________________
શ્રી ઓઘ
અર્થાતુ ૮ ભાંગામાંથી અત્યારે સૌ પ્રથમ ભાંગાનું વર્ણન કરશું. નિર્યુક્તિ
वृत्ति : कियन्ति पुनस्तान्यशिवादीनि ? येष्वसावेकाकी भवतीत्याह - | ૧૦૮ .
ओ.नि. : असिवे ओमोयरिए रायभए खुहिअ उत्तमढे अ ।
फिडिअगिलाणे अइसेस देवया चेव आयरिए ॥८॥ न शिवमशिवं-देवतादिजनितो ज्वराद्युपद्रवः, अवमोदरिकं-दुर्भिक्षं, राज्ञो भयं राजभयं, क्षुभितं क्षोभः, संत्रास ગુરૂત્યર્થ , ઉત્તમર્થ:-મનનં, ‘ડિત' તિ પ્રણો માત, “સત્તાની' મન્દઃ, ગતિશય:-તિશયયુ: રેવતાડવા TT નિ.-૮ |भ प्रतीतौ, अयं तावदक्षरार्थः ।
-
A
=
=
= '#
ચન્દ્ર, : પ્રશ્ન : એ અશિવ વગેરે કારણો કેટલા છે ? કે જેમાં આ પ્રતિલેખક એકાકી બને છે ? સમાધાન : એ હવેની ગાથામાં કહે છે :
ઓઘનિર્યુક્તિ-૮: ગાથાર્થ : (૧) અશિવ (૨) દૂકાળ (૩) રાજભય (૪) યુભિત (૫) અનશન (૬) સ્ફિટિત (ભૂલો IT દાં પડેલો) (૭) ગ્લાન (આ ૭ કારણો છે.) તથા અતિશય, દેવતા અને આચાર્ય. (ખ્યાલ રાખવો કે નિર્યુક્તિ ગાથા વગેરેમાં A. ઘણે ઠેકાણે માત્ર શબ્દો જ મૂકવામાં આવે છે. એનો અર્થ તો ટીકાઓ ઉપરથી જ સ્પષ્ટ કરવાનો હોય છે.)
| ૧૦૮ છે.
F
,
=