SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ મો શ્રી ઓઘ થ નિર્યુક્તિ કરે એ માટે પણ બારણાનો ભાગ છોડીને બાજુ પર રહે.) (પાઠાંતરમાં પ્રતિહત્ય લખેલ છે. એનો અર્થ થાય “બારણે દાંડા વગેરેથી ખખડાવીને” પણ એ અર્થ આગળ આવનારી પંક્તિઓ સાથે સંગત થતો નથી લાગતો, માટે અમે “તિત્ય' (પરિત્ય) પ્રમાણે અર્થ લીધો છે.) ॥ ૩૪૮ ॥ હવે જો સાધુ વડે નિસીહિ કરાયે છતેં પણ સ્વાધ્યાયમાં લીન સાધ્વીજીઓ સાધુને ન જુએ, તો પછી સાધુ બોલે કે “સાધુ મ આવેલો છે.” स्स આ રીતે સાધુ વડે કહેવાયે છતે તે સાંભળીને સાધ્વીઓએ બહાર નીકળવાનું છે. હવે તેમાં શું વિધિ છે ? તે હવે બતાવે છે કે પ્રવર્તિની = મુખ્ય સાધ્વી ક્યારેક વૃદ્ધા હોય તો ક્યારેક તરુણી હોય. તો આ કારણસર અહીં વિભાષા=કલ્પના=વિકલ્પ શ્ન કરવાનો છે. તે આ પ્રમાણે—તેમાં જો સ્થવિરા પ્રવર્તિની નીકળે તો એ પોતાની સાથે બીજા એક કે બીજા બે સાધ્વીજીઓ સાથે નીકળે, પણ એકલા ન નીકળે. હવે જો તરુણી પ્રવર્તિની હોય, તો પછી તે ત્રણ કે ચાર વૃદ્ધા સાધ્વીઓ સાથે નીકળે. (પ્રવર્તિની -ગીતાર્થ-પરિપક્વ હોવાથી સાધુ સાથે વાત એણે જ કરવાની છે. હવે જો પોતે વૃદ્ધા હોય તો પછી એની સાથેના બીજા સાધ્વી યુવાન કે વૃદ્ધા ગમે તે હોય તે ચાલે. એટલે જ એમાં કોઈ સ્પષ્ટ વિધાન નથી કર્યું કે “વૃદ્ધા નીકળે...” પણ પ્રવર્તિની તરુણી હોય, તો ભલે એ સાધુ સાથે વાત કરે. પણ ત્યારે વૃદ્ધાઓની હાજરી અત્યંત આવશ્યક બની રહે છે. માટે ત્યાં સ્પષ્ટ લખ્યું કે ત્રણ મા स्थ f स म VT स्स નિ.-૭૭ મ ओ I म 리 વૈં ॥ ૩૪૮ ॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy