________________
શ્રી ઓથ
પાત્રાઓ ઉંચકી રાખીને જ અર્થપોરિસી કરે અને એ સાંભળ્યા બાદ પછી બપોરે વિહાર કરે. (ઝોળી બાંધી ખોળામાં મૂકી નિર્યુક્તિ રાખે કે પછી ખભા ઉપર રાખે, પણ નીચે ન મૂકે. જીવો ભરાઈ જવા વગેરે શક્યતાઓ હોવાના કારણે આમ કરે.)
वृत्ति : "ते च शोभन एवाह्नि व्रजन्तीति । अत एवाह - ૫૯૮il |
ओ.नि.भा. : तिहिकरणंमि पसत्थे नक्खत्ते अहिवइस्स अणुकूले ।
धेत्तूण निति वसभा अक्खे सउणे परिक्खंता ॥८॥ 'तिथौ' प्रशस्तायां 'करणे' च बवादिके प्रशस्ते नक्षत्रे वा 'अधिपतेः' आचार्यस्य अनुकूले सति गृहीत्वा अक्षानु भ प्राग् वृषभा निर्गच्छन्ति, किं कुर्वाणा अत आह - 'सउणे परिक्खंता' 'शकुनान्' प्रशस्तान् परीक्षमाणाः सन्तो वृषभा | निर्गच्छन्तीति पश्चादाचार्याः ।
# # E E
ભા.-૮૦
ચન્દ્ર, : તે સાધુઓ સારા દિવસે જ જાય. આથી જ કહે છે કે
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૮૦: ગાથાર્થ : અધિપતિ = આચાર્યને અનુકૂલ પ્રશસ્ત તિથિ, કરણ નક્ષત્ર, હોતે છતેં, વૃષભ : સાધુઓ શકુનની પરીક્ષા કરતા કરતા અક્ષ = સ્થાપનાજી લઈને નીકળે.
| પ૯૮ .