________________
“' પ્રાપોવ, પ્રથમવેઈ !
શ્રી ઓ - નિર્યુક્તિ
vi
|| ૬૦૫
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૮૭: ગાથાર્થ : જતી વખતે એ આચાર્ય શય્યાતરની સાથે વાત કરે. બીજા સાધુઓ વહેલા ઉપધિ સાફ કરી દીધા બાદ પડદાની પાછળ – અંદર ઉપધિને ગ્રહણ કરે.
ટીકાર્થ : જવાના સમયે આચાર્ય શયાતરને કહે કે “અમે જઈએ છીએ.” બાકીના સાધુઓ પડદાની અંદરની બાજુ ઉપધિ બાંધે. પ્રશ્ન : તે સાધુઓ કેવા થઈને ઉપથિ ગ્રહણ કરે ?
આ ભા.-૮૮ ઉત્તર : પહેલા જ સ્વચ્છ કરાયેલો છે ઉપાશ્રય જેમના વડે તેવા છતાં તે સાધુઓ પછી ઉપધિને બાંધે. (જો ઉપાશ્રય સ્વચ્છ કર્યા વિના જાય, તો શય્યાતરને અરુચિ થાય, પાછળથી એ ઉપાશ્રય સાફ કરાવે એમાં જે વિરાધના થાય એનો દોષ સાધુઓને લાગે.) |
वृत्ति : इदानीं कः कियदुपकरणं गृह्णातीत्याह - ओ.नि.भा. : बालाई उवगरणं जावइयं तरति तत्तिअंगिण्हे ।
जहणणेण जहाजायं सेसं तरुणा विरिंचंति ॥४८॥ बालादयः, आदिशब्दावृद्धा गृह्यन्ते, ते ह्युपकरणं यावन्मानं 'तरन्ति' शक्नुवन्ति तावन्मात्रं गृह्णन्ति, "तैश्च
વિAI ૬૦૫ |
E “is
E