________________
શ્રી ઓઘ ચ વિશ્વત્રિવેત્તાય રે રોણાસ્તાન વસ્યામ: | ‘કાને વેરિસ્થિછિ ' રૂચેતદસ્યતીતિ વિનાત્મવેત્તાય “વોચ્ચે' ચા નિર્યુક્તિ विज्ञेयम्। 'सज्झाए'त्ति स्वाध्यायं अप्रत्युपेक्षितायां वसतौ अगृहीते काले कुर्वतो दोषः, अथ न करोति तथाऽपि दोषः
" हानिलक्षणः । 'संथारे'त्ति अप्रत्युपेक्षितायां वसतौ संस्तारकभुवं गृह्णतः संयमात्मविराधनादोषः । 'उच्चारे'त्ति || ૬૪૫ Ill
अप्रत्युपेक्षितायां वसतौ स्थण्डिलेष्वनिरूपितेषु व्युत्सृजतां दोषः, धरणेऽपि दोषः 'पासवणे'त्ति अप्रत्युपेक्षितेषु स्थण्डिलेषु व्युत्सृजतो दोषः, धारयतोऽपि दोष एव । इयं द्वारगाथा, | ચન્દ્ર. : તે આ બધા છે.
- નિ.-૧૯૩ - ઓઘનિર્યુક્તિ-૧૯૩ઃ ટીકાર્થ: (૧) ગામમાં સાંજે પ્રવેશતા સાધુઓને જે દોષ લાગે, તે કહીશું. (૨) સાંજે વસતિની આ ' તપાસ કરવામાં જે દોષ લાગે તેને કહીશું. (૩) સ્થાનમાં વેશ્યા, સ્ત્રી, જુગુપ્સિત હોય... એ વાત આગળ કહીશું. સાંજના | ' સમયે ઉપાશ્રય લેવામાં આ બધા દોષો જાણવા. (૪) અપ્રત્યુપેક્ષિત વસતિમાં કાળ ગ્રહણ લીધા વિના સ્વાધ્યાય કરનારાને |
દોષ લાગે. ન કરે તો સ્વાધ્યાય હાનિ (૫) અપ્રત્યુપેક્ષિત વસતિમાં સંથારાભૂમિ ગ્રહણ કરનારાને સંયમ અને આત્મા આ બેયની વિરાધનાનો દોષ લાગે. (૬) અપ્રત્યુપેક્ષિત વસતિમાં અંડિલસ્થાનો જોયા ન હોય એટલે એવા સ્થાનોમાં પરઠવનારાઓને દોષ અને જો વડીનીતિ રોકી રાખે તો પણ દોષ. (૭) અપ્રત્યુપેક્ષિત સ્થંડિલભૂમિમાં માત્ર પરઠવનારા અને માત્રુ અટકાવીએ તો પણ દોષ.
' ૬૪૫ .
=
છે
ક
ક
=
દ દિ
he is
*