SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ r શ્રી ઓઘ- ત્ય ત્યારે એમને એમ બધા પહોંચી ન જાય. પણ એ પહેલા આચાર્ય ચારેબાજુ ક્ષેત્રોની તપાસ કરવા સાધુઓને મોકલે. તે સાધુઓ નિર્યુક્તિ T ક્ષેત્રપ્રત્યુપેશક કહેવાય. તેઓ બધી તપાસ કરી પાછા આવી આચાર્યને વાત કરે અને આચાર્યશ્રી એ બધુ જાણ્યા બાદ યોગ્ય ક્ષેત્રમાં જવાનો નિર્ણય લે અને એ પછી આખો ગચ્છ તે સ્થાને જઈ પાછો મહીનો રોકાય. મહીનો પૂરો થઈ જાય એટલે // ૫૦૬ IT વળી આચાર્ય ચારેબાજુ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો મોકલી આપે. ગચ્છ ઘણો વિશાળ હોવાથી આ બધુ શક્ય બનતું. અને તે કાળે જરૂરી પણ હતું. | vi નિ.-૧૩૦ वृत्ति : इदानीमेनामेव गाथां व्याख्यानयन्नाह - अत्र यदुपन्यस्तं 'जयणसंकमण'त्ति तद्व्याख्यानयन्नाह - ओ.नि. : अप्पडिलेहिअदोसा वसही भिक्खं च दुल्लहं होज्जा । बालाइगिलाणाण व पाउग्गं अहव सज्झाओ ॥१३०॥ अप्रत्युपेक्षणे दोषा भवन्ति, ते चामी- वसहि'त्ति कदाचिद्वसतिर्दुर्लभा भवेत्, तथा भिक्षा वा दुर्लभा भवेत्, तथा बालादिग्लानानां प्रायोग्यं दुर्लभं भवेत् । अथवा स्वाध्यायो दुर्लभः, मांसाद्याकीर्णत्वात्, ચન્દ્ર. : હવે આ જ ૧૨૯મી ગાથાનું વિસ્તારથી વ્યાખ્યાન કરવાનું છે. એમાં આ ગાથામાં જે કહ્યું કે “જયણાપૂર્વક એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રના સંક્રમણ કરે.” તેનું વ્યાખ્યાન કરતા કહે છે કે || ૫૦૬ .
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy