________________
શ્રી ઓઘનિર્યુક્તિ
| ૬૪૨ |
वृत्ति : इदानीं तस्माद्ग्रामादन्यत्र ग्रामे भोजनं गृहीत्वा गन्तव्यं, तत्र चैते दोषा: - ओ.नि. : भारेण वेयणाए न पेहए थाणुकंटआयाए ।
इरियाइ संजमंमि अ परिगलमाणे य छक्काया ॥१९॥ ७६उपधिभिक्षाभारेण या वेदना क्षद्वेदना वा तया न 'पेहए 'त्ति न पश्यति स्थाणकण्टकादीन, ततश्चात्मविराधना भवति । 'इरियाइ'त्ति संयमविषया विराधना ईर्यादि, तथा परिगलमाने च पानादौ षट्कायविराधना भवति ।
નિ.-૧૯૧
ચન્દ્ર, : હવે આ પરિસ્થિતિમાં એ ગામમાં રહેવું શક્ય ન બનવાથી તે ગામમાંથી અન્ય ગામમાં ભોજન લઈને જવું [ પડે. અને તેમાં આ બધા દોષો લાગે કે
ઓઘનિર્યુક્તિ-૧૯૧ : ગાથાર્થ : ભાર અને વેદના વડે ઠુંઠા-કાંટા વગેરેને ન જુએ તે આત્મવિરાધના. ઈર્યાસમિતિ ન પાળે એ સંયમવિરાધના. પાત્રામાંથી વસ્તુ ગળ-ઢોળાય તો ષકાયની વિરાધના. . ટીકાર્થ : એક ગામથી બીજે ગામ બધી ઉપાધિ અને ગોચરી લઈ જવામાં એ બેયના ભાર વડે જે વેદના થાય તેને લીધે ર કે પછી ભુખની વેદનાને લીધે સાધુ નીચે ઠુંઠા, કાંટા વગેરેને જોઈ ન શકે અને એટલે આત્મવિરાધના થાય.
ઈર્યાસમિતિ વગેરેનું પાલન ન થાય એ સંયમ સંબંધી વિરાધના ગણવી. તથા પાણી વગેરે વસ્તુ પાત્રોમાંથી નીચે ગળવા
'વા
દ૪૨ ||