________________
શ્રી ઓઘનિર્યુક્તિ
| j
11 229 11
지
પ્રશ્ન : નવકારશી કયાં કરે ? અથવા તો કેવી રીતે કરે ?
ઉત્તર : એકાંતમાં યતનાપૂર્વક પ્રથમાલિકા કરે. (પ્રથમાલિકા=પૂર્વે થોડુંક વાપરવું તે.)
વળી પ્રશ્નકાર પૂછે કે આ રીતે પાત્રામાં વાપરશે, તો આચાર્યાદિનું ભોજન તે સાધુ વડે એંઠું કરાયેલું થશે.
स
TOT
स्म
આચાર્ય પણ આજ વાક્ય વડે ઉત્તર આપે છે. (પત્તિરિાનયળ સંસદ માં સંઘ્ર શબ્દ છે. તેનાથી પૂર્વપક્ષ તરફથી એંઠું મ થવાનો પ્રશ્ન ઉભો કરાયો છે. અને ત્યાં જ અસંસદ છૂટું પાડવાથી એના જ વડે ઉત્તર અપાઈ જાય છે.) કે એકાંતમાં યતનાવડે એ રીતે વાપરે કે જેથી એંઠું ન થાય. એ યતના બે રીતે છે. (૧) માત્રક (બીજા નંબરનું પાત્ર)માં જુદું ખેંચીને, કાઢીને વાપરે ૬ (૨) એક હાથ વડે બીજા હાથમાં લઈને વાપરે.
અહીં આચાર્યના વાક્ય તરીકે જ્યારે ઉપરનું વાક્ય લઈએ ત્યારે તેમાં મૈં કારનો ઉમેરો કરવો. તો જ અસંસજ્જ શબ્દ બને. वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारः प्रतिपदं व्याख्यानयन्नाह, तत्र प्रथमावयवं व्याख्यानयन्नाह - એનિમા : चोयगवयणं अप्पाणुकंपिओ ते अ भे परिचत्ता । आयरियणुकंपा परलोओ इह पसंसणया ॥१४८॥
જો તપસ્વી હોય તો તે કરે.
T
મ
기
व
고지
રા
ભા.-૧૪૮
॥ ૮૨૧॥