________________
શ્રી ઓઘ-ધી
હોવાથી તેઓ પાછળથી ભેગા થવાના જ હતા. પણ અહીં આ ગામમાં રહેવું ઉપરના કારણોસર અશક્ય બનવાથી એ ગચ્છ નિર્યુક્તિ
આગળ બીજા કોઈ ગામમાં જવા નીકળે જ. હવે પાછળના સાધુઓ તો અહીં આવ્યા બાદ ગચ્છ ન દેખાતા મૂંઝાય. તે બધા
પછી ગચ્છને શી રીતે ભેગા થાય? એટલે પાછળ આવતા સાધુઓ માટે અહીં બે સાધુઓ મૂકી દેવાય. એમને કહેવાય / ૬૨૪T
કે, “ગચ્છ અમુક ગામમાં જાય છે, એટલે પાછળના સાધુઓ આવે ત્યારે એમને સાથે લેતા આવજો.” વળી પાછળ સાધુઓ ન મૂક્યા હોય તો પણ પાછળ ધીમે ધીમે ચાલતા સાધુઓને જણાવવા માટે પણ આ વ્યવસ્થા ગોઠવવી જરૂરી બને.)
જો બે સાધુ મૂકી શકાય એવી શક્યતા ન હોય તો પછી એક જ સાધુ ત્યાં સ્થાપી દેવો. (એ પણ શક્ય ન હોય તો) F, નિત્યકર્મવાળા એટલે કે સતત કામનારા લુહાર વગેરેને કહી દેવું કે “અમે બીજા ગામમાં જઈએ છીએ. તમારે પાછળ નિ.-૧૮૦
આવનારા સાધુઓને કહેવું કે “તેઓ આ માર્ગ વડે અમારી પાસે આવી જાય.” 1 આમ આ તો જ્યાં ઉતરવાનું હતું એ ગામ સંબંધી વિધિ બતાવી દીધી, (અથવા તો એ ગામમાં લોકોની વસતિ = ' ( રહેવાસ હતો એટલે ઉપર પ્રમાણે સૂચના કરવી વગેરે વિધિ બતાવી.)
હવે જો એ ગામ આખું ખાલી જ થઈ ગયું હોય અને વળી ત્યાં કોઈ સાધુ ઉભો રાખવો શક્ય ન હોય તો શું કરવું? એ બતાવે છે કે બે-ચાર રસ્તામાંથી જે રસ્તા ઉપર ગચ્છ જવાનો ન હોય તે રસ્તા ઉપર આડી બે લીટી = કરી દેવી. અને ly જે માર્ગ ઉપર ગચ્છ જાય, ત્યાં લાંબી લીટી કરે ||. હવે જ્યારે ઉપર બતાવેલા દોષો વડે યુક્ત ગામ ન હોય એટલે કે નિર્દોષ હોય, પહેલા જેવું જોયું તેવું જ હોય તો
u ૬૨૪ |