SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધનિર્યુક્તિ | ૬ - E R નિ.-૨૧૧ Sા પણ જો એ પાસત્યાદિ શિથિલ સાધુઓથી ભાવિત હોય તો પછી તેના ઘરે પ્રવેશ ન કરાય. (ગોચરી દોષિત હોવાની શક્યતા હોવાથી...). (પહેલા અર્થમાં સુવિદો વગેરે વિશેષણો ગામને દર્શાવનારા લીધેલા, જયારે આ બીજા અર્થમાં સંજ્ઞી-શ્રાવકને | દર્શાવનારા લીધા છે.) હવે ગાથામાં રહેલા સંકિ નો વિરિતો શબ્દનો અર્થ જોઈએ. જો તે શ્રાવક સંવિગ્નસાંભોગિક સાધુઓ વડે કે સંવિગ્ન અસાંભોગિક સાધુઓ વડે વિહૃત-પરિચિત બનેલો હોય તો પછી | આચાર્ય દ્વારા આજ્ઞા કરાયેલો-આચાર્ય માટે ગોચરી લાવવા માટે સૂચિત કરાયેલો સાધુ એ ઘરમાં આચાર્યને અનુકૂળ ગોચરી લેવા માટે પ્રવેશ કરે.' જે અવિઠ્ઠત ગામ છે કે જે અવિહત શ્રાવક છે, ત્યાં આ વિધિ જાણવી કે જે હવે કહેવાનારી ભાષ્યગાથાઓમાંની ક્રમ | પ્રમાણેની સાતમી ગાથામાં કહેવાશે. (વિરબિમ.... એ ૧૦૧મી ગાથામાં આ અવિહૃત ગામની વિધિ બતાવાશે. હવે પછી તરત ભાષ્યગાથા ૯૫ આવશે. એટલે એ અપેક્ષાએ ૧૦૧મી ગાથા સાતમી કહેવાય.) (૨૧૧મી ગાથાનો સાર એ કે (૧) સાધુ ભાવિત (૨) સાધુ અભાવિત. બે પ્રકારના ગામ કે શ્રાવકો હોય, એમાં સાધુભાવિત બે પ્રકારના છે. (૧) સંવિગ્ન ભાવિત (૨) શિથિલભાવિત. એમાં શિથિલભાવિત ગામ કે શ્રાવકગૃહમાં ન જવું. a કેમકે ત્યાં દોષિત ગોચરીની સંભાવના છે. અને સંવિગ્ન ભાવિત ગામ કે શ્રાવક ગૃહમાં જઈ શકાય. એ સંવિગ્નો સાંભોગિક * * * * *FE ૬૮૦. :
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy