________________
'
શ્રી ઓઘ-ન્યુ નિર્યુક્તિ
|| ૮૩૮
f
(વેદનીયકર્મ એટલે વેદવાયોગ્ય=ભોગવવા યોગ્ય કર્મ ! નામ-ગોત્ર અને વેદનીય એ ત્રણે ય કેવલીઓને ભોગવવા મૈં યોગ્ય છે. એટલે એ બધા વેદનીય શબ્દથી લેવાશે. આયુષ્યનો તો જુદો ઉલ્લેખ કરેલો જ છે. એટલે વેદનીય શબ્દથી એ ન લેવાય.)
મ
Y
જિનો સમુદ્ધાતને પામે.
ટીકાર્થ : કેવલીઓને જ્ઞાનથી જો એમ દેખાય કે એમનું વેદનીયકર્મ ઘણું વધારે છે, અને એની સામે આયુષ્ય કર્મ ઓછું છે તો એ જાણીને કેવલીઓ સમુદ્દાત કરે.
भ
પ્રશ્ન : આ તો કર્મરૂપી દ્રવ્યની જ પ્રત્યુપેક્ષણા છે ને ? આને ભાવપ્રત્યુપેક્ષણા શી રીતે કહેવાય ?)
ઉત્તર ઃ અહીં કર્મનો ઉદય એ ભાવ છે. એટલે કે ઔયિક ભાવ છે. એટલે તેની પ્રત્યુપેક્ષણા (તે ઉદયને દૂર કરવા રૂપ) એ ભાવપ્રત્યુપેક્ષણા કહેવાય.
આમ કેવલીની ભાવપ્રત્યુપેક્ષણા કહેવાઈ ગઈ.
वृत्ति : इदानीं छद्मस्थद्रव्यप्रत्युपेक्षणामाह
યોનિ :
1
संसत्तमसंसत्ता छउमत्थाणं तु होइ पडिलेहा ।
चोयग जह आरक्खी हिंडिताहिंडिया चेव ॥ २६९ ॥
પા
#
Dr
સનિ.-૨૬૧
भ
''
व
ओ
귀
|| ૮૩૮ ||
L