SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ # ભા.-૨૩ શ્રી ઓધી છપૃથકમાવ:, # ચર્થઃ “રાથમવ તદેવ વાર સંવછf& રોદિતિ' ! નિર્યુક્તિ ચન્દ્ર, : હવે ત્રીજા રાજભયદ્વારનું પ્રતિપાદન કરવા માટે ૨૩મી ગાથાનો ઉત્તરાર્ધ બતાવે છે. ૧૩૭al ભાષ્ય - ૨૩: ઉત્તરાર્ધ : ગાથાર્થ : રાજભય ચાર પ્રકારે છે. છેલ્લા બેમાં ગણ ભેદ થાય. " ટીકાર્થ: ગાથામાં જે શબ્દ છે તે ૨૩મી ગાથાની શરૂઆતમાં જે શ્વમેવ શબ્દ હતો, તેને અહીં ખેંચી લાવવા માટે છે. અર્થાત્ રાજભયમાં પણ દૂકાળાદિ પ્રમાણે સમજી લેવું કે બાર વર્ષ પૂર્વે જ ખબર પડી જાય તો વિહાર કરી નીકળી » જાય.. વગેરે. પ્રશ્ન : રાજભયના કેટલા પ્રકાર છે ? સમાધાન : ચાર પ્રકાર. પ્રશ્ન : કયા ? સમાધાન : ઉતાવળો ન થા. તરત જ કહેવાશે. પ્રશ્ન : શું એ ચારેય પ્રકારના રાજભયમાં ગણભેદ થાય ? સમાધાન : ના, છેલ્લા બે ભેદમાં જ ગચ્છના ટુકડા=વિભાગ કરવાના છે, અર્થાતુ બધા સાધુઓએ એક-એક થઈ જવાનું છે. Rી ૧૩૭.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy