________________
શ્રી ઓઘ-ય
આ નિર્યુક્તિ
।। ७८७॥
ભા.-૧૪૧
તો તો એ સ્વગામમાં પણ ઘી વગેરે સુલભ થાય.
वृत्ति : आह-किं पुनः कारणं प्राघूर्णकानां दीयते ?, तथा चायमपरो गुण:ओ.नि.भा. :
पाहुणविसेसदाणे निज्जर कित्ती अ इहर विवरीयं ।
पुट्वि चमढणसिग्गा न देंति संतंपि कज्जेसु ॥१४१॥ प्राघूर्णकाय विशेषदाने सति निर्जरा कर्मक्षयो भवति । इहलोके कीर्तिश्च भवति । 'इहर विवरीयंति यदि प्राघूर्णकविशेषदानं न क्रियते ततश्च निर्जराकीर्ती न भवतः, एवं च प्राघूर्णकविशेषदानं न भवति, यस्मात् 'पुट्वि चमढणसिग्गा' ततश्च न देंति संतंपि कज्जेसु गिहिणो। चिंत 'त्ति वक्खाणिअं,
ચન્દ્ર.: પ્રશ્ન : પ્રાધૂર્ણકોને દાન આપવાનું કારણ શું? અર્થાત્ શા માટે સાધુઓએ પ્રાપૂર્ણક સાધુઓ માટેની ગોચરી લાવી એમને વપરાવવી ? બધા પોતપોતાની લાવીને વાપરે તો ન ચાલે ?
ઉત્તર : યુવાન સાધુઓ પરગામમાં ગોચરી જાય તો વળી આ બીજો ગુણ પ્રાપ્ત થાય કે ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૪૧ : ગાથાર્થ : પ્રાથૂર્ણકોને વિશેષથી દાન આપવામાં નિર્જરા અને કીર્તિ મળે. અન્યથા
PRESE
वी।। ७८७॥