SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ 11 238 11 ur म ग (૩) જે પુલ પર ચાલતી વખતે પુલની નીચેના ભાગમાં રહેલ ધૂલ વગેરે નીચે પાણીમાં પડતી હોય. (લાકડાવાળા પુલ ઉપર ચાલીએ ત્યારે તેના ઉપર વજન આવવાથી એ નીચેની ધૂલ પાણીમાં પડતી હોય છે તથા વચ્ચે કાણા હોય તો પણ નીચે ધૂળ પડે.) તે પરિસાડી કહેવાય. (૪) જે પુલમાં આજુબાજુ પકડવાનો કોઈ આધાર ન હોય તે સાલમ્બવર્જિત. (૫) જેમાં કાણાં વગેરે ભાગમાં સાપ-વીંછી વગેરે હોય તે સભય. જો આ બધા ગુણો (દોષો) વડે યુક્ત પુલ હોય તો ન જવું. પ્રશ્ન : તો પછી કેવા પ્રકારના પુલ વડે જવું ? भ સમાધાન : ઉપર જે પાંચ ગુણો (દોષો) બતાવ્યા, એના પ્રતિપક્ષ ગુણો વડે યુક્ત પુલથી જવું. તેમાં અનેકાંગીનો 1 પ્રતિપક્ષ એકાંગી હોય, પરમ્પરનો પ્રતિપક્ષ અપરમ્પર છે. પરિશાડીનો પ્રતિપક્ષ અપરિશાડી છે. સાલમ્બવર્જિતનો પ્રતિપક્ષ અસાલમ્બવર્જિત અને સભયનો પ્રતિપક્ષ નિર્ભય. આ પ્રતિપક્ષોમાં ગમન કરવું. અહીં પાંચ પદોના ભાંગાઓ બનતા હોવાથી કુલ ૩૨ ભાંગા થશે તે આ પ્રમાણે. અનેકાંગિક પરિસાડી સાલંબવર્જિત પરંપર સમય ✓ X (૧) (૨) ס II માં व आ a નિ.-૩૨ 디 라 ૧૩ || ૨૩૪ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy