________________
- S
प्रत्युपेक्षितायां विकाले वसतौ 'पच्छा अतिति रत्ति'ति पश्चाच्छेषाः साधवो राम्रो प्रविशन्ति । 'पत्ता वा ते भवे रतिंति - यदा पुनस्त आगच्छन्त एव कथमपि रात्रावेव प्राप्तास्तदा रात्रावपि प्रविशन्ति ॥
નિર્યુક્તિ
P
|
=
F
=
-
/ ૬૫૭ll|
ચન્દ્ર. : આ હવે તે સાધુઓ બહાર ગોચરી વાપરીને સાંજે ઉપાશ્રયને શોધે. હવે તે વસતિ = ઉપાશ્રય કોઠાર, ઓરડા Fા વગેરે રૂપ હોઈ શકે છે. હવે આવા સ્થાને વસતિ મળે તો પછી ત્યાં શું વિધિ છે ? એ હવે દર્શાવે છે. - ઓઘનિર્યુક્તિ-૨૦૧ : ટીકાર્થ: કોઠાર એટલે એક વિશેષ પ્રકારનો આવાસ છે, સભા (સભાગૃહ) તો પ્રસિદ્ધ છે. આ GT # કોઠાર કે સભામાં વસતિ મળે એટલે સૌ પ્રથમ જ કાલભૂમિ = કાલગ્રહણ લેવાની ભૂમિનું પ્રતિલેખન કરે, કે જયાં કાળ ગ્રહણ x નિ ૨૦
કરી શકાય. તથા અંડિલ અને માત્રાની ભૂમિ પણ બરાબર જોઈ લે. ત્યારબાદ આ રીતે સાંજે વસતિની પ્રત્યુપેક્ષણા થઈ જાય " એટલે પછી બાકીના સાધુઓ રાત્રે ઉપાશ્રયમાં પ્રવેશે. (કાલભૂમિ જોવા વગેરે કાર્ય વિશિષ્ટ સાધુઓએ જ કર્યું છે, તેઓ જ મા ': વસતિની શુદ્ધિ વગેરે પણ કરી લે. એ પછી જ બધા સાધુઓ પ્રવેશે. જો બધા એકસાથે પહેલેથી પ્રવેશે તો વસતિ જોવી, ' 'ધ ઉપાશ્રય ચોખ્ખો કરવો.... વગેરે કામમાં મુશ્કેલી પડે. આવનારા સાધુઓ પણ પરેશાન થાય. એટલે પૂર્વે વિશિષ્ટ સાધુઓ વસતિને સારી રીતે તૈયાર કરી લે એ પછી જ બધા એ બરાબર તૈયાર થયેલી વસતિમાં પ્રવેશે.)
હવે જો એવું બને કે તે સાધુઓ આવતા આવતા સાંજે નહિ, પણ છેક રાત્રે જ ગામમાં પહોંચ્યા તો પછી તેઓ રાત્રે પણ ગામમાં-ઉપાશ્રયમાં પ્રવેશ કરે.
ah ૬૫૭.