________________
श्री खोधનિર્યુક્તિ
11 944 11
भगवं ! किं मम थेवं रोइयव्वं ? २४ आयरिओ भाइ-किं कहं वा ?, सा भाइ- अहमेयस्स कंचणपुरस्स देवया । एयं च अइरा सव्वं महाजलप्पवाहेण पलाविज्जिहिति तेण रुआमि त्ति, एते य साहुणो एत्थ सज्झायंति गुर्णेति य, ते अ अन्नत्थ गमिस्संति त्ति अओ रुआमि । आयरिएण भणिअं कहं पुण एतंपि जाणिज्जइ ? सा भणति जओ तुझं खमओ पारणए दुद्धं लभिस्सइ, तं से रुहिरं भविस्सइ त्ति, जइ एवं होज्जा तो पत्तिएज्जाह, तं च घेत्तूण सव्वसाहूणं पाएसु थेवं थेवं देज्जाह, जत्थ देसे तं साभावियं जाहिति तत्थ ण जलप्पवाहो पभविस्सइ त्ति मुणिज्जह, ततो एवंति आयरिण पडिवनं । ताहे बितिअदिवसे तहेव लद्धं तं तहा य संजायं । ततो आयरिएहिं सव्वेसिं मत्तए पत्तेअं तं दिन्नं । ततो जहासत्तीए पलायंति । जत्थ तं पंडुरं जायं तत्थ मिलिआ । एवं एगागी होज्जा ॥ उक्तं देवताद्वारम्,
स्प
ण
म
यन्द्र : हवे देवताद्वारने उहे छे.
भाष्य-30 उत्तरार्ध : टीडअर्थ : सिंग ४५६ ( हेश ) मां ईयनपुर नगर हतुं त्यां खायार्य बहुश्रुत, बहु-भागभवाणा, ઘણા શિષ્ય પરિવારવાળા હતા. તેઓ એકવાર શિષ્યોને સૂત્ર અને અર્થ આપીને સ્થંડિલભૂમિ જતા હતા. તે જતા હતા તે રસ્તામાં એક ઘણું મોટું વૃક્ષ હતું. તેની નીચે દેવતા સ્ત્રીનું રૂપ વિકુર્તીને અત્યંત કરૂણ સ્વરે રડતી હતી. તે દેવતા આચાર્ય વડે દેખાઈ. એમ બીજા દિવસે પણ, ત્રીજા દિવસે પણ દેખાઈ.
એટલે આચાર્યને શંકા થઈ. ‘આ શા માટે આ રીતે રડે છે ?' ત્યારે સ્થંડિલથી પાછા ફરીને એને પૂછ્યું કે ‘હે ધર્મશીલા
स
स्पा.-३०/२
भ
ग
व
337
म
हा
at 11 94411
रूस