SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ ગાથામાં જે ઈતર શબ્દ છે, તેનાથી સ્થવિર નપુંસક, બાલનપુંસક, સ્થવિરસ્ત્રી કે બાલસ્ત્રી એ કોઈપણ લઈ શકાય છે, નિર્યુક્તિ આ બધા માર્ગના જાણકાર નથી હોતા, અને આ બધાને પૃચ્છા કરવામાં લોકોને સાધુ ઉપર શંકા થાય. वृत्ति : क्व तर्हि व्यवस्थितेन प्रच्छनीयमित्याह - || ૧૮૯ ઓનિ. : Dj पासट्ठिओ पुच्छिज्जा वंदमाणं अवंदमाणं वा । अणुवईऊण व पुच्छे तुहिक्कं मा य पुच्छिज्जा ॥१९॥ મ 'पार्श्वस्थितः' समीपे व्यवस्थितः पृच्छेत् । किंविशिष्टं तं पृच्छेत् ? वन्दनं कुर्वाणमकुर्वाणं वा । अथासौ भ समीपमतिक्रम्य यात्येव ततः 'अणुवईऊण व' अनुव्रजनं वा कृत्वा कतिचित्पदानि गत्वा प्रष्टव्यः । अथासौ भ पृच्छ्यमानोऽपि न किञ्चिद्वदति तूष्णीं व्रजति, ततो नैव प्रच्छनीय इति ॥ 키 म મ ચન્દ્ર. : તો પછી ક્યાં રહેલા = ઉભા રહેલા સાધુએ યોગ્ય વ્યક્તિને પૃચ્છા કરવી ? ઓઘનિર્યુક્તિ - ૧૯ : ગાથાર્થ : પાસે રહેલો સાધુ વંદન કરતા કે નહિ કરતા તે પુરુષને પૂછે અથવા તેની પાછળ ચાલીને પૂછે, પણ મુંગા રહેનારાને ન પૂછે. ટીકાર્થ : જેને પૂછવાનું છે, એની નજીકમાં જઈને પછી પૃચ્છા કરે. એ વ્યક્તિ સાધુને વંદન કરે કે ન કરે, તે બે ય T PH TH म નિ.-૧૯ 7119 cell
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy