SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ જવાય, કેમકે આ બધા તો ગમે તે વસ્તુથી નિર્વાહ કરી લેનાર હોય. તથા જો યુવાન સાધુઓ નીરોગી-શક્તિમાન હોય તો ચોથા ક્ષેત્રમાં જ જવું. નિર્યુક્તિ | | ૫૭૯ો નિ.-૧૬૫ ओ.नि.: अह पुण जुण्णा थेरा रोगविमुक्का य असहुणो तरुणा । ते अणुकूलं खित्तं पेसंति न यावि खग्गूडे ॥१६५॥ अथ पूनर्जूर्णा स्थविरा भवन्ति रोगेण च - ज्वरादिना मुक्तमात्रास्तरुणाः, नाद्यापि येषां साम्यं भवति शरीरस्य, ततस्ताननुकूलं क्षेत्रं प्रेषयन्त्याचार्याः । 'न यावि खग्गूडे'त्ति 'खग्गूडा' अलसा निर्द्धर्मप्रायास्तान्न प्रेषयन्ति । - ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ- ૧૬૫ : ગાથાર્થ : હવે જો વળી જૂના સ્થવિરો હોય, યુવાનો હમણાં જ રોગમુક્ત થયા હોય, અસમર્થ હોય, તો તેઓ અનુકૂલ ક્ષેત્રમાં મોકલાય. પણ નિર્ધર્મીઓને ન મોકલાય. ટીકાર્થ : જો ગચ્છની અંદર ઘણી મોટી ઉંમરના વૃદ્ધો હોય, તથા યુવાનો પણ કેટલાક જો હજી હમણાં જ તાવ વગેરે રોગોથી મુક્ત થયા હોય અને એટલે જ હજી પણ તેઓના શરીરની સમાનતા-સામ્ય-શાંતિ થઈ ન હોય, તો આવા બધા સાધુઓને આચાર્ય અનુકૂલ ક્ષેત્રમાં એટલે કે પુષ્કળ ગોચરીવાળા ક્ષેત્રમાં મોકલી આપે. પણ જેઓ આળસુ, વૈરાગ્યહીન, ખાવાના લંપટ હોય, તેઓ એવા પુષ્કળગોચરીવાળા ક્ષેત્રમાં જવા ઈચ્છે તો પણ all ૫૭૯
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy