SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૭૩૪ || ण મો ui भ सागारिकाणां स्तेनशङ्कोपजायते, यदुत किमयं चौरः ? 'उब्भामओ' पारदारिकस्ततस्तदाशङ्कोपजायते, अतस्तत्परेणसंछन्नाद् बाह्यतो नेदं प्रमार्जनादि कर्त्तव्यमिति । एवं प्रमाणयुक्तायां वसतौ वसतां विधिरुक्तः । | TU T ચન્દ્ર. : પ્રશ્ન : આ રીતે સંથારામાં બેસીને ત્રણવાર ઞસગ્ગ બોલ્યા બાદ તે સાધુ જ્યારે ઉભો થઈ માત્રુ કરવા જાય ત્યારે શું બોલે ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૩૧ : ગાથાર્થ : જયાં સુધી ઢંકાયેલો ભાગ હોય ત્યાં સુધી આવહિ અને આસજ્જ કરતો મ કરતો અને પ્રમાર્જન કરતો જાય. ત્યાર પછી ગૃહસ્થોને ચોર-ઉદ્ઘામકની શંકા થાય. ટીકાર્થ : માત્રુ કરવા જતો સાધુ આવહિ અને આસજ્જને વારંવાર કરતો અને પૂંજતો પૂંજતો જાય. (સાધુ બહાર જાય છે એટલે આવહિ બોલે અને આસપ્ન = ઞસાદ્ય = નજીકમાં પામીને એટલે કે જે જે સાધુની ૫ મૈં નજીકમાં પહોંચે તે તે બધાની પાસે આ શબ્દ બોલે. એટલે સાધુઓ વચ્ચે હોય તો હટી જાય, પગ સંકોચી લે. રાત્રે અંધારામાં દેખાતું ન હોવાના કારણે આ બધું કરવું પડે.) પ્રશ્ન : આ પ્રમાર્જન ક્યાં સુધી કરવું ? ઉત્તર : જ્યાં સુધી ઢંકાયેલું હોય, વસતિનો અંદરનો ભાગ હોય ત્યાં સુધી જ પૂંજવું. વસતિની બહાર નીકળ્યા બાદ આ પ્રમાણે પ્રમાર્જન-આવસહિ વગેરે ન કરવા. કેમકે ત્યાં જો આ રીતે નીચે નમીને પૂંજી ગૂંજીને જવામાં આવે તો સાગરિક Di મ નિ.-૨૩૧ - हा at 11938 11
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy