SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ નિ.-૯૮ શ્રી ઓઘ-ય 'अभितरबाहिरिआ' एका अभ्यन्तरप्रत्युपेक्षणा, अपरा बाह्यप्रत्युपेक्षणा । 'दुविहा दब्वे य भावे य' एकैका च नियुक्ति प्रत्युपेक्षणा द्विविधा, याऽसौ अभ्यन्तरा प्रत्युपेक्षणा सा द्रव्यतो भावतश्च भवति, याऽपि बाह्या प्रत्युपेक्षणा साऽपि vi द्रव्यतो भावतश्चेति द्विविधैव । | ૪૪૫ ll | ચન્દ્ર, ઃ આમ અનેક પ્રકારના સાધુઓ બતાવી દીધા. આ બધામાં જે સાધુઓ શુદ્ધ છે. તેમાં જ આ ગુરુના કાર્ય માટે આ એકાકી નીકળેલો સાધુ સંવાસ કરે, એમની સાથે રહે, જે અશુદ્ધ છે. તેઓ સાથે આ સાધુ ન રહે. આ જ અર્થનું પ્રતિપાદન કરતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૯૮: ગાથાર્થ : જો શુદ્ધ હોય, તો સંવાસ થાય. અશુદ્ધોની બે પ્રકારે પ્રતિલેખના કરવી. અત્યંતર અને બાહ્ય. એ બે ય દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. ટીકાર્થ : જો સાધુઓ શુદ્ધ એટલે સંવાસશુદ્ધ એટલે જેની સાથે રહી શકાય તેવા હોય તો તેમની સાથે રહેવું. પ્રશ્ન : પણ એ શુદ્ધ કોણ કહેવાય ? સમાધાન : જેઓના પ્રશસ્ત ગુણો સંભળાયેલા છે, અને જેઓના પ્રશસ્ત ગુણો જાણેલા છે. તે બેય પ્રકારના સાધુઓ સંવાસશુદ્ધ કહેવાય. આવા પ્રકારના સાધુઓને વિશે આ સાધુ સંવાસ કરે. ક E ah ૪૪૫ II - E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy