SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ मा શ્રી ઓઘ-જી મોકલવો યોગ્ય ગણાય. ભલે એ બાલ-વૃદ્ધાદિ રૂપ હોય.) નિર્યુક્તિ || ૫૩૫ ॥ મ (છ એ છ જો અગીતાર્થ જ હોય તો પછી બાલ, વૃદ્ધ, યોગી, તપસ્વી, વૈયાવચ્ચી સિવાયનો જે અગીતાર્થ હોય તેને ( મોકલવો) મ જો ગણાવચ્છેદક ન હોય એટલે કે બાલાદિ છમાં કોઈપણ ગણાવચ્છેદક ન હોય તો પછી આ છમાંથી જે ગીતાર્થ હોય તે મોકલાય. (ધારો કે વૃદ્ધ વગેરે બધા અગીતાર્થ હોય અને બાલ ગીતાર્થ હોય તો પહેલા એને જ મોકલાય.) જો છમાંથી એકેય ગીતાર્થ ન હોય તો પછી અગીતાર્થ પણ મોકલાય. भ | T જો અગીતાર્થ ન હોય (એટલે કે બાલ, વૃદ્ધ, તપસ્વી, વૈયાવચ્ચી, યોગી સિવાયનો કોઈ અગીતાર્થ ન હોય. ‘એ સિવાયના તો બીજા છે જ નહિ.' એ આગળ કહેવાઈ ગયું છે.) તો પછી યોગી મોકલાય. (એ પણ અગીતાર્થ સમજવો. કેમકે ‘ગીતાર્થ યોગી વગેરે નથી’, ત્યારે જ આ વાત વિચારાઈ રહી છે.) પણ જે અનાગાઢ યોગી હોય તેને મોકલવો. કેમકે એને જોગમાંથી બહાર કાઢી શકાય છે. એટલે એને જોગમાંથી બહાર કાઢી પારણું કરાવી પછી મોકલવો. (એટલે હવે તે વિગઈ વગેરે બધું લઈ શકે.) IT હવે તેની શું વિધિ છે ? એ બતાવે છે. ઓઘનિર્યુક્તિ-૧૪૩ : ટીકાર્થ : અગીતાર્થને સામાચારી કહી દેવી (ક્ષેત્રતપાસમાં જે જે વસ્તુની કાળજી રાખવી જરૂરી મ હોય તે બધી જ સમજાવી દેવી.) ત્યારબાદ તે મોકલાય. ग સનિ.-૧૪૩ . व ओ म at 11 43411 स्प
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy