________________
શ્રી ઓધ-ચ નિર્યુક્તિ
૨૧૬ ||
નિ.-૨૬
હોય તો પછી અનાક્રાન્ત અપ્રત્યપાય આર્દ્ર માર્ગે જવું. પણ આક્રાન્ત સમયપાય માર્ગે ન જવું. ભલે આ રીતે કરવામાં સચિત્ત વિરાધના થાય, પરંતુ તોય આ ગમન-આ માર્ગ આત્માની અને લાંબા કાળે સંયમાદિની રક્ષાનું કારણ છે.
આમ સર્વત્ર નિપ્પત્યપાય વડે જવું જોઈએ. અહીં ભાંગાની સ્થાપના બતાવે છે. | = આક્રાન્ત + અપ્રત્યપાય Is = આક્રાન્ત + સપ્રત્યપાય SI = અનાક્રાન્ત + અપ્રત્યપાય SS = અનાક્રાન્ત + સપ્રત્યપાય वृत्ति : अत्र भ्राष्ट्याः खल्वभावे धूलीपथेन यायात्, आह च - ओ.नि. : तस्सासइ धूलीए अक्कंत निरच्चएण गंतव्वं ।
मीसगसच्चित्तेसुऽवि एस गमो सुक्कउल्लादी ॥२६॥ 'तस्याः' भ्राष्ट्या: 'असति' अभावे सति धूलीपथेन गन्तव्यं, कीदृशेन ? आक्रान्तेन निरत्ययेन चेति । एष।
ક
E
F
's
|| ૨૧દ ||
A