SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૨૯૪ || j ચન્દ્ર. : વળી સાધુને હિંસા થવા છતાંય ગૃહસ્થો કરતા વૈધુર્ય-ભેદ આ કારણસર પણ છે કે ઓનિર્યુક્તિ-પર : ગાથાર્થ : બાહ્ય યોગ સમાન હોવા છતાં પણ વિધુરતા-ભેદ હોય. નહિ તો શાસ્ત્રમાં શુધ્ધાત્માને હિંસાપ્રાપ્તિ જે નિષ્ફળ દેખાડી છે. (તે ન ઘટે) વૃત્તિ : તથા વાહ - ઓ.નિ. : मा 初 एक्कमि वि पाणिवहंमि देसिअं सुमहदंतरं समए । एमेव निज्जराफला परिणामवसा बहुविहीआ ॥५३॥ ‘મિત્રપિ’ તુલ્યેષ પ્રાળિવધે ‘શિત’ પ્રતિપાવિત સુમવત્તાં, વવ ? ‘સમયે' સિદ્ધાન્ત, તાર્ત્તિ – યથા દૌ vi ટીકાર્થ : સાધુનો અને ગૃહસ્થનો જીવહિંસાદિ બાહ્યવ્યાપાર સરખો હોય તો પણ બે વચ્ચે અસમાનતા છે જ. અને આ ૐ વાત સ્વીકારવી જ જોઈએ. જો આ વાત ન માનો તો શુદ્ધ સાધુને પ્રાણાતિપાતની પ્રાપ્તિ શાસ્ત્રમાં જે નિષ્ફળ બનાવી છે. તેની F સાથે વિરોધ આવે. માટે આ વાત આ પ્રમાણે જ માનવી કે બાહ્ય પ્રાણાતિપાતનો વ્યાપાર શુદ્ધ સાધુને કર્મબંધ માટે ન થાય. સ નિ.-૫૩ (જો બાહ્ય યોગની સમાનતાથી બેય વચ્ચે સંપૂર્ણ સમાનતા માનો તો ત્યાં ગૃહસ્થની જેમ સાધુને પણ પાપબંધ માનવો પડે. પણ એ તો નથી થતો.) A व ओ at 112e8 11 મ
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy