________________
નિર્યુક્તિ
શ્રી ઓથ યુપટ્ટાત્સવઃ, તથાપિ વિગેરે ‘વૈરાત્' ર્મસંવત્થાત્ ! યતુ (યથ) પુનઃ વિ7માવઃ વિટ્ટપરિણામ:
सोऽव्यापादयन्नपि न मुच्यते वैरात् ॥ तदेवं गच्छतस्तस्य षट्काययतनादिको विधिरुक्तः,
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૬૧ : ગાથાર્થ : “હું ત્યાગું” એ પ્રમાણે પરિણામવાળો સાધુ હિંસા થાય તો પણ કર્મબંધથી | ૩૦૮ " મૂકાય. જેના પરિણામ કિલષ્ટ હોય તે વધ ન કરતો હોય તો પણ ન મૂકાય.
ટીકર્થ : “હું પ્રાણીવધાદિને ત્યાગું” આ પ્રમાણે પરિણામવાળો થયેલો છતાં જીવોના પ્રાણના વિનાશની પ્રાપ્તિ થાય તો # તો પણ કર્મસંબંધથી મૂકાય છે, જેનો વળી કિલષ્ટ પરિણામ હોય તે હિંસા ન કરવા છતાં પણ કર્મબંધથી ન છૂટે. (અતિપાત # નિ.-૬૦-૬૧ શબ્દ આ ગાથામાં નથી. પરંતુ એનો “સંપ્રામાવપિ’ સાથે અન્વય કરવાનો છે. ઉપરથી આ તપાત શબ્દનો અન્વય કરવો.
આ શબ્દ છેક ૪૭મી ગાથામાં આવ્યો છે. અલબત્ત સંસ્કૃત પદ્ધતિ પ્રમાણે તો ૩પરિણાત્ એટલે ૬૧-૬૨-૬૩ વગેરે ગાથામાં ઉ જ એ શબ્દ હોવો જોઈએ. પણ એ તો અત્રે દેખાતો નથી. એટલે ૬૧ની પૂર્વેની ગાથામાં જ નજર કરવી જરૂરી બની રહે a 'શા છે. અથવા તો ટીકાકાર પાસે કોઈ બીજો જ પાઠ હોય કે જેમાં તપાતી શબ્દ હોય.).
આ પ્રમાણે આચાર્યના કાર્ય માટે એકાકી જનારાની (ઉપલક્ષણથી તમામ સાધુઓની) ષટૂકાય યતના વગેરે વિધિ કહી દીધી. (ખ્યાલ રાખવો કે પાંચ દ્વાર છે. તેમાંથી પ્રતિલેખન નામના પહેલા દ્વારમાં પ્રતિલેખકનું વર્ણન ચાલે છે. તેમાં એકાકી | વિહારી પ્રતિલેખકનું વર્ણન ચાલે છે. તેમાં તે એકાકી કેમ થાય છે ? તે અંગે અશિવ, દૂકાળ, રાજભય વગેરે બધા દ્વારો all ૩૦૮