________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
|| ૮૩૫
''''
मो
Di
પ્રશ્ન : “જે ક્રમથી પદાર્થનો ઉપન્યાસ કરેલો હોય, તેજ કમથી પદાર્થનું નિરૂપણ કરવું” એ ન્યાય પ્રમાણે તો ૨૫૬મી ગાથામાં પહેલા છદ્મસ્થ પ્રત્યેપેક્ષણાનો ઉપન્યાસ કરેલો હોવાથી પ્રથમ એનું જ વ્યાખ્યાન કરવું ઉચિત છે. પછી કેવલીઓનું કરવું જોઈએ.
ઉત્તર : કેવલીઓ પ્રધાન=મુખ્ય હોવાથી પહેલા એમની વ્યાખ્યા કરી, પછી છદ્મસ્થોની કરી છે.
પ્રશ્ન ઃ જો કેવલી પ્રધાન છે, તો ૨૫૭મી ગાથામાં પહેલા કેવલીઓનો જ ઉપન્યાસ કેમ ન કર્યો ? ત્યાં શું કરવા પહેલા ! છદ્મસ્થ લીધા ?
ઉત્તર : “કેવલીઓ છદ્મસ્થપૂર્વક હોય છે. એટલે કે દરેક કેવલીઓ પહેલા છદ્મસ્થ હોય છે.” એ અર્થ જણાવવા માટે 2 પૂર્વે છદ્મસ્થોનો ઉપન્યાસ કર્યો છે.
वृत्ति : अनेन वा कारणेन केवलिनः प्रत्युपेक्षणां कुर्वन्तीति प्रतिपादयन्नाह -
ઓનિ. : संसज्जइ धुवमेअं अपेहिअं तेण पुव्व पडिले ।
पडिलेहिअंपि संसज्जइत्ति संसत्तमेव जिणा ॥ २५९ ॥
‘संसज्यते' प्राणिभिः सह संसर्गमुपयाति 'ध्रुवं' अवश्यं 'एतत्' वस्त्रादि अप्रत्युपेक्षितं सत् तेन पूर्वमेव केवलिनः प्रत्युपेक्षणां कुर्वन्ति, यदा तु पुनरेवं संविद्रते - इदमिदानीं वस्त्रादि प्रत्युपेक्षितमपि उपभोगकाले संसज्यते तदा 'संसत्तमेव
म
ה
บุ
'
T
व
ओ
|
નિ.-૨૫૯
॥ ૮૩૫