SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ ' શ્રી ઓઘ-ન્યુ નિર્યુક્તિ || ૮૩૮ f (વેદનીયકર્મ એટલે વેદવાયોગ્ય=ભોગવવા યોગ્ય કર્મ ! નામ-ગોત્ર અને વેદનીય એ ત્રણે ય કેવલીઓને ભોગવવા મૈં યોગ્ય છે. એટલે એ બધા વેદનીય શબ્દથી લેવાશે. આયુષ્યનો તો જુદો ઉલ્લેખ કરેલો જ છે. એટલે વેદનીય શબ્દથી એ ન લેવાય.) મ Y જિનો સમુદ્ધાતને પામે. ટીકાર્થ : કેવલીઓને જ્ઞાનથી જો એમ દેખાય કે એમનું વેદનીયકર્મ ઘણું વધારે છે, અને એની સામે આયુષ્ય કર્મ ઓછું છે તો એ જાણીને કેવલીઓ સમુદ્દાત કરે. भ પ્રશ્ન : આ તો કર્મરૂપી દ્રવ્યની જ પ્રત્યુપેક્ષણા છે ને ? આને ભાવપ્રત્યુપેક્ષણા શી રીતે કહેવાય ?) ઉત્તર ઃ અહીં કર્મનો ઉદય એ ભાવ છે. એટલે કે ઔયિક ભાવ છે. એટલે તેની પ્રત્યુપેક્ષણા (તે ઉદયને દૂર કરવા રૂપ) એ ભાવપ્રત્યુપેક્ષણા કહેવાય. આમ કેવલીની ભાવપ્રત્યુપેક્ષણા કહેવાઈ ગઈ. वृत्ति : इदानीं छद्मस्थद्रव्यप्रत्युपेक्षणामाह યોનિ : 1 संसत्तमसंसत्ता छउमत्थाणं तु होइ पडिलेहा । चोयग जह आरक्खी हिंडिताहिंडिया चेव ॥ २६९ ॥ પા # Dr સનિ.-૨૬૧ भ '' व ओ 귀 || ૮૩૮ || L
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy