SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- 'તોષા?' વક્ષ્યમાઈનિક્ષUT: - નિર્યુક્તિ ચન્દ્ર.: પ્રશ્ન : તો પછી શું કરવું ? || ૫૦૮ સમાધાન : ઓઘનિયુક્તિ-૧૩૧: ગાથાર્થ : તેથી પહેલા પ્રતિલેખન કરીને પછી વિધિપૂર્વક સંક્રમણ કરવું. હવે જો | ગચ્છને પૂછ્યા વિના ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને મોકલે, તો આ દોષો લાગે. ટીકાર્થ : ક્ષેત્રપ્રત્યુપેક્ષણ કર્યા વિના જ ત્યાં પહોંચી જવામાં ઉપરના દોષોનો સંભવ છે. (અને જો પહેલા ક્ષેત્રપ્રત્યુપેક્ષણ ૪ કરી લીધું હોય તો આવા ક્ષેત્રમાં આચાર્ય ગચ્છને લઈ જ ન જાય એટલે પછી કોઈ દોષ લાગવાનો સંભવ જ ન રહે.) માટે નિ.-૧૩૧ .પહેલેથી જ ક્ષેત્રની બરાબર તપાસ કરીને પછી વિધિપૂર્વક એટલે કે યતનાપૂર્વક ત્યાં જવું જોઈએ. (આ તપાસ સાધુઓએ. જાતે જ કરવી પડે. શ્રાવકોને કહીએ કે તમે જોઈ આવો કે ત્યાં ઉપાશ્રય છે ? બધી વ્યવસ્થા છે ? અને તેઓ જોઈ આવ્યા a બાદ સાધુઓ જાય.... આ બધું તો ઘણા દોષોનું કારણ છે. શ્રાવકો દ્વારા કરાતી વિરાધના સાધુના માથે ચોટે, વળી શ્રાવકોને શું ખબર ? કે સાધુઓ માટે કેવું સ્થાન હોવું જોઈએ ?...) ૧૨૯મી ગાથામાં રહેલ “આમંતણાય” શબ્દનું હવે વ્યાખ્યાન કરે છે. જો ગચ્છને પૂછ્યા વિના જ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને ક્ષેત્રપ્રત્યુપેક્ષણા માટે મોકલી આપે તો એમાં હવે બતાવાશે તે બધા દોષો વા લાગશે. all ૫૦૮ | તક E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy