SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- ચન્દ્ર, : પ્રશ્ન : કેટલું વહોરે ? નિર્યુક્તિ ઉત્તર : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૦૨ : ગાથાર્થ : ગચ્છના પરિમાણને જાણી, ગ્રહણ કરી ગુરુસંઘાટક કે ઈતરસંઘાટકોને ન જણાવી દે. અને એ લીધેલ વસ્તુ ગુરુ પાસે લઈ જવી. | ૬૯૬ | ટીકાર્થ : “ગચ્છ કેટલો મોટો છે ?” એ પ્રમાણે જાણી પછી ગ્રહણ કરે. (જો વસ્તુનું જ પ્રમાણ ઓછું હોય તો તો ઓછું મ જ લે. પરંતુ વસ્તુ વધારે હોય, ઘી જેવી વસ્તુ લેવાની હોય તો પછી ગચ્છનું પ્રમાણ ધારી એ પ્રમાણે વહોરે.) એ લીધા બાદ ગુરની ગોચરી લાવનાર સંઘાટકને જણાવી દે, કે “આચાર્ય પ્રાયોગ્ય અને બીજા પણ સાધુઓને પ્રાયોગ્ય ગોળ-ઘી વગેરે પુષ્કળ મળેલ છે.” અથવા તો એ સિવાયના બાકીના સંઘાટકોને જણાવે કે “તમે શ્રાવકના ઘરે ન જાઓ (ગુરુયોગ્ય આ વસ્તુ તમે ન લઈ ધ લો.) (ા શબ્દ વૃનત અને Jકીત એ બંને સાથે જોડાવો.) અને પછી પ્રાપ્ત થયેલ તે વસ્તુ તરત જ ગુરુ પાસે લઈ જવી. | ભા.-૧૦૩ વૃત્તિ : તથા વાદ – ओ.नि.भा. : एगागिसमुद्दिसगा भुत्ता उ पहेणएण दिटुंतो । __ हिंडणदव्वविणासो निद्धं महुरं च पुव्वं तु ॥१०३॥ 'एगागिसमुद्दिसगा' ये अमण्डल्युपजीविनः पृथग् भुञ्जन्ते व्याघ्याद्याक्रान्ताश्च तेषां भुक्तानां सतां पश्चादानीतं વA ૬૯૬ છે.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy