SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ 5, ૩ - T F F ત્ર = = = શ્રી ઓઘ-ચ निरूपयन्तो व्रजन्ति । 'उदए 'त्ति पानकस्थानानि निरूपयन्ति, येन बालवृद्धादीनां पानीयमानीय दीयते, 'ठाणे 'त्ति નિર્યુક્તિ विश्रामस्थानं गच्छस्य निरूपयन्तो व्रजन्ति । 'भिक्ख'त्ति भिक्षां निरूपयन्ति, येषु प्रदेशेषु लभ्यते येषु वा न लभ्यते इति । 'अंतरा य वसहीउत्ति अन्तराले वसतीश्च निरूपयन्तो गच्छन्ति यत्र गच्छ: सुखेन वसन् याति । स्तेनाश्च यत्र न ૫૩૮ IT सन्ति । यत्र व्याला: तथा श्वापदा न सन्ति - श्वापदभुजगादयो न सन्ति । 'पच्चावाय'त्ति एकस्मिन् पथि गच्छतां दिवा प्रत्यपायः, अन्यत्र रात्रौ प्रत्यपायः, तत्र निरूप्य गन्तव्यम् । 'जाणविहित्ति अयं गमनविधिः। ચન્દ્ર. : હવે તે પ્રત્યુપેક્ષકોની જવાની વિધિને દર્શાવતા કહે છે કે નિ.-૧૪૪ ઓઘનિર્યુક્તિ-૧૪ : ટીકાર્થ : (૧) ચાર પ્રકારની પ્રત્યુપેક્ષણા વડે માર્ગને જોતા જોતા જાય. (૨) સ્પંડિલ અને માત્ર ' કરવા માટેની નિર્દોષ જગ્યા રસ્તામાં કયાં ક્યાં છે ? એ જોતા જોતા જાય. (૩) કઈ કઈ જગ્યાએ નિર્દોષ અચિત્ત પાણી મળી ' 'a શકે છે ? એ સ્થાનો જોતા જોતા જાય, કે જેથી ગચ્છ આવે ત્યારે એમાં રહેલા બાલાદિને પાણી લાવીને આપી શકાય. (તે a વખતે માત્ર ઉકાળેલું જ નહિ, પણ બીજા પણ અનેક પ્રકારે અચિત્ત થતા પાણી વપરાતા હતા.) (૪) ગચ્છને વિશ્રામ કરવાના સ્થાનો તપાસતા જાય. (૫) જે જે પ્રદેશોમાં ભિક્ષા મળતી હોય અને જે પ્રદેશોમાં ન મળતી હોય તે બધું જોતા જોતા જાય. (૬) માસકલ્પયોગ્ય ક્ષેત્રમાં પહોંચતા રસ્તામાં ઉતરવા માટેની વસતિઓ જોતા જોતા જાય કે જ્યાં ગ૭ સુખેથી રહેવા માટે વી સમર્થ બને. વળી જયાં ચોરો, સાપો, જંગલી પશુઓ ન હોય. (૭) તથા એક માર્ગ એવો હોય કે જેમાં જનારાઓને દિવસે ૧ ૫૩૮ | = = ક દ4& + B
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy