________________
E
શ્રી ઓઘ-ય નિર્યુક્તિ
F શકે ન
| ૧૫૪ || |
F
G
H
ટીકાર્થ : કોઈક સાધુ અવધિજ્ઞાનાદિ અતિશયવાળો હોય, તે જાણી જાય કે આ નૂતન દીક્ષિતના સ્વજનો એને દીક્ષા , છોડાવી ઘરે પાછો લઈ જવા આવ્યા છે. ત્યારે તે આચાર્યાદિને કહે કે, “આ શૈક્ષને અહીંથી દૂર કરો. જો અહીંથી ભગાડી નહિ મૂકો તો એ દીક્ષા નહિ પાળે.” (સ્વજનો એને ઘેર લઈ જશે.) આવા પ્રસંગમાં શક્ય હોય તો એ નૂતનદીક્ષિતની સાથે બીજા સાધુને જોડી બે યનો ત્યાંથી વિહાર કરાવે. પણ સંઘાટકની વ્યવસ્થા શક્ય ન હોય તો તે નૂતનદીક્ષિત એકલો પણ ત્યાંથી વિહાર કરાવાય. આ રીતે તે એકલો થાય. હવે અક્ષરાર્થ જોઈએ. અતિશયી કોઈક સાધુ નૂતનદીક્ષિતને સંઘાટકના અભાવમાં એકલો પણ વિહાર કરાવડાવે.
ભા.-૩૦/૨ અતિશયીદ્વાર કહેવાઈ ગયું. वृत्ति : इदानी देवताद्वारम् - મો.નિ.મા. : રેવથ ક્ષત્રિયાય પારા ઘર દિર ર રૂપ
इह कलिंगेसु जणवएसु कंचणपुरं नगरं, तत्थायरिया बहुस्सुआ बह्वागमा बहुसिस्सपरिवारा, ते अण्णया सिस्साणं सुत्तत्थे दाऊण सन्नाभूमि वच्चंति, तस्स य गच्छंतस्स पंथे महति महालओ रुक्खो । तस्स हिट्ठा देवया महिलारूवं विउवित्ता कलुणकलुणाणि रोवति । सा तेण दिट्ठा । एवं बितिअदिवसेवि तइयदिवसेवि । तओ आयरियस्स संका
ahi ૧૫૪ || जाया-अहो ! कीस इमा एवं रोवइ ? त्ति, ताहे ओव्वत्तिऊण पुच्छिआ किं तुमं धम्मशीले ! रुयसि ?, सा भणइ
TO
મ