SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ભા.-૫૬ શ્રી ઓઘ-ચ किमिह भवानागतः ? इति । 'अदिटुंमिवि तहेव आलावो 'त्ति अदृष्टेऽपि सागारिके तथैवालापनं करोति, किमिह નિર્યુક્તિ भवानायात इति । अथैवमप्युक्ते न कश्चित्तत्रोत्तरं ददाति तत इदमुच्यते - 'किमुल्लावं न देसीति ?, कस्मादुल्लापं प्रतिवचनं न प्रयच्छसि ?। अथैवमपि न कश्चित्तत्रोपलब्धस्ततः 'अदिद्वेत्ति सर्वथा सागारिकेऽनुपलब्धे सति निःशङ्कितं | ૪૨૩ || भुक्त इति। ચન્દ્ર. : ત્યારબાદ ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-પ૬ : ગાથાર્થ : આલોકન કરે, આલાપ કરે, ન દેખાય તો પણ તે જ.પ્રમાણે આલાપ કરે કે “કેમ જવાબ નથી આપતો ?” છતાં કોઈ ન દેખાય તો નિઃશંક બનીને વાપરે. ટીકાર્થ : ચારે બાજુ ધ્યાનથી જોઈ લે, આમ જોવામાં કોઈક માણસ અંદર છૂપાયેલો દેખાઈ પણ જાય. હવે જો દેખાય a] તો એની સાથે વાત કરે કે “તું કેમ અહીં આવેલો છે ?” હવે ધારો કે ધ્યાનથી જોવા છતાં પણ કોઈ ન દેખાય તો પણ સાધુ બોલે કે “તું કેમ અહીં આવેલો છે ?” (આ ચાલાકી છે. કદાચ કોઈક માણસ છૂપાયેલો હોય અને સાધુ આમ બોલે તો એ એમ જ સમજે કે “હું પકડાઈ ગયો. સાધુ મને જોઈ ગયો. માટે જ તો મને આમ પુછે છે.” અને એટલે એ પોતાની મેળે બહાર આવી જ જાય. કંઈક સામે જવાબ આપે.) હવે સાધુ આ પ્રમાણે બોલે છતાં પણ જો સામેથી કોઈ જવાબ ન મળે તો પછી સાધુ ફરીથી આ પ્રમાણે બોલે કે “કેમ + P fe's Gી ૪૨૩|| B
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy