________________
નિર્યુક્તિ
શ્રી ઓઘ-ચ
अथ श्रावकान् पृच्छति ततः परो विकल्पयति-चरितुकामोऽयं-भक्षयितुकामः, अथ 'सड्डीसु 'त्ति श्राविकाविषयपृच्छायां शङ्का स्यात्, नूनमयं तदर्थी चरितुकामश्च । अथ चैत्यगृहमेव केवलं पृच्छति ततस्तदभावे ण वर्गचतुष्ट्यभावे च तत्प्रभवगुणहानिः स्यात्, तस्माद्विधिना पृच्छेत् । ૩૨૧ ll
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૬૬ : ગાથાર્થ : શ્રાવકોને વિશે પૃચ્છા કરે તો “આ ખાઉધરો છે” એમ પેલો વિચારે. શ્રાવિકાને * વિશે પ્રચ્છા કરે તો ગોચરી + શંકા બે દોષ થાય. ચૈત્યગૃહ પુછે તો “નથી” એ જવાબ મળે. તેથી વિધિથી પૂછવું.
ટીકાર્થ : હવે જો સાધુ એમ પુછે કે “અહીં શ્રાવકો છે?” તો પેલો વિચારે કે “આ સાધુ ખાવાની ઈચ્છાવાળો લાગે # નિ.-૬૬ છે. માટે જ શ્રાવક અંગે પૃચ્છા કરે છે.” - હવે જો સાધુ એમ પુછે કે “અહીં શ્રાવિકાઓ છે ?” તો પેલાને શંકા થાય કે “આ સાધુ શ્રાવિકાની ઈચ્છાવાળો લાગે ! 8 છે. | ભોજન કરવાની ઈચ્છાવાળો લાગે છે. માટે જ શ્રાવિકા અંગે પૃચ્છા કરે છે.”
હવે જો માત્ર એમ પુછે કે “અહીં દેરાસર છે.” તો ક્યારેક એવું બને કે તે ગામમાં દેરાસર ન હોય પરંતુ સાધુ-સાધ્વી- શ્રાવક-શ્રાવિકા ચાર વર્ગ (કે એક-બે-ત્રણ વર્ગ) હોય, છતાં પ્રશ્ન પ્રમાણે પેલો તો ના પાડે એટલે સાધુને આ ચાર વર્ગની જાણકારી ન મળે. અને તેથી એ ચારનો સંપર્ક પણ ન થાય અને તેથી તેમનાથી પ્રાપ્ત થનારા લાભોની હાનિ થાય. તેથી વિધિપૂર્વક પૃચ્છા કરવી જોઈએ.
all ૩૨૧