SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ E F = = શ્રી ઓઘ-ચા प्रथमालिकाद्यसौ गृहपतिः प्रयच्छति, अस्यैव दर्शनार्थं दृष्टान्तान्तरमाह-'ओम' इत्यादि, अवमं दुर्भिक्षं तस्मिन्नवमे નિર્યુક્તિ વીનાનિ-લાચાલીનિ મમ્મન્ના વીનાન ર મ ઘ વીનમમેવાવ: “રજ્ઞા' નરપતિના રત્ત ? તદ- * जनपदस्य ॥ | ૮૫ / ચન્દ્ર.: નિર્યુક્તિ ગાથા-૨માં લખેલું કે “મનુષ્ય હાથ સુવિહિતાનામ' હવે એનું વ્યાખ્યાન કરવા માટે દુષ્ટાન્ત દર્શાવવા આ નવી ગાથા છે. ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૧૩: ગાથાર્થ : સંખડિકરણમાં ગૃહસ્થોને બાલાદિની અનુકંપા થાય છે. તથા દુકાળમાં રાજા વડે # જનપદનેત્રલોકને બીજ અપાયું. ભો.-૧૩ | ટીકાર્થ : શબ્દનો ૧૪મી ગાથાની શરૂઆતમાં ઉપન્યાસ કરેલો હોવાથી અહીં તે શબ્દ પ્રમાણે યથા એ પ્રમાણે અર્થ ' સમજી લેવાનો છે. તેથી અર્થ આ રીતે થાય કે જેમ સંખડિકરણમાં ગૃહસ્થોને બાલાદિની ઉપર અનુકંપા થાય છે. તેમ સ્થવિરોએ=ભદ્રબાહસ્વામીએ સાધુઓની અનુકંપા માટે ઓઘનિર્યુક્તિ ઉપદેશેલી છે. વિર: સાધૂનામનુષ્પાથે... આ શબ્દો ભા.૧૪માં આવશે એનો આ બતાવ્યા પ્રમાણે અહીં સંબંધ કરવો. હવે પ્રસ્તુત ગાથાની અક્ષરગમનિકા (દરેકેદરેક પદોનો ચોખ્ખો અર્થ બતાવવો તે) જોઈએ. નાના છોકરાઓ વગેરે બાલ કહેવાય. ‘બાલાદિમાં જે આદિ શબ્દ છે, તેના દ્વારા નોકર વગેરે લઈ લેવા. Eી ii ૮૫ / = = કં = k “s • E1
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy