Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/004513/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન દરસાવલી પીસ્તાલીસ આગમવ્હસ્ય ૧૧ અંગ Yબંડી અને (અનુગ સુ9) Pc BUISE ફૂલ સૂત્ર to uથrfA (% છેક રાત્ર લેખક આચાર્ય વિજય પમણૂરિજી Jain Educatio international Page #2 -------------------------------------------------------------------------- ________________ ।। ૉ તો ગઢે નમઃ શ્રીધરોન્દ્ર—પદ્માવતી પૂિર્વગત-બ્રશ વર—પાર્શ્વનાથાય । તપાગચ્છાધિપતિ—શાસનસમ્રાટ્–સૂરિચક્રચક્રવર્તિ જગદ્દગુરુ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિંકર વિનયાણુ—શાસ્ત્રવિશારદ—કવિદિવાકર—આચાર્ય શ્રી વિજયપદ્મસૂરીશ્વર પ્રણીત–સ્વાપન્ન સ્પાર્યાદિ વિભૂષિત-પ્રાકૃત શ્લેાકબદ્ધ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી તીર્થંકર પ્રભુ ભાષિત ૪૫ આગમાના ફ્રેંક પશ્ર્ચિય સાર વગેરે ) પ્રકાશક શ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર “For Private & Personal se Only 94 Page #3 -------------------------------------------------------------------------- ________________ “ શ્રી જૈન પ્રવચન કિરણાવલી લેખક : સ્વ. આચાય શ્રીવિજયપદ્મસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક : શ્રી જૈન ધમ પ્રસારક સભા— રાંધનપુરી બજાર, ભાવનગર. પ્રેરક : પૂજ્ય આચાર્ય શ્રીવિજયસૂર્યાંયસૂરીશ્વરજી મહારાજ સંપાદક : પૂજ્ય પં. શ્રી શીલચન્દ્રવિજયજી ગૃણ દ્વિતીય આવૃત્તિ : ૧૯૮૭, પ્રત ઃ ૧૦૦૦ મૂલ્ય ઃ રૂા. ૫૦-૦૦ ' સર્વાધિકાર સુરક્ષિત મુદ્રકઃ મનીષ પી. શાડુ સુમતિ પ્રિ. પ્રેસ એલ-૮૦૨, જી.આઇ.ડી.સી., ચિત્રા ભાવનગર- ૩૬૪૦૦૪. ફ્રાન એફિસ : ૫૧૬૪, ઘર : ૨૪૩૭૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જૈન ધર્મના શાસ્ત્રીય સાહિત્યને લોકભોગ્ય અને સર્વસુલભ બનાવવાની પહેલ જે વ્યક્તિઓએ અને સંસ્થાઓએ કરેલી, તેમાં ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભાનું નામ મોખરે છે. ૧૦૫ વર્ષ અગાઉ, ૫. પૂ. પરોપકારી ગુરુભગવંત શ્રીવૃદ્ધિચન્દ્રજી મહારાજના શુભાશીર્વાદ સહ અને શેઠશ્રી પંડિત કુંવરજી આણંદજી વગેરે મહાજનોના નિષ્ઠા અને ખંતભર્યા પુરુષાર્થથી આ સભાની સ્થાપના થઈ હતી. આ સભાએ પૂ. મુનિ મહારાજે તથા પંડિત કુંવરજી આણંદજી દ્વારા સંપાદિત અનેકાનેક શાસ્ત્રગ્રંથે તેની મૂળ ભાષામાં તથા લોકપકારક ગ્રંથોના ગુજરાતી અનુવાદો પ્રગટ કર્યા છે. “જૈન ધર્મ પ્રકાશ ) નામનું માસિક પત્ર પણ આ સભાએ દાયકાઓ સુધી પ્રગટ કર્યું હતું અને એક જમાનામાં સારાયે હિન્દુસ્તાનના જેન સમાજનું, ખાસ કરીને શ્રમણ સંસ્થાનું એ અત્યંત માનીનું મુખપુત્ર બની રહ્યું હતું, તેની ગૌરવ સાથે નોંધ લેવી જોઈએ, આ સભાએ છાપેલા ગ્રંથો સમાજમાં ચલણી સિક્કા જેવા વ્યાપક અને સર્વમાન્ય બની ગયા છે, અને એ ગ્રંથાનાં અનેક પુનર્મુદ્રણે છેલ્લાં ચેડાંક વર્ષોમાં જુદી જુદી સંસ્થા આદિ દ્વારા થયા છે-થાય છે, એ આ સભાનાં કાર્યો કેવાં ચિરંજીવી અને લોકોપકારક હતાં તેને જીવતો જાગતો પુરાવે છે. આ સભા થોડાક વખતથી સુષુપ્તપ્રાય હાલતમાં વર્તે છે. તે જોઈને તેનું પુનરુત્થાન કરવાનો શુભ વિચાર વિ. સં. ૨૦૪૨ ના ચાતુર્માસાથે ભાવનગર-નૂતન ઉપાશ્રયે પધારેલા પ. પૂ. આ. શ્રીવિજય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજને આવતાં તેઓશ્રીએ શ્રી સંઘના તથા જૈન ધર્મ પ્રસારક સભાના કાર્યકરોને પ્રેરણા આપી. અને આ વાતના અનુસંધાનમાં અમારી વિનંતીનો સ્વીકાર કરીને, સભા તરફથી, સભાના નામથી, એક લોકોપયોગી છતાં શાસ્ત્રીય પદાર્થોથી સભર પુસ્તક છપાવવા અંગેની અમારી માંગણીનો સ્વીકાર કરીને, “શ્રીજૈન પ્રવચન કિરણાવલી 2 નામનું પ્રસ્તુત પુસ્તક છાપવા અમને સૂચવ્યું. જન પ્રવચન કિરણાલી > એ એક વિશિષ્ટ પ્રકારનું પુસ્તક છે. પ. પૂ. સુરિસમ્રાટ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર, કપ આગમના, પ્રાકૃત ભાષા-સાહિત્યના, સ્વ-પર દર્શનાદિ શાસ્ત્રના મર્મજ્ઞ વિદ્વાન, કવિ-દિવાકર, આશરે ૧૫૦ જેટલા લોકપકારક ધર્મગ્રંથોના (સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ભાષામાં) રચયિતા પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પદ્મસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથની રચના કરી છે. શ્રીજિનશાસનમાં વર્તમાન સમયે વિદ્યમાન પરમવંદનીય પિસ્તાલીસ શ્રીજિનાગમોની અંદર કયાં કયાં કયા કયા વિષયો-પદાર્થોનું કેવી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું વિશદ, બેધાદાયક અને વૈરાગ્યપ્રેરક વર્ણન, ગુજરાતી Page #5 -------------------------------------------------------------------------- ________________ [૪] ભાષામાં તેઓશ્રીએ આ ગ્રંથરૂપે અવતાયું છે. મૂળ કૃતિ પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ છે, અને તેના પર સ્વયં વિસ્તૃત વિવેચન તેઓએ લખ્યું છે. મૂળ આગમગ્રંથ વાંચવા-ભણવાનો અધિકાર ગૃહસ્થવર્ગને છે નહિ, અને છતાં આપણા પરમપૂજ્ય આગમશાસ્ત્રોમાં કેવા પદાર્થોનું નિરૂપણ હશે તે જાણવાની જિજ્ઞાસા તે શાસનરસિક જિજ્ઞાસુ વર્ગને હોય જ. આવી જિજ્ઞાસાને સંતોષવા ખાતર પૂજ્ય સ્વ. આચાર્યદેવશ્રીએ અત્યંત બાલસુલભ ભાષા-શૈલીમાં ૫ આગમોનો સાર દહીને આ મહાકાય ગ્રંથની રચના કરી શાસન-પ્રેમી છો ઉપર મહાન ઉપકાર કર્યો છે, તે નિ:શંક છે. આ ગ્રંથ આશરે ચાલીસેક વર્ષ અગાઉ અમદાવાદ નિવાસી શેઠ શ્રી ભગુભાઈ ચુનીલાલ સુતરિયા તરફથી “શ્રીન ગ્રંથ પ્રકાશક સભા-અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો હતો. પરંતુ કેટલાંય વખતથી તે અપ્રાપ્ય બની ગયો હતો અને આજના નવી પેઢીના જિજ્ઞાસુ વર્ગ માટે તે તે તદ્દન અજ્ઞાત જ હતો. આથી આ ગ્રંથનું પુનર્મુદ્રણ કરવાની પ. પૂ. આ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની ભાવના હતી. તેમાં જૈન ધર્મ પ્રસારક સભા »ના પુનરૂત્થાનના નિમિત્તે અમારી વિનંતી થતાં તેના પુન:પ્રકાશનનો લાભ આ સભાને મળ્યો છે, અને આ સભાના પ્રકાશન તરીકે આ ગ્રંથ પ્રકાશિત થાય છે, તે સભાને માટે ગૌરવની વાત છે. આ લાભ સભાને અપાવવા બદલ પૂજ્ય આચાર્યદેવને અમે ઉપકાર માનીએ છીએ. આ ગ્રંથનું સંપાદન કાર્ય પૂ. પં. શ્રી શીલચન્દ્રવિજયજી મહારાજે કરી આપ્યું છે. આ ગ્રંથનું પુરવચન લખી આપવાની અમારી વિનંતીનો સ્વીકાર કરી “જિમુંદા તેરા આગમ છે અવિકાર ? એ પુરવચન લખી આપવા બદલ ૫, પૂ, શાસનપ્રભાવક વિદ્વપ્રવર આચાર્ય મહારાજશ્રી વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના અમે ખૂબ ગણી છીએ, આ ગ્રંથના પ્રકાશનમાં આર્થિક સહાય કરનાર શ્રી ભાવનગર જૈન છે. મૂ. તપાસંઘના તેમજ અન્ય સહાયના અમે આભારી છીએ. આ ગ્રંથનું સુવડ મુદ્રણ કાર્ય કરી આપનાર શ્રી સુમતિ પ્રેસના શ્રી મનીષભાઈ પી. શાહ ભાવનગરને તથા પ્રકરીડિંગ કરી આપનાર શ્રી માલતીબેન કે. શાહ-ભાવનગર, શ્રી રમેશભાઈ શાહઅમદાવાદ તથા શ્રી કાંતિભાઈ જે. દેશી-ભાવનગરના અમે આભારી છીએ. લી. શ્રી જન ધર્મ પ્રસારક સભા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા કાંટાવાળો ડેલે ભાવનગર વતી ઉડીવખાર , શાહ જયંતીલા ૫ ગનલાલ ભાવનગર (સૌરાષ્ટ્ર) Page #6 -------------------------------------------------------------------------- ________________ ( પ્રથમ આવૃત્તિમાંથી યથાવત્ ઉદ્ધૃત ) ।। શોં બર્ફે નમઃ || ।। શ્રી ગુરુમહારાજના હસ્તકમલમાં સમર્પણુ મદીયાત્મોદ્ધારક પરમેાપકારી પરમગુરુ, સુગ્રહીત નામધેય પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શ્રીગુરૂ મહારાજ! આપશ્રીજી મધુમતી ( મહુવા ) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરુ ધર્માનુરાગી શેઠ લક્ષ્મીચંદ અને માતુશ્રી દીવાલીબાઇના કુલદીપક પુત્ર છે. વિo સ’૦ ૧૯ર૯ની કાર્ત્તિક મુદ્દે એકમના જન્મ દ્દિનથી માંડીને લગભગ સેલ વર્ષની નાની ઉંમરે સંસારને કડવા ઝેરના જેવા માનીને અગણ્ય સદ્ગુણ નિધાન પમ ગુરુ શ્રી વૃદ્ધિવિજયજી ( શ્રી વૃદ્ધિચજી) મહારાજજીની પાસે શ્રી ભાવનગરમાં વિ૦ સ૦ ૧૯૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પેઠે શૂરવીર બનીને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રવ્રજ્યા ( દીક્ષા ) ને પૂરેપૂરા ઉલ્લાસથી ગ્રહણ કરીને સિંહની પેઠે શૂરવીર બનીને સાધી રહ્યા છે, અને આપશ્રીજીએ અગાધ બુદ્ધિમલથી જલદી સ્વપર સિદ્ધાંતના ઊડા અભ્યાસ કર્યાં, અને ન્યાય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુશ્કેલ વિશાલ પ્રથાની રચના કરીને સુંદર સાહિત્ય સેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશનાશક્તિના પ્રભાવે અભક્ષ્યરસિક ઉન્માર્ગગામી અગણ્ય મહારાજાદિ ભન્ય જીવાને મધ્યમના રસ્તે ઢારીને હૃદયાર ઉપકાર કર્યાં છે. તેમજ આપશ્રીના અગણ્ય સગુણાને જોઇ ને મેઢા ગુરુભાઈ, ગીતાથ શિરામણી, શ્રમણકુલાવતસક, પરમપૂજ્ય, પંન્યાસજી મહારાજ શ્રીગ`ભીરવિજયજી ગણિવરે તમામ સિધ્ધાંતાની યોગદ્ધહનાદિક ક્રિયા વગેરે યથાર્થ વિધાન કરાવીને મહા પ્રાચીન શ્રી વાભીપુર (વળા)માં આપશ્રીજીને વિ॰ સ૰ ૧૯૬૦ ના કારતક વદી સાતમે ગણિપદથી અને માગશર સુદ ત્રીજે પન્યાસપઢથી વિભૂષિત કર્યાં, અને શ્રી ભાવનગરમાં વિ. સં. ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ ભટ્ટારક આચાય પદથી અલંકૃત કર્યાં. આપશ્રીજી રત્નની ખાણ જેવા શ્રી સંઘની અને તીર્થાદિની સેવા પહેલાંની માફક હાલ પણ પૂરેપૂરા ઉલ્લાસથી કરી રહ્યા છે. તથા આપશ્રીજીના અમેાત્ર ઉપદેશથી દેવગુરુ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઇ ભગુભાઈ વગેરે ઘણાંએ ભવ્ય જીવાએ છ ‘રી’પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીર્થાધિરાજ શ્રી શત્રુંજયાદ્દેિ મહાતીથની યાત્રા, અંજનશલાકા વગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રોમાં લક્ષ્મીનો સદુ૫યાગ કર્યાં અને કરે છે, તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણાંએ ભવ્ય જીવાની ઉપર શ્રી જીતેન્દ્રી દીક્ષા, દેશવિરત વગેરે મેાક્ષના સાધના આપીને કદી પણ Page #7 -------------------------------------------------------------------------- ________________ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકાર કર્યા છે અને કરે છે. વગેરે લોકોત્તર ગુણોથી આકર્ષાઈ અને આપશ્રીજીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારોને યાદ કરીને આપશ્રીજીના પસાયથી બનાવેલ આ શ્રી જૈન પ્રવચન કિરણાવલી નામને સાર્વજનિક સરલ ગ્રંથ પરમ કૃપાળુ આપશ્રીજીના કરકમલમાં સમપીને હું મારા આત્માને ધન્ય કૃતાર્થ માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીજીના પસાયથી (૧) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રોની ભક્તિ કરવાનો શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરુદેવ (૩) શ્રી જેનેજ શાસનની સેવા (૪) નિર્મલ નિરભિલાષ સંયમ જીવન (૫) પરોપકાર વગેરે સંપૂર્ણ આત્મરમણતાનાં સાધનો અને ભાભવ મળે, નિવેદક : આપશ્રીજીના ચરણકિકર નિર્ગુણ વિયાણ પદ્મની વંદના. Page #8 -------------------------------------------------------------------------- ________________ [૭] શ્રી તીર્થકર પ્રભુના પ્રવચનનો મહિમા | હરિગીત છે પ્રભુના વચન તે આંખ સાચી તેહથી અલગ નરા, જાણે સુદેવ કુદેવને ના તિમ કુગુરૂ શુભગુરૂ ખરા; જાણે ન ધર્મ અધર્મને ગુણવંત ને ગુણહીનને, શું ઉચિત કરવાને અનુચિત શર્મ દુઃખના હેતુને. ૧ સુણનાર પ્રભુના વચનને જાણે કહેલા ભાવને, માટે જ દશવૈકાલિકે ઈમ ઉચ્ચકું તે ભાવને જિન વચન મીઠાં સાંભળી કલ્યાણને વળી પાપને, બંને પિછાણી પૂર્ણ ભાવે દક્ષ સાધ ભદ્રને ૨ કરૂણું સ્વરૂપ સિદ્ધાંત પ્રભુને જેમણે ના સાંભળ્યો, ડાહ્યા અને બેલે મનુજ ભવ તેમને એળે ગયે; મન શૂન્ય તેઓનું નકામા કાન પણ બે તેમના, ગુણ દોષની ન વિચારણા હાવેજ મનમાં તેમના ૩ આ નરક રૂપી અંધ ક તેહમાં તેઓ પડે, રોકી શકાયે કેમ તેને કાર્ય કીધેલું નડે, પામેનતેઓ મુક્તિરમણી શ્રવણુવિણજિણવયણના ઈમ જાણીને ચેતન ! સદા સુણતેહના રાખીશમણા. ૪ કરૂણા સ્વરૂપ કરિયાણું તેનું હાટ જિનમત જાણુને, પરમત સમાન ગણે નરા જે મૂર્ખતાથી તેહને; તે ઝેર જેવું અમૃત માને અગ્નિ જેવું પાણીને; અંધકારના જત્યા સરીખે માનતા સુપ્રકાશને. ૫ નિજ શત્રુ માને મિત્રને તિમ સર્પ ફૂલની માળને, પત્થર ગણે ચિતામણિને ચંદ્ર કેરી કાંતિને આપ ઉનાળાને ગણે અમૃત પ્રમુખ સમ નાથને, મત જાણજે વિષઆદિ જેવો અન્યમત હરિઆદિને. ૬ –વિજ્યપદ્રસૂરિ Page #9 -------------------------------------------------------------------------- ________________ [૮] | શ્રીજિન પ્રવચનની સેવા અને પ્રભાવના છે | હરિગીત છંદ હે જીવ! પ્રવચન નાથનું જે ધર્મને વિકસાવતું, વળી પાપને દૂર કરે ઉન્માર્ગને જ ઉખેડતું; ટાળે જ ગુણીના ટ્રેષને અન્યાયને ઉચોદતું, મિશ્યામતિ દૂર કરે વૈરાગ્યને વિસ્તારતું. ૧ પોષણ કરે કરૂણાતણું વળી લોભને દૂર કરે, જે પુણ્ય કેરો ઉદય પૂરો તોજ સેવા તસ મળે; પ્રભુ પાસ તું એ માગજે હું યાચું જિનમત રાગને, મુક્તિ જતાં વચમાં ન ભૂલજે વિશદ વાચક વચનને. ૨ બોધની ઉંડાશ જેમાં સુપદ રચના જલ ભરે, સુંદર કૃપા લહરી ઘણું ભેગી મળીને વિસ્તરે વેલ ચૂલા રૂપ જ્યાં ગુરૂગમ મણિથી જે ભર્યો, પાર જસ દૂર તે જિનાગમ જલધિ પુણ્ય પામિ. ૩ નિર્વાણ માગે યાન જેવું વાદિમદ સંહારતું, પંડિતેને શરણ પ્રવચન પાપપુંજ વિણસતું; હે જીવ! પ્રતિદિન હાથ જોડી મગિજે પ્રભુની કને, મલજે ભવોભવ તાસ સેવા જેહ આપે મુક્તિને. ૪ પ્રભુ મુખ થકી નીકળેલ ગણિકૃત દ્વાદશાંગી વિશાલ એ, ચિત્ર બહુ અર્થે ભરી ધારેલ પંડિત સાધુએ; મુક્તિપુરીના દ્વાર જેવી વ્રત ચરણને આપતી, સર્વ તવ પ્રકાશવાને દીપ જેવી દીસતી. ૫ -વિજયપધસૂરિ Page #10 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છાધિપતિ–શાસનસમ્રાટ-સુરિચક્રચક્રવત્તિ-જગદ્ગુરૂ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિંકર વિનેયાણ શાસ્ત્રવિશારદ-કવિદિવાકર જન્મઃ-વિ સં. ૧૯૫૫ વૈશાખ સુદ ૩ અમદાવાદ દીક્ષા:-વિ. સં. ૧૯૭૧ માગશર વદ ૨ શોભાવડ ( તળાજ પાસે ) કાળધમ:-વિ. સં. ૨૦૨૮ પ્રથમ વૈશાખ વદિ ૯ અમદાવાદ આચાર્યપદુ:-વિ. સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૪-અમદાવાદ ઉપાધ્યાયપ૬:-વિ, સં', ૧૯૮૮ મહા સુદ પ-સેરીસાતીથ" આચાર્યશ્રી વિજયપથ્રસૂરીશ્વરજી મહારાજ ક વડી દીક્ષા:- વિ. સં. ૧૯૭૧ વૈશાખ સુદિ ૩-ગેરખડી (પાનેલી પાસે ) ગણિપદ-વિ. સ. ૧૯૮૨ ફાગણ વદ ૫-પાટણ પન્યાસપદ-વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૧૨-પાટણ W alne bra Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ ॥ ओ ही अहं नमः श्रीशंखेश्वरपार्श्वनाथाय ।। | પ્રસ્તાવના | सिरिसंखेसरपासं, वंदिय कप्पद्दमाहिइट्ठदयं ।। विग्घुवसमसंतिदयं, जिणवयणं संघसरणिज्ज ।। १ ।। जइणप्पवयणकिरणा-वलीइ पत्थावणं रएमि मुया ।। णज्जइ जीए सारो, सिग्धं गंथस्स भव्वेहि ॥ २ ॥ અર્થ–પુરુષાદાનીય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંત ક૯૫વૃક્ષથી પણ ચઢીયાતા છે. કારણ કે કલ્પવૃક્ષ તે સંસારી જીના આ ચાલુ ભવના જ ક્ષણભંગુર મને રથને જ પૂરે છે અને આ પ્રભુ તો ભવ્ય જીવોના આ ભવના મનોરથોને પૂરવા ઉપરાંત પરભવના પણ મનોરથોને જલદી પૂરે છે, એટલે ભવાંતરમાં સુલભધિપણું અને મોક્ષ માર્ગની આરાધના કરાવનાર અસાધારણ કારણેની પ્રાપ્તિ વગેરે પ્રકારના મનોરથોને પૂરવામાં કલ્પવૃક્ષ વગેરે પદાર્થો પણ અસમર્થ જ છે. માટે જ કહ્યું છે કે-શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ કલ્પવૃક્ષથી પણ ચઢીયાતા છે અને તમામ વિદ્ધોને નાશ કરીને શાંતિને દેનારા પણ તેજ પ્રભુ છે. તેમજ શ્રી જિનેધર દેવોના વચને પણ તેવાજ પરમ પ્રભાવશાલી છે એટલે તમામ વિવોને દૂર કરીને પરમ શાંતિને દેનારા છે. ચતુર્વિધ સંઘ આ બંનેને (શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને અને જિન વચનને) નિરંતર બહુમાનથી યાદ કરે છે. તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને અને શ્રી જિન વચનને વંદના કરીને ભવ્ય જીવોને ગ્રંથને સાર જલદી જણાવવાના ઇરાદાથી હું શ્રી જૈન પ્રવચન કિરણાવલી ગ્રંથની પ્રસ્તાવનાને રચું છું ૧-૨, શ્રી જૈનેન્દ્ર પ્રવચન પ્રાપ્તિરસિક બંધુઓ! સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની સમુદિત આરાધના કરવા રૂપ મોક્ષમાર્ગને યથાર્થ સ્વરૂપે જણાવનારા દરેક શાસ્ત્રોની કે ગ્રંથોની શરૂઆતમાં પ્રસ્તાવનાને યોગ્ય સ્થાન આપેલું જણાય છે. તે પ્રમાણે કરવામાં મુખ્ય મુદ્દો એ છે કે-પ્રસ્તાવના એ શાસ્ત્રનું કે ગ્રંથનું અંગ છે, એટલે પ્રસ્તાવના ભવ્ય જીવોને શાસ્ત્રને કે ગ્રંથને ભણવામાં અને ભણાવવામાં પ્રવૃત્તિ કરાવનારી છે. આવા આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં લઈને શ્રીઅનુગદ્વાર સૂત્રના રચનારા પરમ ગીતાર્થ સ્થવિર ભગવંતે (૧) ઉપમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ, (૪) નય. આ અનુગના જણાવેલા ચાર ભેદમાં શરૂઆતમાં ઉપક્રમને જ કહ્યો છે. તેનું કારણ એ છે કે જે શાસ્ત્રનો ઉપક્રમ દર્શાવ્યો હોય, તે (શાસ) માંજ નિક્ષેપાદિનું સ્વરૂપ ઘટાવી શકાય, (૧) ઉપમ, (૨) ઉપદુઘાત, (૩) પ્રસ્તાવના, (૪) પ્રસ્તાવ, આ ચાર શબ્દો એક સરખા અર્થને જ જણાવનારા છે, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટકા વગેરેની રચના Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૦] કરનારા મહાપુરુષોની પણ એજ ફરજ છે કે-“નિયુક્તિ આદિની રચના કરતાં શરૂઆતમાં પ્રસ્તાવના નિદેશ જરૂર કરે જોઈએ, 9 આજ ઈરાદાથી પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામી, સંઘદાસગણ મહત્તર, શીલાંકાચાર્ય, શ્રીમલયગિરિ મહારાજ, મલધારિ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ વગેરે મહાપુરુષોએ પણ શ્રી આચારાંગાદિ સૂત્રોના નિર્યુક્તિ ભાષ્ય ચૂર્ણિ ટીકા વગેરેની રચના કરતાં શરૂઆતમાં સંક્ષેપથી કે વિસ્તારથી પ્રસ્તાવના જણાવી છે. એટલે પ્રસ્તાવના નિર્દેશ કરીને જ તે નિર્યુક્તિ વગેરેની રચના કરી છે. ન્યાય શાસ્ત્ર પણ આ હકીકતને સંપૂર્ણ સ્વરૂપે ટેકો આપે છે. કારણ કે તે પણ આ પ્રમાણે જાહેર કરે છે કે કોઈ પણ કાર્યમાં એકદમ પ્રવૃત્તિ થતી જ નથી. એટલે (૧) અધિકારી, (૨) પ્રજન, (૩) અભિધેય, (૪) સંબંધ એ અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. જિજ્ઞાસુ જીવોને શાસ્ત્રાદિના અધ્યયનાદિમાં જોડે તે અનુબંધ કહેવાય. આ ચાર અનુબંધેનું જ્ઞાન થયા બાદ (૧) ઈષ્ટ સાધનતા જ્ઞાન એટલે આ ગ્રંથ ભણવાથી મને અર્થનું જ્ઞાન વિગેરે લાભ થશે અને (૨) કૃતિ સાધ્યતા જ્ઞાન એટલે આ ગ્રંથને હું ભણું શકીશ. એમ ઈષ્ટ સાધનતા જ્ઞાન અને કૃતિ સાધ્યતા જ્ઞાન થાય છે. ત્યાર બાદ અધિકારી જીવોને શાસ્ત્રને ભણવું વિગેરે પ્રવૃત્તિ થાય છે. એમ “પ્રવૃત્તિ જ્ઞાનગંજ્ઞાવિષયમનુબંધાતુ9ચત્રમ્ ? આ અનુબંધ ચતુષ્ટયના લક્ષણ ઉપરથી જાણી શકાય છે. આમ કહેવાનું સ્પષ્ટ અને સરલ રહસ્ય એ છે કે કંઈ પણ ગ્રંથનું અધ્યયન વિગેરે કરતાં પહેલાં સમજણના ઘરમાં રહેલા જિજ્ઞાસુ છોને તે તે ગ્રંથની બાબતમાં હૃદયમાં આવા પ્રશ્નો ઉદ્દભવે છે (થાય છે) કે (૧) આ ગ્રંથનું નામ શું? (૨) આ ગ્રંથમાં નામ પ્રમાણે અર્થ ઘટે છે કે ગ્રંથકારે મરજી પ્રમાણે નામ પાડયું છે. (૩) આ ગ્રંથ કયા યકા પદાર્થોના સ્વરૂપને જણાવે છે. (૪) ગ્રંથકારે ક્યાં શાસ્ત્રને અનુસારે કઈ પદ્ધતિએ કયા મુદ્દાથી અહીં પદાર્થોનું વર્ણન કર્યું છે, (૫) ગ્રંથ ભણવામાં લાભ શે? (૬) શરૂઆતમાં ગ્રંથકારે મંગલ કર્યું છે, તેનું શું કારણ? (૭) ઈષ્ટદેવ નમસ્કાર મંગલ, આશીર્વાદ મંગલ વિગેરે ત્રણ પ્રકારના મંગલમાંથી અહીં કયું મંગલ કર્યું છે. (૮) ગ્રંથકાર કેણ? (૯) તેમણે કઈ સાલમાં કયા સ્થલે ગ્રંથની રચના કરી? વિગેરે પ્રશ્નોના ખુલાસા કરવા ખુલાસા કરવા રૂપે જરૂરી બીના જણાવવી, અને તે ઉપરાંત ગ્રંથને ટૂંક સાર પણ જણાવવો, એ પ્રસ્તાવનાનો મુખ્ય મુદ્દો છે, એટલે જેમાં ચાર અનુબંધની બીના વિગેરે વર્ણન હોય, તે પ્રસ્તાવના કહેવાય. જે ગ્રંથની ઉપર પ્રસ્તાવના લખવાની હોય, તે આખાએ ગ્રંથની વસ્તુ અને ગ્રંથકારને પરિચય તથા કહેલા પદાર્થ તોના મુદ્દાઓ વિગેરે બાબતનો શરૂઆતમાં દીર્ધદષ્ટિથી વિચાર કર્યા બાદ લેખક પ્રસ્તાવનાને લખવાનો આરંભ કરે છે, એટલે પ્રસ્તાવના લખવાના અવસરે લેખકને ઉપર જણાવેલી બીના તરફે જરૂર લક્ષ્ય રાખવું પડે છે. બુદ્ધિશાલી મધ્યસ્થ વાચક વર્ગને આ વાત ધ્યાનમાં જ હોય છે. તેથી જ તેઓ ગ્રંથની વસ્તુ સંક્ષેપમાં Page #14 -------------------------------------------------------------------------- ________________ [ 1 ] સમજવાને માટે શરૂઆતમાં પ્રસ્તાવનાને વાંચે છે. આ પ્રસંગે યાદ રાખવુ જોઈ એ કે પ્રસ્તાવના વિનાના ગ્રંથ અર્ધું જ ગણાય. આથી સહેજે સમજશે કે દરેક ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તાવના હાવી જ જોઈએ. આ નિયમ પ્રમાણે આ શ્રીપ્રવચન કિરણાવલી નામના પ્રાકૃત ગ્રંથની ખામતમાં પણ (૧) ગ્રંથનુ` નામ શુ? (૨) તે નામ રાખ વાનું શું કારણ (૩) ગ્રંથમાં નામ પ્રમાણે અ` ઘટે છે કે નહિ ? (૪) કોના આધારે આ ગ્રંથની રચના કરી છે ? (૫) તેમાં થી શીખીના કયા મુદ્દાથી કેવા રૂપમાં વર્ણવી છે ! (૬) અહીં ચાર અનુબંધનું સ્વરૂપ શું ? (૭) ઈંદું શાસ્ત્રના નિયમ પ્રમાણે ઘણાં છઠ્ઠા છતાં આર્યાં છંદમાં રચના કરવાનું શું કારણ ? (૮) કયા સ્થલે કઈ સાલમાં કેાની વિનંતીથી આ ગ્રંથ મનાવ્યા ? વિગેરે પ્રશ્નોના ખુલાસાને જણાવવા માટે પ્રસ્તાવના ખાસ જરૂરી છે. જગતમાં (૧) અધમતમ (૨) અધમ (૩) વિમધ્યમ (૪) મધ્યમ (૫) ઉત્તમ અને (૬) ઉત્તમેત્તમ એમ પુરુષ છ પ્રકારના હેાય છે, તેમાં (૧) જે અધમતમ એટલે બહુ જ હલકી કોટીના પુરુષો હોય, તેઓ બંને ભવને ભગાડે છે, એટલે તેમને સુખની જ ઇચ્છા છે. કારણ કે દુ:ખને કોઈ ચાહે જ નહિ, છતાં પણ અજ્ઞાનાદિ દોષને લઈને સુખ શાથી મળે ? આ પ્રશ્નના ખુલાસા મેળવી શકતા નથી. આવા જીવામાં વિલક્ષણતા એ દેખાય છે કે સંયમ તપશ્ચર્યા દાન શીલ (જન પૂજા વિગેરે ગુણા જો કે સુખને આપે છે, છતાં આ અધમતમ પુરુષા બીન સમજણ વિગેરે કારણથી તે ગુણેાને ‘દુ:ખને આપનારા છે ” એમ માનીને સેવતા નથી અને જરૂર દુ:ખને આપનારા એવા વિષય કષાયાદિને ‘ આ સુખના કારણ છે” એમ માનીને સેવે છે. આથી વસ્તુસ્થિતિ એ અને છે કે તેઓ શાંતિમય જીવનને પામતા નથી અને અાંતિમય જીવન ગુજારે છે. અને માનવ જીવનનું ધ્યેય તદ્દન ભૂલી જાય છે, વળી એ વાત નજ ભૂલવી જોઈએ કે (૧) વાસ્તવિક સુખનું સ્વરૂપ શુ છે ? (૨) પાતે જેને સુખદાયી માને છે, તે માન્યતા વ્યાજબી છે કે ગેરવ્યાજબી ? (૩) ખરા સ્થિર અને દુઃખની સાથે નહિ ભળનારા સુખના ખરા કારણેા કયા કયા છે ? હિતેચ્છુ ભવ્ય જીવાએ આ ત્રણ પ્રશ્નોના સ્પષ્ટ અને નિર્દોષ જવાબ સ્વયં પ્રજ્ઞાથી પાતે મેળવવા જોઈએ, અથવા સ્વયંપ્રજ્ઞાવાળા મહાપુરુષોની પાસેથી મેળવવા જોઈએ, અને ત્યાર બાદ સાત્ત્વિક પ્રવૃત્તિ કરનારા જીવા તલભાર પણ દુ:ખને પામતા નથી, અને પાતાના જીવનનું મુખ્ય ધ્યેય પણ જાળવી શકે છે. અને અધમતમ પુરુષોની પ્રવૃત્તિ આથી વિપરીત હેાય છે, એટલે તે વિષય કષાયાદિના ફેંદામાં ફસાય છે, તેથી તેઓ જેમ ચાલુ ભવ બગાડે છે, તેવી રીતે હુવે પછી મરીને જે ભવમાં તેમને જવાનુ હોય, તે પરભવમાં પણ ‘વાવે તેવું લણે, અને કરે તેવું પામે” આ કહેવત પ્રમાણે પાછલા ભવમાં બાંધેલા ચીકણા કર્માંના જ્યારે ઉદય થાય, ત્યારે રીબાઇ રીબાઈને અનિચ્છાએ ( મરજી વિના) પણ લાંબા Page #15 -------------------------------------------------------------------------- ________________ [૧૨] કાલ સુધી દુતિના દુ:ખેા ભાગવે છે, ભવભીરૂ જનાને આવી મીના ઉભાગ ગમનથી અચવા માટે સાધનભૂત નીવડે છે. શીરો પૂરી લાપસી—આર કાકડી આદિ, કહેણી કી તા એકાદશીને દ્વાદશી કી દાદી. ૧ તથા પૂર્ણ વૈરાગ્યના રંગથી રંગાઈને ત્યાગી થયા પછી મેાઞ શેાખનાં સાધના સેવાય જ નિહ, એટલે છત્રી પલ'ગ ખાટલા વગેરે પણ તેવા ( મેાઝોાખનાં સાધન ) સમજીને સૂવા વિગેરેને કારણે પલંગ વિગેરેને પાતાના કામમાં લઈ શકાય જ નહિ. અને તેમ કરે તાજ મુક્તિપદને પામી શકાય, અને મસ્તક વિગેરેના વાળના લેચ કરવા જોઈએ. એ પ્રમાણે યમ નિયમાદિનું એટલે ભૂલ ગુણ ઉત્તર ગુણાની આરાધના કરવા રૂપ મેાક્ષ માર્ગની સાધના કરે તેા જ પરમપદ પામી શકાય. દૃઢ માન્યતાવાળા સરલ અને સુલભઐાધિ મધ્યમ પુરુષો પરમ ઉલ્લાસથી શ્રી જિનધાઁની સાધના કરીને પરભવમાં ચાલુ ઉત્તમ સ્થિતિ કરતાં પણ વધારે ચઢીયાતી ધમય સ્થિતિને પામે છે, પ—વિશિષ્ટ મતિને ધારણ કરનારા ઉત્તમ પુરુષોની અંતરંગ ભાવના એજ હાય છે કે હે જીવ! પ્રબલ પુણ્યના ઉદયે આ મનુષ્ય ભવ, જિનધર્મી, ઉત્તમ શ્રાવક કુલ વિગેરે મુક્તિ પદને દેનારાં સાધના તને મળ્યાં છે. તેની સંપૂર્ણ નિ`લ સાધના અહીં જ થઈ શકે છે. માટે પ્રમાદને દૂર કરીને બહુ જ આનંદથી તે ધમ સાધનાની સેવના કરજે, એમ કરવાથી તને થાડા સમયમાં મુક્તિપદના લાભ જરૂર થશે, એમાં લગાર પણ સશય નથી. આ ભાવનાને અનુસારે શ્રી જિનધની આરાધના કરીને તે ઉત્તમ પુરુષા મુક્તિપદને પામે છે. તેમના મનમાં કઈ જુદું' અને ખેલવામાં કઈ ને કરવામાં કંઇ આવી સ્થિતિ હોતી જ નથી. કારણ તેએ એમ માને છે કે-દુરાત્માએ વિચારે કંઇ, અને કરે કંઈ, આવા હોય છે; પણ મહાત્માએ તા જે મનમાં હોય, તેજ કહે, અને તે પ્રમાણે વર્તે છે. કહ્યુ છે કે मनस्येकं वचस्येकं कर्मण्येकं महात्मनाम् || मनस्यन्यद्वचस्यन्यत्-कर्मण्यन्यरद्दुरात्मनाम् ।। १ ।। આ મહાત્મા પુરુષોના માની આરાધના કરનારા ઉત્તમ પુરુષોને મોક્ષ સુખ સિવાયનું બીજું સુખ તુચ્છ લાગે છે, તેથી તેઓ પરમપદને સાધવામાં તટ્વીન રહી આત્માદ્વાર કરે છે. એટલે સસાર સમુદ્રને તરી જાય છે, ૬, ઉત્તમાત્તમ પુરુષ-જે પરમસયમી પુરુષો ક્ષપક શ્રેણિમાં આરૂઢ થઈને ચારે અઘાતી કર્યાંના નાશ કરે, અને સજ્ઞ થઇને લેાક અલાકની સંપૂર્ણ સ્પષ્ટ ભીના જાણે અને ભવ્ય જીવેને મોક્ષ માર્ગોના સક બનાવવાને માટે આ પ્રમાણે દેશના Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૩] આપે છે કે-“હે ભવ્ય છે ! ચારે બાજુથી સળગી ઉઠેલા ઘરની જેવી સ્થિતિ હોય, તેવી જ આ વિવિધ પ્રકારના સંસારની સ્થિતિ છે. અહીં જેમ ઘરમાં અને તેની આજુબાજુ અગ્નિ સળગે છે, તેવી રીતે સંસારમાં પણ આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપી અગ્નિ સળગી રહેલો છે. જેના ઘરમાં લાહ્ય લાગી હોય હોય, તે ઘરવાળા જીવોને જેમ લગાર પણ શાંતિ ન હોય, તેમ સંસારી જીવોને પણ શાંત હોતી નથી. કારણ કે સંસારમાં તેઓને માંદગી, કુટુંબનું પિષણ, નેકરી, વિગેરેનાં ઘણાં દુઓ ભેગવવા પડે છે. તેથી સંસારને દુ:ખનું ઘર કહીએ તો પણ ચાલે. એટલે તેમ કહેવામાં લગાર પણ અતિશયોક્તિ (ગેરવ્યાજબી પણું ) છે જ નહિ. આ વાતને બરાબર ધ્યાનમાં રાખીને સમજુ ભવ્ય એ લગાર પણ પ્રમાદ સેવો ન જોઈએ. એટલે પ્રમાદને દૂર કરીને અપૂર્વ આનંદથી શ્રી જનધર્મની નિર્મલ આરાધના કરવી જોઈએ. તેમાં યાદ રાખવું જોઈએ કે (૧) શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને શ્રી કેવલિ ભગવંતે કહેલા ધર્મને શરણને અંગીકાર કરવું (૨) સુકૃત ( દાનાદિ)ની અનુમોદના કરવી અને (૩) દુષ્કતની ગહ કરવી. એમ સાધનોની સેવા કરવાથી એટલે એ ત્રણે સાધનાની નિરંતર વિચારણું કરવા પૂર્વક આરાધના કરવાથી તથા ભવ્યપણું વિગેરે સાધન મળી શકે છે. અને તેથી પાપ કર્મ નાશ થાય છે, તેથી નિર્મલ ધર્મની આરાધના થાય છે. અને ત્યાર બાદ સંસારને જરૂર નાશ થાય છે. આ મનુષ્યપણું હેજે મળતું નથી, પણ પ્રબલ પુણ્યનો ઉદય થાય, ત્યારે મલે છે. અને પરલોકની એટલે નિર્મલ સંયમારાધન વિગેરે સ્વરૂપ મોક્ષ માર્ગની સાધના કરવાથી તે મનુષ્યપણું સફલ બને છે, હે ભવ્ય છે! તમે વિષય રૂપી ચેરની પલ્લીનો લગાર પણ વિશ્વાસ કરશે નહિ. કારણ કે એના પંજામાં સપડાયેલા છે જે ભયંકર દુર્ગતિના બહુ સાગરોપમ સુધી દુ:ખ ભગવે છે, તેમાં વિષયે જ કારણ છે. હાલ જેને સંયોગ થયો છે, તેનો વિયોગ જરૂર થવાને જ. વળી જીવનદારી કયારે ગુટશે? તેની તમને ખબર નથી, માટે સાવચેત બનીને ધર્મની સાધના કરજે. અને એમ કરવાથી સંસાર રૂપી દાવાનલ જરૂર બૂઝાશે. કારણ કે શ્રી જિનધર્મ એટલે શ્રી જિનધર્મની સાધના મેઘ જેવી છે, તે ધર્મમેઘ શ્રી જેના મને નિરંતર સાંભળતાં જે વાસના (એક જાતનો દઢ સંસ્કાર) હૃદયમાં જામે, તે વાસના રૂપી પાણીની ધારાને ધારણ કરે છે. અને સંસાર રૂપી દાવાનલને ઠારે છે. માટે શ્રી જેનાગામ સ્વરૂપ સિદ્ધાંતની બહુમાન પૂર્વક ભક્તિ કરવી જોઈએ, અને તે સિદ્ધાંતના જાણકાર મહાપુરુષોની પણ ખરા દીલથી સેવના કરવી જોઈએ, કારણ કે તેમની સેવન કરવાથી આત્મષ્ટિ વિકસ્વર બને છે, તથા સંયમ ધર્મ તરફ લક્ષ્ય પણ ટકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને હે ભવ્ય છે ! ખરાબ જીવોના વર્તનનું આલંબન લેશે નહિ, અને શ્રી જિનેશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તો, અને આત્મ સ્વરૂપની ચિતવના કરજો, તથા ઉત્તમ સાધુ પુરુષોની સેવા કરજો, તેમજ Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] શ્રી જિન પ્રવચનની મલીનતા થતી હોય તેા અટકાવો, અને ધર્મક્રિયા વિધિપૂર્ણાંક કરજો, અને કાઇ પણ કાર્યો કરતાં પહેલાં ભાવી ફલના વિચાર કરીને સારાં નિમિત્તોની સેવના કરજો, તથા મનને અસ્થિર મનાવનારાં કારણેાના ત્યાગ કરો, જેથી ચિત્તની સ્થિરતા ટકી રહે. આ પ્રમાણે વનારા જીવા સાપક્રમ કનું જોર હુઠાવે છે, અને નિરૂપક્રમ કર્માંના બંધ અટકાવે છે. એમ વિચારીને આ શ્રીજિનધની સાત્ત્વિક આરાધના પરમ ઉલ્લાસથી કરજો.” આ પ્રમાણે દેશના દઈને ભવ્ય જીવને સંસાર સમુદ્રથી તારે, તે ઉત્તમેાત્તમ પુરુષ કહેવાય. આવા પુરુષા સંસાર સમુદ્રમાં મહા નિર્યાંમક ( ખલાસી) જેવા અને ભવરૂપ અટવીમાં મહા સા^વાહ જેવા ગણાય છે, એટલે પેાતે તરે અને બીજા જીવાને તારે છે, વળી અપૂર્વ વૈરાગ્ય રસના અને સમતા વિગેરે ગુણાના નિધાન હોય છે. માટે તે યથા ધર્માંના ઉપદેશક કહેવાય છે, અને નિ:સ્પૃહ દશાને પામેલા હેાવાથી ત્રાતાના હૃદયમાં તેઓ સારામાં સારી અસર કરી શકે છે, એટલે ત્રાતાઓને સન્માર્ગના સાધક બનાવી શકે છે. અભ્યાદિના યોગે સંસારની અસારતા જણારો અને તેના નારા કરનાર રત્નત્રયીનું સ્વરૂપ તે પરમ પૂજ્ય ઉત્તમાત્તમ ( પર્મ ઉચ્ચ કોટીના ઉત્તમ) શ્રી તી કરાઢિ મહાપુરુષામાં મુખ્ય પમ ઉપકારી શ્રી તીર્થંકર ધ્રુવાએ અધ રૂપે જે દ્વાદશાંગીને પ્રરૂપી હતી, તેને જ શ્રીગણધરા સૂત્ર રૂપે રચે, એવુ દરેક તી કરના તી'માં પૂર્વે બન્યું, છે, અને ભવિષ્યમાં પણ તે જ પદ્ધ તિએ દ્વાદશાંગીની રચના થશે. આ દ્વાદશાંગીના અર્થાને વિસ્તારનારા ભાર્ ઉપાંગ વગેરે આગમે છે. તેમાં અંગ પ્રવિષ્ટ, અનંગ પ્રવિષ્ટ, અથવા કાલિકશ્રુત, ઉત્કાલિકશ્રુત એવા વિભાગ પાડીને શ્રી આચારાંગસૂત્ર વગેરે ખાર અગાને અંગવિષ્ટ કહ્યાં છે. અને તે સિવાયના માર ઉપાંગા, ૧૦ પયન્ના, ૪ મૂલસૂત્રો, નંદીસૂત્ર, અનુપાગદ્વારસૂત્ર, અને ૬ છેદસૂત્રોને અનંગપ્રવિષ્ટ કહ્યાં છે. કારણ કે તે “દ્વાદશાંગીથી જે ભિન્ન ( ખ઼ુદા ) ાય, તે અનંગપ્રવિષ્ટ કહેવાય? આ અર્થાને અનુસરે છે, તેથી દ્વાદશાંગી સિવાયના તમામ આગમા અનંગપ્રવિષ્ટ કહેવાય. તથા જે સૂત્રો દિવસની ને રાતની પહેલી પૌરુષી ( પારિસી )માં તથા છેલ્લી પૌરુષીમાં જ ભણાય, સૂત્રો કાલિક કહેવાય. શ્રી નંદીસૂત્રાદિમાં ૩૧, ને ૩૭ કાલિક સૂત્રો જણાવ્યા છે. અને જે સૂત્રો કાલ વેલા સિવાયના કાલમાં ભણાય, તે સૂત્રો ઉલ્કાલિક કહેવાય છે. કાલિક શ્રુતાનુ અધ્યયન કાલગ્રહણાદિની વિધિ સાચવીને પદ્મસ્થ આચાર્યદિ મહાપુરુષોની પાસે ચાગ વિધિ, સામાચારી આદિની પદ્ધતિએ ઉદ્દેશાદિની ક્રિયા કરીને જ થાય છે. આવા કાલિક સૂત્ર તરીકે કહેલા શ્રીઅચારાંગ વગેરે અગા, ત્રણ પ્રાપ્તિ, નિાવલિકા શ્રુતસ્કંધ (છેલ્લા પાંચ ઉપાંગાના સમુદાય), ઉત્તરાધ્યયનસૂત્ર ને ૬ છેદસૂત્રો પણ કહ્યાં છે. ને આવશ્યકસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, ઔપપાતિકસૂત્ર વગેરે શરૂઆતના ૪ ઉપાંગા ૧૦ કે ૨૨ પયન્નાએ નદી સૂત્ર, અનુયેાગઢારસૂત્ર વગેરે ૨૮-૨૯-કે ૩૨ સૂત્રોના અધ્યય Page #18 -------------------------------------------------------------------------- ________________ [૧૫] નાદિના ઉદ્દેશાદિની ક્રિયા કરાવીનેજ તે તે સૂત્રો ભણાવાય છે, તેમાં કાલગ્રહણાદિના વિધિ કરાવતા નથી. તેથી તે સૂત્રો ઉલ્કાલિક કહેવાય છે. કલિકાલમાં પણ ચતુવિધ સંઘને (૧) જિનાગમા, (૨) અને જિનપ્રતિમાએ (તેની પૂજા વગેરે) ના પરમ આધાર છે. એટલે સસાર સમુદ્રને ચુલ જેવા કરીને તરી જવાના અસાધારણ કારણ એ એ પદાર્થો છે; એમ ખૂશીથી કહી શકાય. જો કે હાલ અહી મેાક્ષમાગ ચાલુ નથી, ભવિષ્યમાં પદ્મનાભ તીર્થંકરના કાલથી શરૂ થશે. તેા પણ તે એ સાધનેાની પર્મ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરનારા ભવ્ય વામાંના કેટલાએક ભવ્ય જીવેા એવા પણ હાય છે કે-જેએ અનુપમાદેવીની માફક અહીંથી સીધા વિચરતા તીર્થંકર પ્રભુથી શાભાયમાન મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ ધમષ્ઠ શ્રાવક કુલમાં જન્મીને ચાગ્ય અવસરે નિર્મલ સયમાદિની આરાધના કરવા રૂપ મેક્ષ માર્ગને સાધીને સિદ્ધિપદને પામે, અને કેટલાએક ભવ્ય જીવે અહી થી ધ્રુવલેાકના એક ભત્ર કરીને પણ પહેલાં કહેલાં સ્વરૂપવાળા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને ચેાગ્ય અવસરે મેાક્ષમાને સાત્ત્વિક ભાવે આરાચીને થાડાજ સમયમાં મુક્તિના અવ્યાબાધ સુખાને અલ્પ કાળે પામે છે, આ રીતે થવામાં તે એ પદાર્થા (જિનાગમ અને જિન પ્રતિમા ) ની આરાધનાના શુભ સંસ્કાર જ અસાધારણ કારણ છે, એમ ચાક્કસ સમજવું જોઇએ. દીર્ઘ દૃષ્ટિથી વિચારતાં એ પણ સમજાય છે કે-પૂજ્ય શ્રી આચાર્ય મહારાજ વગેરે ગુરુવર્યાં. જ્યારે શ્રી જૈન પ્રવચનમાં જે રીતે જિનેશ્વર દેવાનું, અને તેમની પૂજા વગેરે પદાર્થાના સ્વરૂપ, વિધિ, ફૂલ વગેરેનુ વર્ણન કર્યુ છે, તેજ રીતે ભવ્ય જીવોને ઉપદેશ દઈને સમજાવે, ત્યારે જ તેઓ જિન પૂજાદિને આરાધિને સતિના મુખાને પામે છે. આ રીતે હાલ આપણને શ્રી ગુરુ મહારાજ, જૈન પ્રવચના અને જિનપ્રતિમાએ આ ત્રણે સાધનાના પરમ આધાર છે. તેમાં જૈન પ્રવચને ( આગમા ) નું ટ્રૅક સ્વરૂપ મેં પહેલા પ્રકાશમાં જણાવ્યું છે, આ શ્રી જિન પ્રવચનના જિનશાસન, જિનાગમ, જિનશ્રુત, વગેરે પર્યાયવાચક શબ્દ છે, તેના મહિમા જણાવતાં કહ્યું છે કે આ શ્રી જિન પ્રવચન રૂપી સમુદ્ર જ્ઞાનની અપેક્ષાએ અગાધ છે, ( એટલે તેમાં અગાધ જ્ઞાન ભરેલુ' છે) અને તે સુંદર પદાની રચના રૂપ પાણીના ધોધ પ્રવાહથી ચાલે છે. તથા જીવદયારૂપ છુટી છુટી નાની મોટી લહરી (હેરે) આના સંગમથી તેના દેહ (બ્હારના દેખાવ) અગાધ જણાય છે, તેમજ તે ચૂલિકાએ રૂપી વેલને ધારણ કરે છે અને તેમાં મેટા મોટા સૂત્રના આલાવાએ રૂપી મણિરતા ભર્યાં છે તથા તેના છેડા બહુજ દૂર છે, તેમજ તમામ અન્ય દાર્શનિક આગમામાં આ શ્રી જિનપ્રચના શ્રેષ્ઠ છે, વળી તે જૈન પ્રવચના મેાક્ષમાર્ગે જવામાં વાહન જેવા છે, વાઢિઓના અહંકારને નાશ કરનારા છે ને પદ્ધિતાને શરણ કરવા લાયક છે તથા ત્રણે જગતના તમામ પદાર્થોમાં શ્રેષ્ઠ ગણાય છે. શ્રી અરિહંત (ભાવ તી``કર ) દેવના મુખમાંથી અશ્ત્ર રૂપે પ્રકટ થયેલા છે તે તે વિશાલ જૈન પ્રવચનાની સૂત્ર રૂપે Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] રચના કરનારા ખીજબુદ્ધિ વગેરે લબ્ધિનિધાન શ્રી ગણધરો છે તથા અનેક અર્થાથી તે જૈન પ્રવચનેા ભરેલા હેાવાથી ચિત્ર (આશ્ચય ઉપજાવનારા) કહેવાય છે, તેમજ મહાબુદ્ધિ વિનયાદિ સદ્ગુણી મુનિવરાજ આ શ્રી જિન પ્રવચનને ધારણ કરે છે અને તે પ્રવચના મેાક્ષ રૂપી નગરના મુખ્ય દરવાજા જેવા છે, તથા તે જૈન પ્રવચનાને ભણીને કે સાંભળીને જાણનારા ભવ્ય થવા અણુવ્રત મહાવ્રતાદિની સાત્ત્વિકી આરાધના રૂપ ફલને પામે છે એટલે તેઓ નિયાણાંના ત્યાગ કરીને વિધિ પૂર્વક નિર્દોષ મેક્ષમાને આરાધીને સિદ્ધિપદને પામે છે. તેમજ તે જૈન પ્રવચને જીવ અથવાદિ તમામ પદાર્થોના યથા સંપૂર્ણ સ્વરૂપને જણાવનારા દીવા જેવા છે અને અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરનાર છે તથા દેવેન્દ્રાદિકથી પૂજાયેલ છે, તેમજ માહુજાલને તાડનાર અને આત્માને મર્યાદામાં રાખનારા આ શ્રી જૈન પ્રવચના છે, મહાપ્રભાવશાલી તે શ્રી જૈન પ્રવચને જૂદી જૂદી અપેક્ષાએ ઘણાં છે, છતાં પણ મે... આ શ્રી જૈન પ્રવચન કિર્ણાવલીમાં ૧૧ અંગા, ૧૨ ઉપાંગા, ૧૦ પયન્ના, ચાર મૂલસૂત્રો નદીસૂત્ર અને અનુયાગદ્વાર સૂત્ર તથા ૬ છેઃ સૂત્રો. આ ૪૫ શ્રી જૈન પ્રવચનેાને લક્ષ્યમાં રાખીને સંક્ષિપ્ત પરિચયાદિની સકલના કરી છે. તેમાં કોઈ કોઈ સ્થલે ખાસ જરૂરી સક્ષિપ્ત સાર વગેરે બીનાએ પણ ટૂંકામાં જણાવી છે. આ પ્રાકૃત ગ્રંથમાં તે તે પ્રવચનના સંપૂર્ણ અર્થા ( કે અક્ષરે અક્ષરનેા માલાવમેધ કે ખે) જણાવ્યા નથી, પણ (૧) દરેક પ્રવચનના કેટલા વિભાગેા છે ? (૨) તે દરેક વિભાગમાં શું શું હકીકત જણાવી છે ? (૩) તે વિભાગના પણ વિભાગ રૂપ પ્રતિવિભાગમાં કયા કયા પદાર્થાનું સ્વરૂપ જણાવ્યું છે ? (૪) મૂલ, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, ટિપ્પનક, અવસૂરિ, વગેરેમાંના દરેકના પ્રમાણ તરીકે કેટલા શ્લેાકેા જણાવ્યા છે. (પ) કયા કયા પ્રવચનની નિયુક્તિ આદિમાંના કેટલા સાધને હાલ લભ્ય છે, બાકીના સાધન અલભ્ય છે તેનું શું કારણ ? (૫ નિયુક્તિ આદિનું સ્વરૂપ શું ? (૬) તે દરેક નિયુŚક્તિ વગેરે સાધનાના કર્તાએ કાણ કોણ છે ? (૬) ભાષ્યાદિની રચના કયા કયા શાસ્રોના આધારે થઇ છે ? (૭) અહીં અનુખ ધ ચતુષ્ટયની ઘટના કઈ રીતે કરવી ? (૮) ભાર્ અંગાનાં નામ કયા કયા ? (૯) દરેક અંગના નામના અન્ય અને વિશેષાથ કયા કયા ? (૧૦) પ્રભુશ્રી તીર્થંકર ધ્રુવ ગણધરોને કઈ વિધિએ ત્રિપટ્ટી સમજાવે છે ! (૧૦) તે ત્રિપદીનું રહસ્ય શું ? આ બાબતમાં સેનાનું દૃષ્ટાંત કઈ રીતે ઘટાડવુ’ ? (૧૧) પંચાંગીના રહસ્ય સહિત અથ શા ? (૧૨) કયા કારણથી પ્રભુશ્રી તી કરદેવ ગણધરાને ત્રિપદી સમજાવે છે ? અને ગણધરોને તે ત્રિપદીને સમજવાનુ કારણ શું ? (૧૩) દૃષ્ટિવાદના પૂર્વંગત ભેદમાં ગણાતા વિશાલ ૧૪ વિભાગાને પૂર્વ નામથી ઓળખાવવાનું કારણ શું ? (૧૪) કયા મુદ્દાથી દ્વાદશાંગીની રચનાના ક્રમ અને સ્થાપનાના ક્રમ જુદા જુદા જણાવ્યા છે? (૧૫) ત્રિપદીને લેાની દૃષ્ટિ જેવી કહી, ને સૂત્ર રચનાને ફૂલાની માળા જેવી કહી છે તેનું શું કારણ ? Page #20 -------------------------------------------------------------------------- ________________ [૧૭] (૧૬) અર્થની સૂત્ર રૂપે રચના કરવાના ૬ કારણે કયા કયા? (૧૭) પ્રવચન શબ્દના જૂદા જૂદા અર્થો કયા કયા? (૧૮) ચાર અનુયાગોના નામ, વ્યાખ્યા, ફલ, વગેરેનું સ્વરૂપ શું? (૧) હાલ વર્તમાન દરેક આગમમાં કયા કયા અનુયોગની મુખ્યતા છે? (૨૦) શ્રી જૈનાગોમાં અપૂર્વ તત્ત્વજ્ઞાન કયું કયું રહ્યું છે? વગેરે બહુ જ જરૂરી પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરે, અને ૧૧ અંગે નિયુક્તિ અદિ સાધનોની સંક્ષિપ્ત હકીકતો પહેલા પ્રકાશમાં જણાવી છે. અને બીજા પ્રકાશથી માંડીને તેરમા પ્રકાશ સુધીના ૧૨ પ્રકાશમાં ક્રમસર શ્રી આચારાંગ સૂત્ર વગેરે ૧૨ અંગેના સંક્ષિપ્ત પરિચયાદિની હકીકતો વર્ણવી છે. જો કે બારમા અંગ (દષ્ટિવાદ)ને વિછેર થયો છે, તે પણ તેના પરિકર્માદિ ભેદની અને પ્રભેદાદિની બીનાઓ શ્રી નંદીસૂત્રાદિમાંથી વર્ણવી છે. આ રીતે ૧૩ પ્રકાશને સમુદાય રૂપ પહેલા વિભાગમાં દ્વાદશાંગીના ટૂંક પરિચયાદિને કહીને આ શ્રી જેન પ્રવચન કિરણાવલીનો પહેલો વિભાગ પૂર્ણ કર્યો છે. ૨. બીજા વિભાગના ૭ પ્રકાશમાં બાર ઉપાંગોનું વર્ણન કરતાં ૧૪-૧૫-૧૬-૧૭ મા પ્રકાશમાં અનુક્રમે પહેલાં ચાર ઉપગના સંક્ષિપ્ત પરિચયાદિને કહીને ૧૮ મા પ્રકાશમાં સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ રૂપ બે ઉપગને ટૂંક પરિચય વગેરે બીનાઓ સ્પષ્ટ સમજાવી છે. પછી ૧૯ માં પ્રકાશમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના, ને ૨૦માં પ્રકાશમાં છેલ્લા પાંચ ઉપાંગોના સમુદાય રૂપ નિરયાવલિકા સૂત્રના સંક્ષિપ્ત પરિચય વગેરેનું વર્ણન કરીને બીજો વિભાગ પૂર્ણ કર્યો છે, ૩. ત્રીજા વિભાગમાં ફક્ત એક જ પ્રકાશમાં એટલે એકવીશમાં પ્રકાશમાં દશ પન્નાઓનું સંક્ષિપ્ત પરિચયાદિમાં વર્ણન કરીને ત્રીજો વિભાગ પૂર્ણ કર્યો છે. ૪, ચેથા વિભાગના ૬ પ્રકાશમાં (રર-ર૩-૨૪-૨૫-૨૬-૨૭મા પ્રકાશમાં). ક્રમસર ૪ મૂલ સૂત્રોના અને શ્રીનંદીસૂત્ર તથા અનુગદ્વાર સૂત્રોના સંક્ષિપ્ત પરિચયાદિનું વર્ણન કરીને ચોથો વિભાગ પૂર્ણ કર્યો છે. - પ. પાંચમા વિભાગના ૨૮મા પ્રકાશમાં–૬ છેદ સૂત્રોના સંક્ષિપ્ત પરિચયાદિનું વર્ણન કરીને પાંચ વિભાગ પૂર્ણ કર્યો છે. આ રીતે શ્રી જૈન પ્રવચન કિરણાવેલી ગ્રંથના પાંચ વિભાગને ૨૮ પ્રકાશમાં એટલે પ્રાકૃત ર૪૪ આર્યા છંદમાં રચેલા શ્વેમાં ૪૫ જિનાગનું જે સંક્ષિપ્ત વર્ણન કર્યું છે, તેને ટૂંક સાર આ પ્રમાણે જાણવો: - (૧) શ્રી આચારાંગમાં શ્રમણ નિJથાના આચારાદિનું વર્ણન કર્યું છે, (૨) શ્રી સૂત્રકૃતાંગમાં છવ અજીવ વગેરે સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત ક્રિયાવાદી વગેરેના ૩૬૩ ભેદ (પાખંડિયો) વગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે. ટૂંકમાં કહી શકાય કે-ચરણકરણ સિત્તરીની પ્રરૂપણા કરતાં સંયમ લેનાર જીવોને અનુકૂલ ઉપસર્ગો સહન કરવાનું, ને Page #21 -------------------------------------------------------------------------- ________________ [૧૮] આદ્રકમારાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે. (૩) શ્રી સ્થાનાંગ સૂત્રમાં-૧ થી ૧૦ સુધીની સંખ્યાવાળા જીવ અજીવ નદીઓ વગેરે વિવિધ પ્રકારના પદાર્થોનું વર્ણન કમસર દશ અધ્યયનમાં કર્યું છે. (૪) શ્રી સમવાયાંગ સૂત્રમાં એકથી માંડીને સે ઉપરાંત જીવ અજીવ વગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે અને બારે અંગેની હુંડી (સાર) પણ જણાવી છે. (૫) શ્રી ભગવતી સૂત્રોમાં ચારે અનુયોગ વગેરે પદાર્થોનું પ્રશ્નોત્તરાદિ રૂપે વર્ણન કર્યું છે. (૬) શ્રી જ્ઞાતાસૂત્રમાં શૈલક રાજર્ષિ, દ્રોપદી શ્રાવિકા વગેરેની કથાઓ દ્વારા જુદી જુદી રીતે આત્મિક બોધ આપે છે. (૭) શ્રી ઉપાસક દશાંગ સત્રમાં પ્રભુશ્રી મહાવીર દેવના દશ શ્રાવકેના ચરિત્ર વગેરે બીનાએ કહી છે, (૮) શ્રી અંતકૃદશાંગસૂત્રમાં અનંત તીર્થકર ગણધરસમલંકૃત શ્રી શય તીર્થ ઉપર સિદ્ધિપદને પામેલા ની બીના જણાવતાં પ્રસંગાનુપ્રસંગે કૃષ્ણ, ગજસુકુમાલ, સોમિલ બ્રાહ્મણ, ને કૃષ્ણ વાસુદેવની બીના તથા તેમની રાણુઓએ અને શ્રેણિક રાજા વગેરેની રાણીઓએ દીક્ષા લઈ કરેલા વર્ધમાન તપ આદિની બીનાઓ પણ સ્પષ્ટ જણાવી છે. (૯) શ્રી અનુપાતિક સૂત્રમાં-સંયમની નિર્મલ સાધના કરીને અનુત્તર વિમાનમાં ગયેલા જાલિકુમાર, આકરી તપશ્ચર્યા કરનાર શ્રી ધન્યમુનિ વગેરેનાં ચરિત્રો જણાવ્યાં છે, (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણમાં પાંચ આશ્રની ને પાંચ સંવ વગેરે પદાર્થોની બીના વિસ્તારથી જરૂરી દષ્ટાંત સાથે કહી છે. (૧૧) શ્રી વિપાકશ્રતમાં સુખ દુઃખના ફલને ભાગવનારા ની કથાઓ વગેરે બીનાએ કહી છે. બારમું દષ્ટિવાદ નામે અંગ વિરછેદ પામ્યું છે. તેના ભેદાદિની બીના તેરમાં પ્રકાશમાં કહી છે. (૧૨) શ્રી ઔપપાતિકસૂત્રમાં કેણિક રાજાએ મહેલથી મહોત્સવ પૂર્વક પ્રભુશ્રી મહાવીરની પાસે જઈને વિધિથી વંદના કરી, પ્રભુની દેશના સાંભળી, વગેરે બીના અને મુનિવરે તપ સિદ્ધિના સુખ વગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે. (૧૩) શ્રીરાયપણુંય સૂત્રમાં કેશિગણધર અને પ્રદેશ રાજાના પ્રશ્નોત્તરાદિનું અને સૂર્યાભદેવના વર્તમાન દેવ ભવનું તથા ભાવિ ભવનું પણ વર્ણન કર્યું છે. (૧૪) શ્રીજીવાભિગમ સૂત્રમાં જીવ અજી વગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે, (૧૫) શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં જવાની પ્રજ્ઞાપના, સ્થાન વગેરે ૩૬ પદાર્થોનું વર્ણન ચોવીશ દંડકમાં ગોઠવીને કર્યું છે. (૧૬) સૂર્યપ્રાપ્તિ સૂત્રમાં સૂર્ય વગેરેની બીના કહી છે. (૧૭) અને ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રમાં ચંદ્રાદિની બીના કહી છે. (૧૮) શ્રીજબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં જબૂદ્વીપાદિ ક્ષેત્રોની, અને શ્રીહષભદેવ પ્રભુ, ભરત ચક્રવતી આદિની હકીકત કહી છે. (૧@ી ર૩) કલ્પકા ઉપગમાં-કેણુંકે ચેડા મહારાજાની સાથે કરેલા યુદ્ધમાં મરીને નરકે ગયેલા શ્રેણિક રાજાના પુત્ર કાલ વગેરેની, ને શ્રેણિકના મરણ વગેરેની બીનાએ કહી છે, અને કલ્પાવતંસિકા ઉપાંગમાં શ્રેણિકના પૌત્ર પદ્મકુમાર વગેરે દશ જણાં સંયમને સાધીને એક દેવ ભવ કરીને મોક્ષે જશે, એ બીના કહી છે તથા પુષિકા ઉપાંગમાં ચંદ્ર સૂર્ય વગેરેના પૂર્વ Page #22 -------------------------------------------------------------------------- ________________ [૧૯] ભવાદિનું વર્ણન કર્યું છે. તેમજ પુષ્પચૂલિકા ઉપાંગમાં શ્રીદેવી વગેરે દશ દેવીઓને પાછલા ભવ વગેરેની બીના કહી છે, અને વહિદશા ઉપાંગમાં બલદેવના ૧૨ પુત્રોની દિક્ષાની બીના, અને તેમના પૂર્વ ભવાદિની બીના કહી છે, ૧૦ પન્નાઓમાંના ચઉસરણ, આતુરપ્રત્યાખ્યાન, ભક્તપરિજ્ઞા, સંસ્કારક, મહાપ્રત્યાખ્યાન, મરણસમાધિ આ ૬ પન્નાઓમાં અંતિમ આરાધનાદિને અધિકાર જુદા જુદા સ્વરૂપે સંક્ષેપથી કે વિસ્તારથી વર્ણવતાં પ્રસંગાનુપ્રસંગે ઘણું જરૂરી બીનાએ પણ જણાવી છે, ને તંદુવેયાલિયમાં ગર્ભનું કાલમાન, દેહરચના, અને યુગલિક પુરુષાદિનું વર્ણન કરીને દેહની મમતાને તજવાને ઉપદેશ આપ્યો છે તથા ગચ્છાચાર પનામાં મુનિવરના આચારદિની બીના, તેમજ ગણિવિજજા પન્નામાં દિવસબળ વગેરે નવ બળેને અંગે જ્યાતિષની હકીકત વગેરે બીનાઓ જણાવી છે અને દેવેન્દ્રસ્તવ પન્નામાં પ્રભુની સ્તુતિ કરવાના અવસરે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરે રૂપે ઊર્ધ્વ કાદિની બીના જણાવી છે. આવશ્યક સૂત્રમાં ૬ આવશ્યકાદિની બીના કહી છે. તથા દશવૈકાલિક સૂત્રમાં મુનિવરેના આચારાદિની બીના કહી છે, તેમજ એઘ નિયુક્તિમાં મુનિઓને ધમરાધનમાં મદદગાર આહારાદિની બીના વિસ્તારથી કહી છે. અને શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં ચતુર્વિધ સંઘને મોક્ષ માર્ગની આરાધના કરાવનાર વિનયાદિનું ને વૈરાગ્ય શીલ તપશ્ચર્યા કર્મ જીવાદિ તત્વ વગેરે પદાર્થોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે, તથા શ્રીનંદીસૂત્રમાં પાંચ જ્ઞાન વગેરેનું અને છેવટે બાર અંગેનું પણ ટૂંક વર્ણન કર્યું છે, તેમજ શ્રી અનુયાગદ્વારમાં ઉપક્રમાદિ ચાર પ્રકારના અનુયોગ વગેરે પદાર્થોનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. તથા ૬ છેદ સૂત્રોમાં પ્રાયશ્ચિત્ત, પાંચ વ્યવહાર ને મુનિવરેના આચારાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ રીતે જેઓને બહુ જ ટૂંકામાં પરિચય કરાવ્યું, તે પિસ્તાલીશે આગામો સત્ય છે, અનુત્તર છે, અને કેવલી શ્રીતીર્થકર ભગવતેએ કહેલા છે, પ્રતિપૂર્ણ તથા ન્યાય માર્ગને અનુસરનારા છે, સર્વથા શુદ્ધ છે, તેમજ ત્રણ શલ્યાદિ દોષોને દૂર કરનાર છે, માટે જ તે આગામે મુક્તિ માર્ગને આરાધવામાં અસાધારણ કારણે છે, સર્વજ્ઞકથિત તે આગમાંની કેઈપણ બાબતમાં સંદેહને સ્થાન છે જ નહી, તેના સાત્ત્વિક આરાધક આત્માઓ જરૂર તમામ વિવિધ દુઃખનો નાશ કરી સિદ્ધિ પદને પામે છે. આ હેતથી તે આગમ નિર્વાણુરૂપી નગરમાં પહોંચવાના ભાગરૂપ પણ કહેવાય છે. આસન્નસિદ્ધિક સમ્યગ્દષ્ટિ ભવ્ય છે આ આગમામાં કહેલી પદાર્થ તરવાની હકીકતને જ સાચી અને પરમાર્થ રૂપ માને છે. જ્યારે આ જનપુરી રાજનગર (અમદાવાદ) ની કાલુશીની પળના રહીશ, બાર વ્રતધારી, ઘણાં વખતથી કામ ચેવિહાર એકાસણ Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] આદિ આકરી તપશ્ચર્યાં કરનાર વકીલ મણીલાલ રતનચંદને મારી પાસે જૂદા જૂદા ચાતુમાંસાદિ પ્રસંગે સામાયિકમાં રહીને નિયુક્તિ આદિ સહિત અગીઆર અ’ગ વગેરે ( છેઃ સૂત્રો સિવાયના ) ૩૯ આગમા સભળાવતાં મને અગીઆર અગાની ઉપર સરલ ટીકાહિની રચના કરવાના વિચાર થવાથી મે` શ્રીઉપાસક દશાંગાદિ પાંચ અંગાની ટીકાઓને રચતાં ટીકાદિમાં કહેલા અને તે સિવાયના પણ જે જે મુદ્દાઓ મારી પાસે ક્રૂ'ક યાદી રૂપે ઉતારેલા હતા, તે બધા મુદ્દાઓને પણ વિસ્તારીને આ શ્રીપ્રવચન કિરણાવલી ગ્રંથમાં સ્પષ્ટ સમજાવ્યા છે. તથા હું છઠ્ઠાનુશાસનાદિમાં કહેલા છઢામાંના કોઈ પણ છંદમાં રચના કરી શકું છું, છતાં આ ગ્રંથમાં આર્યા છંદમાં લેાક રચના કરવાનું કારણ એ કેતે છંદમાં ધારણા પ્રમાણે અર્થની સકલના થઇ શકે છે, ને તેવા છંદના શ્લોકોને વાંચનારા તથા ભણનાર ભવ્ય જીવા સ્હેલાઈથી શ્લેાકના ભાવ સમજી શકે છે. આવા અનેક મુદ્દાઆને લક્ષ્યમાં રાખીને શ્રીહરિભદ્રસૂરિ વગેરે મહાપુરુષાએ પણ શ્રી પચાશક, ઉપદેશપ, ધ સંગ્રહણી વગેરે ગ્રંથામાં તેજ છંદના શ્લેકો પસંદ કર્યાં છે, અને ખાલ થવા પ્રસિદ્ધ (ગુજરાતી) ભાષામાં વધારે સમજી શકે છે, એમ વિચારીને મે આ ગ્રંથમાં તેની ટીકા ન મૂકતાં તેના સંપૂર્ણ ભાવ સાથે બીજી પણ ભીના પ્રસગાનુપ્રસંગે જણાવી છે. તથા ગ્રંથ માટા થઇ જાય તેથી ઘણાં સ્થલે ઢ કામાં પદ્મા તત્ત્વાદિની હકીકતાને જણાવી છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે આ શ્રીજૈન પ્રવચન કણાવલી નામના વિશાલ ગ્રંથ છપાવવાનું કાર્ય અશકય હતું, પણ દેવગુરુ ભક્તિકારક, બાર વ્રતધારી શ્રમણાપાસક શ્રીજિનાગમના પરમ ભક્ત શેઠ ભગુભાઈ ચુનીલાલ ભુતરીયાની અપૂર્વ જ્ઞાન ભક્તિ અને ઉદારતાથી જ આ ગ્રંથ પ્રસિદ્ધ થયા છે, અને શા. ઇશ્વરદાસ મૂલચંદની તથા શેરલાલ સારાભાઈ જેસંગભાઇની પણ શ્રુતભક્તિ તથા ગુરુભક્તિ અવિસ્મરણીય છે. કારણ કે આ ગ્રંથના મુદ્રણાદિ કાર્યોના વ્યવસ્થાપક તે અને શ્રાવક છે. છેવટે નમ્ર નિવેદન એજ કરું છુ` કે-ભવ્ય જીવે આ ગ્રંથના વાંચન પાઠન અને નિદિધ્યાસન ( અની ચિંતવના ) દ્વારા ૪૫ શ્રી જૈનાગમાના સંક્ષિપ્ત પરિચય, સાર, વગેરેને સમજીને અધ્યયનાદિ પ્રકારે શ્રુતજ્ઞાનની સાત્ત્વિકી ભક્તિ કરવા પૂર્ણાંક મોક્ષ માર્ગને પરમ ઉલ્લાસથી આરાધીને માહનીયાદિ ઘાતિ કર્મના ક્ષય કરી કેવલી થઈ ને સિદ્ધિપદને પામે, એમ હાર્દિક નિવેદન કરીને હું આ ટૂંક પ્રસ્તાવનાને સક્ષેપી લઉં છું, તથા છદ્મસ્થ જ્વાને જ્ઞાનાવરણીય કર્મના પ્રતાપે અનાભાગાઢિ જન્ય ભૂલ થવાના સ ́ભવ છે. કહ્યું છે કે Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ ) || અબ્દુવૃત્તમ્ ॥ अवश्यं भाविनो दोषाः छद्मस्थत्वानुभावतः । समाधिं तन्वते सन्तः किंनराश्वात्र वक्रगाः ॥ १ ॥ તેથી આ સ્પષ્ટાઢિ સહિત શ્રીજૈન પ્રવચન કિાવલી ગ્રંથની રચના, મુદ્રણ, સ’શાધન વગેરેમાં ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિશાલી વાચક વર્ગને જે કાંઈ યાગ્ય ભૂલચૂક જણાય, તેને તે મહાશયા સુધારીને વાંચશે, ને કૃપા કરીને જણાવશે તા બીજી આવ્રુ ત્તિમાં સુધારો પણ જરૂર થઈ શકશે. નિવેદક ઃ— પરમગુરુ-સુગૃહીતનામધેય–પરમાપકારી આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર ચરણકિંકર વિનયાણુ વિજય પદ્મસૂરિ. (પ્રથમ આવૃત્તિમાંથી યથાવત્ ઉષ્કૃત ) Page #25 -------------------------------------------------------------------------- ________________ (પ્રથમ આવૃત્તિમાં યથાવત ઉધૃત) છે ભવ્ય જીવોએ રાતે સૂવાના સમયે નીચે પ્રમાણે કરણી (વિચારણા) કરવી જોઈએ છે ૧. હે જીવ! તું જાણે છે કે–જેવું કારણ હોય, તેવું જ કાર્ય થાય, કારણ કે કાર્યની વ્યવસ્થા કારણને જ આધીન છે. જે લીબડાનું બીજ વાવ્યું હોય, તે તેમાંથી ની બળી થાય, ને શેલડીના વાવેલા બીજમાંથી શેલડી થાય, તેવી રીતે દુઃખનું જે ભેગવવું, તે કાર્ય છે. તેના હિંસાદિ કારણોને સેવનારા છ જ દુઃખી થાય છે, અહિંસા, સત્ય વચન, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ (સતેષ), સમતા, સંયમ, ક્ષમા, નમ્રતા, સરલતા, વગેરે કારણેને સેવનારા પુણ્યશાલી ભવ્ય જીવ આ ભવમાં ને પરભવમાં જરૂ૨ સુખી થાય છે. તેમને દુ:ખ ભોગવવું પડતું નથી. કદાચ દુઃખને ભોગવવાનો સમય આવે, તો તે દુ:ખ લાંબો કાળ રહેતું જ નથી, એમ સમજીને અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્ર શાસનની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરીને મુક્તિના અવ્યાબાધ સુખ મેળવજે. આ રીતે નિર્મલ વિચાર ઉચ્ચાર અને આચાર રૂપ ગને સાધનારા ભવ્ય છે જરૂર પિતાને અને બીજા જીવોને પણ ઉદ્ધાર કરી શકે છે. ૨. જે ભવ્ય જીવો રાગદ્વેષને તજે છે, તેઓ નિર્ભય બનીને વીતરાગ દશા અપૂર્વ આનંદ ભોગવવા પૂર્વક સંસાર સાગરને પાર જરૂર પામે છે. ૩. હું ત્રણ લેકના જીવને પૂજનિક અને સર્વ પદાર્થોની સંપૂર્ણ સ્પષ્ટ બીના જાણનારા તથા યથાર્થ પ્રરૂપણ કરનારા શ્રી વીતરાગ તીર્થંકર દેવને નમસ્કાર કરું છું. ૪. જ્યાં મારા ધર્માચાર્ય (મને ધર્મના રસ્તે દોરનારા ધર્મગુરુ) વિચારીને અનેક ભવ્ય જીવોને ધર્મોપદેશ દઈને સન્માર્ગમાં જેડી રહ્યા છે, તે દેશ-ગામ-નગરને ધન્ય છે. પ. હું શ્રી અરિહંત પ્રભુના શરણને અંગીકાર કરું છું. તે પ્રભુ રાગાદિ ભાવ શત્રને જીતનારા છે, વિશ્વમાં રહેલા છ વડે પૂજાયેલા છે. અને સત્ય બીનાને જણાવનાર તથા જગતના નું ભલું કરનારા છે. ૬. હું શ્રી સિદ્ધ પ્રભુના શરણને અંગીકાર કરું છું. તે પ્રભુ ધ્યાન રૂપી અનિથી કર્મરૂપી લાકડાંને બાળનારા છે. સર્વજ્ઞ સર્વદશી" છે, અને અનંત જ્ઞાનાદિ ગુણેને ધારણ કરનારા છે, Page #26 -------------------------------------------------------------------------- ________________ [૨૩] ૭. હું શ્રી સાધુ મહારાજના શરણને અંગીકાર કરું છું. તે સાધુ મહારાજ મોક્ષ માર્ગની સાધના કરે છે અને સ્વપર તારક છે, વળી જગતના જીવોના બંધુ જેવા છે. ૮. હું શ્રી તીર્થકર દેવે ફરમાવેલા અહિંસા સંજમ અને તમય ધર્મનું શરણ અંગીકાર કરું છું. તે ધમ ઇંદ્રાદિથી પૂજાએલ છે. મોહરૂપી અંધકાર દૂર કરવા માટે સૂર્યના જેવો છે. અને રાગદ્વેષનું ઝેર દૂર કરવા મંત્રના જેવું છે, તથા કમરૂપી વનને બાળવા માટે અગ્નિના જેવો છે. તેમજ આ ભવમાં અને પર ભવમાં કલ્યાણ કરનાર પણ તેજ છે. ૯. જે પ્રમાદને લઈને ધર્મની સાધના કરતા નથી, તેઓને છેવટે આ પ્રમાણે પસ્તાવો કરવો પડે છે. અરેરે ! અમે દાનાદિની સાધના કરવી ભૂલી ગયા અને ચાર શરણને અંગીકાર ન કર્યા તથા સંસારનો નાશ કરવા માટે પણ પ્રયત્ન કર્યો નહિ. આ વાત ધ્યાનમાં રાખીને હે જીવ! હંમેશાં ચેતીને ચાલજે, અને ધર્મસાધના કરીને પર ભવને સુધારજે. ૧૦. મન વચન કાયાથી પ્રભુદેવની આજ્ઞા વિરુદ્ધ જે કંઈ કર્યું હોય, કરાવ્યું હેય કે કરતા એવા બીજાની અનુમોદના કરી હોય, હુ તે પાપની નિંદા-ગહ કરું છું. ૧૧. હું શ્રી પ્રભુદેવના વચનને અનુસરીને કરેલા કરાતાં અને કરીશ એવા ત્રણે કાલના સુકૃતની અનુમોદના વિવિધ ત્રિવિધ કરું છું. ૧ર. મેં કઈને અપરાધ કર્યો હોય, કે બીજાએ મારો ગુનો કર્યો હોય, તે બાબતમાં અનુક્રમે હું માફી માગુ છું, એમ બીજા છે પણ તે પ્રમાણે કરે. હું સર્વ જીવોની ઉપર મૈત્રી ભાવ ધારણ કરું છું. મારે કેઈની સાથે વેરભાવ નથી, ૧૩, હું સંથારા પિરિસીમાં જણાવેલા અઢારે પાપસ્થાનોને વોસિરાવું છું. (તેને ત્યાગ કરું છું.) ૧૪જો આ વાતમાં કદાચ મારું અચાનક મરણ થાય, તો હું આહાર ધન ધાન્ય ઘર રાચ રચીલું કુટુંબ વિગેરેને ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું છું. ૧૫. હું એકલો જ છું, સંસારમાં મારું કઈ નથી, તેમ હું પણ કેઈને નથી. હે જીવ! આ વાત જરૂર યાદ રાખજે, ભૂલીશ નહિ, ૧. મારો આત્મા જ્ઞાનાદિ ગુણેને ધારણ કરનાર છે. બાકીના ધન વગેરે પદાર્થો માત્ર સંગ રૂપજ છે. આવા સંયોગથી જ પહેલાં મેં બહુ વાર દુ:ખે ભેગવ્યા છે માટે તેને 'વોસિરાવું છું, Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] ૧૭. મારા દેવ અરિહંત છે, ગુરુ સુસાધુ છે, અને ધમ શ્રી જિનેશ્વરદેવે કહેલ નિલ ધમ છે. આ ત્રણેની હું સદ્દણા કરું છું. ૧૮. અત્યાર સુધીમાં મન વચન કાયાથી જે કઈ પાપ ક` આચયુ`' હોય, તે સબધી મિચ્છામિ દુક્કડ' માગું છું. આ પ્રમાણે ભાવના ભાવવાથી સમાધિ મરણ પામીને ભવ્ય વે આરાધક અને છે, અને ભવાંતરમાં પણ તેઓ સુલભમેાધિપણુ જરૂર પામે છે. – વિજયપદ્મસૂરિ, Page #28 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫ ] જિદા તેરા આગમ છે અવિકારા લેખક : પૂ. આચાર્ય' મ. શ્રી વિજયદેવસૂરીશ્વર ચરણરેણુ વિજયહેમચન્દ્ર સૂરિ દોલતનગર. જૈનધર્મીની જડ હોય તેા તે આગમ છે એના જ આધારે જૈનધમની ઈમારત આજ વર્ષાના વર્ષો પછી પણ અનેક ઝંઝાવાતા વચ્ચે ય મેરૂપ તની જેમ અડાલપણે ખડી રહી છે. એને જૈનધર્મના પ્રાણરૂપ ગણવામાં પણ કશી જ હરકત નથી. ‘આયંતે જ્ઞાયતે વસ્તુતત્ત્વમનેનેતિ બાળમઃ '' એટલે કે જેનાથી વસ્તુતત્ત્વના સ્પષ્ટપણે મેધ થાય તેને આગમ કહેવામાં આવે છે. શ્રી અહિન્ત પ્રરૂપિત અને ગણધરગુતિ ગમે દ્વારા લેાકાલેાકસ્વરૂપને હાથમાં રહેલા આમળાની જેમ જાણી શકાય છે. જેમ બ્રાહ્મણા વેદને, બૌદ્ધો ત્રિપિટકને, ખ્રિસ્તિઓ બાઇબલને, મુસ્લિમા કુરાને શરીફને અને પારસીએ ખુદ્દે` અવેસ્તાને પરમપવિત્ર ગણવાપૂર્વક પ્રમાણભૂત માને છે તેવી જ રીતે જૈના માટે આગમ પઅમાન્ય છે, આને પ્રવચન, શ્રુત-સૂત્ર તથા સિદ્ધાન્ત આદિ શબ્દથી પણ ઓળખવામ આવે છે. આગમની ઉત્પત્તિ પેાતાના ભવથી ત્રીજા ભવમાં જેઓએ ‘ વિ જીવકરૂ` શાસનરસી એવી ઉદ્દાત્ત ભાવનાપૂર્વક વીશસ્થાનક તપની મહાન આરાધના કરી તીર્થંકર નામક ના નિકાચિતપણે બંધ કર્યાં છે-તે ઉ×કુલાદિ પૈકી કોઇ એક ઉચ્ચ કુલમાં મતિ-શ્રુત અને અવધ એ ત્રણ જ્ઞાન સહિત અવતરી, ચેાગ્ય સમયે જન્મ લઈ, ઉદયમાં આવેલ ભાગકને અનાસક્તભાવે ભાગવી સયમ સ્વીકારી દુ:સહુ પરિષહુ અને ઉપસર્ગાને અદીનભાવે સહન કરી ધાર તપ-ત્યાગના આરાધનથી ચાર ઘનઘાતિકમ ( જ્ઞાનાવરણીયદરા નાવરણીય-મેાહનીય અને અન્તરાય ) ના સમૂલ ક્ષય કરી લેાકાલેાકપ્રકાશક કેવળજ્ઞાન મેળવે છે, તે પછી દેવતાઓએ રચેલા સમવસરણમાં બિરાજમાન થતાંની સાથે જ અનેક ભાવિભદ્ર જિજ્ઞાસુ આત્મા તેના સાંનિધ્યમાં આવે છે, તે આત્મામાં ગણધર નામકર્માંના ઉદયવન્ત પુણ્યશાળી પુરુષો પણ હાય છે. તેઓ શ્રી તીર્થંકર પરમાત્માની દેશના સાંભળી તરત જ પ્રતિબેાધ પામે છે. ભગવાન તેને દીક્ષા આપે છે. તે પછી તેઓ પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દઈ‘ મતે તત્ત? હું ભગવન્ ! તત્ત્વ શું છે' એ મુજ્બ પ્રશ્ન પૂછે છે-તીર્થંકર પરમાત્મા પ્રથમ પ્રશ્નના જવાબમાં સત્તેર્ વા ( ઉત્પન્ન થાય છે), બીજા પ્રશ્નના જવાખમાં વિન્રેડ્ વા ( નાશ થાય છે), Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] અને ત્રીજા પ્રશ્નના જવાબમાં ધ્રુવેક્ યા ( સ્થિર રહે છે ), આ રીતે ત્રણ પદ્મના સમૂહરૂપ ત્રિપદી આપે છે. એ ત્રિપદી પ્રાપ્ત થતાંની સાથે જ બીજબુદ્ધિ આદિ લબ્ધિના સ્વામી તે ગણધર ભગવન્તા અન્તર્મુહૂત જેટલા અલ્પ સમયમાં દ્વાદશાંગીની રચના કરે છે જેને આગમ શબ્દથી સબાધવામાં આવે છે. આ દ્વાદશાંગીને અર્થથી નિત્ય-શાશ્ર્વત તેમજ શબ્દથી અનિત્ય—અશાશ્રુત માનવામાં આવે છે. બધા જ તીર્થંકર પરમાત્માના શાસનમાં અર્થથી દ્વાદશાંગી એકજ સરખી છે અને શબ્દથી ભિન્ન ભિન્ન માનવામાં આવે છે. એક સુન્દર રૂપક વિશાળ એવા એક જંગલમાં એક ઘણું ઊંચુ વૃક્ષ છે, તે વૃક્ષ જાત જાતનાં રંગ એર’ગી પુષ્પાથી રોાભી કહ્યું છે, તેની સુવાસ એટલી બધી તીવ્ર છે કે એનાથી દશે દિશાએ મઘમઘાયમાન થઇ ગઈ છે, ચારે બાજુથી આકર્ષાઇને લાકો ત્યાં જમા થાય છે. બધાને થાય છે કે—ચાલાને ઝટપટ આ વૃક્ષ ઉપર ચડી જઈએ અને ત્યાંથી લેવાય એટલાં મજાનાં પુષ્પા લઈ લઈએ, પણ એ કાંઇ સહેલું હતુ ? ઈચ્છવા છતાં પણ કોઇ તેના ઉપર ચડી શકતું નથી. બધાજ ત્યાં ચિતિતમને ટગરટગર એ વૃક્ષને જોઈ રહ્યા છે. તેવામાં એક સમથ શક્તિશાળી પુરુષ ત્યાં આવે છે. રૂઆબભેર વેગથી આવી રહેલા તેમને જોઈ બધાજ આશ્ચર્ય ચકિત થઈ વે આ શુ' કરે છે એમ જિજ્ઞાસાથી જોઈ રહ્યા છે-ત્યાં તે સડસડાટ કરતા તે પુરુષ તેના ઉપર ચડી જાય છે. નીચે રહેલા બધાને એ પુષ્પા લેવાના લાભ જાગે છે પણ તેમાંથી અમુકની પાસે જ એ પુષ્પા ઝીલી શકાય એવું મેટુ, અખંડ અને સ્વચ્છ વસ્ત્ર હતું, તે પુરુષ વૃક્ષ ઉપરથી પુષ્પા નીચે નાખે છે તેને પેલા વસવાળા પુરુષા પેાતાના વસ્ત્રમાં એને ઝીલી લે છે જેથી એ જરાયે ધૂળ આદિથી બગડતા નથી. પછી ઝીલેલા એ પુષ્પામાંથી અનુરૂપ રંગવાળાં પુષ્પાને એક બીજા સાથે જોડી તેની મનેાહર માર માળા બનાવે છે. ઉપનય - વિશાળ જંગલ તે આ મનુષ્યલેાક, વૃક્ષ તે તપ-નિયમ અને કેવળજ્ઞાન, સૌ કોઈ અને આચરી શકતા નથી-પણ સમશક્તિ સંપન્ન જ આચરી શકે છે. સમથ પુરુષ તે તીર્થંકર પરમાત્મા, તે બાહ્ય-અભ્યંતર ઉગ્રતપ આચરી, ઇન્દ્રિય અને નાઇન્દ્રિય-સંયમરૂપ નિયમને સ્વીકારી કેવળજ્ઞાન મેળવે છે. એટલે કે તે વૃક્ષ ઉપર ચડે છે. વૃક્ષ ઉપર ખીલેલાં પુછ્યા તે ભિન્નભિન્નવિષયક જ્ઞાન, નીચે રહેલા વસવાળા પુરુષો તે બીજબુદ્ધિના ધણી ગણધર ભગવન્તા, વજ્ર તે તેની અસાધારણ બુદ્ધિ, અને જે માર માળા ગુંથી તેજ આપણી ભનિસ્તારિણી દ્વાદશાંગી, Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭ ] આ ભાવને દર્શાવતી આવશ્યક નિયુક્તિની આ રહી તે એ ગાથા— नियमनाणक्खं, आरूढो केवली अमियानाणी. तो मुयद्द नाणवुट्ठि भविषण विबोहणद्वार ॥ तं बुद्धिमएण पडेण गणहरा गिहिउं निरवसेसं । तित्थयर भासियाई गंथंति तओ पवयणट्ठा ॥ આગમસંખ્યા એ આગમેાની સંખ્યા પૂર્વકાળમાં વધારે હતી. શ્રી નંદીસૂત્રમાં ૮૪ આગમાનાં નામે આપણને મળે છે. પણ તેમાંથી કાળમળે ૩૯ આગમાના વિચ્છેદ્ધ થતાં અત્યારે ૪૫ આગમા વિદ્યમાન છે. કેટલાક આમાંથી પણ આગમાના વિચ્છેદ માની ૩૨ આગમાને જ માન્ય કરે છે પણ તે વાત સમળ યુક્તિ આગળ ટકી શકતી નથી. પૂ. વીરવિજયજી મહારાજે પણ ૪૫ આગમની પૂજામાં પ્રારંભિક દુહામાં આ વાત વર્ણવી છે— “આગે આગમ બહુ હતા, અવિદ્યુિત જગદીશ. કાળવશે. સ`પ્રતિ રહ્યા, આગમ પીસ્તાલીશ, છ ૪૫ આગમામાં—૧૧ અગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદસૂત્ર, ૪ મૂળસૂત્ર તથા નદીસૂત્ર અને અનુયાગઢારસૂત્ર. આ રીતે ગણવામાં આવે છે. सुत्तं गणहररइयं, तहय पत्तेयबुद्धरइयं च चउदस पुब्विरइयं अभिन्नवसपुब्विणा रइयं । ગણધર ભગવન્ત, પ્રત્યેકબુદ્ધ મહાપુરુષ, ચૌદપૂર્વાંધર ભગવન્ત અને દેશપૂર્વધર ભગવન્ત દ્વારા રચવામાં આવેલ ગ્રન્થને સૂત્ર તરીકે માનવામાં આવેલ છે. પંચાગીની પ્રામાણિકતા કેટલાકો દ્વારા એવા પ્રચાર કરવામાં આવે છે કે—સૂત્રમાં જે વાત લખવામાં આવી હોય તેને જ માન્ય કરવી પણ ટીકા આદિમાં કહેલી વાતને હુિ. પણ તે વ્યાજબી નથી. મૂળ સૂત્રની જેમ જ તેની નિયુક્તિ-ટીકા-ચૂર્ણ અને ભાષ્ય એ ચારે ય પ્રામાણિક છે અને તેથી તેની માન્યતામાં કોઈપણ જાતના વિવાદ ઊભા કરવા જોઈ એ નહિ. મૂળસૂત્રના યથાતથ ભાવેા જાણવા માટે નિયુક્તિ ટીકા આદિના સહારો લેવા જ પડે છે તેના વગર કેટલી યે જગ્યાએ અર્થના અનર્થ થતાં વાર નથી લાગતી-વળી સૂત્રકારની જેમ જ નિયુક્તિ-ટીકા-ભાષ્ય અને ચૂ`િના રચિયતા મહાપુરુષો પણ પ્રબળ ક્ષયાપશમવન્ત અને ભવભીરુ હતા–તેથી તેમની રચનામાં કોઇ અન્યથાભાવ થવાના સંભવ રહેતા નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૮] આગમની મહત્તા આ આગમાં સર્વ પ્રવાહના મૂળરૂપ, સર્વ નય અને પ્રમાણેથી ભરપૂર, અતિશય વિસ્તૃત તથા અગાધ ઊંડાણવાળા છે. રત્નાકરની જેમ આમાં રન જેવા અગણિત ભાવ પ્રરૂપાયેલા છે. અનેક છંદગીઓ પૂરી થઈ જાય તો પણ આ આગમનું જ્ઞાન પૂરું થાય તેમ નથી. કોઈ વિષય એ નથી કે જેનું નિરૂપણ આમાં કરવામાં ન આવ્યું હેય. આમાથી આત્માઓ માટે તો ખરેખર આ મોટો ખજાને છે ખજાનમોક્ષમાર્ગને જાણવા માટે, જાણ્યા પછી આચરવા માટે અને આચરણમાં દઢતા, સ્થિરતા અને દિનાનુદિન શુદ્ધિ પ્રકમાં લાવવા માટે આગમોનું અધ્યયન-અધ્યાપન અને ચિત્તન મનન એ રામબાણ ઉપાય છે. “નારાને જુત્તા ઉનાવા ને તિ મi. ___ अमला असंकिलिहा, ते हंति परित्तसंसारा॥" જેઓ જિનવચનમાં અનુરક્ત છે શ્રદ્ધાવંત છે તેમજ જેઓ જિન પ્રવચનમાં પ્રરૂપાયેલા ધર્માનુષ્ઠાનોને ભાવપૂર્વક કરે છે તેઓ મલરહિત તથા સંકલેશરહિત બનવા પૂર્વક મર્યાદિત સંસારવાળા બને છે અર્થાત્ થડા સમયમાં તેઓ સંસારથી પાર પામી જાય છે. આગમોની પ્રામાણિકતામાં હેતુ– કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ પોતાની અગવ્યવરછેદ દ્વાત્રિશિકાના ૧૧ મા શ્લોકમાં જણાવે છે કે हितोपदेशात् सकलजक्लुप्ते मुमुक्षु सत्साधु परिग्रहाच्च । पूर्वापरार्थेष्वविरोधसिद्धे स्त्वदागमा एवं सतां प्रमाणम् ॥" હે ભગવાન ! ચાર કારણેથી તમારા આગામે જ પુરુષોને પ્રમાણભૂત છે. પહેલું કારણ છે તોષા–જગતના જીવમાત્રના હિત માટેનો ઉપદેશ-આમાં આપવામાં આવ્યું છે. એમાં આવતી કઈ પણ વાત એવી નથી કે જેથી કોઈ પણ જીવનું અહિત થાય, બીજું કારણ–આ આગની પ્રરૂપણ કેવળજ્ઞાની ભગવોએ કરેલી છે એટલે તેમાં અંશમાત્ર પણ અસત્ય હોવાનો સંભવ નથી, Page #32 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯]. ત્રીજું કારણ–એનો સ્વીકાર કરનારા પુરુષે સામાન્ય નહિ પણ વિશિષ્ટ પ્રકારના છે. સંસારની આ—િવ્યાધિ અને ઉપાધિથી જલદીથી જલદી મુક્ત થવાની ઈચ્છા વાળા ઉત્તમ સાધુ પુરુષ દ્વારા એને સ્વીકાર કરવામાં આવ્યો છે. અને ચોથુ કારણ– પૂર્વાપર વિધરહિતતા. અહિં પહેલાં જે ભાવોનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય પછી પણ તેના જ સમન્વયવાળું પ્રતિપાદન કરવામાં આવે છે. એટલે કે પૂર્વના વચનને પછીના વચનની સાથે કઈ જાતનો વિરોધ આવતું નથી. અન્ય આગમની અપ્રામાણિકતામાં હેતુ "हिसाद्यसत्कर्मपथोपदेशा दसर्वविन्मूलतया प्रवृत्त: । નૃશં તુ હિરણાક્ટ, बेमस्त्वदन्यागममप्रमाणम् ।।" હે ભગવન ! તમારા આગમથી ભિન્ન આગામો અમને એટલા માટે અમાન્ય છે કે–એક તો તેમાં હિંસા-અસત્ય વગેરે અસદાચાર માગને ઉપદેશ આપવામાં આવે છે અને તેની પ્રરૂપણ કોઈ સર્વજ્ઞ પુરુષ દ્વારા નહિ પણ કોઈ વિશેષજ્ઞ પુરુષ દ્વારા કરવામાં આવી છે. વળી ક્રૂર કર્મ કરનારા અને મમતિવાળા જીવો દ્વારા એને સ્વીકાર કરવામાં આવે છે. આ કારણથી તમારા આગમથી ભિન્ન આગામોને અમે અપ્રમાણભૂત કહીયે છીએ, પ્રવચનનું હૃદયંગમ સ્વરૂપ શ્રમણ પ્રતિક્રમણ સૂત્રમાં છેલે આ શ્રી નિગ્રંથ પ્રવચનનું ૧૪ વિશેષણે દ્વારા સુન્દર સ્વરૂપ બતાવવામાં આવ્યું છે એ વાંચતા ખરેખર એની અલૌકિકતા હૃદયમાં અંકિત થયા વગર રહેતી નથી. આ જ સાધુજીવનને ઉપકારક એવું પ્રવચન આગળ કેવું છે– (૧) સત્ય–સજજનોને હિતકારી તેમજ વસ્તુનું યથાર્થ નિરૂપણ કરનાર, (૨) અનુરા–જેનાથી બીજું કઈ શ્રેષ્ઠ નથી તેવું. (૩) વૈવરિ–જેની બરાબરી કરી શકે એવું કંઈ જ પ્રવચન નથી તેવું (૪) રતિકૂળ સર્વ વિષયનું પ્રરૂપક, સર્વન રૂપ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ગુણેથી પરિપૂર્ણ. (૫) રાજિ-ન્યાયથી યુક્ત-મેક્ષમાં લઈ જનારું. Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] (૬) સંદ—કષ-છેદ અને તાપ એ ત્રણ પરીક્ષાએથી શુદ્ધ, એકાન્તે કલકથી રહિત, (૭) રાāર્તન—માયા-નિયાણ અને મિથ્યાદન એ ત્રણ શલ્યાને કાપી નાખનારું, (૮) ŕિદમાì—અનંત ચતુષ્ટયરૂપ હિતકર ભાવાની પ્રાપ્તિરૂપ સિદ્ધિના મા રૂપ (૯) મુત્તિમાñ—આત્માને માટે અહિતકારી કર્મીના સબધથી છૂટા થવા રૂપ મુક્તિના મા` રૂપ. (૧૦) નિર્વાંગમાર્ન—નિર્માંણ-જ્યાં ગયા પછી આ આત્માને બીજી કોઈ જગ્યાએ જવુ પડતું નથી તેવું નિરૂપમ સ્થાન એટલે કે સિદ્ધશિલા-તેના મા રૂપ. (૧૧)રોળમા$નિર્વાણ-સકલ કર્યાંના ક્ષયથી પ્રગટ થતુ' આત્માનું અત્યંત શુદ્ધ નિરૂ પાધિક મૂળ-તેના મા રૂપ. (૧૨) વિતથ~( સારૢ ) ( અર્ચા એટલે પૂજા, અને તેનાથી યુક્ત તે સાર્ચ, ) ત્રણ જગતમાં પૂજાના સ્થાનરૂપ અર્થાત્ પૂજનીય. (૧૩) વિનિ—વિધિ ના અર્થ છે નાશ, અવિસન્ધિ એટલે નાશ વિનાનુ-સદા કાળ રહેનારું-મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશા આ પ્રવચન પ્ર`તમાન હોવાથી તે શાશ્વત છે. (૧૪) સર્વદુ:લક્ષીળમ-સ`દુ;ખા સથા જ્યાં નષ્ટ થયા છે તે મેક્ષ, તેના મા રૂપ. આ સર્વાતિશાયી પ્રવચનમાં અર્થાત્ તેમાં બતાવેલી આરાધનામાં સ્થિર રહેલા વા સિદ્ધ-બુદ્ધ-મુક્ત અને પિિનવૃત થઇ સદુ:ખાના અન્ત કરનારા થાય છે. ઊંડી ચિન્તા ઉપર કરેલ1 વ નછી જૈન આગમાની પ્રામાણિકતા-સર્વ જીવરહિત કારકતાસજ્ઞાનમયતા તથા સર્વાપરિતાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. એ આગમાના અધ્યયન-અધ્યાયન અને પરિશીલન આફ્રિ અંગે શ્રમણ વર્ગમાં પ્રવર્તતી બેદરકારી કોઈપણ સહૃદય વ્યક્તિને દુ:ખ ઉપજાવ્યા સિવાય રહેતી નથી. આરાધક આત્માના ભાવપ્રાણને રક્ષવાની તથા તેને તંદુરસ્ત અને પરિપુષ્ટ મનાવવાની તાકાત એના સિવાય બીજા કોઈનામાંય નથી. શ્રમજીવનની એક પણ પળ જ્ઞાન-ધ્યાન કે અધ્યયન વિનાની જાય તેમાં મોટામાં મોટું નુકસાન છે. શ્રમણ-શ્રમણીઓની વસતિ આગમાધ્યયન અને સ્વાધ્યાયના ધીર-ગંભીર અને મંજુલ ધ્વનિથી નિર્દંતર રર્ણાયમાન રહેવી જોઈએ. પ્રસ્તુત કૃતિ અંગે ‘ પ્રવચન કિરણાવલી ” નામના આ ગ્રંથમાં ૪૫ આગમાના વિસ્તૃત પશ્ર્ચિય આપવામાં આવ્યા છે. આ ગ્રંથ વાંચનારને જૈનાગમ પ્રત્યે અપૂર્વ બહુમાન પેઢા થયા સિવાય રહેશે નહિં. આગમાના પરિચય માટેના ઘણા નાના મેટા ગ્રંથા બહાર પડથા Page #34 -------------------------------------------------------------------------- ________________ [૩૧] છે પણ તે બધામાં આ ગ્રંથ કઈ જુદી જ ભાત પાડે તેવો છે. આ ગ્રંથને સ્થિરતા પૂર્વક વાંચનારને તે તે આગમોના અભ્યાસ વગર પણ આગમોના વિષયનું ઊંડાણથી જ્ઞાન પ્રાપ્ત થશે-એ નિ:શંક છે. ઘણાં વર્ષો પહેલાં એનું પ્રકાશન કરવામાં આવ્યું હતું વર્તમાનમાં તે અપ્રાપ્ય બનતા વારંવાર તેની થતી માંગણીને લક્ષ્યમાં લઈને આનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે તે સર્વથા આવકાર્ય છે. પ્રસ્તુત કૃતિકાર અંગે આગમ-સાગરનું મન્થન કરીને તેમાંથી કાઢવામાં આવેલ રત્નસમી આ કૃતિના પ્રણેતા છે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયપધસૂરીશ્વરજી મ. શ્રી જેઓ શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ અનેક તીર્થોદ્ધારક શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના સમર્થ શિષ્યરત્નો પૈકીના એક હતા-એટલું જ નહિ પણ શાસનસમ્રાટના સમુદાયમાં ગૌરવરૂપ હતા. જન્મભૂમિ તો હતી જેનનગર તરીકે જાણીતું અમદાવાદ શહેર, અને તેમને જન્મ થ હતો ધર્મની શ્રદ્ધા માટે પંકાયેલી પોરવાડ જ્ઞાતિમાં, પ્રાથમિક અભ્યાસ અને સંસ્કાર અમદાવાદમાં જ પ્રાપ્ત થયા હતા. પૂર્વ કેઈ જબરજસ્ત સંસ્કારી આત્મા હતો. જીવનની કોઈ એક સુભગપળે શાસનસમ્રાટશ્રીજીને સમાગમ થયે. સંસારની અસારતા દર્શાવતા તેઓનાં વેધક વચને તેમના હૈયામાં આરપાર ઊતરી ગયાં ઘણા બધા વિરોધ વચ્ચે પણ જરાયે ન મૂઝાતા પ્રબળ ત્યાગ-વૈરાગ્યની ભાવનાથી સં. ૧૯૭૧માં સંયમ સ્વીકારી શાસનસમ્રાટશ્રીના શિષ્ય બન્યા “કાળા ઘો” એ વાકયને જીવનમંત્ર બનાવી દીધો– પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રા અને પૂજ્ય બહશ્રત આચાર્ય મહારાજ શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ.ની શિક્ષા પામી તેમણે જ્ઞાનાભ્યાસની ધૂણી ધખાવી. ન જેવે રાત, ન જો દિવસ, ન જેવે ગામ ન જોવે જંગલ. બસ એકજ લગની-ભણવું, ભણવું ને ભણવું. ગુરુકૃપાએ અજબ ચમત્કાર સર્યો. થોડા જ સમયમાં ને સ્વલ્પ પ્રયત્નની વિદ્યાની વિવિધ શાખાઓનું અવગાહન કર્યું. અનેક શાસ્ત્રોનું હૃદયસ્પર્શી અધ્યયન કર્યું અને તેમની પ્રતિભા ગદ્ય-પદ્યરૂપે સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતીમાં ઝબકવા માંડી. | મા શારદાની પણ જાણે તેમના ઉપર કૃપા વરસી હોય તે રીતે તેમની કૃતિમાં સ્વાભાવિકતા-પ્રાસાદિકતા અને મમતા સુભગ સમન્વય સધાયો. જ્ઞાન ધ્યાનમાં તે એકકા હતા, પણ તપની વાત આવે તો તેઓ લાચાર બની જતા. તેમનાથી તપ ઓછું થતું તેમ છતાં પણ શાસનસમ્રાટશ્રીની પ્રેરણાથી તેઓએ ઉત્તરાધ્યયન આચારાંગ આ સૂત્રોના ગાદવહન કર્યા. પંચમાંગ શ્રી ભગવતીસૂત્રના ગોદ્દવહન કરી વિ.સં. ૧૯૮૨ માં પાટણ મુકામે ગણિપદથી વિભૂષિત થયા. તથા સં. ૧૮૨ માં પંન્યા Page #35 -------------------------------------------------------------------------- ________________ [૩] સપદ અને સં. ૧૯૮૮ માં ઉપાધ્યાય પદથી વિભૂષિત થયા, તેમજ સં. ૧૯૯ર માં રાજ નગર (અમદાવાદ)માં મહોત્સવ પૂર્વક આચાર્યપદથી વિભૂષિત થયા. તે સમયે તેઓની વિદ્વત્તા તથા અપૂર્વ રચનાશક્તિના પરિચયરૂપ શાસ્ત્રવિશારદ અને કવદિવાકર એ ઉપાધિથી પણ તેઓને અલંકૃત કરવામાં આવ્યા તેઓને જ્ઞાનયોગ અદ્ભુત હતા. દિવસ અને રાત તેઓ લખવા-વાંચવામાં જ પરાયણ રહેતા, તેમણે સંસ્કૃત-પ્રાકૃત તથા ગુજરાતીમાં ઘણાં કાવ્યો તથા ગ્રંથ રચ્યા છે. કેટલાયે શ્લોકબદ્ધ ગ્રંથોનો હરિગીતમાં તેઓએ અનુવાદ કર્યો છે. જૈનધર્મ પ્રકાશઆત્માનંદ પ્રકાશ અને જૈન સત્યપ્રકાશમાં વર્ષો સુધી તેમના ભિન્ન ભિન્ન વિષયના લેખો આવતા રહ્યા હતા. અજિતશાંતિ સ્તવનની જેમ જ એવા જ છંદમાં તેમણે રચેલાં સિદ્ધચકસ્તવનને જોઈ કયો વિદ્વાન માથું ધુણાવ્યા સિવાય રહી શકશે? શ્રાવકધર્મજાગરિકા, દેશના ચિન્તામણિ વગેરે ઘણું વિશાળકાય ગ્રંથો તેમણે તૈયાર કર્યા હતા. શારીરિક આદિ પ્રતિકૂળતાને કારણે તેઓએ વર્ષો સુધી અમદાવાદ-પાંજરાપોળમાં સ્થિરતા કરી પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી ગ્રંથ રચવાનું અને લખવાનું કાર્ય ચાલુ ને ચાલુ જ રાખ્યું. તેમના જન્મ-દીક્ષા આદિના સમય-સ્થળની યાદી આ પ્રમાણે છેજન્મ સં. ૧૯પપ વિ. , ૩ અમદાવાદ દીક્ષા સં. ૧૯૭૧ મા, વ, ૨ તળાજા, ગણિપદ સં. ૧૯૮૨ ફાવ, ૫ પાટણ, પંન્યાસપદ સં. ૧૯૮૨ કા. વ. ૧૨ પાટણ. ઉપાધ્યાયપદ સં. ૧૯૮૮ મહા સુદ-૫ શેરીસાતીર્થ. આચાર્યપદ સં. ૧૯૯૨ વૈ. સુ. ૪ અમદાવાદ કાળધર્મ સં. ૨૦૨૮ વે. વ. ૯ અમદાવાદ, આમ તેઓએ ૧૬ વર્ષની વયે દીક્ષા સ્વીકારી પ૭ વર્ષ સુદીર્ઘ દીક્ષા પર્યાયપાળી ૭૩ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરી આજીવન જ્ઞાનીપાસના દ્વારા નિજ જીવનને ધન્ય બનાવી સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. અન્તમાં– વિદ્વાન પં. શ્રી શીલચંદ્રવિજયજી ગણિવયે પિતાની જ્ઞાન ધ્યાનની અનેકવિધ પ્રવૃત્તિ વચ્ચે પણ આ એક અતિઉપયોગી ગ્રંથના પુનર્મુદ્રણની જવાબદારી ઉપાડી તે ખરેખર અનુમોદનીય છે. સૌ કોઈ આ ગ્રંથના વાચન મનન પરિશીલન દ્વારા આત્મકલ્યાણ સાધો એજ મંગલકામના, Page #36 -------------------------------------------------------------------------- ________________ સ'પાદકીય શ્રી જિનશાસન જયવંતું છે. અને એનુ* કારણ છે શ્રી જિનગમની મેઘેરી મિલકત. જિનાગમ તે જ જિનશાસનઃ જનાગમવિહેાણાં જિનશાસનના અસ્તિત્વની કલ્પના પણ કપરી લાગે છે. જિનશાસનની આરાધનાનાં બે સબળ માધ્યમે જગપ્રસિદ્ધ છે: જિનબિંખ અને જિનાગમ જે વ જિનબિંબને નિષેધ કરે છે તે પણ જિનાગમની આરાધનાને તા અનિવાર્યું તયા સ્વીકારે જ છે, એ પણ અહી નોંધવુ' જોઈ એ. હુ થોડા વખત પહેલાં જ, આપણે ત્યાં આગમા અને શાસ્ત્રના ગ્ર'થાનુ' અધ્યયન, વાંચન, મનન એક યજ્ઞકાયની માફક જીવત અને જવલંત રીતે પ્રવંતું હતું. ત્યાં સુધી કે શ્રાવકોના એક મેટ્રો સમૂહ ઠેર ઠેર પથરાયેલા જોવા મળતા કે જે શાસ્ત્રના પદાર્થાને પૂરા જાણકાર અને વળી નવા નવા ભાવે જાણવાના રસિયા હતા. આ શ્રાવકવગ તપ અને ક્રિયાના આરાધક તા હતા જ, પણ એ સાથે પેાતાની આ બધી આરાધના શુષ્ક ક્રિયામાત્ર ન બની રહે, તેમાં જ્ઞાનની અને વિવેકની ચેતના પૂરાતી રહે, તે માટે તે સતત તકેદાર પણ રહેતા હતા. નવા નવા શાસ્ત્રીય પદાર્થો સાંભળવાની એ વર્ગને હાંશ રહેતી; નવા નવા ગ્ર'થા ને પ્રતિપાદના વાંચવાની-જાણવાની એને જિજ્ઞાસા વતી; કાઈક નવા ગ્રંથ કે નવી વાત સાંભળવા—જાણવા મળે તે એને હૈયે અને રામાંચ છવાતા. આવા શ્રાવકેની સમક્ષ દેશના આપવાના, અને આવા શ્રાવકે સામે એમતેમ ગપ્પાંમા નહિ ચાલે પણ મર્યાદાપૂર્ણાંક શાસ્રીય ભાવાનુ પ્રતિપાદન કરવુ' પડશે તેવી સમજણુ પૂર્વક તયાર રહેવાના, સાધુઓને પણ એક અનેરા ઉલ્લાસ રહેતા. એવા સાધુએ પેાતે કાંઈ વાંચતાં હાય ને કેઈ નવી વાત જોવામાં આવે, તે તત્કાલ પેલા જિજ્ઞાસુ-જાણુ શ્રાવાને હાંશે હાંશે ખેલાવીને તે ભાવેા દેખાડતા ને પછી પરસ્પર તત્ત્વચર્ચાની રસમસ્તી લૂંટતા. એવા પણ મુનિવરો હતા કે શ્રાવક વંદન કરીને કામકાજ પૂછે તે કહે કે આ બે ગાથાઓ છે તે મેઢે કરી લાવશે ? આટલું કામ છે. ને એ શ્રાવક પણ એ કામ કાજને પૂરા અહેાભાવથી આંખમાથે ચઢાવતા ને પેાતાને મહાત્મા પુરુષે કામકાજ બતાવ્યું તેના આનદ અનુભવી તે ગાથા ખીજે દિવસે કરી લાવતા. કાચાપાચા સાધુએ જેમની સામે વ્યાખ્યાન કરતાં ડરે, ડઘાય, તેવા મન એ શ્રાવકે હતા. આવા એક શ્રાવક હતા શ્રીમણીલાલ રતનચંદ વકીલ. અમદાવાદ–કાળુશીની પાળના રહીશ એ શ્રાદ્ધ્વયે કેવી આરાધના કરી હશે તેનેા અદાજ એમની એક જ Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] વાતમાંથી મળી રહે છે કે એ શ્રાદ્ધવયે પેાતાના જીવનના છેલ્લાં ૪૫] વર્ષોં-પૂરાં પિસ્તાળીશ –કાયમ એકાસણાં, તે પણુ ઠામ ચૌવિહાર, અને તેમાં પણ પાણી સહિત કુલ ત્રણ જ દ્રવ્યેાની જ છૂટવાળાં કર્યાં હતાં. ખારવ્રતધારી તેા હતા જ, સાથે અનેકવિધ વ્રત-તપે અને ક્રિયાઓ પણ તેમના જીવનમાં વણાયેલી જ હતી. અને એ બધાંથીય વધુ મહત્ત્વની વાત તે! એ હતી કે એમની જ્ઞાનપિપાસા અદમ્ય હતી. શાસ્ત્રીય વાંચન, ઊંડા રહસ્યાના મેધ અને નવાનવા શાસ્રભ્યાસ કર્યો કરવાની જિજ્ઞાસા આ બધાં તત્ત્વા એમને સ્વભાવગત હતા. ને વ્યવસાયી સંસારજીવન જીવવા છતાં આ પેાતાની રુચિનુ સવર્ધન તેમણે જીવનભર કર્યું હતું. પરિણામે એમના અતસમય આવ્યે ત્યારે દવાખાને લઈ જવાની વાત આવી, અને ત્યાં એકાસણાં મૂકી દેવાની અને પછી એ ને બદલે વધુ દ્રવ્યે લેવાની વાત આવી, ત્યારે તેમણે પાકટ વયે અને ગભીર સ્થિતિમાં પણુ, એકાસણુ છેડવાના અને એથી વધુ દ્રવ્ય લેવાને, કોઈપણ સ’જોગામાં, ધરાર ઈન્કાર કરી દીધેલે. સહન કરવુ. એમને મજૂર હતું, પણ આરાધનામાં ભાંગેા લાગે તે માટે તેઓ તૈયાર ન હતા. સ`પૂર્ણ સમતા અને શુદ્ધિ જાળવીને તેમણે છેલ્લા શ્વાસ સુધી આ નિયમ એવા તે આચરી ખતાબ્યા, કે આજે પણ અનેક મુનિવરેાના મુખે આ આરાધક શ્રાવકનું નામ પ્રસગે પ્રસગે ઉચ્ચરાતું હાય છે. આવા આ શ્રાદ્ધવને ૫ પૂ. શાસનસમ્રાટના પટ્ટધર પ. પૂ. આચાય દેવ શ્રી વિજયપદ્મસૂરીશ્વરજી મહારાજ સાથે ઘનિષ્ઠ જ્ઞાનસ’બંધ ઃ લગભગ ગુરુશિષ્યભાવ જ સમજી શકાય તેવા સ ંબ ંધ. પૂ. મહારાજશ્રી પાસે વર્ષોસુધી નિયમિત રીતે હરરોજ જઈ-એસીને અઢળક ગ્રંથાનુ. વાંચન-શ્રવણુ આ સદ્ગૃહસ્થે કર્યું છે. પૂ. મહારાજશ્રી પણ કાઈ નવે ગ્રંથ કે નવી વાત વાંચે, કે નવી કૃતિની રચના કરે, તે એ હાંશભેર આ સદ્દગૃહસ્થને અતાવે જ. આ સબંધ દરમિયાન શ્રી મણિભાઈ એ પૂ. મહારાજશ્રીને વિજ્ઞપ્તિ કરી કે આગમગ્રંથા અમારા માટે વાંચવાને તે અધિકાર નથી; પણ સાંભળી તા શકાય. તા કૃપા કરીને આપ મને આગમેની વાચના આપા, આગમાના અથ સમજાવા, તે આ જીવને જન્મમાં મળી આવેલ શ્રી જિનશાસનની સાચી અને સાક આરાધના કર્યાના સતે।ષ વળે. તેમની ચેાગ્યતા પ્રીછીને પૂ. મહારાજશ્રીએ તે વાત સ્વીકારી, અને પછી ક્રમે ક્રમે ગૃહસ્થને સાંભળવા ઉચિત ૩૯ આગમસૂત્રોના અનુ* શ્રવણુ સ્વમુખે તેએએ શ્રીમણિભાઈ ને કરાવ્યું. આગળના રસિયા આવા જિજ્ઞાસુ શ્રાવક આજે કયાં છે? અને સાથે જ, આવી જિજ્ઞાસાને તૃપ્ત કરે તેવા સાધુજન પણ આજે કયાં છે? શ્રીમણિભાઈ ને તે વાચના આપી, પણ તે પળે પૂ. મહારાજશ્રીને એક શુભ વિચાર થયા કે મણિભાઈ જેવા અનેક આત્માઓને પણ આવી જિજ્ઞાસા કદીક થઈ શકે, તે તેને સંતેાષવા માટે કાઈક સાધન તે હાવું જોઈએ. એવું સાધન આગમિક ભાવાનુ સરળ અને વિશદ વર્ણન આપતું કાઈક પુસ્તક જ ખની શકે. હુ' એવુ પુસ્તક લખું તો ઘણુ· Page #38 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫ ] ઉત્તમ થાય. પૂ. મહારાજશ્રીની આ શુભ વિચારણને પરિપાક એટલે “જૈન પ્રવચન કિરણવલી” ગ્રંથ, પ્રસ્તુત પુસ્તક. પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ એ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના શિષ્ય સમુદાયના એક અણમેલ આભૂષણરૂપ પુરુષ હતા. પ્રાકૃત ભાષા, આગમગ્રંથો અને સૈદ્ધાંતિક પદાર્થોના વિષયમાં તેમની કક્ષાના જ્ઞાતા પુરુષ અન્યત્ર વિરલ હતા. વૈરાગ્યરંગનું એમનું પ્રતિપાદન અનન્ય રહેતું. સર્જનાત્મક પ્રતિભાને ઉમેષ એમને કઈ વિશિષ્ટ પ્રકારને હતે. પૂર્વકૃત તથા પ્રકારના કેઈ વેદનીયકર્મના વિશે તેમનાથી બાહ્યતપ-ઉપવાસાદિરૂપ-વે અશક્યપ્રાય હતા. એવા કેઈ રોગને પ્રકાર તેમના દેહને પીડત કે જેથી તેમને માટે તપશ્ચર્યા માત્ર સ્વપ્નવત્ જ બની રહેલી. અને આ વાતને ઉપયોગ અન્ય જનોએ સૂરિસમ્રાટના સમુદાયનું ઓછું દેખાય તે અંગે સતત કર્યા પણ કરેલે, એ પણ પ્રસંગોપાત્ત અહીં ખેંધવું પડશે. પરંતુ તેમને અત્યંતર તપ-સ્વાધ્યાય-એ જ અનન્ય હતો, એમ કહેવું જ જોઈએ. પિતાની તપસ્યાની અશક્તિને તેઓ ખુલ્લંખુલ્લા એકરાર કરતા, અને તેના રંજ સાથે, તેને બદલે વાળ હોય તેવી રીતે, તેઓ રાતદિવસ સ્વાધ્યાયમાં વાયેલા રહેતા. દિવસના અજવાળાને છેવટ સુધી ઉપયોગ કરીને તેઓ વાંચતા, વાંચે જ જતા. તેમણે વાંચેલાં અને તેમાં ઠેર ઠેર નિશાનીઓ કરેલાં અઢળક-અગણિત પુસ્તકે આજે પણ પાંજરાપોળના ભંડારમાં જોવા મળે. કેઈક નવું પુસ્તક આવ્યું કે તેમણે બે ચાર દહાડામાં તે વાંચી લીધું જ હોય. અરે, કેઈ નવા પુસ્તકની ભાળ મળે, તો અનેકવિધ મથામણું કરીને પણ તે મંગાવી–મેળવી–વાંચીને જ તેમને જંપ વળત. પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિંદી, જૈન-જૈનેતર ગમે તે પ્રકારનું પણ તેમાંથી કાંઈક તત્ત્વબોધ મળી શકતો હોય, કાંઈ નવા પદાર્થો કે પદાર્થનિરૂપણની નવી રીત સમજવા મળે તેમ હોય, તે તેઓ વાંચવાનું કદી ચૂક્યા નથી. સાથે જ, પ્રાસંગિક ચોપાનિયાઓ કે સસ્તી અને સામાન્ય કે હલકા પ્રકારની ચોપડીઓને તેઓ સ્પેશ્ય પણ નથી. તેઓ જ્યાં બેઠા હોય ત્યાં કેરા કાગળો ને પેન્સિલ પડ્યા જ હોય. રાતે કે દહાડે, જ્યારે તેમને કેઈક પદાર્થ કે કૃતિ હૈયામાં ઊગે, ત્યારે અંધારામાં પણ કાગળ પર તેના નોધ્યા વિના ન રહે. પિતાના અભ્યાસકાળમાં અને પછી પણ, તેમણે સંસ્કૃત-પ્રાકૃતગુજરાતીમાં અસંખ્ય રચનાઓ કરી છે, તે આ રીતે રાત્રે પાઠ કે સ્વાધ્યાય પતે, પછી પાસે કાગળ-પેન્સિલ લઈને બેઠા કે સૂતા હોય; તે ક્ષણમાં મનમાં અવનવું સર્જન ઉગે, ત્યારે અંધારામાં જ તે કાગળ પર ટપકાવે. ઘણીવાર તો ભીંત ઉપર પંક્તિઓ લખી દે પછી સવારે તેને સારા અક્ષરે નોંધીને પેલું કાગળ કે ભીત પરનું લખાણ દૂર કરી વાળે. “ જૈન સત્યપ્રકાશ” માસિકના પ્રત્યેક અંકને આરંભ એમના પ્રાકૃત સ્તત્રકાવ્યથી થત. Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] સ્વાધ્યાય-વાંચનની લગની તે આવી ખરી, પણ એમાં કઈક નવી વાત કે વિષય આવે અને સામે કે પાસે કઈ જિજ્ઞાસુ કે ભણનાર કે જાણકાર સાધુ હોય, તે તે જાય તેમની પાસે ત્યારે અગર તે તેને બોલાવીને પણ, તે પદાર્થ તેને દેખાડે, તેને સમજાવે અને તેની સાથે વિમર્શ પણ કરે. તેમની પાસે જઈએ એટલે કાંઈને કાંઈ ન પદાર્થ કહેવાના જ. તેમની વાતમાં જ્ઞાન સાથે ગમ્મત ભરપૂર રહેતી. નાના સાધુ જાય વંદન માટે એટલે ભણવા અંગે વિગતે પૃચ્છા કરે, પછી ખૂબ ગમ્મત કરાવતાં કહે, “વાતે કરે વાયડા, ભજન કરે, ભક્તિ કરે અને ભણે એ ભાયડા” માટે ભાઈ, બરાબર ભણજો. વાતેમાં સમય ન વેડફશે. અને હરેક વખતે નવી નવી ઉક્તિએ, દુહા, કાવ્ય પ્રેરક સ્વરૂપે તેમની પાસે આપણને મળે જ. “શીલાદિસપ્તક એ તેમની પરમ પ્રિય બાબત હતી. તેઓ હમેશાં કહેતાઃ “શીલ, સમતા, સરળતા, સેવા, સાદાઈ, સંતોષ, સ્વાધ્યાય આ શીલાદિસપ્તકને જીવનમાં કેળવવા જોઈએ.” બધી વાતને સાર એ કે બાહાતપની પિતાની ઊણપનું વળતર તેઓ અવિરત સ્વાધ્યાય, વાંચન અને સર્જન દ્વારા વાળી આપતા. એમની આ પરિણતિના અને પ્રવૃત્તિના પરિપાક રૂપે જ, એમની પાસેથી શ્રીસંઘને, જૈન પ્રવચન કિરણવલી, દેશના ચિંતામણિ– ભાગ ૧ થી ૬, શ્રાવકધર્મજાગરિકા, શ્રમણધર્મજાગરિકા, સંવેગમાળા, કપૂરકરાદિ, પ્રાકૃત સ્તંત્રપ્રકાશ ઇત્યાદિ અનેક, આશરે દોઢસો જેટલી નવીન કે અનુવાદાત્મક રચનાઓ મળી શકી છે. એમની ગુરુભક્તિ અને ગુરુમહારાજ તરફની પ્રીતિ અનન્ય હતી. સંયમ અને સરચારિત્રપાલન માટેની અભિરુચિ પણ અતિ તીવ્ર હતી. જ્ઞાનની પિપાસા તે અનન્યપ્રાય હતી. પૂ. પદ્યસૂરિ મહારાજ અને પૂ કસ્તૂરસૂરિમહારાજ મળે, ત્યારે પરસ્પર પ્રાકૃત ભાષા અગે, વ્યાકરણના પ્રાગે અગે, પ્રાકૃત ગ્રંથમાં આવતા કોઈ વિશિષ્ટ પ્રયોગાદિ અંગે જે વિચારવિનિમય અને આદાનપ્રદાન થતું તે તે એક સ્વર્ગીય દશ્ય સમાન ઘટનારૂપ બની રહેતું. પૂ. પદ્યસૂરિમહારાજ કહેતા કે “જ્ઞાનાનામો નાસ્તિ, કળાનો મહત”, અને આ ઉક્તિ, આવાં દશ્ય જોતાં ચરિતાર્થ અનુભવાતી. આવા પૂજ્ય પુરુષ-જ્ઞાની પુરુષે લેકે પકારને ખાતર જ આ ગ્રંથની રચના કરી છે, તે પણ સંઘનું મોટું સૌભાગ્ય છે. ૪૫ આગમાં કેવા કેવા વિષયો આવે છે તેનું વિશદ-વિસ્તૃત વર્ણન જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સંતોષી શકશે, તે અજ્ઞાનીઓના આ વિષયના અજ્ઞાનને પણ દૂર કરશે. આ ગ્રંથ તે વસ્તુતઃ માત્ર આગમગત વિષયનો આ છ પરિચય જ કરાવનારે ગણાય. આમ છતાં, આ ગ્રંથ વાંચતાં કે વાંચ્યા બાદ, કેઈક જિજ્ઞાસુ ગુણિજનને શ્રીજિનામનું વાંચન-શ્રવણ-પરિશીલન કરવાને મરથ થશે, પ્રેરણા મળશે, અને “આગમ વિના ઉદ્ધાર નથી” એટલું સમજાશે, તે આ ગ્રંથની રચના થઈ તે સાર્થક બની જશે. Page #40 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭ ) આજે આપણા સંઘમાં, સાધુ-સાધ્વીઓમાં તેમ જ ગૃહસ્થ વ માં, આગમિક સાહિત્યનું પઠન-પાઠન નહિવત્ છે. એ દિશામાં રૂચિ જ જાણે કે રહી નથી. પરિણામે ગુરુપર‘પરા અને આમ્નાયના મહદશે લાપ થતા જાય છે. ખીજી બાજુ, આગમ-શાઓના અભ્યાસના અભાવે, વ્યાખ્યાન (દેશના) પણ હવે લેાકર'જનનુ સાધન અની રહ્યું છે અને ધનથી સાધ્ય કાર્યો કરવા-કરાવવા માટેનું માધ્યમ બની ગયુ છે. આગમિક અધ્યયનના અભાવે અપાતુ વ્યાખ્યાન તે કરી લેાકર'જક વાચાળતા બની રહે તેમ છે, જે ભવભીરુતા અને ગુણાનુરાગને જીવનમાંથી છેદ ઉડાડે છે અને અહુ' અને ક્ષુદ્રતાની વૃત્તિએનું પાષણ કરે છે. આ પરિસ્થિતિ પરત્વે ગભીરધારણે વિચાર કરવાના અને આપણી હાસ પામતી જતી પૂર્વ પુરુષોની સ્વાધ્યાય પરંપરાને પુનર્જીવિત-પુનઃપ્રસ્થાપિત કરવાના સમય હવે પાકયે છે. સવેળા ચેતવુ' હુવે અનિવાર્ય છે. નહિ તે ૨૫૦૦ વર્ષોમાં જે હાસ ન થયે, તેથી અધિક હાસ આ પચીશીમાં થયાનું નિમિત્ત આપણે સહુ બની જઈશુ, એ નિઃશંક છે. પ્રસ્તુત ગ્રંથ વર્ષો અગાઉ છપાયેલેા. પરતુ તેની એકાદ નકલ પણ કાંય મળવી મુશ્કેલ હતી. અને આ દાયકાના કે આ પચીશીના સાધુગણ માટે કે ગૃહસ્થા માટે તે આવી સર્વોત્તમ કૃતિનુ નામ પણ તદ્દન અજાણ્યુ' જ રહી જતુ' હતું. આથી આ ગ્રંથનુ' પુનર્મુદ્રણ કરવાની ચેાજના થઈ, અને પૂજ્યપાદ ગુરુભગવતની કૃપાથી તેમ જ ભાવનગરના શ્રીસંઘની જ્ઞાનપ્રીતિથી આ ચેાજના આજે સાંગેાપાંગ પાર પડી રહી છે, તેથી સમુદાયની તથા શ્રીસ ઘની એક સેવા અાવ્યાના પરિતાષ હૈચે પ્રવર્તે છે. આ ગ્રંથમાં ગ્રંથકારે જે વાતે જે રીતે લખી છે તે તમામ તેમ જ રાખેલ છે. વાકય રચના સુદ્ધાંમાં કેઈ ફેરફાર કર્યો નથી. કેમ કે વિશિષ્ટ પુરુષે લખેલે 'થ, અને તે પણ શ્રીજિનાગમવિષયક, તેથી તેમાં કયાંય ફેરફાર કરવા જતાં કાઈક અનુચિત ફેરફાર થાય તે તે મેટી આશાતનારૂપ ખની બેસે. તેથી મૂળ કૃતિ જેમ હતી તેમ યથાવત્ રાખેલ છે. માત્ર વિરામચિહ્નોમાં તથા કોઈ કોઈ જૂની પદ્ધતિના શબ્દોમાં ભાષાકીય દૃષ્ટિએ સુધારા કર્યો છે, જે નગણ્ય છે. આ મહાકાય ગ્રંથનુ કામ કરવામાં મારા ગુરુભાઈ એ પન્યાસશ્રી ભદ્રસેનવિજયજી ગણી, મુનિશ્રી નંદીઘેષવિજયજી, મુનિશ્રી જિનસેનવિજયજી એ ત્રણને પૂરા ફાળા છે તે અહી' નાંધવું જોઈ એ. અંતમાં, આ ગ્રંથના ખૂમ સદુપયાગ થાય અને અનેક આત્માએ શ્રીજિનાગમ પ્રતિ અભિમુખ અને તેવી શુભાશ’સા....... શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળા શ્રી હેમચન્દ્રાચાર્ય ચાક ખારવાડા, ખંભાત — શીલચન્દ્રવિજય ૧૬-૧૨-૧૯૮૭ પાષ દશમી. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણવલી” ના મુદ્રણમાં આર્થિક સહાયની * શુભ નામાવલી રૂ. ૨૫૦૦૦/- શ્રી ભાવનગર જૈન છે. મૂ. તપા. સંધના જ્ઞાન ખાતામાંથી ૧૦૦૦•/- બાઈ સમરથ જૈન જ્ઞાનોદ્ધાર ટ્રસ્ટ-અમદાવાદ •૦૦/- શ્રી જૈન વે. મૂ. સંઘ-ગોધરાના જ્ઞાન ખાતામાંથી, ખંભાતવાળા સ્વ. સાધ્વીશ્રી પદ્માશ્રીજી તથા સ્વ. સાધ્વી શ્રી પ્રમોદશ્રીજીના સ્મરણાર્થે સા, શ્રી વિજયાશ્રીજી-જયંત પ્રભાશ્રીજી–મતિષેણુશ્રીજી-અનંતપ્રભાશ્રીજીના ઉપદેશથી. ૧૦૦૧/- સ્વ. સા. શ્રી પદ્માશ્રીજી-પ્રમોદશ્રીજીની સ્મૃતિમાં ભક્તજનો તરફથી, સા. શ્રી ચન્દ્રપ્રભાશ્રીજી તથા શ્રી હેમપ્રભાશ્રીજીના ઉપદેશથી-ભાવનગર ૧૦૧/- શ્રી જૈન છે. મૂ. સંઘ-વેજલપુર (પંચમહાલ) ના શ્રાવિકાબહેનેના ઉપાશ્રયના જ્ઞાનખાતે ૧૦૦૧/- સ્વ. સાધીશ્રી પદ્માશ્રીજી મ. ની પ્રેરણાથી, એક સદ્દગૃહસ્થ તરફથી, સ્વ. સાધીશ્રી પ્રમોદશ્રીજીના સ્મરણાર્થે ૨૫૧/- નીચી ધર્મશાળા ઉપાશ્રયનાં બહેને તરફથી તથા- . ૧૦૧/- શાહ ખાતે-ભાવનગર, શ્રી ક૯૫લતાશ્રીજીના ઉપદેશથી ! ૨૦૧/- નીચી ધર્મશાળા-ભાવનગરનાં બહેને તરફથી, સા. શ્રી વિજયાશ્રીજી ઉપદેશથી ૫૦૧/- શાહ ખાતે, ઈન્દોર, સા. શ્રી વિજયાશ્રીજીના ઉપદેશથી ૧૦૦૧/- ભપિાળના ઉપાશ્રયની જ્ઞાનની ઉપજમાંથી તથા ૧૦૦૧/- એક સદગૃહસ્થ તરફથી—ખંભાત, સાધ્વી શ્રી રવીન્દ્રપ્રભાશ્રીજી-કપલતાશ્રીજી જયલતાશ્રીજીના ઉપદેશથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકાશકીય નિવેદન પ્રકાશક શ્રી ગુરૂમહારાજના હસ્તકમલમાં સમર્પણ ગ્રંથકાર શ્રી તીર્થંકર પ્રભુના પ્રવચનને મહિમા ગ્રંથકાર શ્રી જિનપ્રવચનની સેવા અને પ્રભાવના ગ્રંથકાર પ્રસ્તાવના – ગ્રંથકાર જિદા તેરા આગમ છે અવિકારા – પ. પૂ. આચાર્ય શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ. સંપાદકીય - સંપાદક સહાયકોની નામાવલી અનુક્રમણિકા શુદ્ધિપત્રક વિભાગ પહેલો અંગ વિભાગ:-. પ્રકાશ ૧ થી ૩ પૃષ્ઠ ૧ થી ૩૮ પ્રકાશ પહેલો પૃષ્ઠ:- વિષય મંગલાચરણાદિ મૂળ ગાથા ૧થી સ્પષ્ટાર્થ સાથે ૧ ૫ શ્રી ભગવતી સૂત્રની ચૂણિ વગેરેનું બાર અંગ સૂત્રોનાં નામ મુ. ગા. ૪-૫ , તથા સંક્ષિપ્ત વર્ણન અંગેની રચના કેણ, શામાટે કરે છે તે જણાવે છે. ૨ ૬. શ્રી જ્ઞાતાધર્મકથાગની ટીકા આદિની બીના ૩૧ ચાર અનુયોગનું ફળ ૬ ૭. , ઉપાસક દશાંગની ટીકા વગેરેનું વર્ણન ૩૩ આગમોમાં અનગ વિચાર. ૭ ૮. . અંતકદશાંગની વૃત્તિ વગેરે. કેટલા વર્ષના દીક્ષા પર્યાયવાળાને કયા સૂત્રો ૯. ,, અનુત્તરો પપાતિક દશાંગની ટીકા વગેરેની ભણાવી શકાય. ૧૧ બીના. ૫ દ્વાદશાંગી–ગણિપિટકનું સ્વરૂપ ૧૦. શ્રી પ્રશ્નવ્યાકરણ અંગની ટીકાની સંક્ષિપ્ત બાર અંગોની પુરુષનાં અંગેની સાથે સરખામણું ૨૪ બીના. ૩૬ ૧ શ્રી આચારાંગ સત્રની નિર્યુક્તિ ૧૧. શ્રી વિપાકશ્રુતની વૃત્તિ આદિની બીના. ૩૦ વગેરેનું વર્ણન ૧. શ્રીઆચારાંગ સૂત્ર. પ્રકાશ બીજો ૨ શ્રી સૂત્ર કૃતાંગ સત્રની નિર્યુક્તિ વગેરેનું વર્ણન | પૃષ્ઠ ૩૦ થી ૩૬ ૩ શ્રી સ્થાનાંગ સૂત્રની નિર્યુક્તિ પહેલાં શ્રુતસ્કંધના નવ અધ્યયનની બીના વગેરેનું વર્ણન (મુ. ગા. ૬થી૧૧ સ્પષ્ટાથે સાથે) ૪ શ્રી સમવાયાંગ સૂત્રની નિર્યુક્તિ-ટીકા પહેલાં શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનના સાત ઉદ્દેશાને વગેરેની બીના ટૂંક પરિચય વિષય: ૨૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ વિષય બીજા લેાકવિજય અધ્યયનના છ ઉદ્દેશાના ટૂંક પરિચય. ત્રીજા શીતાઙ્ગીય અધ્યયનના ચાર ઉદ્દેશાને ક પરિચય. ઉદ્દેશાને ચોથા સમ્યકત્વ અધ્યયનના ચાર ટ્રૅક પરિચય. પાંચમા લેકસાર અધ્યયનના છ ઉદ્દેશા ટૂંક પરિચય છઠ્ઠા ધૂતાધ્યયનના પાંચ ઉદ્દેશાને ટૂંક પરિચય. આઠમા વિમેક્ષ અધ્યયનના આઠ ઉદ્દેશાને ટ્રૅક પરિચય. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છ અધ્યયનના સાર શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના પહેલાં શ્રુતસ્કંધના ૧૬ અધ્યયનના ક્રૂક પરિચય શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના ૭ અધ્યયનના ટૂંક પરિચય પૃષ્ઠ ४७ ૫૦ ૫૭ નવમા ઉપધાનશ્રુત અધ્યયનના ટ્રૅક પરિચય ૫૯ પહેલાં શ્રુતસ્કંધના ચેથા અધ્યયનથી નવમા અધ્યયન સુધીના ફ્રેંક સાર પ્રભુશ્રી મહાવીરદેવનું અપૂર્વ ખેાધદાયક સયમી જીવન ૫૩ ૫૪ પ શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધને ટૂંક પરિચય (મૂ. ગા. ૧૨થી૧૬ ) }} શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધનાં ૧થી અધ્યયના તથા બે ચૂલિકાના ફ્રેંક પરિચય ૬૮ ૨. શ્રી સૂત્રકૃતાંગસૂત્ર : પ્રકાશ ત્રીજો ( પૃષ્ઠ ૭૭ થી ૯૮ ) Ge શ્રી સૂત્રકૃતાંગ સૂત્રને ક્રૂ'ક પરિચય ( મૂ. ગા. ૧૭થી ૨૧ ના શબ્દાર્થ ) શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના પહેલાં શ્રુતસ્કંધના ૧૬ અધ્યયનનેા સાર ૧ ૪ 9. ર ૫ [૪૦] ૯૪ વિષય પૃષ્ઠ ૩. શ્રી સ્થાનાંગ સૂત્ર : પ્રકાશ ચોથા ( પૃષ્ઠ ૯૯ થી ૧૧૬ ) શ્રી સ્થાનાંગ સૂત્રને ટૂંક પરિચય (મૂ. ગા. ૨૨થી૨૬) શબ્દા ૯૯ સ્પષ્ટા તથા દશ અધ્યયનને ટ્રક સાર ૧૦૦ દશ અધ્યયનના ક્રૂક પરિચય ૧૦૨ ૪. શ્રી સમવાયાંગ સૂત્ર : પ્રકાશ પાંચમા ( પૃષ્ઠ ૧૧૭ થી ૧૫૦ ) શ્રી સમવાયાંગ સૂત્રને ફૂંક પરિચય. ( મુ. ગા. ૨૭થી૩૧ શબ્દાર્થી તથા સ્પષ્ટાથ) ૧૧૭ શ્રી સમવાયાંગ સૂત્રતા સાર ૧૧૮ ૧૨૦ શ્રી સમવાયાંગ સૂત્રને ટૂંક પરિચય શ્રી સમવાયાંગ સૂત્રના ૧થી૧ ક્રોડમા સમવાયને! ટૂંક પરિચય ર૧ ૫. શ્રી ભગવતી સૂત્ર : પ્રકાશ છઠ્ઠો ( પૃષ્ઠ ૧૫૧ થી ૨૩૫ ) શ્રી ભગવતી સૂત્રને ટૂંક પરિચય (મ્ ગા. ૩૨થી૪૫ શબ્દાર્થ સ્પષ્ટા તથા સાર ૧૫૧ શ્રી ભગવતી સૂત્રના પહેલાં શતકનાં ૧થી ૩ ઉદ્દેશાના ટ્રૅક પરિચય પહેલાં શતકનાં પહેલા ઉદ્દેશાના મુદ્દા પહેલાં શતકનાં બીજા ઉદ્દેશાના મુદ્દા પહેલાં શતકના ત્રીજા ઉદ્દેશાના મુદ્દાઓ. પહેલાં શતકના ૪થી૧૦ ઉદ્દેશાઓને ચૂંક પરિચય ૧૬૭ ૧૬૦ ૧૬૨ ૧૬૪ ૧૬૫ ૧૭૨ બીજા શતકને ટૂંક પરિચય ત્રીજા શતકના ૧થી૧૦ ઉદ્દેશાઓના પરિચય ૧૯૫ ચેાથ શતકના ૧થી૧૦ ઉદ્દેશાઓને પરિચય ૧૮૦ પાંચમા શતકના ૧ થી ૧૦ ઉદ્દેશાઓના ટૂંક પરિચય ૧૮૧ છઠ્ઠા શતકના ૧થી૧૦ ઉદ્દેશાઓને ટૂંક પરિચય ૧૮૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ વિષય સાતમા શતકનાં ૧થી૧૦ ઉદ્દેશાઓને ટ્રક પરિચય આઠમા શતકના ૧થી૧૦ ઉદ્દેશાઓને ટૂંક પરિચય નવમા શતકને સક્ષિપ્ત પરિચય દશમા શતકના ટ્રક પરિચય અગ્યારમા શતકના ટ્રક પરિચય બારમા શતકના ટ્રક પરિચય તેરમા શતકના ટ્રંક પરિચય શ્રી ભગવતી સૂત્રના ચૌદમા શતકના ટૂંક પરિચય પૃષ્ઠ ( પૃષ્ઠ ૨૩૬ થી ૨૬૩) શ્રી જ્ઞાતાધમ કથાંગના ટ્રંક પરિચય (મૂ. ગા. ૪૬ થી ૫૦) શબ્દા પહેલાં શ્રુતક ધનાં ૧૯ અઘ્યયના ટ્રેક પરિચય ૧૯૧ ૧૯૪ ૧૯૭ ૧૯૯ ૨૦૦ ૨૦ ૨૦૯ ૨૧૧ ૨૧૩ ૨૧૫ ૨૧૭ ૨૧૮ પંદરમા શતકના ટ્રંક પરિચય સાળમા શતકને ફૂંક પરિચય સત્તરમા શતકના ક્રૂક પરિચય અઢારમા શતકને ટૂંક પરિચય ઓગણીશમા શતકના ટ્રક પરિચય વીશમા શતકતા ટૂ`ક પરિચય એકત્રીશમા શતકા ટૂંક પરિચય ખાવીશમાથી ચે વીશમા શતકના હૂઁ ક પરિચય ૨૨૦ પચ્ચીશમા શતકને ટૂંક પરિચય છવ્વીશમા શતકના ટ્રૅક પરિચય ૨૭ થી ૩૩માં શાનેા ટ્રક પરિચય ચાત્રીશમા શતકના દૂંક પરિચય પાંત્રીશમા શતકના ક્રૂ ક પરિચય ૨૨૦ ૨૨૩ २२७ ૨૨૮ ૨૩૦ ૨૩૨ શ્રી ભગવતી સૂત્રના ૩૬ થી ૪૦ મા શતકના २०२ ૨૦૪ ટૂંક પરિચય ૨૩૩ ૨૩૩ ૪૧ મા શતકને ટ્રંક પરિચય ૬. શ્રીજ્ઞાતા ધ કથાંગ : પ્રકાશ સાતમા ૨૩૬ २३७ ૪૧ વિષય બીન શ્રુતસ્કંધના સાર પહેલાં શ્રુતસ્કંધનાં ૧થી૧૯ અધ્યયનાન ટ્રૅક પરિચય બીજા શ્રુતસ્કંધના ૧ થી ૧ વા ટૂંક પરિચય ૨૬૧ ૭, શ્રી ઉપાસક દશાંગ : પ્રકાશ આઠમા ( પૃષ્ઠ ૨૬૪ થી ૨૭૪ ) શ્રા ઉપાસકદશાંગા ટ્રેક પરિચય ( મુ. ગા. ૫૧ થી ૬૫ ) શબ્દા દેશ શ્રાવકની સમાન શ્રીના પૃષ્ઠ २४२ ત્રીજા વર્ગની બીના ચોથા વર્ગની ભીના પાચમાં વગની બીના છઠ્ઠા વર્ગની બીના સાતમા વર્ગની બીના આઠમા વર્ગની ખોના ૨૪૨ ૨૬૪ પહેલા આનંદાયના ટ્રંક પરિચય બીજા કામદેવાયનથી ૧૦ મા અધ્યયન સુધીના ટ્રેક પરિચય ૨૬૯ ૮. શ્રી અંતગડદશાંગ : પ્રકાશ નવમા ( પૃષ્ઠ ૨૭૫ થી ૨૮૪) ૨૬૬ ૨૬ શ્રી અતગડદશાંગ સૂત્રના પરિચય ( મુ. ગા, ૬૬ થી ૭૫) શબ્દા ૨૭૫ શ્રી અંતગડદશાંગ સૂત્રના પહેલાં વગની બીના ૨૭૬ બા વતી ખીના २७७ २७७ ૨૭૮ २७८ ૨૭૯ ૨૮૨ ૨૮૨ ૯. શ્રી અનુત્તરોપપાતિકદશાંગ પ્રકાશ-દશમા ( પૃષ્ઠ ૨૮૫ થી ૨૮૮ ) શ્રી અનુત્તર પપાતિક શાંગ સૂત્રને પરિચય મૂ. ગા. ૭૬ થી ૮૧ શબ્દાર્થ, સ્પષ્ટા ૨૮૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ ૧૦. શ્રી પ્રશ્નવ્યાકરણાંગ ઃ પ્રકાશ-૧૧ મા ( પૃ. ૨૮૯ થી ૨૯૨ ) શ્રી પ્રશ્નભ્યાકરણાંગ સૂત્રને પરિચય (મૂ. ગા. ૮૮ થી ૯૨ ) શબ્દા સ્પષ્ટા ૨૮૯ આશ્રવદ્વારનાં પાંચ અધ્યયના ટ્રેક પરિચય. સંવરદ્વારનાં પાંચ અધ્યયનાના ટૂક પરિચય. ૨૯૧ ૧૧. શ્રી વિપાકસૂત્રોંગ : પ્રકાશ-બારમા ( પૃ. ર૯૩થી૩૦૪ ) ( શ્રી વિપાક સૂત્રાંગને પરિચય .. ( મૂ. ગા.૯૩થી૧૦૧) શબ્દાર્થ, વિપાક સૂત્રને સ્પષ્ટા વિપાક સૂત્રને સક્ષિપ્ત સારાંશ 23 ૧. મૃગાપુત્ર અધ્યયનને ફૂંક પરિચય ૨. ઉજિઝતક અધ્યયનને ટ્રેક પરિચય ૩. અભગ્નસેન અધ્યયનને ટૂક પરિચય ૪. શકટ અધ્યયનને ટૂંક પરિચય, પાંચમા અધ્યયનથી દશમા અધ્યયન સુધીના પહેલાં શ્રુતસ્કંધના પરિચય. ) શ્રી વિપાપ સૂત્રના ખીજા શ્રુતસ્કંધના ક્રૂ'ક પરિચય ૨૮૯ ૨૯૩ ૨૯૪ ૨૫ ૨૯૭ ૨૯૮ ૨૯૯ ૩૦. ૩૦૦ ૩૦૩ ૧૨. શ્રી દષ્ટિવાદ સૂત્ર : પ્રકાશ તેરમા ( પૃષ્ઠ ૩૦૫ થી ૩૨૦ ) શ્રી દષ્ટિવાદસૂત્રને પરિચય (મૂ. ગા. ૧૦૨ થી ૧૧૦ શબ્દાર્થ સ્પષ્ટા) ૩૦૫ પરિક નું સ્વરૂપ ૩૦૭ ૩૦૮ સૂત્રનુ` સ્વરૂપ પૂર્વાંગતનું સ્વરૂપ ૩૦૯ પ૬, વસ્તુ, ચૂલિકા, પ્રાભૂતાદિનું સ્વરૂપ ૩૨૧ અનુયાગ ૩૧૪ ૪૨ વિષય પરિકર્માદિ ભેદ્દેનું ટૂંક રહસ્ય શ્રી દ્વાદશાંગીના પદોની વિચારણા શ્રી દ્વાદશાંગીતા સંક્ષિપ્ત પરિચય વિભાગ બીજે ઉપાંગ વિભાગ, પ્રકાશ ૧૪ થી ૨૦ ૧. શ્રી ઔપપાતિક ઉપાંગ સૂત્ર ૩૨૧ પ્રકાશ ૧૪ મા ( પૃષ્ઠ ૩ર૧ થી ૩૩૪) શ્રી ઔપપાતિક સૂત્રને સ'ક્ષિપ્ત પરિચય. મુ. ગ!. ૧૧૧ થી ૧૧૮ ) શબ્દાર્થાં સ્પષ્ટા તથા ઔપપાતિક સૂત્રને સાર ૩૨૩ બાર ઉપાંગ સૂત્રોની ટીકા વગેરેની સ`ક્ષિપ્ત ખીના તથા ટ્રૅક પરિચય યશર ૨. શ્રી રાયપસેણીય ( ઉપાંગસૂત્ર ) પ્રકાશ ૧૫ મે પૃષ્ઠ ૩૩૫ થી ૩પર શ્રી રાયપસેણીય સૂત્રને પરિચય (મૂ. ગા. ૧૧૯ થી ૧૨૫ શબ્દાર્થ) ૩૩૫ સ્પષ્ટા તથા સંક્ષિપ્ત પરિચય, સૂર્યાભદેવનુ સ્વરૂપ વગેરે. ૩૩૬ શ્રી કેશી ગણધર તથા પ્રદેશી રાજાના પ્રશ્નાત્તા ૩૪૧ ૧૦ પ્રશ્નેાત્તરાનુ` સ્પષ્ટ વિવરણુ ૩. શ્રી જીવાભિગમ (ઉપાંગ) સૂત્ર પ્રકાશ-૧૬ મા ( પૃષ્ઠ ૩૫૩ થી ૩૫૮ ) શ્રી જીવાભિગમ સૂત્રને પરિચય ૩૪૪ મૂ. ગા, ૧૨૬ થી ૧૩૧ શબ્દાર્થ સ્પષ્ટા તથા નવ પ્રતિપ્રત્તિએ પહેલી તથા બીજી પ્રતિપત્તિને પૃષ્ઠ ૩૧૬ ૩૧૮ ૩૧૯ સ`ક્ષિપ્ત પરિચય ૩૫૩ ૩૫૪ ૩૫૫ ૩૫ ત્રીજી પ્રતિપત્તિને ટ્રક પરિચય ચારથી નવ પ્રતિપત્તિઓને ટ્રક પરિચય ૩૫૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ વિષય ૪. શ્રી પ્રજ્ઞાપના ( પણવણા) ઉપાંગ સૂત્ર ૧૭ મા પ્રકાશ. (પૃ. ૩૫૯ થી ૩૬૬) ૩૫૯ શ્રો પ્રજ્ઞાપના સૂત્રને પરિચય ( મુ. ગા. ૧૩૨થી૧૩૯ ) શબ્દા સ્પષ્ટા તથા ૧થી૩૬ પદનું ટૂંકું સ્વરૂપ ૩૬૧ ૫. શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ તથા ચંદ્ર પ્રજ્ઞપ્તિ ૫-૭ ઉપાંગ સૂત્ર : પ્રકાશ-૧૮ મા (પૃ. ૩૬૭) શ્રી જમૂદ્રીપ પ્રપ્તિના સૌંક્ષિપ્ત પરિચય મૂ. ગા. ૧૪૬ થી ૧૫૧ શબ્દાર્થ પહેલાં વક્ષસ્કારના સક્ષિપ્ત પરિચય બીજા વક્ષસ્કાર ટૂંક પરિચય ત્રીજા વક્ષસ્તારના ટૂંક પરિચય ભરત ચક્રવતી નુ... ચરિત્ર. ચોથા વક્ષસ્કારને ટૂંક પરિચય પાંચમા વક્ષસ્કારને ટંક પરિચય છઠ્ઠા વક્ષસ્કારના ટૂંક પરિચય સાતમા વક્ષસ્કારના ટ્રક પરિચય ૮ થી ૧૨. શ્રી નિરયાવલિકા, (પાંચ ઉપાંગા) પ્રકાશ–૨૦મા (પૃ: ૩૮૭ થી ૪૧૯) શ્રી નિરયાવલિકા શ્રુતસ્કંધનેા પરિચય (મૂ. ગા. ૧૫૨ થી ૨૫૦ શબ્દા) [૪૩] પૃષ્ઠ ३६७ ૩૬૨ શ્રી સૂર્ય પ્રપ્તિ તથા ચંદ્ર પ્રવ્રુપ્તિના ક્રૂ ક પરિચય. મૂ. ગા. ૧૪૦થી૧૪૫ શબ્દા ૧થીર પ્રાભૂતનેા ટૂંક પરિચય. પહેલાં પ્રભૃતના ૮ પ્રાભૃતાના ટ્રૅક પરિચય ૩૯૩ ખીન પ્રાભૂતનાં ૩ પ્રાભૃતાને ક્રૂક પરિચય ૬. શ્રી જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ ( ઉપાંગ ) સૂત્ર પ્રકાશ–૧૯ મા ( પૃ. ૩૭૫ થી ૩૮૬ ) ૩૭૪ ૩૭૫ 9 ૩૭. 392 ૩૮. ૩૮૨ ૩૮૩ aex ३८७ વિષય શ્રી નિરયાવલિકા શ્રુતસ્ક ંધના પહેલાં વર્ગોના બેંક પરિચય ૩૮૮ ૩૯૨ બોજા કલ્પવતસિકા વ ́ને ટૂંક પરિચય ૩૯૧ ત્રીજા વર્ષાંતેા ટૂંક પરિચય પુષ્પચૂલિકા નામના ચોથા વત્ર તે ટૂંક પરિચય ૩૯૪ પાંચમા વહ્રિદશા વ`Àા ટૂંક પરિચય ૩૯૫ નિયાવલિકામૂત્રને સક્ષિપ્તસાર ૩૯૬ શ્રી અભયદેવસૂરિજીનાં જીવનને અને તેમના ગ્રંથાના પરિચય શ્રી મલયગિરિજીના જીવનના અને તેમના ગ્રંથાના સંક્ષિપ્ત પરિચય પૃષ્ઠ ૪.. ૪૧૩ દશ યના. પ્રકાશ-૨૧ મા ( પૃ. ૪ર૦ થી ૪૭૬ ) દશપયન્નાને ક્રમસર ટૂંક પરિચય ( મૂ. ગા. ૧૫૮થી૧૬૨ શબ્દાર્થ-સ્પષ્ટા વગેરે) ૪૨૦ ૧. ચઉશરણ પયન્તાને સાર. ચશરણ પયન્નાને ટૂંક પરિચય ૨. આતુર પ્રત્યાખ્યાન પયન્નાને ટૂંક ૪૫ ૪૨: પરિચય ૪૨૦ ૪૩. ૩. પ્રત્યાખ્યાન પયન્નાના ટૂંક પરિચય ૪ ભક્તપરિના અધ્યયના ટ્રૅક પરિચય ૪૩ર ૫. તંદૂલ વૈચારિક અધ્યયનના ટ્રક પરિચય ૪૩૫ ૬. સંસ્તાર પ્રકીણુંકના ટૂક પરિચય ૭. ગાચાર પ્રકીણુ કના દૂંક પરિચય ૮. ગણિવિદ્યા પ્રકીણ કને ફૂંકે પરિચય ૯. દેવેન્દ્રસ્તવના પ્રકીણ તા સક્ષિપ્ત ૪૩૮ ૪૩: ૪૪૨ ૪૪૫ ૪૫૦ પરિચય ૧૦ મરણુસમાધિ પ્રશ્નીકના સ`ક્ષિપ્ત સાર ૪૪૮ મરણસમાધિ પ્રકીર્ણ કના ક્રૂ'ક પરિચય શ્રી અંગચૂલિકા વગેરે પરચુરણ પ્રકીર્ણ કતા ફૂંક પરિચય મગધસ'ધ, માથુરી વાચના વલભી વાચના યેાનિષ્ઠાભૃત ૪૫૩ ૪૫૮ ૪૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ તીર્થંગારિક વગેરે પયન્નાએનું ટૂંક સ્વરૂપ ૪૬૨ આરાધક ભાવના re વિભાગ ચાથે ૪ મૂલ સૂત્રો : પ્રકાશ ૨૨ થી ૨૫ (પૃષ્ઠ ૪૭૭ થી ૬૨૮) શ્રી આવશ્યકસૂત્ર પ્રકાશ-૨૨મા (પૃષ્ઠ ૪૭૭ થી ૫૩૬) શ્રી આવશ્યસૂત્રના સક્ષિપ્ત પરિચય મૂ. ગા. ૧૬૩ થી ૧૭૧ શબ્દા દશવૈકાલિક સૂત્રની નિયુક્તિ વગેરેની કે બીના ૪૭૯ ઉત્તરાધ્યયનની નિયુક્તિ વગેરેની ટૂંક બીના ૪૮૨ એધ નિયુક્તિની ટીકા વગેરે સાધનાની ટંક ભીના ૪૮૨ ૪૮ ૪૯૧ ૪૯૭ આવસ્યકસૂત્રને સાર આવશ્યકસૂત્રતા ક્રૂ'ક પરિચય ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયતુ` સ્વરૂપ ૪૯૫ ઉદૂધાત નિયુક્તિનું ટૂંક વન શ્રી મહાવીર સ્વામી વગેરેનું ટૂંક વર્ણન શ્રેણિકાદિ નવ જીવાનું ટ્રેક વર્ણન. સમવસરણનું સ`ક્ષિપ્ત વર્ણન. પ્રભુ મહાવીરના ૧૧ ગણધરનુ સક્ષિપ્ત ૪૨૯૦ ૫૦૨ ૫૮ વણું ન શ્રી ગૌતમસ્વામિનું ટ્રૅટૂંક જીવનચરિત્ર અગ્નિભૂતિ વગેરે ૧૦ગણધરાનુ સંક્ષિપ્ત ચરિત્ર ૪૭૭ 39 ૫૯ ૫૦૯ ૫૧૯ ગણુધર મહાયંત્ર ૫૨૪ પરપ પરપ સામાચારીનુ' ટૂંક વર્ણન ઉપક્રમ નિક્ષેપાદિનું ટૂંક વર્ણન નિહવાનુ` ટૂંક વર્ણન ઉપેદ્ધાંતનિયુ*ક્તિનું સંક્ષિપ્ત વર્ણન ૫૨૬ સૂત્રનું ટૂંક વન ૫૨૫ પર [૪૪] વિષય પર પરસ ૫૨૯ ૫૩૦ નમસ્કાર માઁત્રનુ સક્ષિપ્ત વર્ષોંન સામાયિક (કરેમિભ તે) સૂત્રનું ટૂંક વર્ણન ૫૨૭ ચતુવિ શતિ સ્તવન ફ્રેંક વર્ણન વંદન અધ્યયનને ટ્રૅક પરિચય પ્રતિક્રમણ અધ્યયનનેા ટૂંક પરિચય કાયાત્સગ અધ્યયનના ક્રૂ ક પરિચય પ્રત્યાખ્યાન અધ્યયનને ટૂંક પરિચય ૨. શ્રી આધ નિયુક્તિ પ્રકાશ ૨૩મા ( પૃષ્ઠ ૫૩૭ થી ૫૪૭) શ્રી નિયુક્તિને ટૂંક પરિચય (મૂ. ગ. ૧૭૨ થી ૧૭૬) શબ્દાર્થ પ્રતિલેખના દ્વારનું વણું ન. પિંડદ્વારા ક્રૂ ક પરિચય ઉપધિદ્વારા ટ્રૅક પરિચય અનાયતન વન્દ્વારા ટક પરિચય ૩. શ્રી દશવૈકાલિક સૂત્ર પ્રકાશ ૨૪મા પણ ૫૩૩ ૫૪ ૫૩૭ ૧૩૮ ૫૪૨ ૫૪૪ ૫૪૫ ૫૪૮ ૫૪૯ (પૃષ્ઠ ૫૪૮ થી ૫૭૫) શ્રી દશવૈકાલિકસૂત્રને સક્ષિપ્ત પરિચય. (મૂ. ગા. ૧૭૭–૧૯૦)શબ્દાર્થાં સ્પષ્ટા, દશવૈકાલિક સૂત્રને સાર. પહેલાં ધ્રુમપુષ્પિકા અધ્યયના ફૂંક પરિચય પપર બીજા શ્રામણ્યપૂવિ કાયનને ક્રૂ'ક પરિચય ૫૫૪ ત્રીન ક્ષુલ્લિકાચાર કથાધ્યયન ફૂંક પરિચય ૧૫૬ ૧૫૫ ૧૫૦ ૫૦ ચેથા ષડ્થવનિકાવ્યયનને ટૂંક પરિચય પાંચમા પિંડષાધ્યયનના ટૂંક પરિચય શ્રી પિંડનિયુક્તિને સ`ક્ષિપ્ત પરિચય છઠ્ઠા મહાચારકથાધ્યયનને ટ્રંક પરિચય સાતમા વાૠયશુદ્ધિ અધ્યયનને ટૂંક પરિચય ૫૬૫ આઠમા આચારપ્રણિધિ અધ્યયનના ટૂંક ૫૬૪ પરિચય ૫}} Page #48 -------------------------------------------------------------------------- ________________ [૪૫] વિષય પૃષ્ઠ નવમા વિનયસમાધિ અધ્યયન ટૂંક પરિચય ૫૬૭ દશમા સભિક્ષુ અધ્યયનને ટૂંક પરિચય ૫૭૦ રતિવાકય ચૂલિકાને ટૂંક પરિચય ૫૭૨ વિવિક્તય ચૂલિકા ને ટ્રેક પરિચય પ૭૩ ૪. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર પ્રકાશ-રપમ (પૃષ્ઠ ૫૭૬ થી ૬૨૮) શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને ટ્રેક પરિચય - (મ.ગા. ૧૯૧ થી ૨૦૫) શબ્દાર્થ ૫૭૬ ૧. થી ૩૬ અધ્યયનનો સાર ૫૭૬ ૧. અધ્યયનને ટ્રેક પરિચય ૫૮૬ ૨. પરીષહ અધ્યયનને ટૂંક પરિચય ૫૮૮ ૩. ચતુરંગીય અધ્યયનને ટ્રેક પરિચય ૫૯૦ ૪. અસંસ્કૃત અધ્યયનને ટૂંક પરિચય ૫૯૧ ૫ અકામમરણ અધ્યયનને ટ્રેક પરિચય ૫૯૨ ૬. ક્ષુલ્લક નિગ્રંથીય અધ્યયનને ટ્રેક પરિચય ૫૯૨ છે. ઓરબ્રિક અધ્યયનનો ટ્રેક પરિચય ૫૯૩ ૮. કપિલીય અધ્યયનને ટ્રેક પરિચય ૫૯૪ ૯. નમિપ્રવ્રયા અધ્યયનનો ટૂંકો પરિચય ૫૯૪ ૧૦. કુમપત્રક અધ્યયનને ટ્રેક પરિચય ૫૯ ૧૧. બહુશ્રુત અધ્યયનને ટ્રેક પરિચય ૫૯૮ ૧૨. હરિકેશીય અધ્યયનને ટૂંક પરિચય ૫૯૮ ૧૩. ચિત્રસંભૂતીય અધ્યયનને ટ્રેક પરિચય ૫૯ ૧૪. ઈષકારી અધ્યયનને ટ્રેક પરિચય ૬૦૧ ૧૫. સભિક્ષુક અધ્યયનને ટ્રેક પરિચય ૬૦૩ ૧૬. બ્રહ્મસમાધિ અધ્યયને ટૂંક પરિચય ૬૦૪ ૧૭. પાપભ્રમણ અધ્યયનનો ટૂક પરિચય ૬૦૫ ૧૮. સંયતી અધ્યયનને ટ્રેક પરિચય ૬૦૬ ૧૯. મૃગાપુત્રીય અધ્યયનને ટ્રેક પરિચય ૬ ૦૭ ૨૦. મહાનિગ્રંથીય અધ્યયનને ટ્રેક પરિચય ૬૦૮ ૨૧. સમુદ્રપાલીય અધ્યયનને ટૂંક પરિચય ૬૯ રર. રથનેમીય અધ્યયનને ટ્રેક પરિચય ૬૧૦ વિષય પૃષ્ઠ ૨૩. કેશી-ગૌતમીય અધ્યયનને ટૂંક પરિચય ૧૦ ૨૪. પ્રવચનમાત અધ્યયનને ટૂંક પરિચય ૬૧૩ ૨૫. યીય અધ્યયનને ટ્રેક પરિચય ૧૪ ર૬. સામાચારી અધ્યયનને ટ્રેક પરિયય ૬૧૪ ૨૭. ખલુંકીય અધ્યયનનો ટૂંક પરિચય ૬૧૫ ૨૮. મોક્ષમાર્ગ અધ્યયનનો રંક પરિચય ૬૧૭ ૨૯ સમ્યક્ત્વ પરાક્રમ અધ્યયનને ટૂંક પરિચય કર૩ ૩૦. તાપે માર્ગગતિ અધ્યયનને ટૂંક પરિચય ફ૨૩ ૩૧. ચરણ વિધિ અધ્યયનને ટૂંક પરિચય ૬૨૪ ૩૨. પ્રમાદિસ્થાન અધ્યયનને કયરિચય ૨૪ ૩. કર્મપ્રકૃતિ અધ્યયનને ટૂંક પરિચય ૬૨૫ ૩૪. લેચ્છા અધ્યયનને ટુંક પરિચય કર૬ ૩૫. અનગાર માર્ગગતિ અધ્યયનને ટૂંક પરિચય ૩. જીવાજીવવિભક્તિ અધ્યયનનો ટૂંક પરિચય ૬૨૭-૬૨૮ શ્રી નંદીસૂત્ર : પ્રકાશ-ર૬ મો. (પૃ. ૬ર૦ થી ૬૪૪) નંદસૂત્રને સંક્ષિપ્ત પરિચય (મૂ. ગા. ૨૦ થી ૨૧૨) ૨૯ નંદીસૂત્રને ટૂંક પરિચય સમ્યગ જ્ઞાનનું રહસ્ય શ્રી અનુગદ્વાર સૂત્ર પ્રકાશ રમે (પૃષ્ઠ ૬૪૫ થી ૬૫૯) અનુગારસૂત્રને સંક્ષિપ્ત પરિચય ( ગા. ૨૧૩ થી ૨૨૨) શબ્દાર્થ અનુગકારસૂત્ર સંક્ષિપ્ત સાર અનુગદ્વારસૂત્રને ટૂંક પરિચય ૬૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ [૪૬] વિષય વિષય પૃષ્ઠ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપાનું સ્પષ્ટાર્થ પ્રશ્નોત્તરરૂપે વર્ણન ૬૫૧ શ્રી નિશીથસૂત્ર નિક્ષેપારનું વર્ણન શ્રી મહાનિશીથસૂત્ર ૧ થી ૪ અધ્યયનને ૬૭૫ ક ૫રિચય ૬૭ અનુગમનું સંક્ષિપ્ત વર્ણન ૧૫૭ ૫. નવનીતસાર અધ્યયનને ટ્રેક પરિચય ૬૭૪ સાત નયને સંક્ષિપ્ત પરિચય ૬૫૮ છઠ્ઠા અધ્યયનને ટૂંક પરિચય વિભાગ પાંચમો ૩ પંક૯પ અધ્યયનને ટ્રેક પરિચય ૪ દશાશ્રુતસ્કંધને ટૂંક પરિચય પ્રકાશ રમો ૫ બૃહત્ક૯પસૂત્રને સંક્ષિપ્ત પરિચય ૬૮૩ (પૃષ્ઠ ૬૬૦ થી) ૬. વ્યવહારસૂત્રને ટૂંક પરિચય ૬૮૫ છ છેદ સૂત્રોના સંક્ષિપ્ત પરિચય. છતકલ્પસૂત્રને ટૂંક પરિચય (મુ. ગા. રર૩ થી ૨૪૪) શબ્દાર્થ ગ્રંથ રચનારની પ્રશસ્તિને ટૂંક પરિચય ૬૯ ૬૭૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ | નમ: શ્રીશલેશ્વર–પાશ્વનાવાશ । मदीयात्मोद्धारक-परमोपकारिशिरोमणि-तपोगच्छाधिपति-जगदगुरु आचार्य-महाराज-श्रीविजयनेमिसूरीश्वर-पादपद्मेभ्यो नमः ।। સુગહીતનામધેય-પૂજ્યપાદ-પ્રાતઃસ્મરણીય પરમગુરૂ-આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર- વિયાણ-શાસ્ત્રવિશારદ-કવિદિવાકર આચાર્ય શ્રીવિજયપદ્યસૂરીશ્વરપ્રણીતા શ્રી જૈનપ્રવચન કિરણાવલી મંગલાચરણ. सयलिच्छियकप्पयरु, अचितमाहप्वजोगखेमयरं ।। सिरिसंखेसरपासं, परमुल्लासा पणमिळणं ।। १॥ जिणपवयणबोहदयं, परमुषयारोवलद्धचारित्तं । भवजलहिपोयतुल्लं, वंदिय गुरुनेमिसूरीसं ॥२॥ विरएमि हिउल्लासा पवयकिरणावलि जिणुवइट। सवणजायणनियाणं, सुयपरिचयबोहिणि लेसा ॥३॥ સ્પષ્ટાર્થ–ગ્રંથકાર વિજયપદ્યસૂરિ શ્રી જૈન પ્રવચન કિરણાવલી નામના ગ્રંથની શરૂઆત કરતા પહેલાં શિષ્ટ પુરૂષોનાં “ગ્રંથ રચનાદિ કાર્ય શરૂ કરતાં પહેલાં મંગલાચરણ કરવું જોઈએઆ આચારને પાલવા માટે તથા ૧. અધિકાર ૨. પ્રયજન ૩. અભિધેય ૪, સંબંધ આ ચાર અનુબંધ જણાવવાને માટે પહેલા શ્લોકમાં જણાવે છે કે બહુ જ પ્રાચીન તથા મહા પ્રભાવશાલી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભવ્ય જીવોના મનેથે પૂરા કરવામાં કલ્પવૃક્ષની જેવા છે, ને તે પ્રભુનો મહિમા અચિંત્ય એટલે આપણા જેવા જીવો ન ચિંતવી શકે તેવો છે. એટલે અલૌકિક છે. આપણે તેમના મહિમાનું સ્વરૂપ વિચારવાને માટે પણ અસમર્થ છીએ. હાલ પણ આ શ્રી પાર્શ્વનાથનું સ્મરણ ભક્તિ વિગેરે કરનારા તથા યાત્રા કરવાના દઢ નિશ્ચયવાળા ભવ્ય જીવોમાંના ઘણા મરણાંત કષ્ટને પણ દૂર કરે છે, દુષ્ટ વ્યંતરાદિના ઉપદ્રવોથી મુક્ત બને છે. માર્ગથી ભૂલા પડેલા Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨ ] શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત યાત્રાળુઓને તે તીથ ના અધિષ્ઠાયક દેવ સાચે રસ્તે દોરે છે, યાત્રાળુઓનું અનિષ્ટ ચિતવનારાને ચમત્કાર દેખાડવા પૂર્વક સુધારે છે, વિઘો દૂર કરી ઈષ્ટ કાર્યોને હોંશથી સાધવામાં મદદ કરે છે. તથા કૃષ્ણ વાસુદેવ વગેરેના ઉપ આ શ્રી પાર્શ્વનાથના ધ્યાનાદિથી નાશ પામ્યા છે. આવા મહાચમકારી પ્રભુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ યંગ અને ક્ષેમના કરનારા છે. એટલે જે ભવ્ય જીવો સમ્યગ્દર્શન વગેરે ગુણે નથી પામ્યા એમને તે ગુણે પમાડે છે, અને જે ભવ્ય છે તે ગુણ પામેલા છે, તેમને તે ગુણેના રક્ષણાદિ કરવાનાં સાધનોને ઉપદેશ કરે છે. અહીં યોગ અને ક્ષેમને અર્થ ઢંકામાં આ પ્રમાણે જાણવો-“જાતજ્ઞાનાવીના બાપ યોજ: નહિ પામેલા જ્ઞાનાદિને ઉપદેશ દઈને પમાડે તે યોગ કહેવાય. અને “ઝાતાનવિરારાચં : ” જેમણે જ્ઞાનાદિ ગુણે મેળવેલા છે, તેમને જ્ઞાનાદિ ગુણોના રક્ષણાદિને અનુકૂલ ઉપદેશ દેવો, તે શ્રેમ કહેવાય. આવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરીને આ ગ્રંથની રચના કરું છું. એમ આગળ ત્રીજા શ્લોકમાં આ પહેલા શ્લોકનો સંબંધ છે. તથા સંભવ પ્રમાણે પંચાંગી સહિત સર્વ શ્રી જેનેજ પ્રવચનોને બોધ કરાવનારા પરમોપકારી અને જેમના પસાયથી મેં પરમ ઉલ્લાસથી સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન સહિત નિર્મલ ચારિત્રની આરાધના કરી છે, ને હાલ પણ કરૂં છું; વળી જે ગુરૂ મહારાજ સંસારરૂપી સમુદ્રને તરવામાં વહાણ જેવા છે; તે સુગ્રહીત નામધેય પરમોપકારિ શિરોમણિ મારા આત્મદ્વારક, પૂજાપાદ, પ્રાતઃસ્મરણીય, આચાર્યવર્ય, પરમગુરૂ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને ત્રિકરણ વાગે વંદના કરીને આ શ્રી પ્રવચન કિરણાવલી નામના ગ્રંથની રચના કરું છું. શ્રી તીર્થંકર દેવોએ કહેલા અને શ્રી ગણધર ભગવંતોએ ગુંથેલા શ્રી આગામોના સંક્ષિપ્ત બાધ (ટૂંક પરિચય)નું કારણ આ ગ્રંથ છે. તેમજ આ ગ્રંથ શ્રી આચારાંગાદિ સૂત્રોને સાંભળવાની, ને લાયક સાધુઓને ભણવાની રૂચિ પેદા કરાવનાર છે. અહીં ૧. જેના પ્રવચનના રાગી ભવ્ય જીવો અધિકારી જાણવા ૨પ્રવચનેના ટૂંક પરિચયનો બાધ એ આ ગ્રંથનું પ્રયોજન જાણવું. ૩. પ્રવચનને ટૂંક પરિચય અભિધેય, ૪. વાચ્ય (અર્થ) વાચક (ગ્રંથ) ભાવ અથવા ગુરૂ પર્વકમ લક્ષણ સંબંધ જાણ. એમ ત્રીજા સ્લેકમાં અધિકારી વગેરે ચારે અનુબંધ જણાવ્યા છે. ૧-૨-૩, હવે ગ્રંથકાર ૧૨ અંગ સૂત્રોનાં નામ બે શ્લોકમાં જણાવે છે – आयारंग पढम, सूयगडंग तहेव ठाणंग ॥ समवायंग विवाह-प्पण्णत्ती नायधम्मकहा ।। ४ ।। तह प्रोवासगदसगं-तगडाणुत्तरुववाइयवसाओ । पण्हावागरणं तहा, विवागसुय दिट्टिवाया य ॥५॥ સ્પષ્ટાર્થ–૧. શ્રી આચારાંગ સૂત્ર. ૨. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર. ૩. શ્રીસ્થાનાંગસૂત્ર ૪. શ્રી સમવાયાંગસૂત્ર. ૫. શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર. (ભગવતી સૂત્ર) ૬. શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્ર. Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી ૭ શ્રી ઉપાસકદશાંગ સૂત્ર. ૮ અંતકૃદશાંગ સૂત્ર. ૯ અનુત્તરપપાતિક સૂત્ર. ૧૦ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. ૧૧ વિપાક સૂત્ર. ૧૨ દૃષ્ટિવાદસૂત્ર. આ મૂલ સૂત્રોનાં નામ જાણવાં. નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અને ટીકા એ ચાર શાસ્ત્રો અનુક્રમે મૂલ સૂત્રના અર્થને વધારે વધારે સમજાવે છે. માટે ૧ સૂત્ર, ર નિર્યુક્તિ, ૩ ભાષ્ય, ૪ ચૂર્ણિ, ૫ ટીકા આ રીતે આગની પંચાંગી કહેવાય છે. તે પંચાંગીનું ખરૂં રહસ્ય એ છે કે-પ્રભુ શ્રી તીર્થકર દે પોતાના અને ગણધરના આચારને અનુસરીને, જ્યારે ગણધર ખમાસમણું દઈને પૂછે કે– મથવું તત્ત ! એટલે હે ભગવંત તત્તવને કહે ! તેના જવાબમાં પ્રભુએ કહ્યું કે-“HIT વા? પદાર્થોને પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ નામનો પણ ધર્મ છે. પછી બીજું તથા ત્રીજું ખમાસમણું દઈ ગણધર પૂર્વની માફક કમસર પ્રભુને પૂછે છે. ત્યારે જવાબમાં પણ પ્રભુદેવ અનુક્રમે જણાવે છે કે- “ વિષે ” અને “ ૬ વા” એટલે પર્યાયની અપેક્ષાએ પદાર્થોને નાશ પામવા રૂપ પણ ધર્મ છે, ને દ્રવ્યની અપેક્ષાએ પદાર્થો ધ્રુવ (સ્થિર રહેનાર) છે. આ રીતે જણાવવાનો મુદ્દો એ છે કે જે પદાર્થ સત છે તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય (ઉત્પાદ અને નાશ ધર્મથી રહિતપણું એટલે જે ફેરફાર ન પામે તે ધ્રુવ કહેવાય) આ ત્રણ ધર્મો જરૂર રહે છે. જેમાં એ ત્રણ ધર્મો ન રહે તે આકાશ-પુષ્પની માફક અસત (સત નહિ) કહેવાય. આ બાબતમાં સેનાનું દષ્ટાંત સમજવા જેવું છે. તે ટૂંકામાં આ પ્રમાણે-એક સેનાની લગડી છે. તેમાંથી કઈ માણસ સોનીની પાસે કંઠી બનાવરાવે. કેટલોક ટાઈમ તેણે તે કંઠી ઉપયોગમાં લીધી. અવસરે તેને કડાની જરૂરિયાત જણાઈ, તેથી તેણે કઠી ભંગાવીને કડા બનાવરાવ્યા. અહીં પહેલા લગડીને પર્યાય (અવસ્થા-આકાર) નાશ પામ્યો, ને કંઠીને પર્યાય ઉત્પન્ન થયો. અને પછી કંઠીની જરૂર ન હોવાથી તેમાંથી જ્યારે કડા બનાવરાવ્યા, ત્યારે કંઠી પર્યાયને નાશ થયો, ને કડા પર્યાયની ઉત્પત્તિ થઈ. આ ત્રણે અવસ્થામાં (સેનાની લગડી-કંઠી-કડ અવસ્થામાં) પૂર્વ પર્યાયન (લગડી વગેરેના આકારના) નાશ, અને નવા પર્યાય (કંઠીના અને કડાના આકાર) ની ઉત્પત્તિ થઈ, તે છતાં સોનું તો તેનું તેજ કાયમ રહ્યું. આ રીતે મૂલ પદાર્થનું જે કાયમ રહેવું તે ધ્રૌવ્ય કહેવાય. જેમ સેનામાં ત્રણે ધર્મો ઘટાવ્યા, તેમ તમામ સત એટલે વિદ્યમાન પદાર્થોમાં તે ત્રણે ધર્મો સમજીને ઘટાવવા. આ રીતે પ્રભુએ જણાવેલી ત્રિપદીનું રહસ્ય ઢંકામાં સમજાવ્યું. બીજ બુદ્ધિવાળા શ્રી ગણધરે એ ત્રિપદીના અર્થને અનુસાર પહેલાં ચૌદ પૂર્વોની અને પછી શ્રી આચારાંગાદિ બાર અંગેની રચના કરે છે. પહેલાં જે રચાય તે પૂર્વ કહેવાય. આ મુદ્દાથી શ્રી ઉત્પાદ પૂર્વાદિ ૧૪ મહાસૂત્ર પૂર્વ નામથી ઓળખાય છે. પરંતુ સ્થાપના એટલે અંગાની ગોઠવણીની અપેક્ષાએ પહેલું શ્રી આચારાંગ જણાવ્યું ૧ જે બુદ્ધિ વડે પહેલાં નહિ સાંભળેલા પદાર્થોના સ્વરૂપના એક અંશ (ભાગ) રૂપ બીજને સાંભળી સંપૂર્ણ સ્વરૂપ જાણી શકાય, તે બીજબુદ્ધિ કહેવાય. Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત છે. તેમાં મુદ્દો એ છે કે પ્રબલ પુદ પ્રવ્રજ્યાને પામેલા મુનિવરેએ પહેલાં છ છવનિકાયને જરૂર ઓળખવા જોઈએ, કારણ કે છ જવનિકાયને જાણ્યા પછી જ તેની રક્ષા થઈ શકે. માટે મુનિધર્મની સંપૂર્ણ બીના આચારાંગમાં ગણધર ભગવતે જણાવી. એ બીના જાણીને મુનિવરે શ્રમણધર્મની સાધના કરવા પૂર્વક દ્રવ્યાનુયેગાદિની બીના જાણે, બીજાને જણાવે, ને પોતાના અને પરના ઉદ્ધારક થાય. આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને શ્રી આચારાંગની પછી શ્રી સૂત્રકૃતાંગ વગેરે સૂત્રોની જે ગોઠવણી કરી છે તે કારણસર જ છે. પ્રભુ શ્રીતીર્થંકરદેવ અર્થની દેશના આપે છે, ને તેને અનુસારે ગણધર સૂત્રની રચના કરે છે. આ બાબતને સ્પષ્ટ સમજાવવાની ઉદાર ભાવનાવાળા ચૌદ પૂવી શ્રીર ભદ્રબાહુ સ્વામિજીએ શ્રીઆવશ્યક નિર્યુક્તિમાં બે ગાથા જણાવી છે, તે આ પ્રમાણે– तवनियमनाणरुक्खं. आरूढो केवली ममियनाणी ॥ तो मुयह नाणहि भवियनणविवोहणट्टाए ॥८६॥ तं बुद्धिमएण 'पडे-ण' गणहरा गिहिर निरवसेसं ॥ तित्थयरभासियाई-गंथंति तमो वयणा ॥१०॥ અર્થ-કેઈ માણસ આંબાના ઝાડની ઉપર ચઢીને પોપકાર કરવાની ઈચ્છાથી કેરીઓ તોડીને નીચે ઊભેલા માણસને આપે, ત્યારે તે મનુષ્ય પોતાના વસ્ત્રમાં કેરીઓ લઈને પોતે પણ ખાય છે, ને બીજાને પણ ખાવા આપે છે. તેમ પરોપકાર કરવાની તીવ્ર ભાવનાવાળા કેવલી શ્રી તીર્થંકરદેવ તપ નિયમ અને જ્ઞાનરૂપી ઝાડની ઉપર ચઢીને ભવ્ય જીવોને પ્રતિબાધ કરવા આગમના અર્થને કહેવા રૂ૫ અર્થની વૃષ્ટિ કરે છે, તેને ગણધરે બીજબુદ્ધિ વગેરે રૂપી વસ્ત્રની અંદર ઝીલી લે છે, અને તે અર્થની ઉત્તમ સૂત્રરૂપે ગૂંથણ કરે છે. આ સૂત્રરચના કેરીની જેમ પિતાના અને પરના કાર્યને સધાવનારી થાય છે. વળી જેમ માળી ઝાડ ઉપરથી ફૂલોને લઈને માલા બનાવે, તેમ પૂજ્ય શ્રીગણધર ભગવતો અર્થરૂપ ફૂલેની સૂત્રરચના રૂપ માલા બનાવે છે, તથા માલારૂપે ગોઠવવાથી જેમ મોતીનું સંરક્ષણ થાય, તેમ સૂત્રરચનાથી અર્થનું સંરક્ષણ થાય છે. અહીં શ્રી તીર્થકર દેવે કહેલાં જે ઉત્તમ વચનો તે ફૂલની જેવાં જાણવાં. પ્રવચન એટલે શ્રીસંઘના કલ્યાણને માટે ગણધરો જે સૂત્રરચના કરે છે તેનાં ૬ કારણે આ પ્રમાણે જાણવાં– ૨. શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે ૪૫ વર્ષો ગૃહસ્થ પણ માં વીત્યા બાદ દીક્ષા લીધી. પછી ૧૭ વર્ષના દીક્ષા પર્યાયે યુગપ્રધાન થયા, ને ૧૪ વર્ષ સુધી યુગપ્રધાન પદવીમાં રહ્યા. તેઓ શ્રી યશોભદ્રસૂરિના પહેલા પટ્ટધર હતા. શ્રી યૂલિભદ્રજી તેમની પાસે દશ પૂર્વે ભણયા હતા. શ્રી સંભૂતિવિજય તેમના ગુરૂભાઈ થાય. ને સ્થૂલિભદ્રજીને તેઓ કાકા ગુરૂ થાય. છ શ્રુતકેવલીમાં શ્રી ભદ્રબાહુસ્વામીને પણ ગણ્યા છે. તેમણે શ્રી આવશ્યક સૂત્રો વગેરે દશ સૂત્રોની નિયુક્તિ, ઉપસર્ગહરસ્તોત્ર, સામુદ્રિકશાસ્ત્ર, ભદ્રબાહુસંહિતા, તીર્થયાત્રા પ્રબંધ વગેરે ગ્રંથ બનાવ્યા છે. ૭૬ વર્ષનું સર્વાયુ પૂર્ણ થતાં સ્વર્ગે પધાર્યા. Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી | આર્યાં।। घित्तुं च सुहं सुहगणण-धारणा बाउं पुच्छिउं चैव ॥ एएहि कारणेहि, जीयंति कयं गणहरेहिं ॥ ९१ ॥ અર્થ:—૧ પદ-વાકય-શ્રુતસ્કંધ-અધ્યયન-શતક-પ્રાભૂત-ઉદ્દેશાદિ સૂત્રરૂપે શ્રી તીથકર પ્રભુનાં વચનાની રચના કરવામાં આવે, તે શિષ્ય પ્રશિષ્ય વગેરેને ભણવામાં અનુકૂલતા સારી રહે. ર્ અમે પહેલાં શું શું ભણ્યા ? હવે કયા કયા અધ્યયન વગેરે ભણવાના માકી છે ? વગેરે મીના યાદ કરવામાં પણ અનુકૂલતા સારી રહે. ૩ હૃદયમાં દરેક સૂત્રના ખરા અને ધારવામાં અનુકૂલતા રહે. ૪ શિષ્યાદિને ભણાવવામાં, પ અને તે શિષ્યાદિને પૂછવામાં અનુકૂલતા સાચવવા માટે ગણધરા સૂત્રરૂપે રચના કરે છે. ૬ તથા ગણધરો એમ સમજે છે કે જ્યારે ગણધર-નામકર્મના ઉદ્દય થાય, ત્યારે અમારે પ્રવચન એટલે ચાર પ્રકારના શ્રીસંઘના હિતને માટે સૂત્રરચના કરવી જ જોઇ એ. એમ કરવામાં તેઓ પોતાના આચાર છે, એમ સમજે છે અને શિષ્યાદ્રિ વગમાં વાચના વગેરે ચાલુ રહેવાથી સૂત્રોને ટકાવવાનેા પણ ઉત્તમ લાભ જાણે છે. આ રીતે સૂત્રરચનાનાં ૬ કારણાની બીના જણાવી. ૯૧ હવે પ્રવચન શબ્દના અર્થ જણાવે છે–(૧) જે વચન પ્રશ ́સા કરવા લાયક હાય તે પ્રવચન કહેવાય. પ્રભુદેવના વચનામાં દુનિયાના તમામ વાનું હિત સમાયેલું છે, અને નિષ્પક્ષપાતપણે પાર્થાનું નિષ્પક સ્વરૂપ જણાવે છે, માટે તે પ્રશંસાને ચાગ્ય અને એમાં નવાઈ શી ? (૨) શ્રેષ્ઠ એવા જે વચના તે પ્રવચન કહેવાય. આ પ્રવચન શબ્દથી દ્વાદશાંગી ગણિપિટક લેવાય છે. (૩) તીને સ્થાપવાની શરૂઆતમાં જ તેની રચના કરાય છે, માટે પ્રવચનના ત્રીજો અથ આદિ વચન” કહેવાય. આ ત્રણ અવાલા પ્રવચન શબ્દથી દ્વાદશાંગી લેવાની છે. તે અગાનાં સ્પીકરૂપ ઔપાતિક સૂત્ર વગેરે ૧૨ ઉપાંગાની શ્રુતકેવલી પ્રાત:સ્મરણીય વિર ભગવંતાએ રચના કરી. આ પ્રસંગે ખાસ જાણવા જેવી અગત્યની મીના એ છે કે જેમ દૂધમાં ઘી રહેલુ છે, તેને વિચક્ષણ પુરૂષા જૂદુ કરી શકે છે, તેમ ચાલુ પ્રસંગે અંગસૂત્રો દૂધ જેવાં છે, અને નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા આ ચાર શાસ્ત્રો એટલે મૂલ સૂત્રાના અને અનુક્રમે વધારે વધારે સ્પષ્ટ સમજાવનારાં સાધના (શાસ્ત્રો) થી જેવા જાણવા. ચૌદ પૂર્વ ધાદિ પ્રાચીન મહાપુરૂષાએ શ્રીઆચારાંગાદિ અંગસૂત્રાની સાથે અભિન્ન સ્વરૂપે રહેલા, પૂર્વે જણાવેલા નિયુક્તિ વગેરે ગ્રંથાને અલગ ગાઠવ્યા. એમ સર્વાનુયોગમય પ`ચમાંગ શ્રીભગવતી સૂત્રમાં કહેલી-સુત્તસ્થો ત્યજી વમો” ઇત્યાદિ વચનવાળી ગાથાથી જાણી શકાય છે. પ્રાચીન સમયે આ આગમરૂપ ગણાતાં સૂત્રોના દરેક પદનું ચારે અનુયોગ ગર્ભીિત વ્યાખ્યાન કરવામાં આવતું હતું. અનુયાગ એટલે વ્યાખ્યાન, તેના ચાર ભેદ તે આ પ્રમાણે–૧ દ્રવ્યાનુયાગ, ૨ ગણિતાનુયાગ, ૩ ચરણકરણાનુયાગ. ૪. ધર્મ કથાનુયોગ તેમાં ૧ દ્રવ્યાનુયાગ Page #55 -------------------------------------------------------------------------- ________________ ક શ્રીવિજયપદ્મસૂરીધરકૃત એટલે ધર્માસ્તિકાયાદિ દ્રબ્યાનુ વ્યાખ્યાન. ૨ ગણિતાનુયાગ એટલે જમૃદ્ધીપાદિ ક્ષેત્રોની રિધ, ધનુ:પૃષ્ઠ, જીવા, પલ્યાપમ, સાગરોપમાŕદનુ વ્યાખ્યાન. ૩ ચરણકરાયાગ એટલે નિમલ ચારિત્રને ગુણને પાષનારા ચર્ણસત્તરી કણસત્તરી આઢિનું વ્યાખ્યાન. ધમ કથાનુયાગ એટલે જિનધની સાત્ત્વિકી આરાધના કરનારા મહાપુરૂષાની જીવનચર્યાનું વ્યાખ્યાન. આ રીતે ચારે અનુયેાગની વ્યાખ્યા જણાવી. ॥ ચારે અનુયોગનું ફલ॥ ૧ દ્રવ્યાનુયાગનું ફૂલ-માક્ષ રૂપી મહેલના પાયા જેવા સમ્યગ્દર્શન ગુણ વગેરેની શુદ્ધિ, આત્મતત્ત્વના સચાટ ખેાધ ને સ્વભાવ પરભાવના પરિચય, નિજગુણરમણતા, ચીકણાં કર્મોની પણ નિર્જરા તથા કેવલજ્ઞાન વગેરે જાણવું ૨ ગણિતાનુયાગનું લ-ક્ષેત્રફળ, પરિધિ વગેરે ગણિતનું જ્ઞાન, મનની સ્થિરતા, તથા કર્મીની નિર્જરા વગેરે જાણવું. ૩ ચરણકરણાનુયોગનું ફૂલ-નિમાઁલ ચારિત્રાદિ સદ્ગુણાની સાત્ત્વિકી આરાધના, રાજસી તથા તામસી આરાધનાના ત્યાગ, ચર્ણસત્તરી એટલે ચારિત્રની આરાધના કરવામાં મદદગાર ૭૦ સાધનાના તથા કરસત્તરી એટલે સમ્યક્ ચારિત્રની આરાધનાનાં સાધનાને ટકાવનાર ૭૦ ભેઢાના મેધ, આરાધના, નિજગુણમણતાના અપૂર્વ આનંદ, કતિરા તથા મેાક્ષ વગેરે જાણવું, ૪ ધ કથાનુાગનું લ-વીસામેા છે, એટલે દ્રવ્યાનુયાગાદિ ત્રણ અનુયાગા કઠણ ( જેમાં મગજને વધારે પરિશ્રમ પડે તેવા ) હાવાથી તે અનુયાગાની વિચારણા કરતાં મગજ થાકી જાય, ત્યારે આ સરલ એવા ધ કથાનુયોગથી મગજને વીસામેા મળે છે. બ્રહ્મચર્ય, સમતા, સતાષ, સાદાઈ, શાંતિ વગેરે ગુણાની સાધના કરનારા મહાપુરૂષાના જીવનના શ્રવણ મનન અને નિદિધ્યાસન (અની સૂક્ષ્મ વિચારણા)થી મન સ્થિર થાય, વૈરાગ્ય વધે અને ટકે. ધૈય, સમતા, શીલાદિની સાધનાને અનુકૂલ શુભ ભાવના, ઉત્સાહ, પ્રયત્ન, સ્વપરના હિત કરવાના વિચારે, આત્મ દૃષ્ટિનું સતેજ થવું, નિજગુણમણતાના અપૂર્વ આનંદ, કનિરા. મેાક્ષ વગેરે પણ આ જ ચાચા અનુયાગમાં ફલ તરીકે જરૂર યાદ રાખવા. આ અનુયાગમાં ધાર્મિક કથાઓની સંકલના (ગાઢવણી) કરવાનું' ખરૂ' રહસ્ય એ પણ છે કે સમજવા જેવી મૂલ પટ્ટાની હકીકતને દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ અને સચાટ રીતે રીતે સમજાવી શકાય છે. જેમ મુનિઓએ બહુજ વિચાર કરીને સામાને હિતકારી જરૂરી શબ્દવાળાં પ્રિય વચના મેલવા જોઇએ. વચન સાચું છતાં પણ શ્રોતાને અહિતકારી હાય, તેા ન જ મેાલાય, જેમ એક માણસની મતિથિ ખ્યાતિ:શાસ્રાદિથી જાણતાં છતાં તે તેને કહેવાય નહિ. કારણ કે તે સાંભળતાંની સાથે જ આઘાત થવાથી કદાચ તેનું મરણ પણ થાય. આ રીતે થતાં મરણ આપણે નજાનજર્ જોઇએ છીએ. તથા ખાસ કારણ વિના ખિનજરૂરી વધારે ખેાલતાં જૂઠું ખેલાય, નિંદા કરાય, ઠઠ્ઠા મશ્કરીના પ્રસંગે કલેશ-ઝગડા વગેરે થાય. તેથી જરૂરી શબ્દામાં ખેલવાથી ભાષા Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી સમિતિ સચવાય છે. વળી સાચું છતાં કાણાને કાણે ન કહેવાય, કારણ કે તે વચન તેને અપ્રિય લાગે, માટે કહ્યું કે પ્રિય વચન બોલવું જોઈએ. પુત્રની ઉપર મોહ શેખ વ્યાજબી નથી, કારણ કે જેની ઉપર શ્રેણિક રાજાને મોહ હતો, તે જ પુત્ર કેણિકે પિતા શ્રેણિકને ઘડપણમાં બહુ દુ:ખ દેવામાં ખામી રાખી નથી. તથા સ્ત્રી ઉપર મહ રાખવો નહિ, સૂર્યકાંતા રાણીએ પ્રદેશી રાજાને મદકમાં ઝેર આપ્યું, તે ખાતાં તેનું મરણ થયું. પૂર્વભવે મુનિની આશાતના કરવાથી શ્રીપાલરાજાને કેઢ થયે, દરિયામાં પડવાનું દુ:ખ સહન કરવું પડયું. માટે મુનિની આશાતના કરવી જોઈએ નહિ. સમતા ભાવે ઉપસર્ગ સહન કરવાથી ગજસુકમાલ મુનિને જે દિવસે દીક્ષા લીધી, તે જ દિવસે કેવલજ્ઞાન થયું, ને તે મોક્ષે ગયા, એ જ પ્રમાણે કનકવતીએ કરેલા ઉપસર્ગને સહન કરતાં મહાબેલમુનિ કેવલી થઈ મોક્ષે ગયા. માટે સમતાગુણને ધારણ કરવો જોઈએ. આ રીતે દષ્ટાંત કથા સાથે ચરણસિત્તરી વગેરેની બીના સાંભળતાં મુનિવરો સમતાદિ ગુણેને ટકાવી નિર્મલ ચારિત્રને આરાધી મુક્તિના સુખ પામે, એ આ ચોથા ધર્મકથાનુગને પ્રતાપ જાણ, એમ ચારે અનુયોગનાં ફલ ટૂંકામાં જણાવ્યાં. આગમાં અનુયોગ વિચાર. પ્રાચીન સમયે આ આગમરૂપ ગણાતાં સૂત્રોના દરેક પદનું ચારે અનુગ ગર્ભિત વ્યાખ્યાન કરવામાં આવતું હતું. ત્યાર પછી કેટલોક સમય વીત્યા બાદ કાળદોષથી જીવોની બુદ્ધિ ઘટવા માંડી, તેથી અનુયોગના અર્થની સંકલના (અનુસંધાને) કરવામાં ગુંચવણ પડવા લાગી, વિગેરે અનેક કારણોને લીધે જગદ્ગુરૂ આર્ય રક્ષિતસૂરિ મહારાજે અનુયોગોને જૂદા જૂદા સૂત્રમાં વહેચ્યા. ત્યારથી તે તે સૂત્રોનું વ્યાખ્યાન તે તે અનુગને આશ્રયીને જ કરવા યોગ્ય થયું. દષ્ટાંત તરીકે હાલ શ્રીઆચારાંગાદિમાં ચરણકરણનુગની મુખ્યતા છે. શ્રીસૂત્રકૃતાંગ તથા સ્થાનાંગ સૂત્રાદિમાં દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. તથા શ્રી સમવાયાગાદિમાં દ્રવ્યાનુયોગ ગણિતાનુયાગાદિ ચારે અનુયાગની ડી ડી બીના વર્ણવી છે, ને શ્રીભગવતીસૂત્રમાં ચારે અનુગની બીના ઓછા વધતા પ્રમાણમાં વર્ણવી છે. અને શ્રીજ્ઞાતાધર્મકથાંગસૂત્ર, ઉપાસકદશાંગસૂત્ર, અંતકૃદશાંગસૂત્ર, અનુપાતિકસૂત્ર અને વિપાકસૂત્રમાં ધર્મકથાનુયોગ વધારે પ્રમાણમાં વતે છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ચરણકરણનુગની મુખ્યતા છે, ને દૃષ્ટિવાદમાં ચારે અનુયાગની બીના વર્ણવી હતી. તે હાલ નથી, વિચ્છેદ પામ્યું છે. આ રીતે ૧૨ અંગમાં અનુયોગની સંકલના જણાવી. શ્રીઓપપાતિકસૂત્રમાં ધર્મકથાનુયોગની વિશેષતા છે, ને ચરણ કરણાનુયોગ વગેરેની બીના પણ પૈડી વણવી છે. તથા શ્રીરાજપ્રક્રીયસૂત્રમાં ધર્મકથાનુયોગની વિશેષતા છે, ને ચરણકરણનુયોગ વગેરેની બીના પણ થોડી વર્ણવી છે. તથા શ્રીરાજપ્રશીયસૂત્રમાં ધર્મકથાનુગની મુખ્યતા છે. છવાભિગમસૂત્રમાં તથા શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્રસૂરીશ્વરજીકૃત દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ તથા સૂર્યપ્રાપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિમાં ગણિતાનુગની મુખ્યતા તથા કાલ્પિકાદિ છેલ્લા પાંચ ઉપાંગસ્વરૂપ શ્રીનિયાવલિસૂત્રમાં ધર્મકથાનુગાની મુખ્યતા છે. આવશ્યકસૂત્રમાં, દશવૈકાલિકસૂત્રમાં તથા ઓઘનિર્યુક્તિમાં ચરણકરણનુયોગની મુખ્યતા છે. શ્રીઉત્તરાધ્યયનસૂત્રમાં ધર્મકથાનુગની વિશેષતા છે, તથા શ્રીનંદીસૂત્રમાં ને અનુગદ્વાર સૂત્રમાં પ્રવ્યાનુયોગની મુખ્યતા છે. શ્રીનિશીથાદિ ૬ દસૂત્રોમાં તથા શ્રી ચતુઃ શરણ, આતુરપ્રત્યાખ્યાન, ભક્તપરિક્ષા, સંસ્તારપ્રકીર્ણક, તંદુલવૈચારિકપ્રકીર્ણક, ચંદ્રાવેયક, મરણસમાધિ, તથા મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણકમાં ચરણકરણનુગની મુખ્યતા છે. ને દેવેન્દ્રસ્તવપ્રકીર્ણકમાં તથા ગણિવિદ્યા પ્રકીર્ણકમાં ગણિતાનુગાની મુખ્યતા છે. આ રીતે વર્તમાન આગામોમાં અનુયાગની ટૂંક બીના જણાવી. આગમામાં રહેલી ફીલોસોફી. હાલની ઘણી સુપ્રસિદ્ધ શોધખોળે પણ તે જ વિદ્યા-મંત્ર વગેરેના ભંડાર જેવા ઉત્તમ પ્રવચનગ્રંથોમાંથી જ નીકળી છે. કારણ કે આ શ્રી જન પ્રવચનમાં જ, કર્મવાદ, આત્મવાદ, પરમાણુવાદ વગેરે પદાર્થોની સર્વાગ સંપૂર્ણ ફિલોસોફી (તત્વજ્ઞાન) ભરેલી છે. શ્રી જેને પ્રવચનનાં ગૂઢ તત્ત્વોને જાણનારા ભવ્ય જીવો એ તો જરૂર સમજે છે કે-જેટલા લોકાકાશના પ્રદેશ છે, તેટલા જ દરેક જીવના આત્મપ્રદેશ છે. એકેન્દ્રિયાદિ જેમાં કોઈ પણ જીવ નાને મોટો છે જ નહિ, કારણ કે વસ્ત્રની માફક તે પ્રદેશને સંકેચ (ઓછી જગ્યામાં રહેવું છે અને વિકાસ (વધારે જગ્યામાં રહેવું) જરૂર થાય છે, માટે જ કીડી વગેરે નાના જંતુઓનો અને હાથી વગેરે માટે જાનવરોને આત્મા એક સરખો છતાં નાના શરીરમાં સંકોચાઈને અને મેટા શરીરમાં ફેલાઈને રહે છે. આ બાબતમાં શ્રી ઉમાસ્વાતિ વાચકે બનાવેલા શ્રીતત્ત્વાર્થસૂત્રની ટીકામાં પણ કહ્યું છે કે-“સંયોવાસઘર્મવાકારમઝહેરાનામિતિ” એટલે આત્મપ્રદેશે સંકોચાય છે, ને - તથા દરેક આત્મપ્રદેશની ઉપર રહેલા ઘણા કર્મ સ્કંધોમાંના દરેક પરમાણુ વગેરે પદાર્થો જુદા જુદા સ્વરૂપે પરિવર્તન (ફેરફાર) પામે છે. માટે ખરી રીતે રાગ કરવાનું કે દ્વેષ કરવાનું કારણ બીજું કંઈ છે જ નહિ, ફક્ત બિનસમજણને લઈને જ જુદી જુદી પ્રતીતિ (જ્ઞાન) થાય છે, એમ નાગમ પહેલેથી જ ફરમાવે છે. તથા નૈયાયિકે કહે છે કે “શબ્દ એ આકાશનો ગુણ છે ( રામામ)” તેઓ પણ ફેનોગ્રાફ વગેરેની શબ્દોને કેચ કરવાની (પકડવાની શક્તિને જોઈને, જેમ જૈન દર્શન શબ્દ એ પૌગલિક પદાર્થ છે એમ માને છે, તેવી રીતે કબૂલ કરે જ છે. કારણ કે એકલે ગુણ તો પકડાય જ નહિ, પૌગલિક પદાર્થ જ પકડી શકાય, એ વાત તો આબાલગોપાલ જગજાહેર છે. વળી વાયરલેસ ટેલીગ્રાફની શોધખોળને જૈન પ્રવચન નવીન શેાધાળ તરીકે માનતું જ નથી. કારણ કે તે હિંહિમ વગાડીને સ્પષ્ટ ફેલાય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી જણાવે છે કે, તારના દારડાના અનુસંધાન વિના પણ સુધાષા નામની ઘઢાના શબ્દો અસંખ્યાતા ચાજને દૂર રહેલાં બીજા વિમાનાની ઘટાઓમાં ઊતરે છે, અને તે શબ્દોને સાંભળીને ઇંદ્રાદિ દેવેશ મહેાત્સવ કરવા તૈયાર થાય છે, એમ બનવામાં શબ્દશક્તિ સિવાય બીજું કંઈ છે જ નહિ. દીક્ષાના દિવસથી માંડીને જીંદગીના ઈંડા સુધી હુંમેશાં આર્ભ પરિગ્રહથી સથા અલગ રહેનારા આપણા પૂજ્ય શ્રીતીથંકર ધ્રુવા આર્ભ પરિગ્રહથી બનતા એપેરેમે ટ (પ્રયાગ) અજમાવ્યા સિવાય માત્ર કેવલ જ્ઞાનથી પૂરેપૂરી રીતે દ્રાદિને જાણ્યા બાદ દેશના દેવાના પ્રસંગે જણાવે છે કે-Hydrogen (હાઇડ્રેટજન)અને Oxygen (એસિ જન) એ નામના એ વાયુના યેાગે પાણી નીપજે છે. આ વાત માટે જીએ શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમાં, ‘‘વાતોનિ’’ એટલે વાયુમાંથી પાણી થાય છે. આનું તાત્પર્ય એ છે કે-પાણી ઉત્પન્ન થવાનાં અનેક કારણામાં વાયુને પણ ગણેલ છે. તથા જીવતા માનવદેહમાં અને વનસ્પતિમાં ઘણે અંશે સરખી રીતે ઘટતા ધર્માં જણાવી સાષિત કર્યુ છે કે સજીવ માનવદેહની માફ્ક લીલી વનપતિમાં પણ જીવ છે, એમ શ્રી આચારાંગ સૂત્રનાં અને લેાકપ્રકાશનાં સ્પષ્ટ વનાથી સિદ્ધ થાય છે. તે છતાં જે હાલના શોધખેાળ કરનારાઓ ઉપર જણાવેલી મીનાને નવીન શેાધખાળ તરીકે જાહેર કરે છે, તે જૈન સિદ્ધાંતાના પૂરેપૂરા અનુભવ નહિ હોવાને લઈને જ તેમ જણાવે છે, વળી દરેક જીવના પ્રદેશની ઉપર રહેલી અનતી જ્ઞાનાદિ પર્યાયા, તે દરેક આત્મપ્રદેશે કંધના પૃષ્ટાદિ ચાર સ્વરૂપમાંના કોઈ પણ એક સ્વરૂપે ચાંટેલ અનંત પરમાણુમય અનંતી કવણાઓના દરેક પરમાણુઓ કયા ઢાઇ મે કેવા સ્વરૂપે પરિણમે છે ? તેમજ અંધ ઉદ્દય, ઉદીરણા, સત્તા, અબાધાકાલ, સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, નિષેકરચના, વિસ'ચાજના, ચરણસિત્તરી, કર્ણસત્તરી, મૈત્રી ભાવના વગેરે સેાળ ભાવના, કષ, છે*, તાપ વગેરેનું ભવ્ય સપૂર્ણ સ્વરૂપ ( અલૌકિક તત્ત્વજ્ઞાન') કહો તો ખરા કે જેનેન્દ્રાગમા સિવાય બીજા' શાસ્ત્રામાં કયાં છે? આવા જ આશયથી મંત્રી વસ્તુપાલ વગેરે ભવ્ય વાએ શ્રીજૈનાગમાના અભ્યાસ કરવાના ઉત્તમ પ્રસંગ વગેરે સાત વાનાં મને ભવાભવ મલજો એમ કહેલ છે. અઢાર હુજાર શીલાંગ રથની સંખ્યા વગેરે તરફ લક્ષ્ય રાખીને શ્રીગણધર ભગવતાએ જે દ્વાદશાંગીનાં અનુક્રમે ૧૮ હજાર પદો વગેરે બમણાં બમણાં પદ્મા રચ્યાં છે, તે પવિત્ર, મહાપ્રભાવશાલી, પ્રવચનરૂપ આગમા અવસપૈણીકાલદાષ વગેરે કારણાથી જો કે પહેલાના વિશાલ પદ વગેરે પ્રમાણને જાળવી શકયા નથી, એમ વમાનકાલે દેખાતા પ્રમાણ ઉપરથી પણ સાતિ થાય છે, તેા પણ જૈન સાહિત્ય હાલ જેટલા વિશાલ પ્રમાણમાં અને સુસ ́ગત સ્વરૂપે હયાત છે, તેટલું પણ અન્ય દાર્શનિક સાહિત્ય ભાગ્યે જ હશે. સાથે સાથે એ પણ જણાવવું વ્યાજમી જ છે કે, યથા તત્ત્વજ્ઞાનને મેળવવાની તીવ્ર ઉત્કંઠાવાળા બુદ્ધિશાલી, ભવ્ય વાને પણ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત આપણું જૈન સાહિત્ય જ સંતોષ પમાડશે. એમ કહેવામાં બે મત હોય જ નહિ, તેમ જ કુદરતનો પણ નિયમ એવો છે કે, જે મહેલ (બંગલો વગેરે)ના ૧પાયા, ૨ ભીત, ૩ પાટડા, મજબૂત હોય, તે ટકાઉ ગણાય, એ રીતે જૈન પ્રવચન રૂપી મહેલનાં પણ ત્રણે વાનાં મજબૂત હેવાથી તે હાલ પણ અનેક આક્રમણેમાંથી પસાર થઈને વિજયવંત વર્તે છે. તે ત્રણે વાનની ટૂંક બીના આ પ્રમાણે-૧ પાયાની જેવા અહીં નિર્દોષ શાંતિ-સુધારસના દરિયા જેવા શ્રી વીતરાગ અરિહંત દેવ જાણવા ૨ ભીંતની જેવા કંચન કામિનીના ત્યાગી, નિરભિલાષી, નિર્દોષ, સંયમી શ્રી આચાર્યાદિ ગુરૂ મહારાજ સમજવા, ૩ પાટડાની જેવો અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત ત્રિકટીશુદ્ધ શ્રી જિનેશ્વરદેવે કહેલે દાનાદિરૂપ અથવા અહિંસા સંયમ ને તપરૂપ અથવા દેશવિરતિ અને સર્વવિરતિરૂપ અથવા સમ્યગ્દર્શનાદિરૂપ જૈન ધર્મ કહેવાય. આ શ્રી જૈન ધર્મના પ્રભાવને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે પગશાસ્ત્રમાં આ રીતે વર્ણવ્યો છે. जिनधर्मविनिमुक्तो-मा भूवं चक्रवर्त्यपि ॥ # રેકોવિ agsf-fકરવffધવાણિતઃ III અર્થ:-શ્રી જિનધર્મરાહત ચક્રવતી પણ થવાને ચાહત નથી, પણ જિન ધર્મ સહિત દરિદ્ર કે દાસ પણ થઉં, તે તે મને ગમે છે. આ જ હેતુથી શ્રી દ્વાદશાંગીરૂપ પ્રવચન વગેરે જૈન સાહિત્યના આંશિક (૫) બેધને ધારણ કરનારા ગુણગ્રાહી મધ્યસ્થ પંડિતો પણ આપણા જૈન સાહિત્યની મુક્તકંઠે પ્રશંસા કરે છે. એમ વિવિધ શાસ્ત્રોના તલસ્પર્શી અનુભવથી જણાય છે. આ શ્રી જૈન પ્રવચનમાં કહેલા એક પણ પદાર્થને પૂરેપૂરે સંગીન બાધ (સમજણ) વિવક્ષિત પદાર્થથી અલગ એવા તમામ પદાર્થોનું સ્વરૂપ ધ્યાનમાં લીધા સિવાય ન જ થઈ શકે, માટે જ શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે- gr ગાજદ્, સવં ગાજ, રે સા ગાળ૬, psi નાઇફ” અને “gો માર: સર્વથા ન હseઃ સર્વે માવા તથા તેના રટા:” આજ મુદ્દાથી દરેક સૂત્રનું યથાર્થ રહસ્ય સમજવાને માટે શ્રી ગીતાથ મહાપુરૂષોની મદદ લેવી જ જોઈએ, કારણ કે-ક્યા સૂત્રને કયા સૂત્રની સાથે સંબંધ છે? આ નિર્યુક્તિના રહસ્યને તથા તેને અનુક્રમે સ્પષ્ટ સ્પષ્ટતર સ્પષ્ટતમ સ્વરૂપે સમજાવનારા ભાષ્ય, ચૂર્ણિ ને ટીકાના રહસ્યને તેઓ જ જાણી શકે છે. માટે જ કહ્યું છે કે-જય કુત્તરથr Twોr » (સવે મૂત્રાણ ગુમાવીના:) એટલે તમામ સૂત્રોના અર્થે ગીતાર્થની મતિને આધીન છે. સ્વતંત્ર અભ્યાસ કરવાથી તો જરૂર વિપરીત બોધ થાય છે. અને તેમ થાય તો ભવભ્રમણ વધારે કરવું પડે. માટે જ શ્રી વ્યવહાર સૂત્રાદિમાં છતવ્યવહારને અનુસરીને સાધુઓને અધ્યયન કરાવવા માટે ખાસ જરૂરી Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી જે પ્રવચન કરાવલી ૧૧ દીક્ષાપર્યાયના નિયત (મુકરર) કાલ જણાવ્યા છે તે આ પ્રમાણે જાણવા. એક વ વષૅ વગેરે દીક્ષાપર્યાયના ક્રમે કરીને જે સાધુ જે સૂત્રનું અધ્યયન કરવાને લાયક થયા હોય, તેને તે ટાઇમે સુત્રારૂપી મીજ વાવવા માટે આત્મારૂપી ક્ષેત્રને નિલ અનાવનારી તથા મનરૂપ મને વશ કરાવનારી અને અધ્યાત્મ ભાવનાને ટકાવનારી અને સંયમની આરાધનામાં અપૂર્વ મદદગાર એવી ચિત્ર યાગાદ્વહનની ક્રિયા કરાવીને ધીર એવા શ્રી આચાર્યાદ મહાપુરૂષો તે તે સૂત્રની વાચના આપે તે મીના ટૂંકામાં આ યંત્રથી આ પ્રમાણે જાણવી. કેટલા વર્ષના દીક્ષા પર્યાયવાળાને ૩ વના દીક્ષિતને * ૫ . ૧૦ ૧ ર ૧૩ ૧૪ ૧૫ 263 2 ૧૬ ૧૭ ૧૮ ૧૯ २० " "" 99 15 15 "" "" : "; 95 "" વર્ષના દીક્ષિતને 12 ',' 95 55 91 39 "" 35 5 95 ',' "" 39 "" "" "" 19 કયાં સૂત્ર ભણાવી શકાય તેના નામ. શ્રી આચાર પ્રકલ્પ એટલે નિશીથસૂત્ર ભણાવવું. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર દશાશ્રુતસ્કંધ, કપ, વ્યવહાર સૂત્ર શ્રી સ્થાનાંગસૂત્ર અને સમવાયાંગસૂત્ર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર (શ્રી ભગવતીસૂત્ર) શ્રી કુલ્લિકાવિમાનાદિ પાંચ અધ્યયના અરૂણાપપાતાદિ પાંચ અધ્યયના ઉત્થાનવ્રુતાદિ ૪ અધ્યયના આશીવિષ ભાવના દૃષ્ટિવિષ ભાવના ચારણ ભાવના મહાસ્વપ્ન ભાવના તેજોનિસગ બારમું અંગ દૃષ્ટિવાદ બાકીનાં તમામ સૂત્રેા "" "" ,, 99 ભણાવવાં. ભણાવવાં. ભણાવવાં ભણાવવી "" "" "" ભણાવવું. 39 ભણાવવાં. આનું વિશેષ વર્ણન શ્રી વ્યવહાર સૂત્ર તથા પાક્ષિકસૂત્ર-ટીકાદમાં જણાવ્યું છે. દ્વાદશાંગી ગણિપિટકરૂપ શ્રીજૈન પ્રવચનના અપૂર્વ પ્રભાવને જણાવવાના પ્રસંગે મહુજ જાણવા જેવી ીના મીજા ગ્રંથામાં આ પ્રમાણે જણાવી છે- આયુષ્યની ચપલતા અનુભવસિદ્ધ છતાં અનેક ભાગ્યશાલી ભવ્ય જીવા નિમલ દાનાદિની યથાય આરાધના કરી આ ભવને સલ કરવા ઉપરાંત પરલાકની પણ સલતા સાધી રહ્યા છે, તે કેવલ આસન્નાપકારી પ્રભુ શ્રીમહાવીરદેવના ત્રિકાલભાવી શ્રીતી કર દેવાના વચનને અનુસરનાર અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાભાધિત પદ્મપૂજ્ય પવિત્ર શ્રી પ્રવચનના જ પ્રતાપ છે. ધન્ય છે તેવા ત્રિપુટીશુદ્ધ પ્રવચનના પ્રકાશક પરમ Page #61 -------------------------------------------------------------------------- ________________ SK શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત પૂજ્ય મહાપુરૂષોને. નમસ્કાર છે તે પરમારાથ ભગવંતને તથા તેઓશ્રીના પ્રવચનને. આવા પ્રભાવશાલી પવિત્ર પ્રવચનમાં ભવ્ય જીવોને બાધ પમાડવાના જે દ્રવ્યાનુયોગાદિ અનેક સાધને કહ્યાં છે, તે વ્યાજબી જ છે. કારણ કે જેમ રેગે જુદા જુદા પ્રકારના હેવાથી, તે બધા રંગેના પ્રતીકાર (ઈલાજ) રૂપ એસડે પણ જુદા જુદા હોય છે, તેવી રીતે જીવોની અધ્યવસાય–પરિણતિ પણ જુદી જુદી હોવાને લઈને કાયિક ચેષ્ટાઓ, અને વાચિક ભાષામાં પણ ફેરફાર દેખાય છે. તેવા જુદા જુદા અધ્યવસાયવાલા, અને જુદાં જુદાં વચને બેલનાર, તથા જુદી જુદી ચેષ્ટાઓવાલા ને બેધ પમાડવાના પ્રકારે પણ એકસરખા નહિ, પણ જુદા જુદા જ હેવા જોઈએ, કારણ કે, વચનભેદનું અને પ્રવૃત્તિભેદનું મુખ્ય કારણ જે વિભાવદશાની અધ્યવસાય-પરિણતિ, તે જ દરેક જીવની એક સરખી નથી, પણ જુદી જુદી જ છે. વળી દ્રવ્યોગ કે ભાવગ પણ નિર્મલ અધ્યવસાયોમાં ફેરફાર થવાથી જ થાય છે, એટલે મલિન અધ્યવસાયોને લઈને દ્રવ્યોગ અને ભાવરોગ પ્રગટ થાય છે. તેમાં પણ ભાવરોગ જે રેગાદિમય પરિણતિ, તેને લઈને જ પ્રત્યક્ષ દેખાતા દ્રવ્યોગ પ્રકટે છે, ને વધે છે. આ બાબતમાં અન્ય દનીની ગીતા પણ સંમત છે. (ટકે આપે છે) ત્યાં કહેલ છે કે, છને વિષયાદિનાં સાધનોની ચિંતવના કરવાથી જ જીવતાં છતાં મરેલાંના જેવી સ્થિતિને અનુભવ કરવાનો સમય આવે છે. આ જ કારણથી પૂજ્ય શ્રી ગણધર ભગવંતોએ જ્ઞાનોપયોગથી અનેક સાધનોની જરૂરિયાત જાણી, તેથી જ શ્રી તીર્થંકરદેવ પાસેથી, જેવી ચારે અનુયોગના અથ ગર્ભિત દેશના સાંભળી હતી, તેવા જ રૂપમાં સૂત્રોની રચના કરી. એટલે. ૧ શ્રી તીર્થકર ભગવંતે એક જ અનુગના અર્થગર્ભિત દેશના કેમ ન આપી? અને ૨ શ્રી ગણધરેએ તેવા જ રૂપમાં સૂત્રરચના કેમ ન કરી? આ બે પ્રશ્નોનું સમાધાન વિસ્તારથી પહેલાં સમજાવ્યું. છતાં તેનું રહસ્ય યાદ રાખવું જોઈએ કે, જેમ એક જ ઔષધથી વિવિધ રોગોનો નાશ ન થઈ શકે, તેવી રીતે એકજ અનુગિના અર્થગભિત એવી દેશનાથી અથવા તેવી સૂત્રરચનાથી જુદી જુદી ભાવનાવાળા દરેક જીવને બંધ અશકય છે, માટે ચારે અનુયોગોની અર્થગર્ભિત દેશના અને તેવી જ સૂત્રોની રચના સહેતુક જ (વ્યાજબી) છે. તથા જેવી રીતે અસંખ્યાતા ગુણસ્થાનકે છતાં મુખ્યપણે ૧૪ ગુણસ્થાનકે કહ્યા, તેવી જ રીતે વધારે અનુયોગ ન કહેતાં ચાર જ અનુયોગે કહેવામાં સમજી લેવું. તથા જૂદા જૂદા પદાર્થોને જાણવાની પ્રકટ થયેલી જૂદી જૂદી જિજ્ઞાસારૂપી પિપાસાને શાંત કરવાને માટે સાધન પણ જુદા જુદા જ હોવા જોઈએ. દાખલા તરીકે કોઈને ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું સ્વરૂપ સમજવાની રૂચિ થાય. કેઇને ગણિતનું કે ચરણાનુયોગનું કે ધર્મકથાનુગનું સ્વરૂપ જાણવાની રૂચિ થાય, આવા હેતુથી પણ ચાર અનુયોગો કહેલા છે. માટે જ ચાર અનુયાગો પૈકી દરેક અનુયોગનું ફલ પણ જુદું જુદું કહેલ છે. દ્રવ્યાનુયોગના અને Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ૧૩ ગણિતાનુયોગના અભ્યાસાદિથી દર્શન અને જ્ઞાનની નિ`લતા વગેરે થાય છે, ને ચરણ કર્ણાનુયોગના અને ધમ કથાનુયાગના અભ્યાસાદિથી નિ`લ ચારિત્રની આરાધના વગેરે ફૂલ પામી શકાય છે. આ કારણથી પણ ચારે અનુયાગના ભાવ ભિ ત દેશના, અને તેવી જ સૂત્રોની રચના નિહેતુક નથી જ. આવું પવિત્ર શ્રી જિનપ્રવચન મહામહિમાનું નિધાન છે, અને અપૂર્ણાં તત્ત્વાનું યથાર્થ સૂક્ષ્મ જ્ઞાન, વિદ્યા મંત્ર અને વૈરાગ્યાદિ પવિત્ર ભાવનાદિ સ્વરૂપ, આત્મનિમલતાના અસાધારણ સાધના વગેરે ભાવનાને પણ ખજાના છે. બીજા ગ્રંથામાં આ શ્રીજિનપ્રવચનને જૈન દર્શીન, સ્યાદ્વાદ દર્શન, અનેકાંત દન, અપેક્ષાવાદ, વગેરે નામથી ઓળખાવ્યુ છે, તે હાલ પણ વિશ્વમ’ડલમાં વિજયધ્વજ ફરકાવી રહ્યું છે, ને સત્યા દર્શીક તથા વિશ્વવ્યાપી છે. માટે જ જૈન પ્રવચન બીજા ધર્માંનાં શાસ્ત્રો કરતાં શ્રેષ્ઠ ગણાય, એ વ્યાજખી જ છે. કારણ કે તે જ (જૈન પ્રવચન) બીજા' તમામ દાનાને કોઈ ના પણ પક્ષ લીધા સિવાય ચેાગ્ય ઇન્સાફ દેવાને સમર્થ છે. માટે જ આ જૈન પ્રવચનનું “ નિષ્પક્ષ પ્રવચન । નામ પણ સુપ્રસિદ્ધ છે. તથા તે જ તમામ પદાર્થોના દ્રવ્યગુણપર્યાયાની સાચી અને સંપૂર્ણ ીના નિષ્પક્ષપાતભાવે જણાવે છે. આવા આવા અનેક મુદ્દાઓથી તેની સમસ્ત વિશ્વમ’ડલમાં વિજય ધ્વજા ફરકી રહી છે, અને આ. શ્રી જૈન પ્રવચનની સાથે હરિફાઈ કરી શકે તેવુ' એક પણ પ્રવચન છે જ નહિ. માટે જ આ શ્રી જૈન પ્રવચન અદ્વિતીય (અજોડ) કહેવાય છે, અને દરેક પટ્ટાના પૂરેપૂરા તત્ત્વમેધ મેળવવાને માટે જેમ બીજાં સાધનાની જરૂર પડે છે, તેવી રીતે અપેક્ષાજ્ઞાનની તેથી પણ વધારે જરૂરિયાત જણાય છે. આવી તમામ અપેક્ષાઓની તરફ લક્ષ્ય રાખી સચાટ વસ્તુતત્ત્વને સમજાવનારું આ એક શ્રી જૈન પ્રવચન જ છે, માટે તે સ્યાદ્વાદ દર્શન ! આવા નામથી પણ ઘણાં સ્વપર શાસ્ત્રોમાં ઓળખાય છે. બીજાએ જેમ કહે છે તેમ આ જૈન પ્રવચન એમ પણ નથી કહેતું કે, આત્મા વગેરે પદાર્થોનુ અને ધર્માસ્તિકાયાદિનું સ્વરૂપ આમ જ છે. આ મુદ્દાથી આ શ્રી જૈન પ્રવચનને અનેકાંત દર્શન' પણ કહી શકાય. આ ભામતમાં વિવિધ પ્રકારે પદ્મા તત્ત્વને સચાટ સમજાવવાને સંસ્કૃતાદિ ભાષામાં સાડી ત્રણ ક્રોડ શ્લાક પ્રમાણ ત્રિòિશલાકા—પુરૂષચત્ર તથા હ્રયાશ્રય કાવ્યાદિ વિવિધ ગ્રંથાની રચના કરીને સમસ્ત વિન્ધમ ડલમાં જે મહાસમ પ્રતિભાશાલી મહાપુરૂષે અનહદ ઉપકાર કર્યાં છે, તેમજ જેમના સત્રમાં પુનાની ડેન કોલેજના પ્રોફેસર, ડા૰ પીટર્સને કોલેજમાં ભણતા વિદ્યાથી એની પાસે ભાષણ કરવાના પ્રસંગે આ પ્રમાણે જણાવ્યું હતુ કે, “હું મારા વ્હાલા વિદ્યાથીએ ! આજે હું જે મહાપુરૂષનું જીવનચરત્ર કહેવાને તમારી આગળ ઉપસ્થિત થયા છું તે આદશ જીવનચરિત્રને સાંભળવામાં તમે લગાર પણ બેદરકારી રાખશેા નિહ. જો કે તે મહાપુરૂષ તમારા ધર્માંના (બ્રાહ્મણ ધના) ન હતા, તેા પણ મારે નિખાલસ હૃદયથી કહેવુ Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત જોઈએ કે તેઓ આ ભાગ્યવંતી ભારતભૂમિના ચળકતા કહીનર (હીરા) હતા; તે કેણ? તે કે “કલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ. 2 આ પ્રમાણે (પીટસને) મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમ જ એવો એક પણ વિષય (બાબત) અવશિષ્ટ (બાકી રહેલા) નથી, કે જેની ઉપર તેઓશ્રીએ પિતાની લેખિની (કલમ; લેખણ) ન ચલાવી હોય. વળી તે જ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, ચરિત્રાદિના અપૂર્વ, પુષ્કલ ગ્રંથના બનાવનારા, બાલબ્રહ્મચારી, સદ્ગુણસંપન્ન, મહા પ્રતિભાશાલી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે “અન્યાગ વ્યવદ દ્વાત્રિશિકા” નામના ન્યાયગર્ભિત સ્તુતિગ્રંથમાં ત્રિશલાનંદન, કાશ્યપગોત્રીય, ચરમ તીર્થકર, વર્તમાન જિનશાસનાધિરાજ, સમતાનિધાન પ્રભુ શ્રી મહાવીરદેવની સ્તુતિ કરતાં જણાવ્યું છે કે I ૩પનાતિવૃત્ત I. अन्योऽन्यपक्षप्रतिपक्षमावाद-यथा परे मत्सरिणः प्रवादाः नयामशेषानविशेषमिच्छन्-न पक्षपाती समयस्तथा ते ॥१॥ સ્પષ્યાર્થ–હે પ્રભો! બીજા દશનો એક બીજાના મતનું ખંડન કરવામાં બહાદુરી માની રહ્યા છે. અને એકેક નયના વિચારને (ગેરવ્યાજબી છતાં) વ્યાજબી ગણીને જુદા જુદા નામને ધારણ કરે છે. અહીં દષ્ટાંત તરીકે સમજવું કે-એકલા આજુસૂત્ર નય નામના ચેથા નયના વિચારને આધારે બોદ્ધ દર્શન પ્રકટ થયું. બીજા સંગ્રહ નયમાંથી વેદાંત મત પ્રકટ થયા. તથા પહેલા નૈગમ નયમાંથી સાંખ્ય યોગમત અને વૈશેષિક મત (આ બે દર્શન) પ્રકટ થયા. અને શબ્દ નયમાંથી શબ્દ-બ્રહ્મજ્ઞાનીને મત પ્રકટ થયો. પરંતુ જેન પ્રવચન એ એક ઉત્તમ પ્રવચન છે કે, જે સર્વ નયોથી ગુંથાએલું છે. એટલે તમામ નોને ભેગા કરીને દરેક પદાર્થના નિર્દોષ સ્પષ્ટ સ્વરૂપને જણાવે છે, માટે જ તે બીજા બધાં પ્રવચનમાં અગ્રગણ્ય અને શ્રેષ્ઠ છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. આ બાબતમાં જુઓ સાક્ષિ પાક: (શાર્દૂ વિદિતવૃત્ત) बौद्धानामृजुसूत्रतो मतमभूद्वेदान्तिनां संग्रहात् । सांख्यानां तत एव नैगमनयाद्योगश्च वैशेषिकः ॥ ૧–(૧) જન્મ-વિ. સં ૧૧૪૫ કાર્તિક સુદી ૧૫ ધંધુકા. (૨) નામ ચાંગદેવ, (૩) દીક્ષા-વિ સં૦ ૧૧૫૦માં શ્રી દેવચંદ્રસૂરિજીની પાસે, નામ મુનિશ્રી સોમચંદ્ર. (૪) સૂરિપદ, વિ.સં ૧૧૬૬ અખાત્રીજ. વિજયમુદૂ, નામ શ્રી હેમચંદ્રસૂરિજી. (૫) મરણ વિ.સં. ૧૨૨૯માં ૮૪ વર્ષની ઉંમરે. (૬) ત્રેસઠ શલાકા પુરૂષ ચરિત્ર, દયાશ્રય કાવ્ય, ગશાસ્ત્ર, અન્યાગ વ્યવચ્છેદ કાત્રિશિકા વગેરે ગ્રંથોની તેમણે રચના કરી છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રવચન કિર્ણાવલી ब्रह्मविदोऽपि शद्वनयतः सर्वैर्तयेगुम्फिता । जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुद्वीक्ष्यते ॥ १ ॥ ( આ લેાકના અથ ઉપર જણાવી દીધા છે). આ પ્રમાણે જેમ તેઓ જુદા જુદા નામને ધારણ કરે છે, તેમ ‘ મારૂ’ એ સાચુ’ આ કહેવત પ્રમાણે અર્થાટત (ગેરવ્યાજખી) વિચારને પણ સાચા ઠરાવવાને માટે ખૂબ તનતાડ મહેનત કરે છે. અને છેવટે પૂરેપૂરી સમજણના અભાવે પદ્મા તત્ત્વના ખરેખર સંગીન નિર્ણય ન થાય, ત્યારે તે એક બીજાની તરફ્ જાણે ઇર્ષાભાવ કે અભિમાન ધારણ કરતા ન હોય, તેવા દેખાય છે. આ બધાંએ દના કરતાં ન્યાયાધીશ જેવુ જૈન પ્રવચન (દન) કોઇના પણ પક્ષપાત રાખ્યા વગર સાચી ભૂલ સમજાવીને દરેક઼ નય (દર્શોન-પ્રવચન)ને સન્માર્ગોમાં ચાલવા શાંતિભરી શીખામણ આપે છે. આ મુદ્દાથી આપશ્રીનું પરમવિત્ર ત્રિપુટીશુદ્ધ (જૈન) પ્રવચન નિષ્પક્ષપાતી (પક્ષપાત વગરનું) કહેવાય, એમાં નવાઈ શી ? અને આપે તે સ’પૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) પ્રકટ થયા બાદ પ્રકાશ્યું છે, તેથી તેમાં કોઈ પણ ભામતની લગાર પણ આછારા સંભવતી જ નથી. આ પ્રસંગે એ પણ જરૂર યાદ રાખવા જેવુ છે કે જેવી રીતે એક પૈડાથી રથ ચલાવાય જ નહિ, અને એક હાથથી તાલી વાગે નહિ, તથા એક સૂતરના તાંતણાથી કૂવામાં પડેલા (લેાઢા વગેરે) પુદ્દાને બહાર કાઢી શકાય જ નહિ, તેમ (આ ત્રણ દૃષ્ટાંતે કરીને) તમામ દ્રવ્ય-ગુણ-પર્યાયાના બરાબર સચોટ અને સાચા માધ એકેક નયના આધારે કોઈ દિવસ થઈ શકે જ નહિ. આવા આવા ઘણા મુદ્દાઓની તરફ લક્ષ્ય રાખીને પૂર્વાચા' ભગવતાએ જૈન પ્રવચનને સમુદ્રની જેવુ કહ્યું છે, અને બીજા પ્રવચનાને નદીઓની જેવા કહ્યા છે. આજ મીનાને શ્રી અનુયાગદ્વાર—ટીકાદિમાં જણાવી છે. તે આ પ્રમાણે: - उदधाविव सर्वसिंधवः, समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । नच तासु भवान्प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विोदधिः ।। १ ।। ૧૫ સ્પષ્ટા —હે નાથ ! જેવી રીતે સમુદ્રમાં ઘણી નદીઓ સમાઈ જાય, તેવી રીતે આપના મહાસાગરરૂપી શ્રી જૈન પ્રવચનમાં (નદીઓ જેવા) બીજાં સાંખ્યાદિ બધાં દના સમાઈ જાય છે, એમ હાથમાં રહેલા આમળાની માફક પ્રત્યક્ષ-અનુભવસિદ્ધ જણાય છે. વળી ખોજા દરેક દાનનાં શાસ્ત્રામાં હાલ પણ આગીયા જીવના શરીરના ૧ શ્રી અનુયાગદ્દારસૂત્ર અને શ્રી નંદીસૂત્ર સ' આગમશાઓમાં પ્રવેશ કરવાને માટે કુચી જેવા છે. અહીં અનુયાગારસૂત્રમાં ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ તથા નયાદિની અને શ્રી નંદીસૂત્રમાં પાંચ જ્ઞાનની બીના વધારે પ્રમાણમાં આવે છે. તેની ઉપર પ્રાકૃત ણિ છે, તેના આધારે શ્રી હરિભદ્રસૂરિજીએ ટીકા બનાવી, તે તેના આધારે મલધારિ શ્રી હેમચંદ્રસૂરિજીએ અનુયાગદારની ટીકા, ને શ્રી મલયગિરિ મહારાજે શ્રી ન...દીસૂત્રની ટીકા બનાવી. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત પ્રકાશની જે જે પ્રકાશ દેખાય છે, તે પણ પિતાના વિચારને અનુસારે જૈન પ્રવચનમાંથી ગ્રહણ કરેલા એકેક અંશને જ આભારી છે. તેથી સાબિત થાય છે કે બીજા પ્રવચને અધૂરાં છે. અને પૂરેપૂરું વ્યાજબી આપેક્ષિક જ્ઞાન દઈ શકતા નથી. આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે અન્ય પ્રવચન તરીકે પ્રસિદ્ધ એવા દરેક પ્રવચનના નેતાઓ સંપૂર્ણ જ્ઞાનવાળા (સર્વજ્ઞ) નથી. કારણ કે તેમણે મહાદિ ચાર ઘાતી કર્મોને ક્ષય કર્યો નથી. એટલે આઠે કર્મોમાં મોહનીય કર્મ મુખ્ય છે. જેમ લશ્કરમાં સેનાધિપતિની મુખ્યતા હોય છે, તેવી રીતે અહીં પણ મોહનીય કર્મની મુખ્યતા છે. અને તે દુ:ખે કરીને જીતી શકાય તેવું છે. માટે જ ક્ષપકશ્રેણિમાં પહેલાં મોહનીય કમનો ક્ષય કરે પડે છે, અને ત્યાર બાદ જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષય થાય, ત્યારે કેવલજ્ઞાન થાય. આવુ જ્ઞાન જેને પ્રકટ થયું હોય, તે સર્વજ્ઞના કહેવામાં લગાર પણ ફેરફાર કે ઓછાશ હોય જ નહિ. સત્ય પરિસ્થિતિ આમ હોવાથી એકાંતવાદીઓએ એકાંતવાદને જણાવવાના અવસરે અનેક બાબતમાં અનેકાંતવાદ સ્વીકાર્યો હોય, એમ તેમના ઘણા ગ્રંથમાં દેખાય છે. અહીં આ બાબતને વિસ્તારે કહેવાનો હાલ પ્રસંગ નથી. તેથી તે અવસરે જણાવીશું. આમાંથી સાર એ નીકળે છે કે–પરમ તારક શ્રી જૈન પ્રવચનો જ મોક્ષાદિના સાધન વગેરેને કષ. છેદ, તાપની શુદ્ધિને જણાવવા પૂર્વક પૂરેપૂરી નિર્દોષ સરલ પદ્ધતિએ જણાવવા સમર્થ છે, આવા જ વિશાલ આશયથી મંત્રીશ્વર વસ્તુપાલે પિતાના મરણની નજીકના ટાઇમે સવ જીવોને ખમાવરાવ્યા. (૧) શ્રી અરિહંત, (૨) સિદ્ધ(૩) સાધુ, (૪) કેવલિ ભગવતે કહેલ ત્રિપુટીશુદ્ધ ધર્મ. આ ચાર શરણાંને સ્વીકાર્યા. / ૧-વસ્તુપાલ અને તેજપાલ આ બંને બંધુઓ, ધોળકાના વીરધવળ રાજાના મંત્રીઓ હતા. તેમણે /૧-૩૦૦ નવાં જિન મિંદિરે કરાવ્યાં. ૨. ૨૨૦૦ જૂના જિન મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. ૩ સવા લાખ જિન બિંબ ભરાવ્યા ૪ શ્રી આબુની ઉપર કરોડો રૂપિયા ખરચી જિન મંદિર બંધાવ્યા. અહીં વસ્તુપાલની સ્ત્રી લલિતા દેવીએ અને તેજપાલની સ્ત્રી અનુપમા દેવીએ શ્રી નેમિનાથના મંદિરમાં સિતાં બે બાજુ અઢાર લાખ રૂપિયા ખરચી બે ગોખલા કરાવ્યા. હાલ, તે ‘દેરાણી જેઠાણીના ગોખલા” આ નામથી ઓળખાય છે. ૫ બંને મંત્રીઓએ ૯૮૪ પૌષધ શાલાએ બંધાવી હતી. ૬ અને સાત કરેડ સેનાની તથા મસીની શાહીથી તાડપત્ર અને ઉત્તમ કાગળની ઉપર જૈનામે લખાવીને સાત સરસ્વતી ભંડાર (જ્ઞાન ભંડાર ) કરાવ્યા. તેમણે વિસં. ૧૨૮૫ માં શત્રુંજય ગિરિનારની ચતુવિધ સંધ સહિત, પહેલી વાર યાત્રા કરી. ત્યારે તેમની સાથે, ૧ હાથી દાંતના મંદિરો વીશ, ૨ લાકડાનાં મંદિરો ૧૨૦, ૩ ગાડાં ૪૫૦૦, ૪ પાલખીઓ ૭૦૦, ૫ કારીગરે ૩૦૦, ૬ આચાર્ય ભગવંત ૭૦૦, ૭ શ્વેતાંબર મુનિવરો ૨૦૦૦, (૮) દિગંબર ૧૧૦૦, (૯) ૧૯૦૦ સાધ્વીઓ (૧૦) ૪૦૦૦ વેડા. (૧૧) બે હજાર ઊંટ. (૧૨) સર્વે મળી યાત્રાળુ ૭ લાખ (ના પ્રમાણમાં,) હતા. આ પહેલી યાત્રાની બીના જણાવી. એ પ્રમાણે અધિક અધિક આડંબરથી સાડી બાર યાત્રાઓ કરી હતી. વિશેષ બીના વસ્તુપાલ ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, વિવિધ તીર્થકલ્પ, ઉપદેશ તરંગિણી વગેરે ગ્રંથમાંની જોઈ લેવી. મંત્રી વસ્તુ પાલ વિ. સં. ૧૨૯૮ ભાદરવા સુદિ દશમે સ્વર્ગવાસ પામ્યા. - ૨ જુઓ સંથારા પિરિસીમાં-“રારિ સરળ ઘવજનrfમ, રિતે સરy gવજ્ઞrfમ, સિલે सरणं पवज्जामि, साहू सरणं पज्जामि, केवलि पण्णत्तं धम्म सरणं पवज्जामि ।।५। Page #66 -------------------------------------------------------------------------- ________________ १७ શ્રી જૈન પ્રવચન કિરણાવલી દુષ્કૃત્ય (પાપ) ની ગહ અને સુકૃતની અનુમોદના કરીને તીર્થોધીશ્વર, પરમપૂજ્ય અનંત તીર્થકર ગણધરાદિ સમલંકૃત શ્રી સિદ્ધાચલ તીર્થની સામે બંને હાથ જોડીને આ પ્રમાણે ભાવના ભાવી હતી કે– ઘરમણોનાં પુષ્ય-નિરશાસનસેવા છે. जिनशासनसेवैव-तेन मेऽस्तु भवे भवे ॥१॥ સ્પષ્ટાથે—હે પ્રભો ! આપના શ્રી પરમ પવિત્ર જિનશાસનની સેવા કરીને મેં જે કંઈ પુણ્યાનુબંધી પુણ્ય પેદા કર્યું હોય, તેના ફલરૂપે હું એ જ ચાહું છું કે, હે પરમકૃપાળુ દેવાધિદેવ! આપના પસાયથી આ ભવથી માંડીને જ્યાં સુધી હું મુક્તિપદ ન પામું, ત્યાં સુધીના વચલા દરેક ભવમાં મને શ્રી જિન શાસનની સેવા મળજો. ૧ આગળ વધીને પોતે લઘુતાગર્ભિત ભાવના આ પ્રમાણે ભાવે છે, કેन कृतं सुकृतं किश्चित-सतां संस्मरणोचितं । मनोरथैकसाराणा-मेवमेव गतं वयः ॥२॥ સ્પષ્ટાર્થ–ઉત્તમ પુરૂષને યાદ કરવા લાયક સુકૃત એટલે પુણ્યનાં કાર્યો કંઈ ન કર્યા, અને સારા સારા મનોરથ કરવામાં મારી ઉમર ચાલી ગઈ. આ ભાવનામાંથી રહસ્ય એ નીકલે છે કે, મંત્રી નિરભિમાની હતા, અને તેમણે ઘણાંએ ધાર્મિક કાર્યો ! અનર્મલ લક્ષ્મીના સદુપયોગ પણ કર્યા હતાં. છતાં પોતે છલકાઇ ન જતાં પહેલાંના શ્રાવકોએ કરેલાં શાસનપ્રભાવનાનાં કાર્યોની આગળ મેં કરેલાં ધાર્મિક કાર્યો શા હિસાબમાં છે? એમ લઘુતા ભાવી દિન પ્રતિદિન અધિક ધાર્મિક કાર્યો કરવાની તીવ્ર ઉત્કંઠા રાખતા હતા. મંત્રીને કોઈ પૂછે છે કે, તમને મરણનો ભય છે કે નહિ? તેને મંત્રી જવાબ આપે છે– ૪૬ષા: : પૃદં–મુલં દર્દ તન્હા ! पूजितं शासन चैव-न मृत्योर्भयमस्ति मे ॥३।। સ્પષ્ટાથે-વ્યવહાર દષ્ટિએ મેં લક્ષ્મી મેળવી, અને સુખ ભોગવ્યું, તથા પુત્રોનું મોઢું જોયું. ને આત્મિક દષ્ટિએ મહા પ્રભાવશાલી શ્રી જેન્દ્ર શાસનની પણ ૧ આ બાબતને વિસ્તાર શ્રી પંચસૂત્રમાં જણાવ્યું છે. ત્યાં કહ્યું છે કે તક્ષ gr fવવાનgif રાસરાન, તુરા , સુરાજુમોદના ઈત્યાદિ. ૨ આવી માગણીનું નામ નિયાણું ન કહેવાય. સાંસારિક પદાર્થોની જે ચાહના તે નિયાણું કહેવાય. એમ શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે પ્રશસ્ત ચાહના કરવાનું તે શ્રીજયવીયરાયસૂત્રની (પ્રાર્થના સૂત્રની) वारिज्जइ जइवि नियाण, बंधणं वीयराय तुह समए। तहवि मम हुज्ज सेवा भवे भवे तुम्ह રઝri Im ? અર્થ-હે વીતરાગ ! જે કે આપના સિદ્ધાંતમાં નિયાણું કરવાની કહી છે, તે પણ હું ઈચ્છું છું કે તમારા ચરણની સેવા મને ભવોભવ હેજો-મલો) આ ગાથાથી સ્પષ્ટ સમજાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીવિજ્યપદ્મસૂરીશ્વરકૃત પરમ ઉલ્લાસથી (હૃદયના ઉમળકાથી) સેવના કરી. તેથી હું પ્રભેા ! હુવે મને મરવાના ભય છે જ નહિ. ૩. આ ભાવનામાંથી એધ એ લેવાના કે અધમી વાને જ મરવાના ડર હોય છે. કારણ કે, તેમણે પેાતાની જીંદગીમાં ઘણાં પાપનાં કાર્યાં કર્યાં છે, તેથી તેમને મરતી વેલાએ આવા પશ્ચાતાપ થાય છે કે, અરેરે ! માહુ અને અજ્ઞાનને વશ થઇને રાચી માચીને મે ઘણાં પાપકર્યાં કર્યાં છે, તેથી હવે મારૂ શુ થશે ? દુર્ગતિમાં મારે જવુ પડશે ? અને તેનાં આકરાં દુ:ખા કઈ રીતે મારાથી ભાગવાશે ? આ રીતે ખેદ કરે, તે પણ દુર્ગાંતિનું આયુષ્ય બાંધેલુ હાવાથી મરીને તેમને દુર્ગાતમાં જવું જ પડે છે, અને આકરાં ભયંકર દુ:ખા રીબાઈ રીબાઇને ભોગવ્યા વિના તેમના છૂટકારો થતા નથી. પરંતુ જેઆ શ્રીજિનશાસનની આનદ્રથી આરાધના કરે, તેમને મરણના ભય તલભાર પણ હાતા નથી. કારણ કે, જેવી રીતે એક માણસને લાખ રૂપિયાની કીમતના બંગલેા છેડીને તેથી પણ બહુ સુંદર દશ કરોડ રૂપિયાની કીંમતના બંગલામાં જવાનું હોય, તેા તેને આન થાય, તેવી રીતે ધર્મ ભવ્ય છવા, જે ચાલુ સારી સ્થિતિ હાય, તેના કરતાં બહુ જ સારી સ્થિતિને એટલે સ્વને કે માક્ષને પામે છે. હુવે મંત્રી વસ્તુપાલ ભાવરોગને નાશ કરનારાં સાધનાની માંગણી આ પ્રમાણે કરે છે— गुरुभिषग्युगादीश - प्रणिधानं रसायनम् ।। सर्वभूतदया पथ्यं सन्तु मे भवरुग्भिवे ॥ ४ ॥ સ્પા—હે પ્રભુ ! માખી જેમ અળખામાં ચાંઠે, તેમ સંસારના માહક અશુચિ પદાર્થના મેહરૂપી કાદવમાં ખૂંચેલા સંસારી જીવા, તાવ, ક્ષય, ભગંદર વગેરે દ્રવ્ય રોગને દૂર કરવાને માટે જેવી પ્રવૃત્તિ કરે છે, તેમ કરવા હું ચાહતા નથી, પણ તીવ્ર ઉલ્કા એ જ છે કે, પ્રબલ પુણ્યાયે દશ દૃષ્ટાંતે કરીને દુર્લભ અવા મનુષ્યભવને પામીને હું કોઈ પણ ઉપાયે દેવગતિ, મનુષ્યગતિ, તિય ચગતિ, અને નરકતિરૂપ ચાર ગતિવાળા સંસારમાં રખડપટ્ટી કરવારૂપ ભાવરોગને દૂર કરીને પરમ શાધૃત આત્મકાનંદમય મુક્તિપદને પામુ, જેમ દ્રવ્યરોગના ઇલાજ કરતી વેલાએ (૧) વૈદ્ય, (૨) દવા, (૩) પૃથ્વભાજન એટલે આરોગ્યને પમાડનારા આહાર વગેરે, આ ત્રણ સાધનાની જરૂર પડે છે, તેવી રીતે ભાવરોગને દૂર કરનારાં આ ત્રણ સાધના અને ભુવાભવ મળજો. તે આ પ્રમાણે (૧) કંચન કામિનીના સથા ત્યાગી, મહાસગુણસ’પન્ન, શ્રી આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્ત્તક, ગણાવછેક, સ્થવિર વગેરે ગુરૂમહારાજ તે વૈદ્ય. (૨) આપશ્રી ( ચુગાદીશ શ્રી આદીશ્વર ભગવત) નું ઉત્તમ નિશ્ચલ ધ્યાન તે દવા. (૩) ૧ પૃથ્યભાજનને અંગે ‘ ભાવપ્રકાશ ’’ નામના વૈદ્યક ગ્રંથમાં કહ્યું છે કે“ વચ્ચે સતિ ગવાર્ત્તત્ત્વ, किमोषनिषेवणम् || पथ्येऽसति गदार्त्तस्य, किमौषधनिषेवणम् ॥ १ ॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રી જૈન પ્રવચન કિરણવલી હું જગતના તમામ જીવોને મારા જેવા ગણીને તેમની ઉપર દ્રવ્યદયા ને ભાવદયા રાખું, એ પથ્થભેજન. આ ત્રણ સાધનો અને ભવોભવ મળજો, ૪ હવે મંત્રી વસ્તુપાલ આત્મહિતકર સાત પદાર્થોની માગણું આ પ્રમાણે કરે છે: शास्त्राभ्यासो जिनपदनतिः संगतिः सर्वदायः सद्वत्तानां गुणगणकथा दोषवादे च मौन ।। सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे संपद्यन्तां मम भवभवे यावदाप्तोऽपवर्गः ॥ ५ ॥ અષ્ટાર્થ– (૧) જન શાસ્ત્રાદિનો અભ્યાસ એટલે મુનિપણામાં આગમનું ભણવું અને સાંભળવું, અને શ્રાવકપણામાં ફક્ત સાંભળવું વગેરે. (૨) દેવાધિદેવ પ્રભુશ્રી તીર્થકરાદિ ઈષ્ટ દેવના ચરણકમલને દરરોજ નમસ્કાર કરવો. આમાં પ્રભુપૂજાતિને પણ સમાવેશ થાય છે. એટલે નમસ્કારપદથી પ્રભુપૂજા વગેરે પણ લઈ શકાય. (૩) જે કાર્ય કરવાથી પાપકર્મનો બંધ થાય, તેવા હિંસાદિ અધર્મના કાર્યને પ્રાણાંત કષ્ટમાં પણ જેઓ ન જ કરે, તે પુરૂષો આર્ય કહેવાય. તે આર્ય પુરૂષોની સાથે સોબત (પરિચય). (૪) સદાચારી મહાપુરૂષોના ઉત્તમ શીલ, દાન, તપશ્ચર્યા, સંયમ, વગેરે ગુણ સમુદાયનું નિરંતર ગુણગાન કરવું. અને તેમના જીવનમાંથી સાર ગ્રહણ કરીને પોતાના જીવનમાં ઉતારી નિર્મલ આરાધના કરી માનવભવ સફલ કરે. (૫) બીજા માણસની નિંદા કરવાના પ્રસંગે મૌન રહેવું, ને તેવા નિદાનાં વચનો સાંભળવાના પ્રસંગે બહેરા જેવા થઈ જવું. કારણ કે બીજાની નિંદા કરવામાં કે સાંભળવામાં કંઈ પણ લાભ નથી. આવા અવસરે આત્માથી ભવ્ય છે એમ વિચારે છે કે બુરા જગમે કે નહીં, બુરા અપના ખેલ; ખેલ અપના સુધાર લે તે, ગલીએ ગલીએ સહેલ. ૧ જ્યારે બીજાની નિંદા કરવાનું મન થાય ત્યારે એમ વિચારવું કે હે જીવ! જગતમાં કઈ ખરાબ નથી, પોતાના બેલ (આચાર, વિચાર, ઉચાર) ખરાબ છે, તે ખેલને સુધારીશ તે તું ઠેકાણે ઠેકાણે (જ્યાં જઈશ ત્યાં) સુખ શાંતિ ને આનંદ પામીશ. તથા સામે માણસ આપણી નિંદા કરે, તે વિચારવું કે-બેબીની સામે ધોબી થવું, તે સમજુ છવોને શોભે નહિ, તારી જે ભૂલ જોઇને સામે માણસ તારી નિંદા કરતે હેય, તે તારી ભૂલ તારે જરૂર સુધારવી જોઇયે. ભૂલ સુધાર્યા પછી કઈ તારી ૧ આ વાતને અંગે શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર (વંક્તિાસત્ર)ની “ વિજયવિષriળી. મસાક્ષમાળg વરવી નિrfafથવું, વોરંતુ મે : ૬ ૫ આ ગાથાનું રહસ્ય જરૂર વિચારવું. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત નિંદા કરશે નહિ. કદાચ કોઇને નિંદા કરવાની ટેવ જ પડી હોય. ને તે તારી નિંદા કરે તે વિચારવું કે-એ છવ કર્મને વશ છે, મારામાં ભૂલ છે જ નહિ, તો મારે અહીંથી ચાલ્યા જવું ઉચિત છે, જેથી તેવાં વચનો સાંભળવા ન પડે, કારણ કે ત્યાં ઊભા રહેવાથી કદાચ પોતાને ક્રોધ પણ થઈ જાય, ને તેથી ચીકણાં અશુભ કર્મો બંધાય. आऋष्टेन मतिमता-तत्त्वार्थविचारणे मतिः कार्या ॥ यदि सत्यं कि कोपः स्यादनतं किं नु कोपेन ? ॥१॥ અર્થ–જેને ક્રોધ થયો હોય, કે થવાની તૈયારી હોય, તો બુદ્ધિમાન પુરૂષ સામાને ક્રોધ કરવાનું ખરૂં કારણ શું છે? તે સત્ય બીના વિચારવામાં બુદ્ધિને જોડી દેવી, એટલે સામે માણસ મારી ઉપર શાથી ક્રોધ કરે છે? તેને વિચાર કરે, ને અંતે સાચું કારણ પોતાની ભૂલ છે, એમ જણાય તો ક્રોધ કરનાર સામા માણસની ઉપર કેંધ કરવાની શી જરૂર છે? તારે તારી ભૂલ જ સુધારી લેવી. કદાચ વાત ખોટી જ છે એટલે તારી ભૂલ નથી, છતાં કોઇ કરે, તે પણ તને ક્રોધ કરવાથી શો ફાયદો છે, અર્થાત કંઈ લાભ છે જ નહિ. ને તારે વિચારવું કે “ર શુદ્રય મથે વવન' જે (નિર્દોષ) છે, તેને લગાર પણ ભય કોઈ પણ સ્થલે છે જ નહિ. મારા નિમિત્તે સામ માણસ નાહક ક્રોધ કરી ચીકણું કર્મ બાંધે છે, માટે મારે બીજે સ્થાને જવું ઉચિત છે. આ નિંદા કરનાર માણસ, પિતાના પાણી ને સાબુથી મારો મેલ ધોતે હોવાથી મારો તે મિત્ર છે, અને તેની ઉપર લગાર પણ દ્વેષ નથી, કહ્યું છે કે, “નિંદા અમારી જો કરે, મિત્ર અમારા સંય; બિન સાબુ બિન પાની, મેલ અમારા ધોય.” (૬) વ્યાવહારિક વાતચીત કરવાના અવસરે કે સજજન પુરૂષોના સમુદાયમાં બોલવાના પ્રસંગે બધાની આગળ હિતકારી, સાંભળનારને વહાલા લાગે તેવા, અને ખપ પૂરતા વચન બલવા, (૭) આત્મતત્વની વિચારણા કરવી. એટલે. ૧ હું કેણ છું? ૨ પાછલા ભવમાં કંઈ સારી પુયાઈ કરી હશે, એટલે પુણ્યની મૂડી એકઠી કરી હશે, ત્યારે હું આવી ઉત્તમ સ્થિતિને પામે છે, તે પુણ્યની મૂડી તો દિવસે દિવસે ઓછી થતી જાય છે, જેટલો ટાઈમ સુખ ભોગવાય, તેટલું પુણ્ય જરૂર ખાલી થયું એમ સમજવું. માટે સુખના સમયમાં ફૂલાઈશ નહિ, દુ:ખના સમયમાં હાયવોય કરવી નાહ, કારણ કે, ત્યારે તો પાપનો કચરો ખાલી થતો હોવાથી રાજી થવું જોઈએ. કહ્યું છે કે– कार्य: सम्पदि नानदः-पूर्वपुण्य भिदे हि सा ॥ વારિ વિષa-ar gurufuse inશા આને અર્થ ઉપર જણાવ્યા છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી સા (૩) આવતા ભવમાં સુખી થવાને માટે હુવે કઈ ધર્મારાધન કરી નવી પુણ્યની મૂડી પેદા કરૂ, કારણ કે જીની પુણ્યની મૂડી તા ખાલી થવાની તૈયારીમાં છે. (૪) આત્મા એ શું ચીજ છે ! જ્ઞાનાદિગુણમય તે શાશ્વેતા છે. (૫) તેને માનવામાં કયા કયા પ્રમાણેા છે ? (૬) હાલ તેની પરિસ્થિતિ કેવી છે ? (૭) અને કમ` લાગવાનું શું કારણ ? (૮) મારા આત્માને કથી અલગા કરવાને માટે કયા કયા સાધનાની સેવના કરવી જોઈયે? (૯) સ`સારમાં ટકાવનાર ચાર કષાયાને જીતવાને માટે તથા ભાગતૃષ્ણાને ટાળવાને માટે હે જીવ! તું પ્રયત્ન કરે છે કે નહિ? (૧૦) સમતા, શીલ, સંયમ, સરલતા, સાદાઈ, સ ંતેષ, શાંતિ વગેરે ગુણાને મેળવી વધારવાને માટે, તથા ટકાવવાને માટે ઉત્તમ સાધનાની સેવના કરે છે કે {હુ ? આ પ્રશ્નોના ખુલાસા મેળવી આચાર, વિચાર અને ઉચ્ચારાદિને નિયમિત કરી, શ્રી શ્રાવક ધર્મ જારકામાં જણાવ્યા મુજબ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની વિચારણા કરવી. આ સાત પદાર્થા આ ભવથી માંડીને મુક્તિ પામવાના છેલ્લા ભવ સુધીના વચલા ભવામાં મને ભવેાભવ મળજો, આવી ઉત્તમ ભાવના ભાવતાં મંત્રી વસ્તુપાલ, અંકેવાળીયા ગામની નજીકમાં સમાધિમરણ સાધીને દેવતાઈ સારાં સુખ પામ્યા. પૂરેપૂરા ઉમંગથી શ્રી જિનશાસનની સાત્ત્વિકી આરાધના કરતાં સર્વોત્તમ મેાક્ષની કે મહુદ્ધિ ક દેવતાઈ સાહિથી પામીએ, એમાં નવાઈ શી ? પણ જો તેની ઉપર અખંડ રાગ રાખીએ તા તે પણ ભવસમુદ્રમાં તેના જલદી પાર પામવાને માટે સ્ટીમરના જેવું કામ મજાવે છે. એટલે ભવસમુદ્રના પાર પમાડે છે. આવા આવા ઘણા વિશાલ આશયથી મહાતાર્કિકશિરામણ ન્યાયાચાય પૂજ્યપાદ મહેાપાધ્યાય શ્રી યશવિજયજી ગણીએ ન્યાયાલાક ગ્રંથમાં શ્રી જિનપ્રવચનની સ્તુતિ કરવાના પ્રસંગે પેાતાની લઘુતા જણાવતા બે ક્લાકમાં આ પ્રમાણે કહ્યું છે કે अस्मादृशां प्रमाद — ग्रस्तानां चरणकरणहीनानाम् ॥ મૌ પોત વે, પ્રવચનરાયઃ ચુમોનયઃ ।। સ્પા—હે પ્રભુ ! બહુ જ પ્રાચીનકાલના સાતિશય ગુણવંત મહાશ્રમણ નિગ્રથાની અપેક્ષાએ અમે પ્રમાદ રૂપી કીચડમાં ખૂપ્યા છીએ. અને ચરણ સિત્તેરી, કરણ સત્તરીની યથા સંપૂર્ણ આરાધના પણ કરી શકતા નથી. આમ છતાં પણ જેવી રીતે મહાસાગરમાં વહાણના આધાર હોય છે, તેવી રીતે સંસારરૂપી સમુદ્રને તરી જવાને અમારા હાથમાં વહાણ-સ્ટીમર વગેરેના જેવુ ઉત્તમ આલખન એ છે કે આપના પ્રવચન (ધશાસન-આગમ)ની ઉપર અડગ પ્રશસ્ત રાગ ધારણ કરવા. ૧. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વસ્કૃત विषयानुबंधबधुर-मन्यन्न किमप्यहं फलं याचे ।। कित्वेकमिह जन्मनि-जिनमतरागं परत्रापि ।।२।। સ્પષ્ટાથે—હે પ્રભો! મને પૂરેપૂરી ખાત્રી છે કે, શબ્દાદિભાગનાં સાધનો, (સ્ત્રી વગેરે) ફક્ત, ઉપરથી જ સુંદર દેખાય છે, પણ અંદરના ભાગમાં તો કેવલ અશુચિ મય છે. માટે હું તેવા પદાર્થોની માગણી કરતો જ નથી. જેમાં અંદર કંઈ સાર ન દેખાય, તેવા સુદર બારદાનવાળા પદાર્થોને જોઈને મૂંઝાવું. એ તો મોટામાં મોટી મૂખઈ કહેવાય. આ જ મુદ્દાથી હું એ જ ચાહુ છું કે–આ ભવમાં અને હવે પછીના (મુક્તિપદને પમાડનારા છેલ્લા ભવથી પહેલાંના) દરેક ભવમાં આપના પ્રવચનમાં અખંડ રાગ નિરંતર ટકી રહે. ત્રિવિધ તાપને રામાવનારા, તથા ઉત્તમ દર્શન-જ્ઞાન-ક્રિયાની નિર્મલ આરાધનાથી પ્રકટ થતા સાત્ત્વિક આનંદલહરીના ધોધ પ્રવાહથી ભરેલા, ને ભાવસંપત્તિદાયક, શ્રી જૈન પ્રવચનોને પ્રાચીનકાલે પૂર્વ ધરાદિ મહાપુરૂષ ગુરુપરંપરાના કર્મ કરીને યાદ રાખી શિષ્ય પ્રશિષ્યાદિને ભણાવતા, ને તેઓ પણ વિશિષ્ટ સ્મરણશક્તિવાળા દેવાર્થી, યાદ રાખતા. આ પદ્ધતિ કેટલોક સમય ચાલ્યા બાદ દુષમકાલાદિના પ્રબલપણાથી તે સૂત્રાર્થધારક મુનિવરેની યાદશક્તિ વગેરે ઘટવા લાગ્યા. તેથી કાર્મગ્રંથિક મતે અને સિદ્ધાંતિક મતે પદાર્થતત્વના કેટલાક વિચારો જુદા જુદા જણાયા. આવી પરિસ્થિતિમાં તે તે કાલના મહાપુરૂષોને તે વિચારેને તદવસ્થરૂપે જ જણાવવા ઉચિત લાગ્યા. કારણ કે અમુક જ મત સાચી છે, એવો નિર્ણય છદ્મસ્થ જીવો ન જ કરી શકે. અને તે મહાપુરૂષો ભલે તે કાલની અપેક્ષાએ વિશિષ્ટ શાની કહેવાય. પણ પૂર્વના મહાજ્ઞાનીઓની અપેક્ષાએ તો અલપા છઘસ્ય જ કહી શકાય. તાત્પર્ય એ કે, આ મતભેદ, પૂર્વે જુદી જુદી વાચના થયેલી તેથી થયો હતો. એટલે તેને વાચનાભેદજન્ય કહી શકાય. વાચનાભેદ થવાનું કારણ એ હતું કે, ક્ષાયિકજ્ઞાનવાલા પૂજ્યપાદ ત્રિકાલભાવી સકલ તીર્થપતિ ભગવંતનો તે મૂલથી એક જ મત હતો, છે, ને રહેશે. કારણ કે ભૂતકાળમાં થઈ ગયેલા અનંતા તીર્થકરોમાંના એક પણ તીર્થકર ભગવંતે અર્થદેશના દેતાં એ શબ્દપ્રયોગ નથી કર્યો કે- આ પરમાણુ આદિ પદાર્થોના સ્વરૂપને હું પોતે જ જણાવું છું. પરંતુ એ જ જણાવ્યું કે, જેમ અતીત (પહેલાં થઈ ગયેલા) અનંતા તીર્થકરેએ જે પદાર્થનું સ્વરૂપ જેવા રૂપે કહ્યું, અને ભાવી અનંતા તીર્થકરે જે પદાર્થનું સ્વરૂપ જેવા રૂપે કહેશે, તેને અનુસારે જ હું આ વિવક્ષિત પરમાણ વગેરે પદાર્થના સ્વરૂપને કહું છું. અને આ કારણથી અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત. ભભવ ચાહના કરવા લાયક, જેનેન્દ્ર પ્રવચનની લોકોત્તરતા સિદ્ધ થાય છે કે, જેમાં ત્રકાલભાવી તમામ ધર્મોપદેશકોમાં પ્રરૂપણા Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિર્ણાવતી ભેદ (જુદી જુદી પ્રરૂપણા) છે જ નહિ. આ જ પ્રણાલિકાના વિરહથી અન્ય દર્શનકારાને નિરૂપાયે કહેવુ પડયું કે— श्रुतिविभिन्ना स्मृतयोऽपि भिन्ना, नौ को मुनिर्यस्य वचः प्रमाणं । धर्मस्य तत्त्वं निहितं गुहायां-महाजनो येन गतः स पन्थाः ॥ १ ॥ અ”—પદ્મા તત્ત્વનું સ્વરૂપ જણાવવામાં શ્રુતિ કંઇ કહે છે. ત્યારે સ્મૃતિ કઈ જુદું જ વર્ણન કરે છે. આ રીતે શ્રુતિ અને સ્મૃતિનાં વચના અલગ અલગ હોવાથી અને જુદાં પડે છે, તેમજ જેનું વચન પ્રમાણભૂત ગણાય, તેવા મુનિ એક પણ દેખાતા નથી. કારણ કે દરેક મુનિનાં વચના જુદાં જુદાં જણાય છે. અરે ! એક મુનિનાં પણ વચના પૂર્વાપવિધિ (એક જ ગ્રંથમાં પહેલાં જે કહ્યું હોય તેનાથી વિરૂદ્ધ) જણાય છે, તેથી એમ માલુમ પડે છે કે, ધર્માનું ખરૂ’રહસ્ય ગુફ્રામાં પેસી ગયુ.. માટે મેટા પુરૂષો જે રસ્તે ચાલ્યા, તે રસ્તે જવું વ્યાજબી છે. ૧૩ કેટલાક સમય વીત્યા બાદ સૂત્રાશયષયક ( સૂત્રાની બાબતમાં) વિસ્મરણ વગેરે કારણેાથી વાચનાભેદ થયા. આ વાત ટૂંકામાં શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયે બનાવેલી શ્રી જમૂદ્રીપપ્રજ્ઞપ્તિ ટીકામાં જણાવી છે. તેમજ પરોપકાર રીણ આચાર્ય શ્રીમલયગિરિ મહારાજાએ પણ શ્રી જ્યાતિષ્કર’ડક નામના પ્રકીર્ણાંકની વૃત્તિમાં કહ્યુ છે કે જેનેન્દ્ર શાસનભાવી શ્રી સ્કલિાચા ના સમયમાં પાંચમા દુ:ષમ આરાના પ્રતાપે દુભિક્ષકાલ પ્રવાઁ, તેથી સાધુસમુદાયમાં સિદ્ધાંતવાચનાદિ પ્રવૃત્તિ મંદ થવા લાગી, દુષ્કાલ વીત્યા માદ સુભિક્ષકાલ સમયે ( સુકાળમાં ) ૧ વલ્લભીપુર (વળા) તથા ૨ મથુરા આ બે સ્થલે સંઘ ભેગા થયા. તેમાં સૂત્રાની સખ્યાજનાના સમયે અતીત દુષ્કાલના પ્રતાપે સૂત્રાની વિસ્મૃતિ થએલી હાવાથી વાચનાભેદ થયા. એટલે વલ્લભી વાચના અને માધુરી વાચના શરૂ થઈ. તે અવસરે સંસારમાં અનંતકાલ સુધી ભ્રમણ કરાવનારી શ્રીપ્રવચનની આશાતનાથી ભય પામનાર કદાગ્રહરહિત તથા અવધિજ્ઞાનાદિ પ્રત્યક્ષ જ્ઞાનરહિત અને તે જ હેતુથી અમુક જ વાચનાપાઠ સાચા છે એવા નિશ્ચય કરવા અશકય જાણનાર સ’ઘનાયક પૂજ્યપાદ શ્રી ધ્રુવ ર્માણ-ક્ષમાશ્રમણ મહારાજા વગેરે આચાર્ય મહારાજાઆએ તે વાચનાઓના પાઠો પરસ્પર વિસંવાદપણે મરણને અનુસારે તદવસ્થ જ ( જેવા પાઠ યાદ હતા તેવા ) પુસ્તકારૂઢ કર્યાં. તેથી આજ સુધી પણ તે જ પદ્ધતિ તવસ્થ ભાવે ( તેવાજ રૂપમાં) દેખાય છે. તેમાં છેવટે “આ એ અમાં સાચા અથ કર્યા ? તે કેવલી ભગવંતા જાણે ” એવા ઉલ્લેખ (નિર્દેશ) ક્રૅખાય છે. ( આ શ્રીજિનેશ્વરદેવે કહેલાં પ્રવચનામાં અશ્વની અપેક્ષાએ પ્રાયે ફેરફાર કે જુદાઈ હોય જ નહિ. પણ શબ્દરચના તા જૂદી જૂદી હોય જ. કારણ કે દરેક Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત તીર્થંકરના તીસ્થાપનાકાલે ગણધરો પાતાના આચાર છે, એમ સમજીને દ્વાદશાંગીની રચના જરૂર કરે જ એવા નિયમ છે. ના બારે અંગાની પુરૂષનાં અંગેની સાથે સરખામણી શ્રીદૃષ્ય ગણિજીના શિષ્ય શ્રી દેવવાચક મહારાજે રચેલા શ્રી નંદીસૂત્રની ચૂર્ણિ વગેરેમાં શ્રુતજ્ઞાન એટલે દ્વાદશાંગીને પુરૂષનાં અંગાની સાથે આ રીતે સરખાવી છે: ૨૪ શ્રીઆચારાંગસૂત્ર અને શ્રીસૂત્રકૃતાંગસૂત્ર એ શ્રુતરૂપ પુરૂષના પગ છે, અને શ્રીસ્થાનાંગસૂત્ર તથા શ્રીસમવાયાંગસૂત્ર આ છે તેની જ ઘાસ્થાને સમજવાં, પગની ઘુંટીથી ઘુંટણ સુધીના ભાગ જઘા કહેવાય. તથા શ્રીભગવતીસૂત્ર અને જ્ઞાતાધ કથાંગસૂત્ર એ શ્રુતપુરૂષના જાંઘ (ઊરૂ)ને સ્થાને જાણવાં. તેમજ શ્રીઉપાસકદશાંગસૂત્ર અને શ્રી અંતકૃદ્દેશાંગસૂત્ર આ બે પીઠ અને ઉદરસ્થાને જાણવાં. વળી શ્રીઅનુત્તરપપાતિકદશાંગસૂત્ર અને શ્રીપ્રીવ્યાકરણ તે બે હાથ, અને શ્રીવિપાકસૂત્ર ડાક અને બારમું અંગ શ્રીદ્રષ્ટિવાદ એ શ્રુતરૂપ પુરૂષનું મસ્તક સમજવું. આ રીતે શ્રુતપુરૂષની ટૂંક ભીના જણાવી. હવે શ્રી આચારાંગસૂત્ર વગેરે મારે અગાના અર્થને સમજાવનાર નિયુક્તિ વગેરે પ્રાકૃતાદિ ગ્રંથાના પ્રમાણ વગેરેની હકીકત ખાસ જાણવા જેવી હાવાથી ટૂંકામાં જણાવું છું:— ॥ શ્રી આચારાંગસૂત્રની નિયુકિત વગેરેની મીના ॥ ૧ મૂલ સૂત્રમાં મુનિઓના આચારનું વર્ણન વધારે પ્રમાણમાં હોવાથી આચારાંગ કહેવાય. બીજી રીતે એ પણ અથ થઈ શકે કે-આચારને જણાવનાર જે અંગ, તે આચારાંગ કહેવાય. આ જ મુદ્દાથી નિયુક્તિમાં આચારપદના નિક્ષેપા વગેરેની હકીકત જણાવી છે. નિયુક્તિની સયંમનેમઙ્ગો-બડ્ડારસ યસસ્લિમો વેલો દૈ ય સપંચો નટુનટુતરો વયમેળ ।।!! આ અગીઆરસી ગાથામાં લેવ” શબ્દ જણાવ્યા છે. તેથી સમજાય છે કે આચારાંગનું મોજું નામ “વેદ” છે. તત્ત્વજ્ઞાનના પિપાસુ આત્માએ જેથી હેય અને ઉપાય પદાર્થાને જાણે, તે વેદ કહેવાય. ત્યાગ કરવા લાયક વિષય વગેરે હેય કહેવાય, તે ગ્રહણ કરવા લાયક અહિંસા સંયમ તપ વગેરે પદાર્થો ઉપાદેય કહેવાય. તે અને પદાર્થોનુ ં સ્વરૂપ આ સૂત્રમાં હોવાથી “લેવ” નામ પણ ઘટી શકે છે. પહેલા શ્રુતસ્કંધ નવ બ્રહ્મચર્યં અધ્યયન રૂપે છે, તેનાં અઢાર હજાર પા રચના કાલે હતાં. આ સૂત્રની પાંચ ચૂલિકાઓ છે. તે આ પ્રમાણે. ૧ પિંડૈષણા, ૨ શય્યા, ૩ ઇર્ષ્યા, ૪ ભાષાજાત, ૫ વસ્ત્રષણા, ૬ પાત્રૈષણા, ૭ અવગ્રહુપ્રતિમાધ્યયન. આ સાત અધ્યયનાના સમુદાયરૂપ પહેલી ચૂલિકા. ૬ સપ્તસત્રૈકકા (સત્તસત્તિયા) નામની Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ૨૫ બીજી ચૂલિકા. ૩ ભાવના. ૪ વિમુક્તિ. પ નિશીથાધ્યયન. જે મૂલ સૂત્રમાં નહિ કહેલી બીનાને જણાવે, ને કહેલી બીનાને સ્પષ્ટ સમજાવે, તે ચૂલિકા કહેવાય. પદપ્રમાણની અપેક્ષાએ વિચારતાં, પહેલા શ્રુતસ્કંધની સાથે, ચાર ચૂલિકારૂપ બીજો શ્રુતસ્કંધ ભળતાં આચારાંગનું પ્રમાણ બહુ કહેવાય. તેમાં નિશીથ સૂત્રને ભેળવીએ તો બહુતર જાણવું, અને અનંતા ગમપર્યાયરૂપ હેવાથી આચારાંગનું પ્રમાણ બહુતમ કહ્યું છે, તથા “ શાયરો ગવારો' ઇત્યાદિ (૭મી ગાથામાં આચાલ, આગાલ, આકર, આશ્વાસ આદર્શ, અંગ, આચીણ, આજાતિ, આમોક્ષ, એમ આચાર અને અંગનું વિભાગથી સ્વરૂપ જણાવતાં નિર્યુક્તિકારે, આચારના નવ નામ જણાવતાં આ સૂત્રનાં નવ નામો કહ્યાં છે. ર-સૂત્ર-થોડા શબ્દોમાં ઘણે અર્થ જણાવે છે. તેથી કયા સૂત્રનો સંબંધ બીજા કયા સૂત્રની સાથે ઘટે છે? આ બીનાને સમજાવનારી નિયુક્તિ છે. પ્રોઢ પ્રાકૃત ભાષામાં છંદોબદ્ધ નિર્યુક્તિની રચના સામાન્ય જ્ઞાની ન જ કરી શકે. માટે જ કહ્યું છે કે, નિયુક્તિના રચનારા પૂર્વધર ભગવંતો જ હોય. તેમાં પણ ચૌદ પૂવીને પ્રથમ કહ્યા છે. આ પહેલા અંગસૂત્રની પણ નિર્યુક્તિના બનાવનાર, ચૌદ પૂવી શ્રીભદ્રબાહુ સ્વામી કહ્યા છે. તેમણે બીજાં સૂત્રોની ઉપર પણ નિર્યુક્તિઓ રચી છે, એમ શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિની ૮૪-૮૫ મી ગાથામાં જણાવ્યું છે. તેનો ટૂંક સાર એ છે કે, ૧ આવશ્યકસૂત્ર, ૨ દશવૈકાલિકસૂત્ર, ૩ ઉત્તરાધ્યયનસૂત્ર, ૪ આચારાંગ સૂત્ર, ૫ સૂત્રકૃતાંગસૂત્ર, ૬ દશાશ્રુતસ્કંધ, ૭ કલ્પ, ૮ વ્યવહારસૂત્ર, ૯ સૂર્યપ્રજ્ઞપ્તિ, ૧૦ ગષિભાષિતોની નિયુકિતઓ કહીશ. એમ શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ કહેલ છે. તેથી સમજવાનું મળે છે કે તેમણે શ્રી આચારાંગાદિ દશસૂત્રોની નિર્યુક્તિઓ રચી છે. તેમણે આચારાંગની મહારાષ્ટ્રીય પ્રાકૃત નિયુક્તિ પણ આર્યા છંદમાં રચી છે. તેની ગાથાઓ, બહથ્રિપનિકાદિમાં ૩૬ર અને બીજા ગ્રંથમાં છેલ્લી ૩૪૯મી ગાથાની સાથે મહાપરિજ્ઞાધ્યયનની નિયુક્તિની ૭ ગાથાઓ ભેળવી ૩૫૬ ગાથાઓ જણાવી છે. તેનું પ્રમાણ ૪૫૦ શ્લોક છે. ઐતિહાસિક દષ્ટિએ વિચારતાં આ શ્રીભદ્રબાહુ સ્વામી શક સં. ૪ર૭માં હયાત હતા, એમ પટ્ટાવલી આદિમાં કહ્યું છે. આ નિયુક્તિ આગમોદય સમિતિ આદિ તરફથી છપાઈ છે. ૩. ચૂણિ–આ સૂત્ર ઉપર ભાષ્યની રચના કદાચ થઈ હોય, તો પણ તે હાલ મળી શકતું નથી. નિર્યુક્તિના અર્થને કંઈક વિસ્તારે સમજાવનાર ચૂર્ણિ છે. તેના રચનારા પૂર્વ ધારાદિ મહાપુરૂષો હોય છે. આચારાંગ સૂત્રની છપાયેલ ચૂણિની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે આના કર્તા શ્રી જિનદાસ ગણિ છે, તેનું પ્રમાણ ૮૩૦૦ શ્લોક છે. તેમાં પ્રાકૃત ભાષા મુખ્ય છે, ને કેટલેક સ્થલે સંસ્કૃત ભાષાના પણ પ્રયોગ વપરાયા છે. અન્યત્ર ચૂણિને પરિભાષા શબ્દથી ઓળખાવી છે. આ ચૂર્ણની એક તાડપત્રીય Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત પ્રત વિ. સં. ૧૪૫૦ માં લખાયેલી ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરમાં છે. તે રતલામની શ્રી ઋષભદેવજી કેશરીમલજી નામની સંસ્થાએ છપાવી છે. ૪. વૃત્તિ-આ નિયુક્તિ, ભાષ્ય, ચૂણિના અર્થ બહુ જ સ્પષ્ટ રીતે સમજાવવાનું કામ કરે છે. શ્રી ગંધહસ્તિ મહારાજે રચેલી ટીકાને વિછેદ થવાથી તેના આધારે ગુપ્ત સંવત ૭૭રમાં ગંભૂતા ગામમાં શ્રી શીલાંકાચાર્યે સરલ ટીકા રચી, જે હાલ આ સૂત્રનો સ્પષ્ટ બંધ કરાવે છે. તેમને પ્રસ્તુત વૃત્તિ-રચનાના કાર્યમાં વાહરિ નામના સાધુએ સહાય કરી છે. આ ટીકાનું પ્રમાણ ૧૨૦૦ શ્લોક છે. અહીં આ સૂત્રની ટીકા શરૂ કરતાં મંગલાચરણના ત્રીજા લેકમાં ટીકાકાર જણાવે છે કે-“અરરિઝવવરજમવિદ્યુટ્રન મiઘતિકૃતિ છે તમાસુઘાર્થ yrqસુનકના સારમ્ II રૂ ૫ અર્થ-શ્રી ગાંધહસ્તિ મહારાજે રચેલું શસ્ત્રપરિણા નામના પહેલા અધ્યયનનું વિવરણ સમજવામાં બહુ કઠિન હતું, જિજ્ઞાસુ ભવ્ય જીવોને સુખે કરી આ સૂત્રનો બોધ થાય આ ઈરાદાથી હું તેમાંથી જલદી સાર લઉં છું, એટલે તેને સાર લઈને ટીકા બનાવું છું. ૩ શ્રી પ્રભાવકચરિત્ર વગેરે ગ્રંથોના આધારે જણાય છે કે અંગસૂત્રની ઉપર શ્રી ગંધહસ્તિ વગેરે મહાપુરૂષોએ ટીકાઓ રચી હતી. તે પ્રાચીન ટીકાના નામથી કે મૂલ ટીકાના નામથી ઓળખાય છે. કાલદોષથી તે ટીકાઓને વિચ્છેદ થશે. ત્યારે શ્રી અભયદેવસૂરિ મહારાજે ૩ શ્રી સ્થાનાંગસૂત્ર, ૪ શ્રી સમવાયાંગસૂત્ર, ૫ શ્રી ભગવતીસૂત્ર, ૬ જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર, ૭ ઉપાસક દશાંગસૂત્ર, ૮ અંતકૃદશાંગસૂત્ર, ૯ અનુત્તરપપાતિકસૂત્ર, ૧૦ પ્રશ્ન વ્યાકરણસૂત્ર, ૧૧ વિપાકસૂત્ર એમ નવ સૂત્રોની ટીકાએ નવી બનાવી. પહેલા અંગની અને બીજા અંગની શ્રી શીલાંકાચાયે રચેલી ટીકાઓ હયાત હતી, તેથી તેમણે શ્રી સ્થાનાંગાદિ નવ અંગોની ટીકા રચી. તેથી હાલ પણ તેઓ નવાંગીવૃત્તિકાર તરીકે સુપ્રસિદ્ધ છે. બીજા ગ્રંથમાં આચારાંગવૃત્તિને રચનાકાલ, શક સં૦ ૭૮૪ અને ૭૯૮ જણાવ્યો છે. કેટલાક વિદ્વાને ગંધહસ્તિ શબ્દથી તસ્વાર્થ સૂત્રની ભાષ્યાનુસારિણી ટીકાના બનાવનાર શ્રી સિદ્ધસેન ગણિને લેવાનું જણાવે છે. આ સૂત્રની વિ૦ સંo ૧૩૦૩માં લખાયેલી તાડપત્રીય પ્રત ખંભાતમાં છે. એક ટીકા શ્રી શાંતિસૂરિ મહારાજે બનાવી હતી, પણ હાલ મળી શકતી નથી. વિ.સં. ૧૪૯ર માં એની એક પ્રત તાડપત્રમાં લખાઈ હતી. (૧) આચારાંગની ઉપર ત્રણ દીપિકા છે, તેમાં અંચલગચ્છીય મેરૂતુંગસૂરિના શિષ્ય માણિકયશેખરસૂરિએ બનાવેલી દીપિકાને નિર્દેશ આવશ્યકસૂત્ર નિર્યુક્તિની પોતે બનાવેલી દીપિકામાં કર્યો છે. (૨) જિનહંસસૂરિએ ૧૫૮૨ માં રચી. (૩) શ્રી અજિતદેવસૂરિએ પ્રાય: વિ૦ ૧૬ર૯ માં દીપિકા રચી. લક્ષ્મીકલાલ સાધુએ રચેલી અવસૂરિનું નામ “તરવાવામ’ છે. અને બીજી અવસૂરિની હાથ પોથી ભાંડારકર વિદ્યા સંશોધનમંદિરમાં છે. એમ આ સૂત્રની ઉપર બે અવસૂરિ છે. ભાષાંતર : રવજી દેવરાજે આચારાંગનું ભાષાંતર કર્યું હતું. તે વિ.સં. Page #76 -------------------------------------------------------------------------- ________________ ર૭ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ૧૯૫૮માં છપાયું હતું. હાલ મળી શકતું નથી. મહાવીર સાહિત્ય પ્રકાશનમંદિર તરફથી પહેલા શ્રુતસ્કંધનો ગુજરાતી અર્થ ઈસ. ૧૯૩૬ માં છપાયો હતો. હર્મન જેકેબીએ અંગ્રેજીમાં અનુવાદ કર્યો તે છપાયો છે. તથા પહેલા શ્રુતસ્કંધને જર્મન ભાષામાં પણ અનુવાદ થયો છે. આ રીતે પહેલાં અંગના નિયુક્તિ આદિની બીના સંક્ષેપમાં જણાવી દીધી. બીજા શ્રી સવકૃતાંગ સૂત્રની નિર્યુકિત વગેરેનું વર્ણન (૧) સૂત્ર-આ બીજા અંગના બે શ્રતસ્કંધનાં ર૩ અધ્યયનનાં મૂલ સૂત્રોનું પ્રમાણ ર૧૦૦ શ્લોક છે. (૨) નિયુક્તિ-શ્રી ભદ્રબાહુ સ્વામિએ આર્યા છંદમાં પ્રાકૃત (જૈન મહારાષ્ટ્રીય પ્રાકૃત) ર૦૮ (ર૦૫) ગાથા પ્રમાણુ નિર્યુક્તિ રચી. તેનું પ્રમાણ ૨૬૫ શ્લોક છે. (૩) ચૂણિકર્તા જિનદાસ ગણ એમ છાપેલી પ્રતની શરૂઆતમાં કહ્યું છે. તેમણે રચેલી ચૂર્ણિનું પ્રમાણ ૧૦૦૦૦ શ્લોક છે. તેને (ચૂર્ણિને) મૂલસૂત્ર અને નિર્યુક્તિને અનુસરીને અર્થ સમજાવવાનું કામ હોય છે. આ ચૂણિ રતલામની ઋષભદાસ કેસરીમલ . સંસ્થા તરફથી વિ. સં૦ ૧૯૯૭માં છપાઇ છે. હાલ મળી શકે છે. (૪) ટીકા-શ્રી શીલાંકાચાર્યે મૂલસૂત્ર અને નિયુક્તિને અનુસરે ૧૨૮૫૦ શ્લોકપ્રમાણ સંસ્કૃત ટીકા બનાવી. આ ટીકાની વિ. સં. ૧૩૨૭માં લખાયેલી એક પ્રત વિજાપુરમાં છે, ને ૧૪પ૪માં લખાયેલી તાડપત્રની પ્રત ખંભાતમાં છે. આ સૂત્રની ઉપર બે દીપિકા છે. તેમાં હર્ષકુલગણિએ વિ. સં. ૧૫૮૩માં સૂત્રકૃતાંગદીપિકા રચી. તે ટીકા પાર્ધચંદ્રસૂરિકૃત બાલાવબોધ સાથે ભીમસિંહ માણેક તરફથી આચારાંગ સૂત્રના ચોપડાની માફક ચોપડા આકારે છપાઈ હતી. અને ઉપા- સાધુરગ ટીકાના આધારે વિ. સંo ૧૫૯૯ માં દીપિકા રચી. ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધનમંદિરમાં આ સૂત્રના પહેલા શ્રુતસ્કંધના વાર્તિકની એક પ્રત છે. વાર્તિક સૂત્રનો ટૂંક અર્થ સમજાવે છે. તે બાલાવબોધમાં વિસ્તારથી અર્થ કહેવાય છે. બીજી સંસ્થાઓ તરફથી હિંદી ગુજરાતી ભાષાંતર પણ છપાયા છે. તેમજ હર્મન જેકેબીએ આ સૂત્રનું પણ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. આ રીતે શ્રી સૂત્રકૃતાંગની નિર્યુક્તિ આદિની બીના જણાવી. ત્રીજા શ્રી સ્થાનાંગસૂત્રની નિયુક્તિ આદિનું વર્ણન સ્થાનાંગ એ દ્વાદશાંગીનું ત્રીજું અંગ છે. જેમ સૂત્રકૃતાંગના બે શ્રુતસ્કંધ કહ્યા, તેવું અહીં નથી. એટલે શ્રુતસ્કંધ એક છે, દસ અધ્યયને છે, ને ર૧ ઉદ્દેશનકાલ છે. બીજા દ્વિસ્થાનક અધ્યયનના, ત્રીજા ત્રિસ્થાનક અધ્યયનના, ને ચોથા ચતુ:સ્થાનકાધ્યયનના ચાર ચાર ઉદ્દેશ છે. અને પાંચમા પંચસ્થાનક અધ્યયનના ત્રણ ઉદ્દેશ છે. અહીં ૭૮૩ સૂત્રો છે, ને ૭૨૦૦૦ પદો કહ્યાં છે. હાલ દેખાતું પ્રમાણ બહુ જ નાનું છે. કારણ કે ઘણે ભાગ વિરછેદ પામ્યા છે. મૂલસૂત્રના કર્તા શ્રી સુધર્માસ્વામી. સૂત્રનું પ્રમાણ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ૩૬૦૦ શ્ર્લાક છે. સૂત્રરચના ગદ્યમાં છે. આ સૂત્રની ઉપર નિયુક્તિ, ભાષ્ય, તથા ચણિ કદાચ હોય તા તે ઉપલભ્ય નથી. શ્રીપ્રભાવકચરત્ર ગ્રંથમાં અભયદેવસૂરિપ્રબંધના ૧૦૪૧૦૫મા શ્લેાકમાં કહ્યું છે કે શ્રી શીલાંકાચાયૅ આચારાંગાદ્રિ નવે અંગાની ટીકા રચી હતી પરંતુ તે વિચ્છેદ પામેલ હાવાથી શ્રી અભયદેવસૂરિએ વિ૦ સ’૦ ૧૧૨૦માં ૧૪પ૦ શ્લાક પ્રમાણ ટીકા રચી. તે આગમેાય સમિતિ વગેરે તરફથી છપાઈ છે. તેની વિસ ૧૪૮૬માં લખાયેલી તાડપત્રીય એક પ્રત પાટણના ભંડારમાં છે. મેઘરાજે કરેલ ગુજરાતી બાલાવધ, વૃત્તિ સાથે બાબુ તરફથી આ સૂત્ર પહેલાં છપાયું હતું. દીપિકા-આ સૂત્રની ઉપર નર્ગાષ` ગણિએ વિ૰ સં૰ ૧૬૫૭માં સ’સ્કૃત દીપિકા રચી હતી. તથા વિશેષશતકાદિના કર્તા શ્રી સમયસુંદર ગણના શિષ્ય શ્રીહ નંદને અને શ્રીસુતિ કલ્લોલ મહારાજે શ્રીઅભયદેવસૂરિએ રચેલી ટીકામાંની ગાથાઓ ઉપર વિ. સં. ૧૯૫૦માં ટીકા ચી છે. ઇ. સ. ૧૯૩૧માં આ સૂત્રના ત્રીજા અધ્યયનના પહેલા ઉદ્દેશા સુધીનું ગુજરાતી ભાષાંતર, સ્થાનકવાસી જૈન લાયબ્રેરી તરફથી છપાયું હતુ.. આ રીતે ત્રીજા અંગની વૃત્તિ વગેરેની બીના જણાવી. ॥ ચેાથા શ્રીસમવાયાંગસૂત્રની ટીકા વગેરેની મીના મૂલસૂત્રના કર્તા શ્રી સુધર્માસ્વામી ગણધર. હાલ સૂત્રનું પ્રમાણ ૧૬૬૭ શ્લાક છે. અહીં એક અધ્યયન છે, તે એક જ શ્રુતસ્કંધ છે. એક ઉદ્દેશનકાલ છે. આ સૂત્રના ૧૪૪૦૦૦ પટ્ટા હતાં. ઘણા ભાગ વિચ્છેદ પામ્યા, તેથી હાલ આ સૂત્ર બહુ જ નાના પ્રમાણમાં વર્તે છે. આ સૂત્રની ઉપર નિયુક્તિ, ભાષ્ય તથા ચૂ`િ ઉપલભ્ય નથી. આ ચાથા અંગમાં ઉદ્દેશા વગેરેના વિભાગ નથી. ૧૬૦ સૂત્રેા છે. શ્રીસ્થાનાંગસૂત્રમાં એકથી માંડીને દશ સુધીના પદાર્થો કહ્યા, ને અહી તેથી પણ આગળ વધી એક કોડાકોડી સુધીના પણ પદાર્થોં વગેરેની બીના જણાવી છે. ગધહસ્તિષ્કૃત વિવરણ વિચ્છેદ પામ્યું, તેથી શ્રી અભયદેવસૂરિ મહારાજે અણહિલપુર પાટણમાં વિ સં૦ ૧૧૨૦માં આ સમવાયાંગની ટીકા અન્ય શાસ્ત્રોના આધારે રચી, તે આગમાય સમિતિ વગેરે તરફથી છપાઈ છે. વિ૰ સ૦ ૧૯૯૫માં શ્રીજૈનધમ પ્રસારક સભાએ આ સૂત્રનું ભાષાંતર છપાવ્યું હતું. આ એ સૂત્રના જેવી આંશિક પદ્ધતિ બૌદ્ધોના અંગુત્તર નિકાયમાં પણ જણાય છે. મહાભારત આરણ્યક પના, ૧૪૪મા અધ્યાયમાં અષ્ટવક્ર એકથી તેર સુધીની સંખ્યાવાળા પદાર્થો ગણાવે છે. એ રીતે સમવાયાંગની ટીકા આદિની મીના ટૂંકમાં જણાવી. ૫ પાંચમા શ્રી ભગવતી સત્રની ચણુ વગેરેનુ સક્ષિપ્ત વર્ણુન u ખાર અગામાં આચારાંગથી ગણતાં આ સૂત્ર પાંચમું અંગ કહેવાય. શ્રીઆચારીંગ વગેરેના કદ કરતાં હાલ આ ભગવતીસૂત્રનુ' કઢ મેટું જણાય છે. કારણ કે તેની પ્રતનાં પાનાં વધારે છે, એટલે લગભગ ૯૦૦ થી પણ વધારે પેજ, આગમાય સમિતિ Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિર્ણાવલી ૨૯ તરફથી છપાયેલ પ્રતના છપાયાં છે. આ સૂત્રમાં ચારે અનુયાગાની બીના જણાવેલી હાવાથી તે સર્વાનુયાગમય કહેવાય છે. આ અંગ એક શ્રુતસ્કંધરૂપ છે. સાથી પણ વધારે અધ્યયના અને દેશ હુજાર ઉદ્દેશા તથા ૩૬૦૦૦ પ્રશ્નોત્તરા અહીં છે, અને મીજા ગ્રંથામાં કહ્યા મુજબ આચારાંગનાં ૧૮૦૦૦ પઢ ગણી તે પછીનાં અંગાના પતુ' પ્રમાણ અમણું ખમણુ કરતાં ર૮૮૦૦૦ પદ્મા આ સૂત્રના શરૂઆતમાં હતા, પણ કાલદાષથી ઘણા ભાગ વિચ્છેદ પામ્યા તેથી ૮૪૦૦૦ પઢ્ઢા કહ્યાં છે. આ સૂત્રના ૧ વિવાહ પ્રાપ્તિ, વિયાહપન્નત્તિ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ભગવતી વગેરે નામે શ્રી સમવાયાંગાદિમાં જણાવ્યા છે. તેમાં શ્રી અભયદેવસૂરિ મહારાજે ‘વિવત્તિ' શબ્દના દેશ અથ જુદી જુદી રીતે બહુ જ સ્પષ્ટ સમજાવ્યા છે. સર્વાનુચેાગમય આ શ્રીભગવતીસૂત્રમાં ૪૧ શતકા છે. શતક એટલે ઉદ્દેશાદિના સમુદાયરૂપ ગ્રંથના એક વિભાગ. ઘણાં ખરાં શતકામાં ઉદ્દેશાઓ છે, ને કેટલાંક શતકામાં ઉદ્દેશાદિ વિભાગા નથી. જેમ પંદરમું ગોશાલક શતક સી” ગદ્યમાં છે તેવાં પણ કેટલાએક શતકો છે. અમુક સખ્યામાં સુત્રા મળીને ઉદ્દેશક બને, અને ઉદ્દેશાના સમુદાય તે શતક જાણવું, તેવાં ૪૧ શતકો આ પાંચમાં અંગમાં છે. સમવાયાંગમાં અવાંતર શતકાની મીના જણાવતાં કહ્યું છે કે પાંચમા અંગમાં ૮૧ મહાયુગ્મ રાતકા છે. અહીં શતકના અર્થ અધ્યયન લેવા, એસ ટીકાકારે ૮૩મા પાનામાં જણાવ્યુ` છે. ૪૧ શતકામાં દરેક શતકની શરૂઆતમાં દરેક ઉદ્દેશમાં કહેવાની સ્ત્રીના જણાવનારી સંગ્રહુગાથા કહી તે તે આખા શતકના સારાંશ પણ જણાવ્યેા છે. પ્રશ્નોત્તરીમાં તમામ પ્રશ્નોના ઉત્તરો પ્રભુશ્રીમહાવીરદેવે આપેલા હેાવાથી ઉત્તરદાતા પ્રભુદેવ એક જ છે. પણ પ્રશ્ન પૂછનારાઓમાં મુખ્યતા શ્રીઇન્દ્રભૂતિ ગણધરની છે. કારણ કે ઘણાંખરાં પ્રશ્નામાં ગોયમા' ! ૫૬ આવે છે. ‘ગાયમા ” પઢની અલૌકિકતાને લક્ષ્યમાં રાખીને જ શ્રી શ્યામાચાયૅ પ્રજ્ઞાપનાસૂત્રમાં પ્રશ્નકાર તરીકે શ્રીગૌતમ ગણધરને જણાવ્યા છે. વચમાં ચાગ્ય અવસરે શ્રી અગ્નિભૂતિ, વાયુભૂતિ, મતિપુત્ર, માકદીપુત્ર, રાહ, જયંતી શ્રાવિકા અને કેટલાએક અન્ય દનીઓએ પણ પ્રભુદેવને પ્રશ્ના પૂછી સતાષકારક ઉત્તરા મેળવ્યા છે. . પ્રશ્ન-શ્રી ભગવતીસૂત્રની પછી રચાયેલા શ્રી અનુયાગદ્વાર, આવશ્યકસૂત્ર વગેરેના નિર્દેશ આ પાંચમા અંગમાં કઇ રીતે આવી શકે ? ઉત્તર—શ્રી દેવદ્ધિ ક્ષમાશ્રમણ મહારાજે વી સં૦ ૯૮૦ માં આગમે. પુસ્તકારૂઢ કર્યાં, તે વખતે એક જ પ્રકારની બીના વારવાર અનેક શાસ્ત્રોમાં જૂદા જૂદા પ્રસગે આવતી જાણી તેવા વિભાગેા અનેક સ્થલેથી ખસેડી એક શાસ્ત્રમાં ગાઢવી તેની ભલામણ કરતાં, પ૩ મા સૂત્રમાં અનુયાગદ્વારની, ૩૮૪ મા સૂત્રમાં આવશ્યક સૂત્રની, ૩૮૩ મા સૂત્રમાં ઔપપાતિક સૂત્રની, ૩૬૨ મા સૂત્રમાં જમુદ્દીપપ્રજ્ઞપ્તિની, ૧૧૪ મા સૂત્રમાં જીવાજીવાભિગમસૂત્રની, ૭૩૨ મા સૂત્રમાં નંદીસૂત્રની, ૧૭૩ મા સૂત્રમાં શ્રીપ્રજ્ઞાપ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત નાસૂત્રની ને ૧૩૩ મા સૂત્રમાં રાજપ્રશ્નીય ઉપાંગની ભલામણ કરી છે. તે વખતે તે અનુયાગદ્વારાદિ હયાત હતાં. માટે ભગવતીસૂત્રમાં અનુયાગદ્વાર વગેરેનાં નામ વગેરે આવે તે આ રીતે ઘટી શકે છે. શ્રી ભગવતીસૂત્રના નિયુÖક્તિ, ભાષ્ય જાણવામાં નથી, એની ઉપર એક ચૂર્ણિ`રચાચ છે. વૃત્તિ-સૂત્રના અર્શી વિસ્તારથી સમજવા માટે પરમ સાધન વૃત્તિ છે. તેનાં ટીકા, વિવરણ, વ્યાખ્યા વગેરે નામેા પણ સુપ્રસિદ્ધ છે. હાલ વિદ્યમાન ટીકાની પહેલાં શ્રીંગ ધહસ્તિ મહારાજે રચેલી ટીકા વિચ્છેદ્ર પામી. તેથી શ્રીઅભયદેવસૂરિ મહારાજે વિસં ૧૧૨૮માં નવી ટીકા રચી, તેમાં શરૂઆતના ત્રીજા પદ્યમાં ટીકાકાર જણાવે છે કે હું મારી પૂર્વે રચાયેલ ચૂર્ણિ, લઘુ ટીકા, જીવાભિગમસૂત્ર વગેરે આગમાની વૃત્તિ વગેરેના જરૂરી વિભાગાને વિચારીને આ શ્રી ભગવતી સૂત્રની સ્પષ્ટ ટીકા મનાવું છું. તેમજ પ્રશસ્તિમાં કહ્યું છે કે, આ ટીકા બનાવવામાં યશશ્ચંદ્ર ગણિની સહાય છે, અને દ્રોણાચાર્યે આ ટીકા સુધારી છે. પ્રસિદ્ધ ટીકાકાર શ્રી મલયગર મહારાજે આ શ્રી ભગવતી સુત્રના બીજા શતકની ટીકા બનાવી છે. સંભવ છે કે બાકીની ટીકાના ભાગ વિચ્છેદ્ધ પામ્યા હાય. અથવા આયુષ્યના અંત થવા વગેરે કારણેામાંના કોઇ પણ કારણથી વૃત્તિની રચના કદાચ અધૂરી રહી હોય. કારણ કે આવા સરસ્વતીના વરદાનવાળા મહાસમ ટીકાકાર એકલા બીજા શતકની જ ટીકા રચે, ને બીજા શતકાની ટીકા ન ર એવુ અને જ નહિ. તેમણે અહંકલ્પસૂત્રની પીઠિકાની ટીકા મનાવી, તે અધૂરા શેષ ભાગની શ્રીક્ષેમકીતિ સૂરિએ ટીકા (સુખાવષેાધા ટીકા) રચી. આ બાબતમાં કેટલાએક વિદ્વાના માને છે કે કદાચ આયુષ્યના અંત આવવાથી જેમ બૃહ્રકલ્પની ટીકા અધૂરી રહી, તેમ શ્રીભગવતીની ટીકા પણ અધૂરી રહી ગઈ હોય. આ અ ંગસૂત્ર, અભદેસૂરિની ટીકા, રામચંદ્ર ગણિકૃત સંસ્કૃત અનુવાદ, મેઘરાજ કૃત ગુજરાતી ખાલાવબેાધ સાથે વિત સંo ૧૯૩૮માં બાબુ ધનપતસિહ અહાદુરે છપાવ્યું હતું. આગમાય સમિતિએ વૃત્તિ સાથે મૂળના ત્રણ ભાગ, ક્રમસર વિo સં૦ ૧૯૭૪, ૧૯૯૫ ને ૯૦૧૭માં છપાવ્યા હતા. ઋષભદેવ કેશરીમલજીની પેઢી (રતલામ) તરફથી વિ॰ સ૦ ૧૯૯૭માં ૧ થી ૭ શતક સુધીને ભાગ, તેના વિષયાનુક્રમ સાથે છપાયેા છે. તથા આ જ સંસ્થાએ આ શ્રીભગવતી સૂત્રની શ્રીદાનરોખરસૂરિએ રચેલી લઘુ ટીકા, મૂળના પ્રતીક ભાગ ગાઠવીને વિ૰ સ૦ ૧૯૯૧માં છપાવી છે. તથા આ અંગેની અરિની એક પ્રત ભાંડારકર પ્રાવિદ્યા સંશાધન મદિરમાં છે. તે છપાઈ નથી. આ સૂત્રના ગુજરાતી અનુવાદ ચાર ભાગમાં શ્રી જિનાગમ પ્રકાશક સભા તરફથી છપાયા છે. તથા હીરાલાલ હંસરાજ તરફથી પણ પ્રતાકારે છપાયેા છે. શુબ્રિગેDie Jainas Relgionsgesch, Lesebuchમાં આ અંગસૂત્રના અમુક ભાગાના જન ભાષામાં અનુવાદ કર્યાં છે. હ`લે પદમા ગાશાલ શતકના અંગ્રેજી અનુવાદ લખ્યા છે. ર૭ સૂત્રેાના ગુજરાતી આલાવઐાધ રચનાર શ્રી ધર્મસિંહે Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી જેમ શ્રી સ્થાનાંગનાં યંત્રો રચ્યાં, તેમ આ શ્રીભગવતીજીનાં પણ યંત્ર બનાવ્યાં છે. આ સૂત્રને અંગે મેં પ્રશ્નોત્તરપ્રબોધમાં જરૂરી બીના આ પ્રમાણે ટૂંકામાં જણાવી છે:-૧ સર્વાનુગામય પંચમાંગ શ્રી ભગવતી સૂત્રમાં ૪૧ શતકે છેબીજા ગ્રંથોના અમુક ભાગનું નામ જેમ અધ્યયન, પ્રકાશ, સર્ગ, અધ્યાય, પ્રતિપત્તિ વગેરે જણાવ્યું છે, તેમ અહીં આ સત્રના ૪૧ શતક એટલે ભાગ જાણવા. તે દરેક શતકમાં અમુક પ્રમાણમાં દ્રવ્યાનુયેગાદિને લગતા પ્રશ્નો વગેરે હકીકત જણાવી છે. ૨. મૂલ સૂત્રના કર્તા શ્રી સુધર્માસ્વામી. તેનું પ્રમાણ ૧૫૭૫ શ્લોક છે. ૩ ચૂણિનું પ્રમાણ ૩૧૧૪ શ્લોક છે. ૪ અવસૂરિની નકલ પાટણના ભંડારમાં છે. તેનું પ્રમાણ જણાવ્યું નથી. ૫ ટકા બે છે, એક ટીકા શ્રી અભયદેવસૂરિ મહારાજે પાટણમાં વિ. સં. ૧૧૨૮માં ૧૮૬૧૬ શ્લોક પ્રમાણુ બનાવી. અને બીજી લધુ ટીકા શ્રી દાનશેખરસૂરિ મહારાજે અંદાજે ૯૦૦૦ શ્લોક પ્રમાણ બનાવી. તે બંને ટીકા શ્રીઆગોદય સમિતિ આદિ સંસ્થાઓએ છપાવી છે, જુદા જુદા પ્રસંગે ચારે અનુયાગની બીના આ શ્રી ભગવતી સૂત્રમાં જણાવી છે, માટે તે સર્વાનુગમય ખુશીથી કહી શકાય, છઠ્ઠા શ્રી જ્ઞાતાધમકથાગની ટીકા આદિની બીના છે મૂલ સત્રના કર્તા શ્રીસુધર્માસ્વામી છે. હાલ આ સૂત્રનું પ્રમાણ પ૪૦૦ શ્લોક છે. આ સત્રના બે શ્રતસ્કંધ છે. સુત્રને વિશિષ્ટ વિભાગ શ્રુતસ્કંધ કહેવાય છે. અથવા અધ્યયન-વર્ગાદિને જે સમુદાય તે શ્રુતસ્કંધ કહેવાય. પહેલા મુતસ્કંધમાં ઉક્ષિપ્ત અધ્યયન વગેરે ૧૯ અધ્યયને છે, ને બીજા શ્રુતસ્કંધમાં ૧૦ વર્ગ છે. વર્ગ એટલે અર્થાધિકારના સમૂહરૂપ અધ્યયન એમ ટીકાકારે સ્પષ્ટ ખુલાસે કર્યો છે. પહેલા શ્રુતસ્કંધનાં ૧૯ અધ્યયનમાં પહેલાં દશ અધ્યયનમાં આખ્યાયિકા વગેરે નથી, તેથી “જ્ઞાત કહેવાય છે. બાકીનાં નવ અધ્યયનમાંના દરેક અધ્યયનમાં ૫૪૦-૫૪૦ આખ્યાયિકાઓ છે. એક આખ્યાયિકામાં ૫૦૦-૫૦૦ ઉપાખ્યાયિકાઓ હતી. અને એકેક ઉપાખ્યાયિકામાં પ૦૦-૫૦૦ આખ્યાયિકોપાખ્યાયિકાઓ પહેલાં હતી. આ બધાંનો કુલ સરવાળે ૧ અબજ, ર૧ કરોડ, ૫૦ લાખ આખ્યાયિક પાખ્યાયિકાઓ થાય છે. ધર્મકથા નામના બીજા પ્રતસ્કંધના દશ વર્ગોમાંના એકેક વર્ગમાં પહેલાં પાંચ આખ્યાયિકા હતી, ને એકેક આખ્યાયિકામાં ૫૦૦-૫૦૦ ઉપાખ્યાયિકા અને તે દરેક ઉપાખ્યાયિકાઓમાં ૫૦૦-૫૦૦ આખ્યાયિકપાખ્યાયિકાએ હતી. આ બધી આખ્યાયિકેપાખ્યાયિકાઓની કુલ સંખ્યા એક અબજ, પચીશ કરેહ થાય. પહેલા મુતસ્કંધના અગીઆરમા અધ્યયનથી માંડીને ૧૯ મા અધ્યયન સુધીનાં નવ અધ્યયનમાં જણાવેલા આખ્યાયિકાદિના લક્ષણ સરખાં છે, તેથી એક અબજ પચીશ કરેડમાંથી, એક અબજ સાડી એકવીસ કરેડ બાદ કરીને સાડા ત્રણ કરેહ આખ્યાયિકાઓ જણાવી છે. હાલ ઘણે ભાગ વિષેદ પામે, તેથી હાલ આ સત્રમાં આખ્યાયિકાદ જણાતાં નથી. Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયસૂરીશ્વરકૃત અહીં જણાવેલી કથાઓ બે પ્રકારની છે. કેટલીક કથાઓ યથાર્થ બનેલી છે, ને કેટલીક કથાઓ શ્રોતાઓને બોધ પમાડવાની ખાતર કલ્પિત પણ છે. માટે જ વિશેષાવશ્યકમાં “#qયં વવરિ’ આ વચનથી ઉદાહરણના કલ્પિત ઉદાહરણ, અને વ્યવહારિક ઉદાહરણ એમ બે ભેદો જણાવ્યા છે. તેને આશય એ છે કે–મધુબિંદુના દૃષ્ટાંતની જેવા કાલ્પનિક દષ્ટાંતો પણ કેટલાએક ભવ્ય જીવોને બોધદાયક નીવડે છે. બીજા શ્રુતસ્કંધમાં કહેલા દશ વર્ગોમાંના (૧) પહેલા વર્ગનાં પાંચ અધ્યયનમાં ચમરેન્દ્રની અમહિષીઓની બીના વર્ણવી છે. (૨) બીજા વર્ગનાં પાંચ અધ્યયનમાં બેલીન્દ્રની અગ્નમહિષીઓની હકીકત જણાવી છે. (૩) ત્રીજા વર્ગનાં ૫૪ અધ્યયનમાં અસુરેન્દ્ર સિવાય બાકીના દક્ષિણ દિશાના નવ ઇદ્રોની અમહિષીઓની બીના જણાવી છે. અહીં દરેક ઇંદ્રને ૬-૬ અમહિષી હોવાથી ૪૬૫૪ અધ્યયનમાં એકેક અમહિષીનું વર્ણન કર્યું છે એમ સમજવું. (૪) એ જ પ્રમાણે ચોથા વર્ગમાં અસુરેન્દ્ર સિવાય બાકીના ઉત્તર દિશાના નવ ઇન્દ્રોની પ૪ અમહિષીઓની બીના ૫૪ અધ્યયનોમાં વર્ણવી છે. (૫) પાંચમા વર્ગના બત્રીશ અધ્યયનમાં દક્ષિણ દિશાના વ્યંતરેન્દ્રોની અઝમહિપીની બીના કહી છે. અહીં શરૂઆતમાં પદ્યમાં ૩ર અધ્યયનોનાં નામ જણાવ્યા છે. (૬) છઠ્ઠા વર્ગનાં બત્રીશ અધ્યયનોમાં ઉત્તર દિશામાં રહેલા વ્યંતરેન્દ્રોની અમહિષીઓની બીના જણાવી છે. (૭) સાતમા વર્ગનાં ચાર અધ્યયનોમાં અનુક્રમે ચંદ્રપ્રભા, સ્નાભા, અર્ચિલી , અને પ્રભંકરા નામની અગ્રમહિષીઓની બીના કહી છે. (૮) આઠમા વર્ગનાં ૪ અધ્યયનમાં સૂર્યની સુરપ્રભા, આતપા, અચિર્માલી, અને પ્રભંકરા નામની અમહિષીઓની બીના અનુક્રમે જણાવી છે. (૯) નવમા વર્ગના ૮ અધ્યયનેમા શકેન્દ્રની ૮ અગમહિષીઓની બીના અને (૧૦) દશમા વર્ગનાં ૮ અધ્યયનમાં અનુક્રમે ઈશાનેન્દ્રની ૮ અગ્ર મહિણીઓની બીના કહી છે. દશે વગનાં ર૦૬ અધ્યયન થાય. તે આ રીતે-૫, ૫, ૫૪, ૫૪, ૩૨, ૩, ૪, ૪, ૮, ૮-ર૦૬. અહીં જણાવેલા દશમા વર્ગની શરૂઆતમાં તેનાં ૮ અધ્યયનોનાં નામ જણાવ્યાં છે. આ છઠ્ઠા અંગનું નામ જ્ઞાતા ધર્મકથા હોવાનું કારણ એ છે કે-પહેલા ધ્રુતસ્કંધમાં જ્ઞાત એટલે ઉદારણુ-દષ્ટાંત કહેલાં છે, ને બીજા શ્રુતસ્કંધમાં ધર્મ કથા કહી છે. અમ નંદસૂત્રની ચૂર્ણિના વચનથી જાણી શકાય છે. તે પાઠ આ પ્રમાણે જાણે, તત્ત–સાફરના રિતિઘા વા બજારુ તે જાથા, તે પશુપાd, अहिंसादिलक्खणस्स धम्मस्स कहा धम्मकहा, धम्मियाओ वा कहाओ धम्मकहाओ आक्खणगत्ति वृत्तु भवति, एते बिइयसुयक्खंधे" અર્થ—જે જણાય, તે જ્ઞાત કહેવાય. તેના બે અર્થ છે. ૧દષ્ટાંતરૂપ અર્થ અને ૨ દાર્જીન્તિક અર્થ. જેમાં દષ્ટાંત ઘટે, તે દાઝતિક કહેવાય. આવા દષ્ટાંત અહીં પહેલા કૃતસકંધનાં ૧૯ અધ્યયનમાં જણાવ્યા છે. ધર્મની કથા અથવા ધાર્મિક એવી Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી 6 L સાતા જે કથાઓ, તે ધર્મકથા કહેવાય. તેવી કથા બીજા શ્રુતસ્કંધમાં કહી છે. કથાનું પીજી' નામ, આખ્યાનક છે. આ અથ પ્રમાણે જ્ઞાતધ કથા' નામ ઠીક લાગે છે. પણ ધ કથાંગ નામથી વિશેષ પ્રસિદ્ધ છે, તેમાં તને બદલે તા થવાનું કારણ શ્રી નંદીસૂત્રની ટીકામાં આ પ્રમાણે જણાવ્યું છે—આ જ્ઞાત શબ્દ પૃષાદરાદિ ગણના છે, માટે તેમાંના અનેા ‘મ' થયા છે. તત્ત્વા ભાષ્યમાં કહેલ ‘ જ્ઞાતધકથા” નામને, જેમાં ઉદાહરણ દ્વારા અથ કહ્યો હોય, તે ‘જ્ઞાતધમ કથા' કહેવાય. બીજો અર્થ એ છે કે, જેમાં દૃષ્ટાંતનો પ્રધાનતા છે, તેવી કથાએને જણાવનારૂ' જે અંગ તે ધ કથાંગ’ કહેવાય, એમ હાભિદ્રીય નદીવૃત્તિ, અભિધાનચિંતામણિવૃત્તિ વગેરેના આધારે જણાવ્યું છે. જ્ઞાત એટલે પ્રભુ શ્રીમહાવીરદેવે કહેલી ધ કથાને જાવનારૂ જે અંગ તે જ્ઞાતાધ કથાંગ કહેવાય. દિગબરના તત્ત્વાર્થ –રાજવાત્તિકમાં ‘જ્ઞાતૃધર્મ - કથા' અને ગામ્મટસારની ૩૫૬મી ગાથામાં “ળાધમ્મટ્ઠા” નામ આ સૂત્રના જણાવ્યા છે. નિયુક્તિ આદિ હયાત નથી. પ્રાચીન ટીકાના વિચ્છેદ્ધ થવાથી શ્રીઅભયદેવસૂરિ મહારાજે પાટણમાં વિo ` ૧૧૦માં ૩૮૦૦ શ્ર્લાકપ્રમાણ ટીકા બનાવી, તે છપાઈ છે. તથા બાબુ ધનપતિસંહ તરફથી પહેલાં મૂલ, ટીકા, બાલમેાધ સાથે આ છઠ્ઠું અંગ છપાયું હતું. બે ભાગમાં અ સાથે, જૈન ધમ પ્રવક સભાએ છપાવ્યું હતુ.. બીજા વિદ્વાનાએ પણ, અંગ્રેજી, જર્મન આદિ ભાષામાં અમુક અમુક ભાગના અનુવાદ કર્યા છે. આ રીતે છઠ્ઠા અંગની ટીકા આર્જિંતુ વન સંક્ષેપમાં જણાવ્યું સાતમા શ્રી ઉપાસક દશાંગની ટીકા વગેરેનુ વણુ ન ૩૩ ઉપાસક એટલે સુપાત્ર-તીર્થંકરાદિની ભક્તિ કરનાર. તે શ્રાવકનું બીજું નામ છે. તેમાં શ્રીઆનંદશ્રાવક વગેરે દશ શ્રાવકોની મીના અનુક્રમે એકેક અધ્યયનમાં કહી છે, તેથી ઉપાસક શબ્દની પછી દશ શબ્દ મૂકીને આ અંગનાં દશ અધ્યયના જણાવ્યાં છે. ટૂંકમાં એમ કહી શકાય કે આનંદાદિ દા શ્રાવકોની મીના જેમાં કહી છે, તે ઉપાસકદશાંગ કહેવાય. સ્થાપનાની અપેક્ષાએ આ સાતમું અંગ છે. તે એક શ્રુતસ્કંધ રૂપ છે. તેમાં દશ અધ્યયના છે. હાલ આ સૂત્રના મળતાં કદ ઉપરથી જણાય છે કે ઘણા ભાગ વિચ્છેદ પામ્યા છે. અહીં પહેલા અધ્યયનમાં પાંચમા અંગની ભલામણ કરી છે, તથા પૂર્ણ”ની મીના શ્રીભગવતીસૂત્રના ત્રીજા શતકના ખીજા ઉદ્દેશામાં છે. નગરી, ચૈત્ય, રાજા વગેરેનું વર્ણીન જાણવા માટે શ્રીઔષપાતિકસૂત્રની ભલામણ કરી છે. મૂલસૂત્રના કર્યાં સુધર્માસ્વામી છે. મૂલસૂત્રનું પ્રમાણ ૮૧૨ શ્લાક છે. સૂત્રચના ગદ્યમાં છે. ટીકા, અનુવાદ વગેરે-પ્રાચીન ટીકાના વિચ્છેદ થવાથી શ્રીઅભયદેવસૂરિ મહારાજે આ સૂત્રની નવી ટીકા બનાવી. તે આગમા સમિતિ, જૈન આત્માનંદ સભા વગેરે Page #83 -------------------------------------------------------------------------- ________________ ३४ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત તરફથી છપાઈ છે. ડો. હુલે આ સૂત્રનેા અંગ્રેજી અનુવાદ કર્યાં છે, તે કલકત્તાથી છપાા છે. ડૉ. પી. એલ. વૈધે શબ્દસૂચી આદિ સાથે આ અંગસૂત્ર છપાવ્યું છે. ૫૦ ભગવાનદાસે મૂલ અને વૃત્તિના અનુવાદ વિસં૰૧૯૯૨માં છૂપાવ્યેા હતા. કરાંચી વગેરે સ્થલેથી હિંદી ભાષાંતર વગેરે પણ પ્રસિદ્ધ થયા છે. આ રીતે સાતમા અંગની મીના ટૂંકમાં જણાવી. આર્ડમા શ્રી અંતકૃદ્દશાંગની વૃત્તિ વગેરેની મીના અંત એટલે સૌંસારના અથવા કર્મીના નાશ કરનાર જે ભવ્ય જીવા તે અંતકૃત્ કૈવલી કહેવાય. સામાન્ય કેવલીમાં અને અંતકૃત્કેવલીમાં ફરક એ છે કે જીવનના લગભગ અંત સમયે જેઓ કેવલજ્ઞાન પામી તરત જ મુક્તિના અભ્યાથ્યાધ સુખ પામે, તે અ’તકૃત્કેવલી કહેવાય. અહી સાધુઓમાં કૃષ્ણ વાસુદેવના નાનાભાઈ ગજસુકુમાલ વગેરે અંતકૃકેવલી જાણવા. ગૃહસ્થામાં મરૂદેવી માતા વગેરે અતકૃકેવલી જાણવા. મરૂદેવી માતા હાથી ઉપર બેઠાં હતાં. દૂરથી પુત્રની સમવસરણાદ્ધિ ઋદ્ધિ જોઈને વૈરાગ્ય પામી પુત્રની વીતરાગદશા વિચારતાં કેવલી થઈ ત્યાં જ ( હાથીની અંબાડી ઉપર ) મોક્ષે ગયાં. શ્રીગજમ્મુકુમાલ મુનિવર બાલબ્રહ્મચારી પ્રભુશ્રી નેમિનાથના હાથે જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે, લાયકાત, આરાધકપણું વગેરે લાભ કેવલજ્ઞાનથી જાણનારા પ્રભુદેવની આજ્ઞા લઈ સ્મશાનમાં કાઉસ્સગજ્ઞાનમાં રહ્યા. સામિલે કરેલ ઉપસ સહન કરી આયુષ્યના અંતે કેવલજ્ઞાન પામી તરત જ માક્ષે ગયા. માટે તે અંતકૃત્કેવલી કહેવાય. એમની માફક બીજાઓ કેવલી થઈ માક્ષે ગયા, તેઓ પણ અતકૃકેવલી કહેવાય. તે સિવાયના બીજા સામાન્ય કેવલી, મુંડ કેવલી, સૂક કેવલી વગેરે કેવલજ્ઞાન પામ્યા પહેલાં જો ભરતચક્રી વગેરેની જેમ ગૃહસ્થભાવે હાય, તેા કેવલજ્ઞાનથી પેાતાનુ વધારે આયુષ્ય જાણતાં સુનિવેષ અંગીકાર કરીને વિચરે, અને જો સાધુપણામાં હાય તા તેઓ શ્રી રામચંદ્ર કેવલી વગેરેની માફક બાકીના આયુષ્યના અંત સુધી વિચરી સ્વપર-તારક બની માક્ષે જાય. કેવલજ્ઞાન પામ્યા બાદ મૌન રહેનારા મૂક કેવલી જાણવા. ને વિશિષ્ટ અતિશયહિત જે હાય, ને પાતાના જ ઉદ્ધાર કરવાની ભાવનાથી સંયમી થઈ નિલ જ્ઞાનાદિની આરાધના કરીને જે કેવલી થયા હોય, તે મુંડ કેવલી કહેવાય; એમ શ્રી ધર્મ સંગ્રહણી વૃત્તિ તથા પાંચસગ્રહ વૃત્તિ વગેરેનાં વચનેાનું રહસ્ય વિચારતાં જણાય છે. દશ અધ્યયનામાં તેવી રીતે અંત કરનારા ભવ્ય જીવોને જણાવનાર્ જે અંગ તે અ ંતકૃદ્દેશાંગ કહેવાય. અહીં ‘વશ' શબ્દ અધ્યયનાની સંખ્યા જણાવે છે. આ આઠમા અંગમાં છે વગેરે શ્રુતસ્કંધ નથી. પણ તે એક શ્રુતસ્કંધરૂપ છે. અહીં આઠ વર્ગી છે. અધ્યયનાના જે સમુદાય તે વગ કહેવાય. એકેક દિવસે એકેક વર્ગના ઉદ્દેશ સમુદ્દેશ અનુજ્ઞા કરાય છે, તેથી ૮વનાં ૮ દિવસ, શ્રુતસ્કંધના સમુદ્દેશના એક દ્વિવસ અને અનુજ્ઞાના એક દિવસ તથા આઠમા અંગના સમુદ્વેશના એક દિવસ અને અનુજ્ઞાને Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રવચન કર્ણાવલી એક દિવસ ગણતાં કુલ બાર દિવસમાં આઠમા અંગના યાગ થાય. દરેક વર્ગની શરૂઆતમાં તે તે વર્ગમાં કેટલાં કેટલાં અધ્યયના છે, તે જણાવનારી ગાથા વિદ્યમાન છે. ૮ વનાં ૯૦ અધ્યયનાની વહેંચણી આ પ્રમાણે જાણવી : પહેલા વર્ગમાં દૃશ અધ્યયના, બીજા વમાં ૮ અધ્યયના, અન્યત્ર દશ કહ્યાં છે; ત્રીજા વર્ગમાં ૧૩ અધ્યયના, ચાથા વમાં ને પાંચમા વર્ગમાં દશ દશ અધ્યયના છે, છઠ્ઠા વર્ગમાં ૧૬ અધ્યયના, સાતમા વમાં ૧૩, અને આઠમા વમાં દશ અધ્યયના કહ્યાં છે. શ્રીસમવાયાંગમાં આ આઠમા અંગના સાત વર્ષાં કહ્યા છે. ને શ્રી સુમેાધા સામાચારી વગેરે ઘણા ગ્રંથામાં ૮ વર્ગી કહ્યા છે. તથા શ્રીસ્થાનાંગસૂત્રના દશમા અધ્યયનમાં જણાવેલાં આ અંગનાં દશ અધ્યયના હાલ ઉપલબ્ધ આગમમાં નથી. મૂલસૂત્રના કર્તા-શ્રી સુધર્માંસ્વામી છે. તે સૂત્રનું પ્રમાણ ૮૯ શ્લાક છે. પ્રાચીન ટીકાના વિચ્છેદ થવાથી શ્રી અભયદેવસૂરિએ નવી ટીકા અનાવી, તે અનુત્તર પપાતિક સૂત્ર-સટીક અને સટીક વિપાકશ્રુતની સાથે એટલે ટીકા સાથે, ૮-૯-૧૧ એ ત્રણ અગા, આગમાય સમિતિએ વિ૦ સ’૦ ૧૯૭૬માં છપાવ્યાં હતાં. જૈન ધર્માંપ્રસારક સભાએ ગુજરાતી અનુવાદ સાથે ૮-૯માં એ અગા વિ સં૦ ૧૯૯૦માં છપાવ્યાં હતાં. ડો. પી. એલ વૈદ્ય વગેરે ઘણાં વિદ્વાનાએ શબ્દકેશાદ્ધિની સંકલના કરીને આ સૂત્રના અંગ્રેજી અનુવાદ વગેરે છપાવ્યા છે. આ રીતે આઠમા અંગની મીના ટૂંકમાં જણાવી. ૩૫ —શ્રી અનુત્તરે પયાતિકદશાંગની ટીકા વગેરેની બીના ( આ સૂત્રમાં નિર્મલ સયમની સાત્ત્વિકી આરાધના કરી શ્રેણિક રાજાના દેશ પુત્રા વગેરે નવ ચૈવેયકની ઉપર રહેલા અનુત્તવિમાનવાસી દેવપણું પામ્યા, તે બીના કહી છે, તેથી આ નવમું અંગ · અનુત્તરાપપાતિકદશાંગ નામથી ઓળખાય છે. અહી' પહેલા જણાવેલા પહેલા વ માં ને ત્રીજા વમાં દશ દશ અધ્યયના હેાવાથી, આ સૂત્રના નામમાં દશ શબ્દની ગાઠવણી કરાઈ છે. દ્વાદશાંગીમાંનું જ આ નવમું અંગ હોવાથી અંગ શબ્દ મૂકાયા છે. એટલે બીજા વગ માં તેર અધ્યયના હોવાથી પ્રાય: જે અંગનાં દશ અધ્યયનામાં સંયમ સાધી અનુત્તવિમાનવાસી દેવરૂપે ઉપજનારા વેાની મીના કહી છે, તે અનુત્તરાષાતિકદશાંગ કહેવાય. આ સૂત્રને મહુ જ ભાગ વિચ્છેદ પામ્યા, તેથી મૂલસૂત્ર, ૧૯ર શ્લાક પ્રમાણ જ મળે છે. પ્રાચીન ટીકા ન હેાવાથી શ્રી અભયદેવસૂરિ મહારાજે નવી ટીકા બનાવી. તે આગમાય સમિતિ વગેરે તરફથી છપાઈ છે. ઢબા સાથે પણ બાબુ ધનપતસિહ તરફથી અપાયું હતું. શીઘ્ર એધ વગેરેમાં સાતમા-આઠમા-નવમા અંગના સારાંશ છપાયા હતા. એક અભયદેવસૂરિ મહારાજની ટીકા તથા સ્તમકા ( ટમા ) સવાય આ સૂત્રનાં નિયુŞક્તિ આદિ હયાત નથી. અહી' ત્રણ વર્ગો છે. તેમાં પહેલા વનાં ૧૦ અધ્યયના, બીજા વર્ગના ૧૩ અધ્યયના, ને ત્રીજા વર્ગનાં ૧૦ અધ્યયના છે, બધા મળી ત્રણ વ`નાં ૩૩ અધ્યયના Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત છે, શ્રી સ્થાનાંગમાં દશમા અધ્યયનમાં તથા શ્રી સમવાયાંગમાં જણાવ્યુ` છે કે આ સૂત્રનાં ૧૦ દશ અધ્યયના છે. તેમાં શ્રીસ્થાનાંગસૂત્રમાં કહેલાં દશ અધ્યયનામાંના ત્રણના નામ, અહીં ત્રીજા વમાં આવે છે. આ રીતે નવમા અંગની મીના ટુકામાં જણાવી. ૧૦ શ્રીપ્રશ્નવ્યાકરણ નામના અંગની ટીકા વગેરેની સક્ષિસ મીનાં પ્રશ્ન અને વ્યાકરણની ખીના જે અંગમાં જણાવી હોય, તે પ્રશ્નવ્યાકરણાંગ કહેવાય. પ્રાચીન કાલમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો, ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, પ્રભાવશાલી વિદ્યાઓ તથા મુનિવરોએ ભુવનપતિ દેવાની સાથે કરેલા સ’લાપ(વાતચીત–ઉપદેશાદિ)ની બીના આ સૂત્રમાં કહી હતી. તે વિદ્યા, મંત્ર, અતિશયાદિની મીનાવાળા તમામ ભાગ વિચ્છેદ પામ્યા. તેથી હાલ આશ્રવદ્વારરૂપ પહેલા વિભાગનાં પાંચ અધ્યયનામાં પાંચ આશ્રવની મીના, તે સવરદ્વારરૂપ બીજા વિભાગના પાંચ અધ્યયનામાં અહિંસાદિ પાંચ સવની મીના હયાત છે. આ અંગે એક શ્રુતસ્કંધરૂપ છે; અહી એકસરાં ( ઉદ્દેશા જેમાં નથી તેવાં ) દશ અધ્યયના છે. એકેક દિવસે એકેક અધ્યયનના ઉદ્દેશાદિ ત્રણ કરાય. આ સૂત્રના આગાઢ (જે ચાગ પૂરા થયા પછી જ નીકળી શકાય તેવા ) ચોગ હાવાથી એમાં આઉત્તભત્તપાણ ( આયુક્ત ભક્તપાન)ની ક્રિયા કરાય છે. શ્રીભગવતીસૂત્ર, ઉત્તરાધ્યનસૂત્ર તથા મહાનિશીથાદેિના ચોગા પણ અગાઢ યાગ તરીકે સુખાધા સામાચારીમાં જણાવ્યા છે. આ દશમા અંગના ચેાગમાં એકાંતરે આમિલ તપ એટલે આયંબિલ–નીવી આયંબિલ-નીવી આ ક્રમે તપ કરાવાય છે. અંગના ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞાના અને શ્રુતસ્કંધના સમુદ્દેશ અને અનુજ્ઞાના દિવસે આયંબિલ તપ જરૂર કરવા જોઇએ. અગાદિના સમુદ્દેશની અને અનુજ્ઞાની વચ્ચેના કાલ આકસધિ નામે ઓળખાય છે. તે આકસંધિ તૂટે એટલે સમુદ્દેશની અને અનુજ્ઞાની વચ્ચે દિવસ જવાના જણાવેલાં કારણામાંથી કોઈપણ કારણથી દિવસ પડે ( જાય) તેા જરૂર અનુજ્ઞા ન થાય, ત્યાં સુધી ( આયંબિલ તપ ચાલુ જ રહે, એ આકસંધિનું રહસ્ય છે. આ સૂત્રના ચાગ કરતાં ૧૪ દિવસેા થાય છે. તે આ પ્રમાણે દરેક અધ્યયનના એકેક દિન ગણતાં ૧૦ અધ્યયનાના ૧૦ દિવસેા, ૧૧-૧ર શ્રુતસ્કંધના સમુદ્વેશના એક દિન, ને અનુજ્ઞાના એક દિવસ. ૧૭૧૪ અંગના સમુદ્વેશના અને અનુજ્ઞાના એકેક દિવસ ગણતાં કુલ ૧૪ દિવસા થાય. પ્રાચીન ટીકાના વિચ્છેદ થવાથી શ્રી અભયદેવસૂરિ મહારાજે આ સૂત્રની નવી ટીકા અનાવી. તેને શ્રી દ્રોણસૂરિજીએ શેાધી, એમ ટીકાકારે પ્રશસ્તિમાં જણાવ્યુ` છે. વિ સં૦ ૧૭૫માં આગમાય સમિતિએ સટીક આ સૂત્ર છપાવ્યું હતું. શ્રીજ્ઞાનવિમલસૂરીએ પણ આ સૂત્રની ઉપર વિવરણ (ટીકા) ચ્યું છે. આ ટીકાના પ્રથમાદ સુરતમાં શ્રી સુખસાગરે તૈયાર કર્યાં હતા. આ વિવર્ણ બે ભાગમાં વિ૰ સં૦ ૧૯૯૫માં મુક્તિવિજયજી જૈન ગ્રંથમાલાએ છપાવ્યું હતું, તથા આશ્રવન્દ્વારને ગુજરાતી અનુવાદ માસ્તર નગીન Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી દાસે વિ. સં. ૧૯૮માં છપાવ્યો હતો. બીજા ગ્રંથોમાં પ્રશ્નવ્યાકરણનો અર્થ આ રીતે કહ્યો છે : પ્રશ્ન વિદ્યાવિશેષ, તેનું વ્યાકરણ-વિવેચન, ૧૦ અધ્યયનમાં કરનારૂં જે અંગ, તે પ્રશ્નવ્યાકરણગ કહેવાય. જે દ્વારા કર્મો આવે એટલે કર્મબંધનાં કારણે તે આશ્રવ કહેવાય. સંવર એટલે કર્મને રોકવાનાં જે સાધનો તે સંવર કહેવાય. અહીં લગભગ પ૩ અનાર્ય જાતિનાં તથા ૯ રહેનાં નામ જણાવ્યા છે. શ્રી જ્ઞાનવિમલસૂરિના વિવરણમાં પ્રાસંગિક કે વધારે જણાય છે. તથા લબ્ધિસ્તોત્રની અને પિંડનિયુક્તિની બીના પણ પ્રસંગે ઘણીવાર આવે છે, આ વિવરણને ગંગવિજયના શિષ્ય નયવિજયે વિ. સં. ૧૭૯૩માં લખેલી હાથપોથીના આધારે તૈયાર કરી છપાવ્યું. આ રીતે દશમા અંગની બીના ટૂંકામાં જણાવી. ૧૧ શ્રી વિપાકશ્રતની વૃત્તિ આદિની બીના વિપાક એટલે પાપકર્મનું અને પુણ્ય કર્મનું ફલ. તેને ભોગવનારા જીવોનું વર્ણન જે અંગમાં કર્યું છે, તે વિપાકશ્રુત નામે ૧૧મું અંગ જાણવું. આ અંગને ઘણે ભાગ વિચ્છેદ પામ્યા. તેથી હાલ મૂલ સૂત્રનું પ્રમાણ ૧૨૧૬ શ્લેક છે. મૂલ ટીકાને વિચછેદ થવાથી શ્રીઅભયદેવસૂરિ મહારાજે ૯૦૦૦ કપ્રમાણ નવી ટીકા બનાવી. આ અંગના બે શ્રુતસ્કંધ છે. પહેલા દુ:ખવિપાક નામના શ્રુતસ્કંધનાં દશ અધ્યયનમાં પાપ કર્મના દુ:ખરૂપ ફલને ભેગાવનારા ઉજઝતક વગેરે દશ જણાનું વર્ણન કર્યું છે. બીજા સુખ વિપાક નામના કુતસ્કંધનાં દશ અધ્યયનમાં સુખનાં સાધન દાન વગેરે ધર્મને સાધનારા સુબાહુ, ભદ્રનંદી વગેરેની બીના અનુક્રમે જણાવી છે. બે શ્રુતસ્કંધોમાં પહેલે શ્રુતસ્કંધ મોટો છે. શ્રીસ્થાનાંગસૂત્રના દશમા અધ્યયનમાં જણાવેલા દુ:ખવિપાકનાં દશ અધ્યયનને કર્મવિપાકદશા નામથી ઓળખાવ્યાં છે. તે નામમાં અને અહીં જણાવેલાં નામમાં સહેજ તફાવત જણાય છે : પણ અર્થમાં ફરક નથી. આ સૂત્રના યોગ કરતાં ર૪ દિવસ લાગે છે. તે આ પ્રમાણે છે. દરેક અધ્યયન-એક એક દિવસ ગણતાં ૧૦ દિવસ થાય, શ્રુતસ્કંધની સમુદેશ-અનુજ્ઞાને એક દિવસ, આ રીતે પહેલા શ્રુતસ્કંધના ૧૧ દિવસ, ને બીજા ગ્રુતસ્કંધના પણ એ જ કમે ૧૧ દિવસો, ને અંગના સમુદેશને ૧ દિવસ, તથા તેની અનુગાને એક દિવસ ગણતાં કુલ ૨૪ દિવસ થાય. જે અંગના બે શ્રુતસ્કંધો હોય, તે દરેક શ્રુતસ્કંધની સમુદેશઅનુજ્ઞા એક જ દિવસે થાય. ને જે અંગને એક શ્રુતસ્કંધ હોય, તેનો સમુદેશ એક દિવસે કરી બીજે દિવસે અનુજ્ઞા કરવી. આ સૂત્રની કથાનકના જેવી શૈલી બૌદ્ધોના અવદાનશતક, કમશતકાદિમાં પણ જણાય છે. શ્રીઅભયદેવસૂરિકૃત ટીકા સહિત આ વિપાકકૃત વિ. સં. ૧૯૭૬ માં આગામોદય સમિતિ તરફથી છપાયું હતું. તે પહેલાં બાબુ ધનપતસિંહે પણ છપાવ્યું હતું. બીજા વિદ્વાનોએ અંગ્રેજી અનુવાદ વગેરે સાથે આને છપાવ્યું છે. આ રીતે શ્રી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત વિપાકમતની બીના ટુંકામાં જણાવી. આ રીતે શ્રીઆચારાંગ વગેરે ૧૧ અંગોનાં મૂલસૂત્રોનું પ્રમાણ ૩પ૩૩૯ કલેક, ને તે ૧૧ અંગેની ટીકાઓનું પ્રમાણ ૭૪૭૯૦ શ્લોક જણાવ્યું છે. ૪-૫ એ પ્રમાણે–તપગચ્છાધિપતિ-આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વર વિયાણ વિજયપઘસૂરિએ રચેલ-શ્રી પ્રવચન કિરણુવલીને પહેલે પ્રકાશ પૂરો થયો. Page #88 -------------------------------------------------------------------------- ________________ છે બીજો પ્રકાશ છે હવે ગ્રંથકાર શ્રી આચારાંગસૂત્રનું વર્ણન કરતાં ૬ ગાથામાં પહેલા મુતસ્કંધનાં નવ અધ્યયનની બીના જણાવે છે– सुयखंषा दो पढमे, आयारंगे तहेव सुयखंधे ।। मज्मयणाइं पढमे, नव विगयं सत्तमज्झयणं ॥ ६ ॥ अण्णत्थुत्तं नवमं, उद्धरियाऽऽगासगामिणी विज्जा ॥ बजेणित्तो संपइ, निज्जुत्ती भद्दबाहुकया ॥ ७ ॥ साइसयत्ता विगयं, तं सिरिसोलंकसूरिसमएणं ॥ एयं महापरिण-ज्झयणं चेवमं णेयं ॥ ८ ॥ ज्यहाणसुयं नवमं, विमुक्खमायणमट्टमं वृत्तं ॥ अज्झयणाण नवण्हं, नामाइ जहक्कम सुत्ता ॥ ९ ॥ सत्यपरिण्णा पढम, बोअंतह लोयविजयमायणं । सीओसणिजमेयं तइयं तत्तो य संमत्तं ॥ १० ॥ आवंति लोयसारं, धुयं विमोहो महापरिण्णा य ।। उवहाणसुयं पढमे, अटुज्झयणाइ सुयक्खंधे ॥ ११ ॥ સ્પષ્ટાથે—જે અંગમાં મુનિવરોના આચારનું વર્ણન વધારે પ્રમાણમાં જણાવ્યું હોય, તે આચારાંગ કહેવાય. બાર અંગોમાં આ સૂત્ર પહેલાં કહ્યું છે, તે વ્યાજબી છે. કારણ કે, મોક્ષમાર્ગની આરાધનામાં આચારની મુખ્યતા છે. એમાં “કાવારઃ પ્રથમ ઘમં:” વગેરે વાક પણ સાક્ષિભૂત છે. લોકો મુનિવરોના આચાર અને ઉચ્ચાર (ભાષા) ને જોઇને તેમની પ્રત્યે બહુમાન-શ્રદ્ધા રાખી ભક્તિ કરે છે. તેમને ઉપદેશ સાંભળી સન્માર્ગે ચાલી આત્મહિત સાધે છે. અને વિચાર એટલે સંવેગાદિ ભાવનાની ખાત્રી પણ તે બંને જ કરાવે છે. આ મુદ્દાથી જ નવીન સાધુઓને છ જવનિકાયનું જ્ઞાન, (સમજણ) સાધુના સત્યાવીશ ગુણોનું જ્ઞાન (સમજણ), વૈરાગ્ય ભાવનાને ઘટાડનારા, વધારનાર, સ્થિર કરનારાં સાધનો વગેરેનું જ્ઞાન કરાવ્યા બાદ વડી દીક્ષા આપવાની જેમ પહેલાં હતી, તેવી અવિચ્છિન્ન મર્યાદા હાલ પણ વિજયવંતી વ છે. શ્રીદશવૈકાલિકસૂત્રની રચના થયા પહેલાં આચારાંગમાં જે ૬ જવનિકાયાદિની બીના કહેલી હતી, તેની માહિતી કરાવ્યા બાદ વડીદીક્ષા આપવાને વ્યવહાર હતો. પણ શ્રીશથંભવસૂરિ મહારાજે મનકમુનિના કલ્યાણ નિમિત્તે આચારાંગાદિ સૂત્રને સાર લઇને શ્રી દશવૈકાલિકસૂત્રની રચના કર્યા બાદ તેનાં ચાર અધ્યયને ભણ્યા બાદ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રીવિજયયવસૂરીશ્વરકૃત વડી દીક્ષા આપવાને વ્યહાર શરૂ થશે. હાલ પણ તે જ પદ્ધતિ ચાલુ જ છે. આચારનું પાલન એ જ્ઞાનને આધીન છે, આ આશયથી જણાવ્યું કે– पढमं नाणं तओ दया एवं चिट्टइ सव्वसंजए । अण्णाणी कि काही कि वा नाहिही छेयपावगं ।। १ । सोआ जाणइ कल्लाणं सोचा जाणइ पावगं ।। उभयपि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥ २ ॥ અર્થ–પહેલું જ્ઞાન અને પછી દયા એટલે જીવ અજીવને જાણ્યા બાદ જીવનું રક્ષણ કરાય, તેથી દયા પાલવામાં પહેલાં જ્ઞાનની વધારે જરૂરિયાત છે. એ પ્રમાણે વર્તવાથી સર્વ સંય મોક્ષમાર્ગની આરાધના કરી શકે છે; તેમાં ટકી શકી છે. છવાદિતાને નહિ જાણનાર, અજ્ઞાની છવ શું આત્મહિત સાધવાનો છે? અર્થાત તે આત્માનું હિત સાધી શકતો નથી. મારે શું હિતકારી છે ? શું અહિતકારી છે? તે પણ અજ્ઞાની જીવ જાણી શકતો નથી. (૧) ભવ્ય જીવ શ્રી જિનેશ્વર ભગવંતનાં વચન સાંભળીને કલ્યાણ અને પાપને તથા તે બંનેને જાણે છે, ને જાણ્યા પછી જે માગે આત્મહિત જણાય, તે માર્ગને સાધે છે. અહીં કલ્યાણ પરથી સમ્યગ્દર્શનાદિ ત્રણની એકઠી આરાધના સમજવી. (૨) આ રીતે મુનિવરોને પરમ ઉલ્લાસથી નિર્મલ સંયમની સાત્વિકી આરાધના કરવામાં આચાર એટલે ગ્રહણ શિક્ષા અને આસેવના શિક્ષાને જાણવાની બહુ જ જરૂરિયાત જાણીને સૂત્રોની સ્થાપના કરવામાં શ્રી ગણધર ભગવંતે શ્રી આચારાંગને પહેલું સ્થાપ્યું. અહીં છાપેલી પ્રત પ્રમાણે ૪૦૨ સૂત્રો છે, સૂત્રગાથા લગભગ ૧૪૭ છે. નિયંતિની ગાથા ૩૫૬ છે, તેમાં ટીકા વિનાની ૭ ગાથાઓ, મહાપરિજ્ઞાધ્યયનની નિર્યુક્તિની છે એમ છાપેલી પ્રતની છેવટે જણાવ્યું છે. શ્રીભદ્રબાહુ સ્વામીના, નિર્યુક્તિની ૧૧મી ગાથામાં કહેલાં વચનથી જણાય છે કે આ પહેલા અંગનું બીજુ નામ “ઢ” છે, અને સાતમી ગાથામાં આચાલ વગેરે નવ નામ આ પહેલા અંગના જણાવ્યાં છે. આ સૂત્રના બે શ્રતસ્કંધો છે, વિશેષાવશ્યકમાં ૯૦૦મી ગાથામાં સ્કંધને અર્થ-સમુદાય કર્યો છે. તેથી શ્રત એટલો સૂત્રો, તે સૂત્ર વગેરેને જે સમુદાય, તે શ્રુતસ્કંધ કહેવાય. અહીં આદિ (વગેરે) શબ્દથી મૂલસૂત્રમાં કહેલી ગાથાઓ વગેરે લઈ શકાય, કારણ કે, અહીં ગદ્યભાગ ઉપરાંત લગભગ -૧૪૭ ગાથાઓ પદ્યમાં પણ છે, કેટલાક વિદ્વાને ૧૪૭થી વધારે ગાથાઓનું પ્રમાણ જણાવે છે છઠ્ઠા ધુત અધ્યયનના પહેલા ઉદેશામાં ૧૪-૧૫-૧૬ એમ ત્રણ પદ્યો “અનુષ્કર્ભર છંદમાં છે, સાતમા વિમોહ નામના અધ્યયનના છેલ્લા ઉદ્દેશામાં ૧૭ માથી ૪૧મા સુધીનાં પડ્યો અનુષ્ટભ છંદને અનુસરે છે. નવમું ઉપધાનશ્રત પણ પદ્યમાં છે, અને તે “ગાથાનુણ્ભસંસૃષ્ટિ નામથી ઓળખાયેલ મિશ્ર છંદને અનુસરે છે. તથા ભાવના અધ્યયનને છેડે ભાગ પદ્ય છે, એમાં ૧૧૨-૧૩૫ પદ્યો, ને વિમુક્તિ અધ્યયનમાં ૧૩-૧૪૭ પદ્યો છે. આથી સ્પષ્ટ સમજાય છે કે, અહીં સંખ્યાતા Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિાવલી ૪૧ શ્લાકો છે. તે ઉપરાંત શ્રીસમવાયાંગમાં ને શ્રીનંદીસૂત્રમાં ભાર્ અંગના ટૂક પરિચય કહેતાં સૂત્રકાર ભગવંતે ફરમાવ્યું છે કે, શ્રી આચારાંગ સૂત્રમાં આચાર્ વર્ણવ્યા છે. ગાચર એટલે ગેાચરી લેવાના વિધિ, વિનયનું ફળ, કાર્યાત્સગ કરવાનું, સૂવાનું, એસવાનું સ્થાન, વિહારાદ્રિ નિમિત્તે જવાનેા વિધિ, શરીરના થાક ઊતારવા બીજા સ્થાને જવારૂપ ચંક્રમણના વિધિ, આહાર, ઉપધિનું પ્રમાણ, સ્વાધ્યાયાદિ ચેાગમાં બીજા સાધુ વગેરેને સ્માદિ સાધનોથી જોડવાના વિધિ, ભાષાસમિતિ, ગુપ્તિ, શય્યા (ઉપાશ્રયાદિ સ્થાન, સંથારા) ઉપધિ, ભક્ત-પાનને લેવામાં સંભવતા ઉદ્ગમ, ઉત્પાદના, એષણાના ઢાષોથી રહિત શુદ્ધ શય્યાદિને લેવાના વિધિ, તેમાં ખાસ કારણે અપવાદના વિધિ, વ્રત નિયમ અને તપ વગેરે ચાગ્ય પ્રસંગને અનુસરીને વર્ણવ્યા છે. અહીં' વ્રતના અર્થ મૂલ ગુણ, ને નિયમના અ ઉત્તર ગુણ છે એમ સમજવું. અહીં પહેલા શ્રુતસ્કંધનું નામ બ્રહ્મચય શ્રુતસ્કંધ છે. ને બીજો શ્રુતસ્કંધ આચારાત્ર નામથી પ્રસિદ્ધ છે. પહેલા શ્રુતસ્કંધના દરેક અધ્યયનમાં વિવિધ પ્રકારે સત્તર ભેદવાળા સયમરૂપ બ્રહ્મચર્યની મીના કહેલી હાવાથી બ્રહ્મચર્ય` શ્રુતસ્કંધ નામ સાર્થક છે, પણ હિત્થાદિની જેવુ નિક નામ નથી. અહીં શ્રુતસ્કંધમાં અધ્યયનોની, ને અધ્યયનામાં ઉદ્દેશાની સંકલના કરી છે. તેથી પહેલાં અધ્યયનાના ને ઉદ્દેશાના વિચાર જણાવું છું. પહેલા શ્રુતસ્કંધનાં નવ અધ્યયના છે, તેમાં સાતમા ‘મહારિજ્ઞા' અધ્યયનના વિચ્છેદ થયા છે, એટલે તે હાલ અલભ્ય છે. અહી નિયુક્તિમાં તથા ચૂર્ણિમાં આ અધ્યયન સાતમું જણાવ્યું, ને શ્રીનંદીસૂત્રની હરિભદ્રસૂરિષ્કૃત ઢીકામાં તથા શ્રીઅભયદેવસૂરિષ્કૃત સમવાયાંગ (સૂત્ર ૧૩૬) વૃત્તિમાં આઠમુ મહાપરિજ્ઞાધ્યયન છે, એમ એક ગાથાને અનુસારે જણાય છે. તે ગાથા આ પ્રમાણે જાણવી: सत्यपरिण्णा लोयविन श्रो- सोओसणिज्ज सम्मतं ॥ आवंति धूय विमोहो- महापरिष्णोवहाणसुयं ।। १ ।। અ-૧ રા પરિજ્ઞાધ્યયન, ૨ લેાકવિજય, ૩ શીતાણીય, ૪ સમ્યકત્વ, ૫ આંતિ (બીજુ નામ—લાકસાર), ૬ ધૃત અધ્યયન, ૭ વિમાહુ અધ્યયન, ૮ મહાપરિજ્ઞાધ્યયન, ૯ ઉપધાનમ્રતાધ્યયન. જો કે સમવાયાંગના ૧૩૬ સૂત્રમાં મહાપરિજ્ઞાધ્યયનને આઠમું જણાવ્યુ` છે. તા પણ ત્યાં નવમા સૂત્રમાં નવ પદાર્થો જણાવતાં આ નવ અધ્યયના ગણાવ્યાં, તેમાં મહા પરિજ્ઞાને સુ' પણ કહ્યું છે. આ રીતે આ અધ્યયનના ક્રમિક નખને અંગે ત્રણ વિચાર જાણવા. મહાપરિજ્ઞાધ્યયનની નિયુક્તિની સાત ગાથાઓ જોતાં અનુમાન થાય છે કે-શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે જ્યારે આની નિયુક્તિ રચી, તે વખતે આ મહાપરિજ્ઞાધ્યયન હયાત હતું. તથા શ્રીવચનિયુક્તિની ૭મી ગાથામાં તથા ખીજા પણ વિવિધ Page #91 -------------------------------------------------------------------------- ________________ ર શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત ગ્રંથમાં જણાયું છે કે-“ો વિર fiftવફરસાનિક માસમાં વિક્ષા કરિયા, સારૂલવાળા વોનિ ” એટલે આ મહાપરિણાથયનમાંથી શ્રીવજસ્વામીએ આકાશગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યો. આ પાઠથી સમજાય છે કે શ્રી વજસ્વામીના સમય સુધી આ અધ્યયન હયાત હતું, પછીના સમયે મહાપ્રભાવશાલી હોવાથી તે વિચછેદ પામ્યું. તથા અહીં નિયુક્તિની ૨૯૦મી ગાથા જોતાં જણાય છે કે-સત્તસત્તિયા (અધ્યયન)ને ઉદ્ધાર પણ આમાંથી થયો છે. પાંચમા અધ્યયનનું પહેલાં “ગાવંતિ” નામ જણાવ્યું છે. આનું બીજું નામ “સાર” છે, એમ અહીં નિયુક્તિની ૩૧-૩રમી ગાથાનો અર્થ વિચારતાં જણાય છે. તથા આઠમાં અધ્યયનનું “વિમોટું નામ જણાવ્યું છે, ને તેનું બીજુ નામ “વફા” છે. આ રીતે પહેલા શ્રુતસ્કંધનાં અધ્યયનનાં નામને ઉદ્દેશીને ખાસ જરૂરી બીના જણાવીને હવે ક્રમસર દરેક અધ્યયનના ઉદ્દેશા જણાવું છું. અધ્યનને જે વિભાગ, તે ઉદ્દેશ કહેવાય. નવ અધ્યયનમાં મહાપરિજ્ઞા અધ્યયનને વિચ્છેદ થવાથી બાકીનાં આઠ અધ્યયનમાં ઉદ્દેશા આ પ્રમાણે જાણવા પહેલા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનમાં ૭ ઉદ્દેશ છે, બીજા અધ્યયનમાં ૬ ઉદ્દેશા, ત્રીજા અધ્યયનમાં ૪ ઉદ્દેશા, ચેથા અધ્યયનમાં ૪ ઉદ્દેશા ત્રીજા પાંચમાં અધ્યયનમાં ૬ ઉદ્દેશા છે. છઠ્ઠા અધ્યયનમાં પાંચ ઉદ્દેશા, સાતમા અધ્યયનમાં ૮ ઉદેશા, ને આઠમા અધ્યયનમાં ૪ ઉદ્દેશા કહ્યા છે. બીજા શાસ્ત્રોમાં પાંચમા અધ્યયનના પાંચ ઉદ્દેશા, ને છઠ્ઠા અધ્યયનના ૮ ઉદ્દેશ છે, એમ આ ગાથા જણાવે છે. તે આ પ્રમાણે – सहि छहि चउचउहिय पंचहि अट्ट चउहि नायव्वा । उद्देसएहिं पढमे सुयखंधे नव य अज्झयणा ।।१।। અર્થ:--પહેલા શ્રુતસ્કંધનાં નવ અધ્યયન અનુક્રમે ૭-૬-૪-૪-૫-૮-૮-૪ ઉદ્દેશા વડે સહિત છે, એટલે પહેલું અધ્યયન ૭ ઉદ્દેશાવાળું છે. એમ દરેક અધ્યયન સમજવું. આ જ પદ્ધતિએ આ અંગની ચૂણિ તથા ટીકા પણ ઉદ્દેશાઓ વર્ણવે છે. શ્રીનંદીસૂત્રની હારિભદ્રીય ટીકામાં અને શ્રીસમવાયાંગની અભયદેવસરિકૃત ટીકામાં જણાવેલી: सत्त य छच्चउ चउरो-छ पंच अटेव सत्त चउरो य । एक्कारा ति ति दो दो-दो दो सत्तेक्क एक्कोय ।।१।। અહીં નવ અધ્યયનમાં અનુક્રમે જણાવેલા ઉદેશાની સંખ્યા ઉપરથી અનુમાન થાય છે કે-મહાપરિણાધ્યયનને ૭ ઉદ્દેશા હેવા જોઈએ. તે બધાનો વિચ્છેદ થશે. બીજા શ્રુતસ્કંધનાં ૧૬ અધ્યયનમાં અનુક્રમે ૧૧-૩-૩-ર--ર-૨ ઉદ્દેશ છે, અને કેટલાએક અધ્યયને એકસર એટલે ઉદ્દેશારહિત છે. આ રીતે ઉદ્દેશાને અંગે જરૂરી બીના જણાવી. હવે અનુક્રમે પહેલા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનના સાત ઉદેશામાંના દરેક ઉદેશામાં કઈ કઈ બીના કહી છે, તે ટૂંકામાં જણાવું છું. શસ્ત્ર એટલે હિંસાનાં Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરાવલી ra સાધન, તેના એધ જેનાથી ચાય, અથવા શસ્રના સ્વરૂપને જણાવનારૂ જે અધ્યયન, તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયન કહેવાય. અહી ૧ દ્રવ્યરા*, અને ર્ ભાવશ એમ શના એ ભેદ છે. તેમાં હુણવાની જે ભાવના તે ભાવશસ્ર કહેવાય. અને સ્વકાયશસ્ત્ર અને પરકાયશસ્ર એમ દ્રવ્યશસ્ત્રના બે ભેદ છે. ઠંડા પાણી વિગેરેના જીવાના ઉષ્ણ પાણી આદિથી જે નાશ થાય, તે સ્વકાયશસ્ત્ર કહેવાય, તે અપ્લાય વગેરેના તેઉકાય આદિથી નાશ થાય, તે પરકાયશસ્ત્ર કહેવાય. પૃથ્વીકાય, અકાય, તેઉકાય. વાયુકાય, વનસ્પતિ કાય, અને ત્રસકાયની વિસ્તારથી સમજૂતી આપી, અને શસ્ત્રનું સ્વરૂપ જણાવી કહ્યું કે- જે હિંસા ન કરે તે જ ખરા સમજૂ કહેવાય.' માનવદેહમાં થતાં વિવિધ ફેરફાર વનસ્પતિમાં ઘટાવી સાબિત કર્યુ છે કે-વનસ્પતિને ચિત્ત માનવી જોઇયે. આ વાત અનેક દૃષ્ટાંતા આપીને સમજાવી છે. આ રીતે અધ્યયનનું ટૂંકું રહસ્ય જાણવું. પહેલાં અધ્યયનના પહેલાં ઉદ્દેશાના ટુક પરિચય અહી આચાપદ અને અંગ પના નિક્ષેપા, અને આચાર શબ્દનાં એકાક પદ્મા જણાવીને મારે અંગાની રચના કરવાના અવસરે પહેલાં ૧૪ પૂર્યા રચાય છે, તેથી પૂર્વ પહેલાં કહેવા જોઇએ, તેમ ન કહ્યું, ને શ્રીઆચારાંગસૂત્રને પહેલાં કહેવાનુ કારણ સ્પષ્ટ રીતે સમજાવ્યુ` છે. પછી ગણપણું એ આચારને આધીન છે એમ કહી, અધ્યયનાદિની અપેક્ષાએ શ્રીઆચારાંગનું પ્રમાણ દર્શાવ્યું છે. પછી અંગ વગેરેમાં કોણ કોના સાર છે ? તે બીના સ્પષ્ટ સમજાવીને બ્રહ્મપના નિક્ષેપ, સ્થાપના, બ્રહ્મનું સ્વરૂપ જણાવતાં બ્રાહ્મણની તથા બીજા વર્ણની ઉત્પત્તિનું સ્વરૂપ, વર્ણની તથા વર્ણાન્તરની સ ંખ્યા, સાત વર્ષા, બીજા વર્ણના નામ, વર્ષાંતર થવાનું કારણ, ભિન્ન ભિન્ન સંયાગથી થતી વાંતરની ઉત્પત્તિનું તથા દ્રવ્ય બ્રહ્મ અને ભાવ બ્રહ્મનું સ્વરૂપ જણાવ્યું છે. પછી જેના ચારિત્રરૂપ અર્થ થાય છે, તેવા ચરણ પદના નિક્ષેપાની મીના કહી છે. પછી પહેલા અંગનાં અધ્યયનાનાં નામ, દરેક અધ્યયનમાં કહેવાની મીનાનુ ટૂંક સ્વરૂપ, શરિજ્ઞા અધ્યયનના સાત ઉદ્દેશા પૈકી દરેક ઉદ્દેશામાં કહેવાની ટૂંક મીના, શત્રુપદ અને પરિજ્ઞાપદના નિક્ષેપા, શત્રુ, અગ્નિ વગેરે દ્રવ્યશત્રુ કહેવાય, મન વચન કાયાની ખરામ પ્રવૃત્તિ તથા અવિરતિ વગેરે ભાવશ કહેવાય, એમ વિસ્તારથી સમજાવી સંજ્ઞાની બીના જણાવતાં અનુભવ સંજ્ઞાના ૧૬ ભેદ, દિશાના નિક્ષેપા, તેર આકાશ પ્રદેશે! અવગાહીને રહેલ જે દ્રવ્ય, તે વ્યદિકુ કહેવાય, એમ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી ફરમાવ્યું છે કે, રૂચક પ્રદેશથી ક્ષેત્ર દિશાઓ ગણાય. પછી દિશાનાં નામ, અને દિશાનુ તથા વિદિશાનું સ્વરૂપ, તથા દિશાનું સંસ્થાન (આકાર), સર્વેને મેરૂ પર્યંત ઉત્તરમાં આવે, તે લવણસમુદ્ર દક્ષિણમાં આવે, એમ કહી પ્રજ્ઞાપક દિશાનું સ્વરૂપ, તેને જાણવાના ઉપાય, તેનાં નામ, તેનું સંસ્થાન જણાવ્યુ છે. પછી ભાવ દિશાનું સ્વરૂપ, આત્મા છે એમાં પ્રમાણ શુ? આ પ્રશ્નના સ્પષ્ટ જવાબ દેતાં પ્રસ’ગાનુપ્રસ ંગે આત્માને સાબિત Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત કરનારાં અનુમાનાદિ પ્રમાણ જણાવી ૩૬૩ પાખ`હિઆના મતનું સ્વરૂપ વર્ણવ્યું છે. પછી પૂર્વભવને જાણવાનાં જાતિસ્મરણાદિ સાધના, અને વિશિષ્ટ સંજ્ઞાનાં કારણેા જણાવી કહ્યું છે કે, આત્માને માનનારા જીવા પરલેાકને કમને અને ક્રિયાને જરૂર માને છે. પછી ક્રિયાના પર્ણમના નિ ય સમજાવી ક`તું સ્વરૂપ નહુ જાણનારા જીવાને થતા ગેરલાભ, અને તેના વિપાકનું ભાગવવું', 'ક'ના સ્વરૂપને નહિ જાણનારા જીવાતું ચારાશી લાખ ચાનિમાં કર્માનુસારે ભટકવું, ને વિવિધ દુ:ખાનું ભાગવતુ, વગેરે બીના વિસ્તારથી સમજાવીને રિજ્ઞા શબ્દનું સ્વરૂપ કહી હિશિક્ષા કરમાવી છે કે, સારા વિચારો કરવાથી પુણ્યબંધ થાય છે, તથા અશુભ કર્મોના નાશ થાય છે, માટે સારા વિચારો કરવા, ખરાબ વિચાર કરવાથી પાપ ક ના અંધ થાય છે, માટે તેવા વિચારો ન કરવા જોઈ ચે. છેવટે ક મધનાં કારણેાથી અને આર્ભસમાર ભથી બચવાના ઉપદેશ દેતાં કૃપાલુ મહિષ ભગવતાએ ક્રૂરમાવ્યું છે કે, જે કમ (કમ મધનાં કારણા) અને આર્ભને જાણીને તેના ત્યાગ કરે તે જ મુનિ કહેવાય. આ રીતે પહેલા શ્રુતસ્કંધના પહેલા શસ્રપરિજ્ઞા અધ્યયનના પહેલા ઉદ્દેશાના પરિચય ટૂંકામાં જણાવ્ચેા. હવે મીજા ઉદ્દેશાથી માંડીને સાતમા ઉદ્દેશા સુધીના ૬ ઉદ્દેશામાં અનુક્રમે પૃથ્વીકાય, અકાય (જલ), તેઉકાય (અગ્નિ), વાયુકાય, (વાયુ; પવન), વનસ્પતિકાય (ઝાડ વગેરે), તથા ત્રસ (પાણીના પારા વગેરે) જીવાની આળખાણ કરાવશે. આથી સમજાય છે કે, પહેલા શા પોરજ્ઞા અધ્યયનમાં છ જીવનિકાયની ઓળખાણ કરાવે છે, ને પ્રખલ પુષ્પાદયે શ્રીજિનેશ્વર દેવાએ પણ આરાધેલી પ્રત્રજ્યાના સાધક મુનિવરોને ચેતાવે છે કે હું જીનિકાયની રક્ષા કરવામાં જ મુનિપણાનું ખરૂં. રહસ્ય સમાયેલું છે. અહિંસાના સાધક આત્મા કોઈની પણ સાથે વૈભાવથી વત્તતા નથી, તે તેની ઉપર કોઇને પણ વૈરભાવ હાતા નથી. કુદરતી નિયમ એ છે કે શાંતિને દેનારો જ શાંતિ મેળવી શકે છે. અહિંસા જ શાંતિનું પમ સાધન છે. શાંતિ ગુણને ધારણ કરનાર આત્માએ જ માક્ષ માર્ગની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ પામી શકે છે. એમ સમજીને હે મુનિવર ! તમે પૃથ્વીકાયાદિના આર્ભસમારંભના ત્યાગ કરો, એમ હિતશિક્ષા આપીને પ્રમાદને ત્યાગ કરી નિર્મીલ સચમને સાધી માનવજન્મ રૂપ કલ્પવૃક્ષને સલ બનાવજો, એમ ભગવતે ફરમાવ્યું છે, બીજા ઉદ્દેશાને ટુંક પરિચય ખૂલ્લા અહીં શરૂઆતમાં પૃથ્વીકાયનું સ્વરૂપ જણાવનારાં નિક્ષેપાદિ નવ દ્વારા જણાવી પૃથ્વીમાં ચાર નિક્ષેપાની ઘટના કરી, દ્રવ્યપૃથ્વી તથા ભાવપૃથ્વીનું વર્ણન કર્યુ છે. પછી કહ્યું છે કે સૂક્ષ્મ જીવા સ લેાકમાં ભરેલા છે. પછી માદર પૃથ્વીના શ્લણ ને ખર ભેદનું વર્ણન કરી ચેાનિના ભેદ્યા સમાન વર્ણાદિથી પડયા છે, એમ કહી સૂક્ષ્મમાં Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રવચન કિરણાવલી ૪૫ ને બાદમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેટ્ટાનું ઘટતું સરખાપણું, ને વૃક્ષાદિના તથા ઔષધિ વગેરેના દૃષ્ટાંતે પૃથ્વીકાયના ભેઢા વિસ્તારથી સમજાવ્યા છે. પછી કહ્યું છે કે પૃથ્વીકાય વેાનાં શરી। અસંખ્યાતાં ભેગાં થાય, તેા જ રૃખાય, તે અસંખ્યાતાંથી આછા શરીરોની હયાતી શ્રીજિનાજ્ઞાી જ માનવી જોઇયે. જેમ શરીરમાં રહેલ હાડકું કઠિન હાવાથી સચેતન માનીએ છીએ, તેવી જ કઠિનતા સારીર (શરીરવાળા) પૃથ્વીકાયમાં હાવાથી પૃથ્વીકાયને સચિત્ત માનવા વ્યાજબી છે. પછી પૃથ્વીકાયનું પરિમાણ, અને ક્ષેત્ર અને કાલમાં કાની સૂક્ષ્મતા ને કોની માદરતા ? તે જણાવી કાલથી પૃથ્વીકાયનું પરિમાણ અતાવ્યુ છે. પછી જણાવ્યું છે કે-ચક્રમાદિ કરવા દ્વારા મનુષ્ચાના કામમાં પૃથ્વીકાય આવે છે. મનુષ્ય વગેરે પેાતાના સુખને માટે જ પૃથ્વીકાયના જીવાને દુ:ખ ઉપજાવે છે. એટલે રોગાદિ કારણે પૃથ્વીકાયના આરંભ કરે છે. પાતાના કામમાં માટી વાપરી સ્વકાર્ય સાધે છે. પછી હુળ વગેરે દ્રવ્યશસ્ર, તથા ભાવશસ્ત્રનું નિરૂપણ, અને પૃથ્વીકાયના જીવાને વેદના કેવી હોય ? તે જણાવી કહ્યું છે કે–પૃથ્વીકાય જીવાને અંગ ઉપાંગ નાંહુ છતાં પણ તેઓ વેદના જરૂર ભાગવે છે. પછી કુંતીકાની ટુંક બીના, અને કરવા કરાવવા અને અનુમેાદના દ્વારા વધની શ્મીના જણાવી છે. પૃથ્વીકાયને હુણતાં તાશ્રિત (તેના આધારે રહેલા) ખીજા જીવા પણ હણાય, માટે જ મુનિવા પૃથ્વીકાયના વધ કરતા નથી, ને મનેાતિ વગેરેને ધારણ કરે છે એમ જણાવ્યું છે. વળી દેખાતી પૃથ્વી અસખ્યાતા પૃથ્વીકાય વાનાં શરીરોના સમૂહુરૂપ છે એમ માનવુ" જોઈ એ. પછી કરવુ વગેરે સ્વરૂપે પૃથ્વીકાયના થતા સમાર્ભ જણાવીને કહ્યું છે કે અધ વગેરેની માફક પૃથ્વીના સમાર્ંભ કરવાની ભાવનાવાળા જીવા જરૂર તીવ્ર રાગાદિ વિવિધ અનર્થાં પામે છે. તેમ જ જે પૃથ્વીને ન હણે તે જ મુનિ કહેવાય.” શસ્રપરિજ્ઞાના બીજા ઉદ્દેશાના ટ્રૅક પરિચય પૂર્ણ થયા. ત્રીજા ઉદ્દેશ્યના ક્રૂક પરિચય ।।ખ અહી અકાય (પાણી)નાં દ્વારા, ભેદ, પરિમાણ, ઉપભાગ, શસ્ત્ર, લક્ષણ દ્વારમાં પૃથ્વીકાયની અપેક્ષાએ અહીં વિશેષતા (તફાવત), અપ્લાયના ભેદા, બાદર અપ્લાયના શુદ્ધોદકાદિ પાંચ ભેઢા, અપ્લાયનુ' પરિમાણ, તથા લક્ષણ જણાવી તેના વપરાશ કઈ રીતે થાય છે ? તે કહીને અપ્લાયને હણવાનાં કારણેા, તેનાં સ્વકાયાદિ શસ્ત્રા, વ્યભાવ શસ્ત્રા, વગેરે જણાવી બાકીનાં દ્વારાની બીના પૂર્વે જણાવેલ પૃથ્વીનાં દ્વારાની બીનાની જેમ જાણવી એમ કહ્યું છે. પછી અનગારનું સ્વરૂપ, જિનાજ્ઞાથી અપ્લાયને સમજી તેની રક્ષા કરવી, કાયનાં જુદાં જુદાં શસ્ત્રો, બીજા ધર્મીના આગમાની અસારતા, અપ્લાયની રક્ષા કરનાર મુનિ કહેવાય વગેરે ભીના વિસ્તારથી કહી છે. ત્રીજા ઉદ્દેશાના ટૂંક પરિચય પૂર્ણ થયા. Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસુરીધરકૃત ચેાથા ઉદ્દેશાને ટૂંક પરિચય હતુ૪) અહીં શરૂઆતમાં તેઉકાયનું સ્વરૂપ, ભેા, સામાન્યથી તેના બે ભેદ (સૂક્ષ્મમાદર), તથા ભાદર્ અગ્નિના પાંચ ભેદા જણાવી આગીયા જીવડાનુ અને તાવની ગરમીનું દૃષ્ટાંત દઈ ને તેઉકાયમાં જીવપણું સાબિત કર્યુ છે. પછી તેનું પરમાણુ, તેઉ (અગ્નિ)ની વપરાશ, અગ્નિની હિંસામાં કાણા, અગ્નિનાં સંક્ષેપે અને વિસ્તારે દ્રવ્યશસ્ત્રા જણાવી કહ્યુ` છે કે—પ્રમાદી રાંધવા વિગેરે કાર્યાં કરી દંડાય છે, માટે કહ્યું છે કે—ગ્નના સમારંભ ન કરવા, એમ જણાવી અગ્નિના સમારંભની બાબતમાં અન્ય ધિઓના ગેરવ્યાજબી વિચારો બતાવ્યા છે, અંતે અગ્નિના સમારંભમાં બીજા જીવાની પણ હિંસા જણાવી કહ્યુ` કે તેનુ સ્વરૂપ સમજી જે તેની રક્ષા કરે, તે મુનિ કહેવાય. પ્રસંગે બીજી પણ મીના વિસ્તારથી સમજાવી છે. ૪૬ પાંચમા ઉદ્દેશને ટૂંક પરિચય વતાતિ અહીં... શરૂઆતમાં પૃથ્વીના વનમાં અને વનસ્પતિના વનમાં ભેદાદ્રિની અપેક્ષાએ જીદાશ જણાવી, સૂક્ષ્મ બાદર વનસ્પતિકાયમાં એ બે ભેદા, બાદર વનસ્પતિકાયના ભેટ્ઠા, પ્રત્યેકતરૂના ૧૨ ભેદી, પ્રત્યેક વનસ્પતિ વાના ભેદા (અગ્ર મીજ વગેરે), પ્રત્યેકતરૂ જીવાનાં શરીરોના સમૂહને સમજાવવા માટે દૃષ્ટાંતા કહ્યાં છે. પછી પત્ર ચડ વગેરે એક જીવવાળા જાણવા એમ કહી જણાવ્યું કે—પ્રત્યેક વૃક્ષના જીવાતુ પરિમાણ, સાધારણ વનસ્પતિકાયના જીવેા વગેરે જિનાજ્ઞાનુસારે માનવા, પછી સાધારણ વનસ્પતિકાયનું લક્ષણ કહી ફરમાવ્યુ` કે મૂલને અને પહેલાં પાંદડાંને બનાવનાર જુદા જુદા છત્ર નથી પણ તે મેનેા બનાવનાર એક જીવ છે. પછી અનંતકાયનું લક્ષણ, અને સાધારણ વનસ્પતિના ભેદ્યા જણાવી કહ્યું કે-પ્રત્યેક વનસ્પતિમાં અસંખ્યાતાં શરી। જ રૃખાય, અનંતકાયમાં અનંતાં સાધારણ વનસ્પતિનાં શરીરો ભેગા થાય તેા જ રૃખાય, પછી સૂક્ષ્મ અનંતકાયનું પરિમાણ, અને ભાદર નિગેાદનું પરિમાણ તથા આહારાદિમાં ને વાજિંત્ર વગેરે બનાવવા આદિમાં વનસ્પતિની વપરાશ તેમજ વનસ્પતિના વધનાં કારણેા, સક્ષેપે ને વિસ્તારે વનસ્પતિનાં દ્રવ્યશસ્ત્રો, ને ભાવરાત્રેા જણાવ્યાં છે. અને બાકીની બીના પૃથ્વીના વર્ણન જેવી જાણવી, જે વનસ્પતિના આરંભ તજે, તે સાધુ કહેવાય. વનસ્પતિમાં જીવપણાનાં ચિહ્નો (જન્મ-વૃદ્ધિ વગેરે), વનસ્પતિના આરંભથી કમધ થાય, તે તેના આરંભને તજવામાં મુનિણું રહેલું છે, વગેરે ભીના પણ અહીં વિસ્તારથી સમજાવી છે. છઠ્ઠા ઉદ્દેશાના ટ્રૅક પરિચય (સ્ અહીં શરૂઆતમાં પૃથ્વીમાં અને ત્રસમાં ઘટતી સખી મીના, તે ભેદાદિની અપેક્ષાએ બનેમાં તૂટારા, તથા લબ્ધિત્રસ ગતિત્રસ સ્વરૂપ, ત્રસ વેાના ઉત્તર ભેદા Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ૪૭ તેમાં થતા દનાદિની બીના, ત્રસનું લક્ષણ, પરિમાણ, તેની ગત્યાગતિ, વપરાશ, રાસ્ત્ર, વેદના, માંસાદિ નિમિત્તે થતી ત્રસની હિંસા જણાવી, રોષ ીના પૃથ્વીની જેમ જાણવાનું કહ્યું છે. પછી અંડજાદિ ભેદો, અને પ્રસંગે સ ંસારનું સ્વરૂપ છે, ને અજ્ઞાની ભવે ભમે એમ કહી જણાવ્યું કે—સ’સાર દુ:ખરૂપ છે. પછી હુણાતાં જીવને થતું દુ:ખ, ત્રસના વનમાં અન્ય દનિયાની અાગ્ય પ્રરૂપણા ને તેનું ફલ, ત્રસને હણવાનાં કારા કહી ત્રસને જાણી તેની રક્ષા કરનાર મુનિનું સાચું મુનિપણું જાણવું, વગેરે ખીના પણ વિસ્તારથી સમજાવી છે. સાતમા ઉદ્દેશાને ટ્રંક પશ્ચિય અહી' વાયુનું નિરૂપણ, તેમાં સરખી રીતે ઘટતા પૃથ્વીનાં દ્વારાની ભલામણ તથા ભેદાદિની અપેક્ષાએ દાશ જણાવી કહ્યુ કે સૂક્ષ્મ વાયુ સલેાકમાં રહેલ છે. અને ઉત્કલિકા વગેરે માદર્ વાયુના પાંચ ભેા છે. દેવે અદૃશ્ય બનાવેલા શરીરની જેમ આપણે હયાતી માનીએ છીએ તેમ વાયુની પણ હૈયાતી માનવી જોઇયે એમ વિસ્તારથી સમજાવ્યુ` છે. પછી વાયુવાનુ` પરિમાણ, વીજવુ, ધમવું વગેરે પ્રકારે ભાદરવાયુની વપરાશ, વીજવુ વગેરે વાયુનું દ્રવ્યશન્સ છે, એમ કહી #રમાવ્યું કે બાકીની મીના પૃથ્વીની જેમ જાણવી. મનુષ્ય વાયુના સમારંભ ન કરવા ધારે તેા તેમ કરી શકે, એમ કહી અંતર્ગાન અને હિર્ગાનની વ્યાપ્તિ અને દૃષ્ટાંત સાથે દ્રષ્ણાત કનું સ્વરૂપ જણાવી કહ્યું કે વાયુના રક્ષક જે હોય તે જ મુનિ કહેવાય. પછી વાયુના શસ્રના સમારંભને જણાવવાના પ્રસંગે અન્ય ધમીઓનુ સ્વરૂપ જણાવી કહ્યું કે વાયુની સર્ભાદિ પ્રકારે થતી વિરાધનાનું સ્વરૂપ જાણી જે તેની રક્ષા કરે તે જ મુનિ સુનિતાને કાવી શકે. પૃથ્વી વગેરેના સમારભ કરતાં ક` બંધાય, મુનિએ સર્વથા છએ જીવ નિકાયાના આર્ભ તજવા જોઇયે. આટલું જાણ્યા પછી નવા સાધુને ડીદીક્ષા આપી શકાય. શય્યંભવસૂરિ મહારાજે પૂમાંથી દશવૈકાલિકના ઉદ્ધાર કર્યાં પહેલાં પદ્ધતિ આ પ્રમાણે હતી. તે પછી દશવૈકાલિકનાં ૪ અધ્યયના ભણ્યા પછી વડીદીક્ષા અપાય, એ પદ્ધતિ શરૂ થઇ. આ પ્રસંગે વડીદીક્ષાના વિધિ પણ ટૂંકામાં જણાવ્યા છે. અહીં પહેલા શસ્રપરિજ્ઞાધ્યયનના ટૂંક પરિચય પૂર્ણ થાય છે. બીજા લાકવિજય અધ્યયનના ટૂંક પરિચય અહીં પહેલા ઉદ્દેશાની શરૂઆતમાં આ અધ્યયનના છ ઉદ્દેશામાં કહેવાના મુદ્દાઓ અને લેાકપટ્ટના તથા વિજયપદ્યના નિક્ષેપાની મીના, અને ગુણ પદ્મ તથા મૂલ પદના નિક્ષેપા જણાવી ભાવકષાયરૂપ લેાકમાં આત્મદૃષ્ટિએ વિજય મેળવવાનાં સાધના જણાવ્યાં છે, પછી કષાયને જીતવાનુ કુલ, દ્રવ્યગુણના સચિત્તાદિ ત્રણ ભેઢા જણાવી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત કહ્યું છે કે-જીવપ્રદેશે સંકેચાય છે, ને ફેલાય છે. કેવલી સમુદ્રઘાત સમયે તે સર્વલોકમાં ફેલાય છે. પછી ઋજુતાદિનું સ્વરૂપ તથા વકતાદિની બીના, અને મૂલ પદના નિક્ષેપા જણાવ્યા છે. પછી કહ્યું છે કે, “જ્યાં સંસાર છે, ત્યાં જ કર્મ સત્તા છે; કર્મોનું મૂલ મોહનીય અથવા ભોગતૃષ્ણ છે. તેથી ભવભ્રમણ થાય છે. મેહના બે ભેદ છે. કર્મબંધમાં કષાયોની મુખ્ય કારણતા છે. કષાયોને ઉપજવાનાં જુદા જુદા સ્થાન (કારણે) છે. 'પછી કષાયના નિક્ષેપા, સંસારના પાંચ ભેદ, અને નામ કમ, સ્થાપના કર્મ, દ્રવ્ય કર્મ વગેરે ૧૦ પ્રકારે કર્મપદના નિક્ષેપાનું સ્વરૂપ જણાવી, વર્ગણાનું સ્વરૂપ તથા કર્મબંધના પ્રકૃતિ બંધ વગેરે ચાર ભેદ પણ કહ્યા છે. અહીં આઠ કર્મોની પણ બીના ટૂંકામાં જણાવી છે. પછી પ્રમાદ, મમતાની બીના કહેવાના પ્રસંગે પરશુ, ચાણકય, જરાસંધુનાં દૃષ્ટાંતો જણાવી ફરમાવ્યું છે કે વૈરાગ્યભાવે સ્વજનેના સંબંધનો ત્યાગ કરવાથી કષાય, કર્મબંધ, તથા ભવભ્રમણને જરૂર નાશ થાય છે. વારંવાર સ્નેહઆસક્તિભાવ રાખનાર છે, જન્મ મરણ પામે છે. ઘડપણમાં ઈદ્રિયો શિથિલ બને છે. આ પ્રસંગે ઇદ્રિનું સ્વરૂપ જણાવી ચેતવણી આપી છે કે ઘડપણમાં લેકના તિરસ્કાર સહેવા પડે છે. આ પ્રસંગને અનુસરતાં જ જરૂરી દૃષ્ટાંત, અપ્રમાદનું સ્વરૂપ, સંસારમાં રાગી જીવનું સ્વરૂપ કહીને ઘડપણ આદિ પ્રસંગે ધનથી રક્ષણ થતું નથી વગેરે જણાવ્યું. જેઓ એમ જાણે કે સુખ એ પુણ્યનું ફલ છે, ને દુ:ખ એ પાપનું લ છે તેઓ સુખના પ્રસંગે તેરી બનતા નથી, ને દુ:ખના સમયે ગભરાતા નથી. જુવાનીમાં ધર્મારાધન કરવા ઉદ્યમવંત થવું જોઈએ, ઈદ્રિયની સશક્ત દશામાં જ આત્માર્થ સાધી શકાય છે, વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આ બીજા અધ્યયનમાં મુખ્યતાએ મુનિવરેના કલ્યાણને લક્ષ્યમાં લઈને સૂત્રકાર ભગવંતે જણાવ્યું છે કે સાચા મુનિઓ માતા પિતા સ્ત્રી પુત્રાદિમાં મેહ ન રાખે, શબ્દાદિ ભોગનાં સાધનોને સેવવાની ભાવના પણ ન કરે. એ વિસ્તારથી સમજાવી ગોચર ગ્રહણ કરવાનો વિધિ કહ્યો છે. છેવટે એ પણ કહી દીધું છે કે મુનિએ ધનવંતની ઉપર રાગ અને નિર્ધનની ઉપર અરૂચિભાવ તજીને મધ્યસ્થભાવે ધર્મોપદેશ દેવો જોઈએ. આ હકીકત સમજાવતાં અહી પહેલા ઉદ્દેશામાં મુનિને કર્મબંધનાં કષાય, વિષય, વગેરે કારણેથી બચવાની સ્પષ્ટ ભલામણ કરી છે. આમાંથી આત્માથી ભવ્ય જીવોને ખાસ યાદ રાખવા જેવી અપૂર્વ શિખામણ એ મળે છે કે બિનજરૂરી વિચાર કરવાથી, બોલવાથી ને કાયિક પ્રવૃત્તિ કરવાથી ને જોવાથી તથા સાંભળવાથી મન જરૂર અસ્થિર બને છે, ને બહુ જ ચીકણાં કર્મો બંધાય છે, માટે મુનિઓ આચાર, વિચાર, ઉચ્ચાર, શ્રવણ, દાનાદિની સાર્થકતા તરફ બહુ જ કાળજી રાખીને સંયમની સાધના કરે, તે જ સ્વપતારક બની શકે. આ રીતે બીજા લોકવિજય અધ્યયનના પહેલા ઉદેશાને ટૂંક પરિચય જાણો. Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧ શ્રી આચારાંગસૂત્ર-પરિચય ) લાવિજયના ખીજા ઉદ્દેશાના ઢક પરિચય અહી` શરૂઆતમાં કહ્યું છે કે જે અતિ ન કરે તે ક`બંધનથી મુક્ત બને, પછી સંયમથી ખસવાનાં કારણેા જણાવી કહ્યું છે કે પ્રભુની આજ્ઞામાં ન રહેનાર જીવાના આ લાક અને પરલેાક બગડે છે. પછી સંસારથી મુક્ત થયેલા જીવાનુ, અણગારનું તે અજ્ઞાનીનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી હિતશિક્ષા આપી છે કે મુનિએ ગાત્રનું અભિમાન નહિ કરવુ જોઈ ચે. આ પ્રસંગે પુદ્ગલપરાવર્ત્તનું સ્વરૂપ પણ ટૂંકામાં ટીકાકારે સમજાવ્યુ છે. ૪૯ બીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં' કહ્યું છે કે આંધળાપણું વગેરે જોઇને ક પરિણામ વિચારી સમતા ભાવ રાખવા તથા સમિતિ પાલવી. પછી ઉચ્ચ ગાત્રનું અભિમાન કરનાર જીવનું સ્વરૂપ, તથા મોક્ષમાર્ગના સાધક જીવનું સ્વરૂપ જણાવી કહ્યું છે કે મરણ અચાનક આવશે, એમ જાણીને આત્મહિત સાધવુ, સમજી આત્માને ઉપદેશ દેવાની જરૂરિયાત જણાતી નથી, અજ્ઞાની વા સંસારમાં ભટકે છે. બીજા અધ્યયનના ચેાથા ઉદ્દેશાના ક્રૂ'ક પરિચય અહીં મુનિને હિતશિક્ષા આપી છે ભાગીને રાગ થાય ત્યારે કોઈ પણ દુ:ખમાં ભાગ લઈ શકતું નથી. અહીં બ્રહ્મદત્તનું દૃષ્ટાંત જણાવી કહ્યું છે કે ધનને ભગવનારા, ભાગીયા, પુત્ર વગેરે ઘણા હોય છે. સ્ત્રીથી કદના પામેલેા સૂજન ધ સાધી શકતા નથી. છેવટે ભાગની ઈચ્છાવાળા જીવતી ભાગનાં સાધન મળે ત્યારે અને ન મળે ત્યારે થતી પરિસ્થિતિ (હાલત) પણ સ્પષ્ટ સમજાવી છે. બીજા અધ્યયનના પાંચમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં કહ્યું છે કે પુત્ર વગેરેને માટે પાતાથી કરાતા ક સમારા પેાતાને જ દુ:ખદાયી નીવડે છે. જે વિક્રય (વેચવુ, ખરીદવું) ન કરે તે મુનિ કહેવાય. કાલ વગેરેને જાણવા જોઇયે. મમતા વગેરે ઢાષાને તજવા જોઇએ. પ્રસંગે ૪૨ ઢાષનું વર્ણન કર્યું છે. સ્નેહિત મુનિએ ગૃહસ્થની પાસેથી માગીને વજ્ર વગેરે લેવાં જોઇએ. પછી આહાર કરવાના વિધિ જણાવી કહ્યું છે કે ધર્મારાધનમાં મઢઢ્ઢગાર ઉપકરણા પરિગ્રહ રૂપ ન કહેવાય. પછી કામ, કામી, અને નિષ્કામીનું સ્વરૂપ જણાવી કહ્યું છે કે બાહ્યજ્ઞાની અને અભ્યંતરજ્ઞાની ખીજાને મુક્ત કરી શકે છે. જેમાંથી પરૂ" અરે છે એવા દેહુ વૈરાગ્યનું કારણ થાય છે, પછી અવિરતિનું લ કહેતાં પ્રસ ંગે ધનસા વાહાતિના દૃષ્ટાંત Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત જણાવી કહ્યું છે કે સાધુપણાને સાચવવા માટે મુનિએ માલ (અજ્ઞાની) જીવાને સંગ ન કર્યા. અહીં બીજી પણ મીના પ્રસંગે જણાવી છે. બીજા અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશાને ઢક પરિચય અહી” કહ્યું છે કે સાધુ પાપ કરે નહિ, જીવહિંસા કરતાં બીજા પણ પાપ કરાય છે. પછી કૉંપદ્રવની શાંતિ માટે મુનિને કરવા લાયક કાર્યોં જણાવી કહ્યું કે મમતાના ત્યાગ એ જ સુનિતા જાણવી. પછી વીરનું લક્ષણ કહી જણાવ્યું છે કે જે સ્પર્શ માં આસક્ત ન થાય, સંસારથી કઢાળે, કર્માંને છેકે તે મુનિ કહેવાય. તથા વીર પુરૂષા રૂક્ષ આહારાદિ સેવે છે, અને વસ્તુતત્ત્વને યથા સ્વરૂપે જાણે છે, પછી દુ સુ મુનિનુ અને સુવસુ મુનિનું લક્ષણ જણાવી કહ્યું છે કે લાકસ`ચાગના ત્યાગ કરવા. ઉપદેશ કે પુરૂષાક્રિને જરૂર પિછાણવા જોઇયે, ખાલજીવ દુ:ખાવત્તવાળા ભવમાં ભમે છે. પ્રસંગે જરૂરી મીજી પણ શ્રીના વર્ણવી છે. બીજા લાકવિજય અધ્યયનના ફ્રેંક પરિચય પૂર્ણ થયા. આચારાંગના પહેલા શ્રુતકે ધના ત્રીજા શીતેઙ્ગીય અયધ્યનને ઢંક પરિચય નિમિત્તવાસી આત્મા જેવા જેવા નિમિત્તને પામે, તેને અનુસારે તેની ભાવનાં તેવી જ થાય છે. જેમ એક ભવ્ય જીવ માનસિક ખરાબ ભાવનાને સુધારવાના અપૂ સાધનભૂત શ્રીજિનેશ્વરદેવના ભવ્ય બિંબને જોવારૂપ શુભ નિમિત્તને પામીને વિષયકષાયાદિની મલિન ભાવના દૂર કરી આત્મિક શાંતિને અનુભવે છે, પુદ્ગલમણતા ઘટાડે છે; પ્રભુદેવ જે માગે વીતરાગપણું પામ્યા, તેના વિચાર કરી તે માર્ગે ચાલી, નાગકેતુ વગેરેની માફ્ક કેવલજ્ઞાની થઈસિદ્ધ થાય છે, તે એક આત્મા અશુભ નિમિત્તને પામીને ભવભ્રમણ વધારે છે. જેમ કોઇને સ્ત્રીનું સુંદર રૂપ જોઇને મલિન ભાવના થાય, ખરાબ પ્રવૃત્તિ કરતાં અહીં આકરાં દુ:ખો ભાગવે ને પરભવમાં પણ નરકાદિ દુર્ગતિનાં ઘણાં સાગરોપમ સુધીના પણ ભયંકર આકરાં દુ:ખા ભાગવે છે. માટે જ પરમયાળુ શ્રીતી 'કરભગવંતે મુનિવરોને સ્વાધ્યાય વૈયાવચ્ચ તૃષ સમિતિ ગુપ્તિ, ખાસ જરૂરી કારણે જ સામાને હિતકારી પ્રિય-મિત ખેલવુ, આત્મદૃષ્ટિને સતેજ કરનારાં દેવગુરૂ વગેરે સારાં નિમિત્તોનુ' જ જોવુ', દેવગુરૂ વગેરે મહાપુરૂષાના ગુણાનુવાદના શબ્દો તથા સ્વાધ્યાયાદિના શબ્દો જ સાંભળવાં વગેરે સારાં નિમિત્તોને સેવવાની ભલામણ કરી છે. આ પ્રમાણે વત્તતાં છતાં પણ મુનિઓને “ ઢાંકયાં કમની કોઇને ખબર નથી. ’ આ નિયમ પ્રમાણે કોઈ વખત અનુકૂળ ( મનગમતાં ) પરીષહાને સહન કરવાના પ્રસંગ ઉપસ્થિત થાય છે, તે કોઈ વખત પ્રતિકૂળ ( ન ગમે એવા ) પરીષહેાને સહુન કરવાના પ્રસંગ આવે છે. તે તે વખતે તે તે પરીષહેાને સહન કરતાં કેવી ભાવના Page #100 -------------------------------------------------------------------------- ________________ પ૧ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧ શ્રી આચારાંગસૂત્ર પરિચય) રાખવી? સહન કરવાની લાયકાત મેળવવા માટે ખાસ જરૂરી કયા કયા ગુણે ધારણ કરવા જઇયે? આવી આવી અનેક હકીકતોને વિસ્તારથી સમજાવવા પહેલાં “આત્મિક સુખનું એટલે નિજગુણ-રમણતાનું પરમ સાધન સાત્વિક જીવનનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે હે મુનિઓ ! ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, પ્રમાદ, વગેરે ભયંકર દુ:ખને દેનારા છે, એમ સમજીને તેને ત્યાગ કરજે. તમને જેમ સુખ ગમે છે ને દુ:ખ ગમતું નથી, તેમ સર્વ જીવોને પિતાનું જીવન વહાલું છે એટલે જીવવું ગમે છે. કેઇને મરવાનું પસંદ નથી, ને બધાને સુખ ગમે છે, ને દુ:ખ ગમતું નથી. આવી શુભ ભાવના હંમેશાં સમયે સમયે રાખી અહિંસાપ્રધાન સંયમધર્મની સમતાભાવ ધારણ કરીને પરમઉલાસથી આરાધના કરજે. આવા સંયમી જીવનથી જ વાસ્તવિક સ્થિર આત્માનન્દમય પરમસુખ પામી શકાય છે, વગેરે બીના અહીં વિસ્તારથી સ્પષ્ટ સમજાવી છે.શીતોષ્ણીય અધ્યયનને શબ્દાર્થ આ પ્રમાણે જાણવો:શત એટલે અનુકૂળ પરીષહના અને ઉષ્ણ એટલે પ્રતિકૂલ પરીષહના પ્રસંગે મુનિવરોને સંયમધર્મમાં સ્થિર કરનારા શુભ ભાવના વગેરેનું વર્ણન જેમાં કર્યું છે તે શીતોષ્ણુય અધ્યયન કહેવાય, કામ (ભગતૃષ્ણા) એ શલ્ય છે, ઝેર છે, આશીવિષ સપની જેવા છે. માટે હે જીવ! તેવા કામ ભેગને ભોગવવાને વિચાર પણ તું કરીશ નહિ, ને સ્ત્રી આદિની આગળ કંગાળ બનીને કામગની પ્રાર્થના પણ કરીશ નહિ, કારણ કે કામભાગની પ્રાર્થના કરનારા પામર જીવોને દુર્ગતિમાં જવાની ઈછા ન હોય, તો પણ ત્યાં તેને જવું જ પડે છે. મૂઢ આત્માને મોહને લઈને વિષય મનને સંતોષ તથા આનંદ આપનારા ભેગકાલે જણાય છે. પરંતુ તેણે જરૂર સમજવું જોઈએ કે જેમ કિંપાક ફલ ખાતાં તો પહેલાં મીઠાં લાગે, પણ અંતે જરૂર મરવું જ પડે છે, તેમ વિષયો પણ ભોગવતાં મેહને લઈને થોડી વાર વિનશ્વર તુછ સુખને આપે છે એમ લાગે, પણ છેવટે તેનું પરિણામ તો એ જ આવે છે કે, આ ભવમાં ભયંકર ગાદિની ઘણા કાલ સુધી આકરી વેદના ભેગવવી પડે છે, ને પરભવમાં પણ દુર્ગતિનાં ભયંકર દુ:ખ ભોગવવા પડે છે. ઝેર ખાતાં તો એકવાર મરવું પડે, પણ વિષયના પાપે ઘણાં જન્મ-મરણ વારંવાર કરવા પડે છે. માટે સ્ત્રી આદિના અનુકૂલ ઉપસર્ગો થાય, ત્યારે તે તરફ જેવું પણ નહિ, તેના હાવભાવ વગેરેમાં મૂંઝાવું નહિ, ને શૃંગારિકભાવને ઉત્પન્ન કરનાર ઝાંઝર આદિના તથા વાજિંત્ર આદિના શબ્દો સાંભળવા પણ નહિ. આત્મધ્યાનમાં સ્થિર રહેવું. અહીં દષ્ટાંત એ કે- શ્રીરામચંદમુનિને સીતેન્દ્ર (અચુતેન્દ્ર) સીતા વગેરેનાં રૂપ વિકવીને ઘણાએ અનુકૂલ ઉપસર્ગો કર્યા, છતાં અડગ રહ્યા, ક્ષપકશ્રેણિમાં ચઢી ઘાતી કર્મોને હ કેવલી થયા. ૨. નટડીનું રૂપ જોઈને મૂઢ બનેલા શેઠને દીકરે, દોરડી ઉપર નાચ કરતાં, માદક વહેરાવનારી સ્ત્રી તરફ નજર પણ નહિ કરનાર મુનિરાજને જોઈને શુભ ભાવના ભાવતા કેવલી થયો. આ રીતે વિચાર કરવાથી અનુકૂલ ઉપસર્ગોની વિપરીત Page #101 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીવિજયપધસૂરીશ્વરકૃત અસર લગાર પણ થતી નથી. તેમજ પ્રતિકૂલ ઉપસર્ગો થાય ત્યારે કર્મવિપાકને વિચાર કરી સમતાભાવ ટકાવી રાખવાથી તેને જીતી શકાય છે, કેવલજ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે. જેમ મહાબલમુનિ કનકવતીએ કરેલ પ્રતિકૂલ ઉપસર્ગોને સમતાભાવે સહન કરી કેવલી થયા, તથા ગજસુકુમાલમુનિ સમિલ બ્રાહ્મણે કરેલા ઉપસર્ગને સહન કરી અંતકૃકેવલી થયા. આ રીતે આ અધ્યયનને સાર ટૂંકામાં જાણ. હવે અનુક્રમે ઉદ્દેશાની બીના આ પ્રમાણે જાણવી : અહીં પહેલા ઉદેશાની શરૂઆતમાં આ અધ્યયનના ચારે ઉદ્દેશામાં કહેવાની ટૂંક બીના કહી શીત પદમાં અને ઉષ્ણ પદમાં નિક્ષેપાની ઘટના અને દ્રવ્યશીત, ભાવશીત, દ્રવ્યઉષ્ણ, ભાવઉષ્ણનું સ્વરૂપ જણાવ્યું છે. પછી પ્રમાદ વગેરે પરીષહે શીત છે, ને તપ કરવામાં ઉદ્યમ કરવો વગેરે પરીષહે ઉષ્ણ છે, તથા સ્ત્રીને સત્કાર, હાવભાવ વીણા વગેરે વાજિંત્રના શબ્દો વગેરે શીત છે એમ કહી ઉપશમ શબ્દના પર્યાય-એકાર્થિક શબ્દો જણાવ્યા છે. પછી અપેક્ષાએ સંયમને શીત કહ્યો, અને અસંયમને ઉષ્ણ કહ્યો, તેનું કારણ કહી સુખને શીત, અને દુઃખને ઉષ્ણ કહેવાનું કારણ તથા કષાય વગેરેને ઉષ્ણ અને તપને ઉષ્ણતર કહેવાનું કારણ કહી જણાવ્યું કે જે શીષ્ણાદિને સહે તે મુનિ કહેવાય. ભિક્ષુ પરીષહને સહેને કામને પરિહરે તથા મુનિ જાગતા કહેવાય. અહીં નિદ્રા લેતાં છતાં મુનિને જાગતાં કહેવાનું કારણ જણાવી કહ્યું કે દ્રવ્યસુપ્તની જેમ ભાવસુખ પણ દુ:ખી થાય અને શબ્દાદિને જાણીને તજનાર મુનિ સંયમ પામી શકે. પછી વિષયથી વિરક્ત મુનિનું સ્વરૂપ જણાવી કહ્યું કે જે રતિ-અરતિ વગેરેને સહે ને વરને છડે, તે મુનિ કહેવાય. જે ધર્મને ન જાણે તે મૂઢ કહેવાય. દેવોને જરા હેય એમ કહી ભાવથી જાગતા છવોએ કરવાનાં કાર્યો અને કર્મનાં સત્તાસ્થાને કહી જણાવ્યું કે મુનિ રાગદ્વેષના કારણથી દૂર રહે. અહીં ત્રીજા અધ્યયનના પહેલા ઉદેશાને ટૂંક પરિચય પૂર્ણ થયા. ત્રીજા અધ્યયનના બીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં સમ્યકત્વદશી છવનું સ્વરૂપ જણાવી કહ્યું કે ગર્ભવાસનું મૂલ કારણ રાગ અને દ્વેષ છે. પછી અમૃતાત્માનું સ્વરૂપ અને નિષ્કર્મદશી છવનું સ્વરૂપ, પ્રસંગે પ્રકૃતિબંધનાં સ્થાનકે કહીને જણાવ્યું કે સાચું બોલવામાં મક્કમ રહેવું. પાપનો ક્ષય કરો. અનેકચિત્ત (ઘણાં કાર્યોમાં મન ફેરવનાર ) પુરુષની પ્રવૃત્તિ જણાવી કહ્યું કે જે ક્રોધાદિ છ3 તે મુનિ લઘુભૂતગામી કહેવાય. પછી ધીરપુરુષનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ત્રીજા અધ્યયનના ત્રીજા ઉદેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે જે આત્મગુણમાં રમે, ખપ પૂરતાં સાધનથી નિર્વાહ ચલાવે, Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧ શ્રી આચારાંગસૂત્ર-પરિચય ) પછ વૈરાગ્યભાવ ધારણ કરે તે મુનિને ન ભેદનનું દુ:ખ સહેવુ. પડતુ નથી. વમાન બીનાને જોનારા મુનિને ભૂત-ભવિષ્યના વિચારો હેાતા નથી. પછી મહાયાગીશ્વરનું સ્વરૂપ અને આત્માના મિત્ર કોણ ? તે જણાવી આત્માને હિતકર ઉપદેશ આપ્યા છે. અંતે પ્રમત્ત અને અપ્રમત્ત જીવનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સ્પષ્ટ સમજાવી છે. ત્રીજા અધ્યયનના ચોથા ઉદ્દેશાને ટૂંક પરિચય અહી” કષાયને તજવા માટે શ્રીતીર્થંકરના ઉપદેશ જણાવી કહ્યું કે જીવ પાતે કરેલા કને ભાગવે છે. પછી એક પાના જ્ઞાનની અને સર્વ પટ્ટાના જ્ઞાનની વ્યાપ્તિ જણાવી છે. પ્રમત્તને ભય હાય છે તે જણાવી સતાષનુ કુલ જણાવ્યું છે. આજ્ઞા પાલવામાં જ સંયમના ટકાવ રહેલા છે. પછી શસ્રની તે અસ્રની પરપરા અને માનાદિની સાથે માન માયા વગેરેની વ્યાપ્તિ જણાવી અંતે પશ્યક જીવને કર્યા લાયક કબ્યા વગેરે મીના વિસ્તારથી સ્પષ્ટ સમજાવી છે. આ રીતે શીતાણીયાઘ્યયનના સક્ષિપ્ત પરિચય પૂરા થયા. ચોથા સમ્યક્ત્વ અધ્યયનના ફ્રેંક પરિચય અહીં શરૂઆતમાં સમ્યક્ત્વના નિક્ષેપા, અને તે બધાના કૃતાદિભેદે વિસ્તાર કરતાં પ્રસંગે વીરસેન સૂરસેનનું દૃષ્ટાંત કહ્યું છે. સમ્યગ્દષ્ટિ સિદ્ધિ પામે ને મિથ્યાર્દષ્ટિ સિાંદ્ધ ન પામે તે વાત અધનાં ને ઢેખતાનાં તથા શત્રુને જીતનારનાં તથા નહિ જીતનારનાં દૃષ્ટાંતા આપીને સમજાવી છે. પછી કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવથી માંડીને મસર જિન સુધીના વા . અસંખ્યાતગુણી કુમનિા કરે છે. જે આહારાદિમાં અનાસક્ત હોય તે શ્રમણ કહેવાય. તથા સવે જિનેશ્વર અહિંસાના ઉપદેશ આપનારા હોય. આસક્તને ભવભ્રમણ કરવું પડે. તથા પ્રમત્તની ખરાબી જોઈને ધીરપુરૂષ અપ્રમત્ત અને વગેરે મીના સ્પષ્ટ સમજાવી છે. ચેાથા અધ્યયનના પહેલા ઉદ્દેશાના દ્ભક પરિચય પૂરા થયા. ચોથા અધ્યયનના બીજા ઉદ્દેશાના ઢંક પરિચય અહી` શ્રવની અને નિર્જરાની વ્યાપ્તિ જણાવી કહ્યું કે સ`સારીને મરવાનું છે જ. સ્વચ્છ ંદી જીવા ભવમાં ભમે છે, તથા ક્રૂરતાનું ને અક્રૂરતાનું ફૂલ જણાવ્યું છે. કેવલીનાં વચન અને શ્રુતકેવલીનાં વચનમાં ક્રૂરક ન પડે તે જણાવી પછી આના દયાદ્રિ ગુણા અને અનાયના હિંસાદિ ઢાષા જણાવ્યા છે. માટીના લીલા ગાળા જેમ ભીંતે ચાંટી જાય, તેમ અવિક્ત આત્માઓને રાગાદિની ચીકાશને લઇને કર્મો ધાય છે, જેમ માટીના સૂકા ગાળા ભીતે ચાંટતા નથી, તેમ સ્નેહાÁિહત જીવા કમથી અધાતા નથી વગેરે મીના સ્પષ્ટ સમજાવી છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીવિજયપધસૂરીશ્વરસ્કૃત ચોથા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં પાખંડીઓને જૈન ધર્મમાર્ગથી બાહ્ય ગણાવ્યા છે. આરંભથી કમ બંધાય છે અને દુઃખ મળે છે. પ્રસંગે કમ પ્રકૃતિના ઉદયસ્થાને તથા શરીર અને કર્મના ધૂનન અને દાહને સમજાવવા છ કાષ્ટને બાળવાનું દષ્ટાંત કહ્યું છે. પછી મુનિ કર્મક્ષય કરે તે વાત પોલા લાકડાંને બાળવાનું દૃષ્ટાંત આપીને સમજાવી છે. આયુષ્ય થાડે છે. ક્રોધથી દુ:ખ જ ભેગવવાનું છે, પાપને તજનાર જીવ નિયાણું કરે જ નહિ, આવી શુભ ભાવના ભાવી મુનિ ક્રોધ ન કરે વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. ચોથા અધ્યયનના ચોથા ઉદ્દેશાને ટૂંક પરિચય જે ત્યાગી હોય, આત્મધર્મને યાદ કરનાર તથા કરાવનાર હોય, ધમમાગે રહેલ હોય તે મુનિ કર્મને ખપાવે છે. પછી પ્રમત્તનું સ્વરૂપ જણાવી કહ્યું કે પશ્યત્તા (આત્મજ્ઞાન ) બુદ્ધને જ હોય, આગમજ્ઞાની મોક્ષ પામે તથા વીરપુરૂષે મોક્ષના રાગી હોય તેમજ આત્મજ્ઞાનીને ઉપાધિ ન હોય વગેરે હકીક્ત સ્પષ્ટ સમજાવી છે. ઇતિ શ્રીચતુર્થ સમ્યકત્વાધ્યયન સંક્ષિપ્ત પરિચય: પાંચમાં લેકસાર નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં આ અધ્યયનના છ ઉદ્દેશાનો ટૂંક અધિકાર તથા લોક પદના ને સાર પદના નિક્ષેપા જણાવ્યા છે. પ્રસંગે ચૌદ રાજલોકના ખાંડવાની દૂક બીના કહી છે. દ્રવ્યસાર તે ઈંડા વગેરેનું સત્વ (રસ) કહેવાય ને ભાવસાર તે સિદ્ધિ જાણવી. તે સિદ્ધિનાં જ્ઞાન વગેરે ત્રણ સાધન છે. મેક્ષ પમાડનાર જયણાધર્મ જરૂર સાધવો જોઈએ. કાઠિમાં ધર્મ વગેરે સાર ગણવા. અવિરત જીવો કામવાસનાથી સંસારે ભમે છે. ઘાસના અગ્રભાગે રહેલ જલબિંદુની પરે આયુષ્ય ક્ષણભંગુર છે. વળી કમ કરનારા જીવો મેહનીચોદયે ગર્ભાવાસનાં દુઃખ સહી વારંવાર મરણ પામે છે. સંશયને જાણ્યા બાદ સંસાર સમજાય છે. મૈથુનથી વિરક્ત આત્મા કુશલ કહેવાય છે. જે વૃદ્ધ, આરંભી, પાપમાં આસક્ત હોય, એકલે વિચરે, ક્રોધાદિ બહુ જ કરે અને ધર્મને જાણે નહિ તે જીવ સંસારમાં ભટકે છે. પછી ચાર (વિચરવું, કરવું)નું સ્વરૂપ ને તેના નિક્ષેપા કહ્યા છે. ચતિને ચાર શ્રેષ્ઠ ગણાય વગેરે વાત સ્પષ્ટ કહી છે. અહીં પહેલા ઉદ્દેશાનો ટૂંક પરિચય પૂર્ણ થયો. પાંચમા લોકસાર અધ્યયનના બીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં જે સંધિદશી, સ્વધર્મપરાયણ, આત્માને કર્મથી જુદા કરવાનો ઉપાય જાણનાર તથા વિરતિગુણને ધારણ કરે, તે મુનિ કહ્યા છે. તથા પહેલાં અથવા પછી Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કરાવલી (૧ શ્રી આંચારાંગસૂત્ર-પરિચય ) ૫૫ જેના નાશ જ થવાના છે તેવી શરીરની પરિસ્થિતિ ખ્યાલમાં રાખીને જરૂર પાપના ત્યાગ કરવા ઊંચત છે. શરીરની અસારતા બરાબર સમજનારા વે સસારની રખડપટ્ટી જરૂર ટાળે છે. વળી જ્યાં અવિરત હોય ત્યાં જરૂર પરિગ્રહ હોય છે. તેમજ શ્રુતાદિથી અધ્યાત્મસ્વરૂપને પામેલા વા શ્રેષ્ઠ ચક્ષુવાળા ને પરાક્રમી કહેવાય છે. પ્રમાદી જીવ અઘ્યાત્મી ન કહેવાય, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પાંચમા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહી કહ્યુ` છે કે આત્મિક સદુપયાગ તે જ કહેવાય કે જેથી આત્માના અને કર્મીના સબંધ દૂર થાય. પછી પૂર્વોત્થાયી અને પધ્ધાન્નિપાતીના ભાંગાનું સ્વરૂપ જણાવ્યું છે, કામ અને ઝગડાને તજનાર મુનિ માહ્ય શત્રુ વગેરેની સાથે યુદ્ધ ન કરે, પણ અંતરંગ ક્રોધાદિ છ શત્રુને જીતવાનાં દુર્લભ સાધના પામી તે છને જીતવા તત્પર થાય. પછી સમ્યક્ત્વની ને મૌનની વ્યાપ્તિ જણાવીને અપ્રમત્તને જ સમ્યક્રૃત્વ અને મૌન હાય વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પાંચમા અધ્યયનના ચોથા ઉદ્દેશાને ટ્રંક પરિચય અહીં કહ્યુ છે કે અવ્યક્ત (અગીતા) ભિક્ષુ નિર્દોષ રીતે વિહાર કરી શકે નહિ. અજ્ઞાની જીવાને ક્રોધ-માહાદિની પીડા હોય છે, તથા અપ્રમત્ત મુનિ નિષ્કારણ પ્રવૃત્તિ કરે નહિ. જે ભણી શકે નહિ તેણે ઊણાદરિકાદિ તપ કરવા જોઈએ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પાંચમા અધ્યયનના પાંચમા ઉદ્દેશાના ફ્ પરિચય અહીં” કહ્યું છે કે, આચાર્ય મહારાજા હદની જેમ જ્ઞાનાદિથી પૂર્ણ હોય છે. શાંત પડી છે માહાદ્વિ રજ જેમની એવા હોય છે, આ પ્રસગે આઠ ગણિસ'પદ્મા ગણાવી છે. વિકિત્સા કરનાર મુનિ સમાધિ સાચવી શકતા નથી. તેને જ્ઞાન મેળવવા તરફ દુર્લક્ષ્ય હાય છે. તેના ભવ્યપણામાં શંકા હોય છે. શ્રીજિનેશ્વરે કહેલ વચને સત્ય અને નિ:શંક હેાય છે. પહેલાં અને પછી સભ્યત્વ હોવાની બાબતમાં ૬ ભાંગા ગણાવ્યા છે. હન્તવ્ય ( હણવા લાયકની ) ને ઘાતક ( હણનાર)ની એકતા તથા આત્માના અને જ્ઞાનના અભેદભાવ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પાંચમા અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં' આજ્ઞામાં ઉદ્યમી અને અનાજ્ઞામાં નિરૂદ્ધમી થવું, આત્મદૃષ્ટિવાળા થવુ, એમ કહી જણાવ્યું છે કે જેનું મન આત્મદૃષ્ટિથી બહાર ન જાય તે માટા કહેવાય. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રીવિજ્યપદ્મસૂરીધરકૃત આ પ્રસંગે પ્રવાદનું સ્વરૂપ જણાવી કહ્યું કે, તીર્થંકરદેવની આજ્ઞા પ્રમાણે નિશ્ચિંતાથ સુતિ મેાક્ષમાના આરાધનમાં પરાક્રમ ફેરવે છે, જે સંગ છે તે જ આશ્રવ છે. આવત્ત ( ભવભ્રમણ )પ્રેક્ષી સુનિ ગંતિ–આતિને ચાહે નહિ. પછી મુક્તાત્માનું સ્વરૂપ કહી સિદ્ધને રાખ્વાદિ હાય નહિ વગેરે બીના સમજાવી છે. આ રીતે પાંચમા લેાકસાર અધ્યયનના સક્ષિપ્ત પરિચય પૂરા થયા છઠ્ઠા ધૂતાધ્યયનના પહેલા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં શરૂઆતમાં આ અધ્યયનના પાંચ ઉદ્દેશાના ટ્રૅક સાર કહ્યો છે. પછી દ્રવ્યકૃત અને ભાવવૃતનું સ્વરૂપ સમજાવ્યું છે, અને ઉપસને સહન કરનાર મુનિનાં જે કર્માં ખપે તે ભાવદ્યૂત કહેવાય. તથા સમ્રુત્થિત, (સાવધાન ) અદંડ, ( મનાદા≠િથી રહિત) અને સમાહિત પ્રાણ ને મુક્તિમાર્ગના ઉપદેશ આપવાનું જણાવ્યુ છે. જિનવચન સાંભળતાં ખેઢ પામતા જીવાને ઉપદેશ દેવાથી થતાં ગેરલાભ જણાવ્યા છે. રોગના ૧૬ ભેદા કહીને પછી નારકીનાં દુ:ખાનુ વર્ણન કર્યુ છે. જીવને કલેશ ( કષાય મિશ્રિત મલિનભાવ) એ જ માટા ભય છે તે જણાવી યોનિ અને કુલની બીના કહ્રી છે. પછી કામની આસક્તિ બહુ દુ:ખ દે છે અને શરીર નાશવંત છે એમ જણાવ્યું છે. અને દ્યૂતવાદે ક ધૂનનાના ઉપાય જણાવ્યા છે. છેવટે કુટુંબ વિલાપ કરે તા પણ દીક્ષા લેવી વગેરે ઘણી મીના સ્પષ્ટ જણાવી છે. છઠ્ઠા અધ્યયનના બીજા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં કહ્યું છે કે, ત્યાગી પુરુષ જ્ઞાની છતાં પણ મેાહેાય થતાં કુશીલ બને. પછી કુશીલનું સ્વરૂપ, અને વધતા શુભ પરિણામવાળા સાધુના વિચારો જણાવ્યા છે. સાક્ષાભિલાષી જીવ આજ્ઞા એ જ ધ એમ માને છે. તેના એષણાદિ શુદ્ધ હેાય છે, ને તે પરીષહે। સહન કરે છે. વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. છઠ્ઠા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટ્રંક પરિચય આ ઉદ્દેશામાં અચેલક મુનિને “ આ મારું વસુ જીર્ણ થયુ છે, ” વગેરે વિચારો આવે નહિ એમ જણાવ્યુ છે. સાધુના શરીરના અવયવા પાતળા હોય છે. આસક્ત જીવા પ્રવ્રાજક, શિક્ષક, ગુરૂની અવજ્ઞા કરે. તેમજ બીજા સાધુની નિંદા કરવી એ મીજા નંબરની માલતા (અજ્ઞાન) કહેવાય. વળી કેટલાએક જીવા સિથિલ છતાં પણ સાચી પ્રરૂપણા કરે છે, ને કેટલાએક જીવા જ્ઞાનથી તે સમ્યકત્વથી ભ્રષ્ટ હાય છે, તેમજ આત્મજ્ઞાન દૃઢ ન હોય તેા બાહ્ય ક્રિયા કરતાં છતાં પણ આત્મહિત થતું નથી. પછી આર’ભીનું ને અધમી'નુ' સ્વરૂપ તથા ધનું ઘોર ( દુષ્કર )પક્ષુ' જણાવ્યુ Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧ શ્રી આચારાંગસૂત્ર-પરિચય) પ૭ છે. સંયમારાધનમાં સાવધાન છતાં પણ છેવટે કેટલાએક જીવ દીન બની જાય છે ને વશાત્ત બને છે એટલે વિષય કષાયને સેવે છે વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. છઠ્ઠા અધ્યયનના પાંચમા ઉદ્દેશાને રંક પરિચય અહીં જે વીર હોય તે પરીષહાને સહે છે. પછી ધર્મને કહેવાની પદ્ધતિ જણાવી છે. લડાઈના મોખરે ઊભા રહેવા જેવું મરણ છે, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. આ રીતે ઘૂતાધ્યયનનો સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. સાતમું મહાપરિજ્ઞા અધ્યયન વિચ્છેદ પામ્યું છે. આઠમા વિમોક્ષ અધ્યયનનો ટૂંક પારચય અહીં પ્રથમ આના આઠ ઉદ્દેશાને ટૂંક સાર જણાવ્યું છે. પછી પાસસ્થાને તથા અકયને ત્યાગ કરવો ને અક૯યને ન લેવાથી દાયક કેધ કરે, તો સાચી બીના કહેવી. પછી વૈહાન સાદિ મરણના ભેદનું વર્ણન કરી ભક્તપરિણા, ઇંગિની મરણ, પ્રતિમા અને પાદપપગમન અનશનનું સ્વરૂપ કહ્યું છે. વિમોક્ષ પદના નિક્ષેપા, બંધ મેક્ષનું સ્વરૂપ, તથા અનશનના ત્રણ ભેદ અને ભાવવિમોક્ષ, પરાક્રમ મરણ અને નિષ્પરાક્રમ મરણનું સ્વરૂપ, તેમજ સમાધિમરણ પ્રસંગનાં કાર્યો જણાવ્યાં છે. ત્યાર પછી આર્ય વજસ્વામીના પાદપપગમનની બીના કહી છે. સમુદ્રાચાર્યનું અપરાક્રમ પાદપપગમન, અને તોસલિ આચાર્યનું વ્યાઘાતિમ મરણ, અને અવ્યાઘાતિમ અનશનનું સ્વરૂપ કહ્યું છે. ભાવસંખનાની જરૂરિયાત, તથા સંલેખના-પાદપોપગમન સ્વીકારવાનો વિધિ અને આહાર ઓછા કરવાની રીત જણાવી છે. મુનિએ પાસસ્થા તથા અન્યતીથિકને દાન દેવું નહિ, ને તેમની પાસેથી લેવું નહિ, તથા અન્ય દર્શનીયોનું ધ્રુવવાદિપણું વગેરે કહ્યું છે. પ્રભુએ કષાદિથી શુદ્ધ ધર્મ કહ્યો છે તે જણાવી પ્રસંગે બીજી પણ બીના સ્પષ્ટ સમજાવી છે. આઠમા વિમોક્ષ અધ્યયનના બીજ ઉદ્દેશાનો ટૂંક પરિચય અહીં કહ્યું છે કે, આધાકમાં અનાદિ ન લેવા, અને મુનિએ ઘાત વગેરે સહન કરવા. પછી ધર્મનું આખ્યાન જણાવી કહ્યું કે, અમનેશને દાન દેવું નહિ. સમાને (સંયમીને) દાન દેવાનો ઉપદેશ, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. આઠમા વિમોક્ષ અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં જુવાન મુનિને ત્યાગધમ જણાવી કહ્યું કે, તેમાંના કેટલાએક જુવાન Jaih Education International Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત મુનિ, પરીષહથી કંટાળી ભગ્નપરિણામી થાય છે, પછી સાધુનું પરીષહ પ્રસંગે કવ્ય જણાવી બીજાએ સળગાવેલ અગ્નિને મુનિ સેવે નહિ, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. આઠમા વિક્ષ અધ્યયનના ચોથા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં ત્રણ વચને રાખનાર મુનિને આચાર જણવ્યો છે, પછી ઠંડીને ટાઈમ વીત્યા બાદ વજને ત્યાગ કરે, ને એકેક વસને તજતાં તપનો લાભ મળે છે. એમ કહી ભગવંતે કહેલ શાન-ક્રિયાનું સ્વરૂપ જણાવી શીતાદિ સહન કરતાં મરણ પામેલ મુનિને પણ મેક્ષ થાય, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. આઠમા વિમેશ અધ્યયનના પાંચમા ઉદ્દેશાન ક પરિચય અહીં દ્વિવસ્ત્રધારી (બે વસ્ત્રને રાખનાર) મુનિને આચાર કહી જણાવ્યું કે, તેને સામા લાવેલ અન્નાદિ ન ખપે, ને વૈયાવચ્ચ કરતાં શાશ્વતાનંદમય મોક્ષ થાય, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. આઠમા વિમોક્ષ અધ્યયનના છઠ્ઠા ઉદેશાને ટૂંક પરિચય અહીં એકવસધારી મુનિને આચાર અને એકાકિપણાની ભાવના તથા સંલેખના અને અનશનની બુદ્ધિ (વિચારણા) તેમજ અનશનની વિધિ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે, આઠમા વિમોક્ષ અધ્યયનના સાતમા ઉદ્દેશાને રંક પરિચય અહીં અચેલક મુનિની સામાચારી જણાવી છે. પછી અચેલક મુનિ શીતાદિ સહન કરે, તે જણાવી આહાર-ગ્રહણાદિમાં ચાર ભાંગા અને અચેલક મુનિનું ઉઘત મરણ વગેરે બીના સ્પષ્ટ ફરમાવી છે. આઠમા વિમોક્ષ અધ્યયનના આઠમા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે મરણાવસરે ધીર મુનિને સમાધિ રહે છે, ને તેના આઠ કર્મનાં બંધને તૂટે છે, તથા અનશનના પ્રસંગે કથાય તથા આહાર ને ઘટાડવા ને છેવટે ગ્લાનિ ધારણ કરવી નહિ. અને જીવિત-મરણમાં અનાસક્તિ રાખવી ને સમાધિ સાચવીને આત્મસ્વરૂપ ચિંતવવું જોઈએ. અનશન કર્યા પહેલાં અધી સંલેખના જેટલે કાલ વીતાવો જોઈએ. તથા ગ્રામ વગેરેમાં સંચાર કરે, અનાહાર સ્થિતિમાં પણ ઉપસર્ગો સહેવા, કીડી વગેરેને ઉપસર્ગ થતાં અનશની મુનિને હિંસાદેષ ન લાગે, મુનિ તેને નિવારે (ઉપદ્રવ કરતાં અટકાવે) નહિ, દેહનું કષ્ટ સહીને પણ વિષયાદિની બાધા Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આચારાંગસૂત્ર-પરિચય ) પહ સહેવી જોઈએ. ગીતાનું ઇગિતમરણ પણ થાય. તેમજ અને ત્યાં સુધી અનશની સાધુ મીજા પાસે સ્વકાર્ય કરાવે નહિ. લીલાતરી વિનાના સ્થલે સંથારા કરતાં પરીષહાદ્દિના અવસરે તે સહન કરે. તથા અચેલ મુનિ ક્રિયા નમળી પડતાં ગાઁ ન કરે, પણ સમાધિ જાળવે. ઇંગિની અનશનવાલા મુનિ ધારેલા પ્રદેશમાં ગત્યાદિ કરે. તેમજ તેને રહેવાનુ સ્થાન પવિત્ર અજવાશવાળુ હેવુ જોઈએ. આત્મદૃષ્ટિ સહેજ કરવી. સ્પર્ધા ( કશાદ્રિ)ને સહન કરવા. પછી પાદાપગમનની સ્થિતિ, પાલના તથા કાર્યાત્સગની મીના જણાવી કહ્યું કે ઇચ્છા-લાભના ત્યાગ કરવા. ધ્રુવ પરીક્ષા કરતાં લલચાવે, તેા પણ માયા ન કરવી તથા મૂર્છારહિત મુનિને અંતે પણ સહુનશીલતા હાય છે, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. આ રીતે શ્રી વિમાક્ષાધ્યયનના સક્ષિપ્ત પરિચય પૂરો થયે.. નવમા ઉપધાનશ્રુત અધ્યયનના ટ્રૅક પરિચય અહી જણાવ્યુ` છે કે વીને જ તપ કરતાં ઉપસના પ્રસગ ઉપસ્થિત થાય છે તે તીથ કરાદિ તપ કરે છે તેા બીજાએ જરૂર કરવા જોઈએ. પછી આ અધ્યયનના ચાર ઉદ્દેશાના ફ્રેંક સાર જણાવ્યા છે. પહેલા ઉદ્દેશામાં શ્રીવીરપ્રભુની ચર્યા કહી છે. બીજા ઉદ્દેશામાં શય્યાનું સ્વરૂપ જણાવ્યું છે. ત્રીજા ઉદ્દેશામાં પરીષહા અને ચેાથા ઉદ્દેશામાં અચિકિત્સાનું સ્વરૂપે કહ્યું છે. પછી ઉપધાન પદના નિક્ષેપા ને તપની અવધૂનાદિ અવસ્થા જણાવી છે. શ્રીવીરપ્રભુના તપ મેાક્ષનું કારણ છે એમ જણાવી શ્રીવીરચર્યા કહેવાની પ્રતિજ્ઞા કરી જણાવ્યું કે શ્રીવીને સાધિક ચાર મહિના સુધી ઉપસર્ગ થયા છે ને તેમણે સાધિક એક વર્ષ વીત્યા માદ દેવજ્યના ત્યાગ કર્યાં. તથા પ્રભુ વીર મૈથુનને તજી વસતિમાં ધ્યાન કરતા હતા. પછી કહ્યું છે કે પ્રભુ ગૃહસંગ તને મૌન રહી સંયમને સાધતા હતા. મુનિએ નિષ્કારણ કાઇની ખુશામત કરવી હું ને વધ ત સ્પર્શીને સહેવા. કોઈ નમે તા રાજી થવુ નહિ. ગૃહકથામાં શાક હુ ને તજીને સયમ સાધવા. દીક્ષાની પહેલાં સાધિક એ વષ સુધી શ્રી વીરે શીતેાકના પિચ્યાગ કર્યાં નથી. પછી પ્રભુની એકત્વ ભાવના, ભાવનાદિ ગુણા, છ જીનિકાયની પ્રતિલેખના, ત્રસ સ્થાવર સ` છઠ્ઠાની માંહોમાંહે ગત્યાગતિ જણાવી કહ્યું કે માયાવી જીવ પાપના ચેાગે ભવમાં ભમે છે. મુનિએ આશ્રવ તજી સયમ સાધવા તથા સ’સારથી અને સ્રીથી વિરક્ત થઈને ક અધથી બચવુ'. આધાકના ત્યાગ કરવા તથા પ્રાસુક આહાર લેવા. બીજાનાં વજ્ર પાત્ર ન વાપરવાં. મુનિ આહારાદ્ધિનું પ્રમાણ જાણે. વૃદ્ધિ તજે, આંખ સાફ્ ન કરે, ચાળે નહિ, પ્રત્યુત્તર આપ્યા સિવાય જયણાએ પક્ષીની જેમ વિહાર કરે. ઠંડીમાં માર્ગે ચાલતા શ્રીવીરપ્રભુ ખભા ઉપર માહુ રાખતા ન હતા. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬o શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પછી પ્રતિબંધ રહિત શ્રીવીરભગવંતનો વિહાર વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. આ પહેલા ઉદ્દેશાને ટૂંક પરિચય જાણો. નવમા અધ્યયનના બીજ તથા ત્રીજા ઉપદેશાને ટૂંક પરિચય અહી ભગવંતની શયાની બાબતમાં શિષ્યને પ્રશ્ન અને પ્રભુનું નિકા ન લેતાં જાગવું આ બીના જણાવી છે. અપ્રમત્ત વીરપ્રભુ બહાર વિચરતા ધ્યાનમાં રહેતા હતા. ઉપસર્ગ સહન, ભયંકર શબ્દનું સહન, કર્કશ સ્પર્શ સહન, રતિ અરતિને ત્યાગ, પરિમિત બલવું એ પ્રભુના અપૂર્વ ગુણે છે. પ્રભુને પ્રશ્નકાલે, મૌનકાલે, તથા કષાયકાલે સમાધિ વતી હતી. ગૃહસ્થ પૂછે ત્યારે ઉત્તર આપે. અથવા ઉત્તર ન દે ને સામે માણસ કષાય કરે ત્યારે પ્રભુ મૌન રહી સમભાવે ધ્યાન કરતા હતા. આકરી ડી પડે ત્યારે પણ વીર પ્રતિમાભાવે રહેતા. તૃણાદિ સ્પર્શને સહન કરતા હતા. લાઠ દેશમાં તુચ્છ શાદિને સેવતા હતા. દંડ તથા કૂતરા વગેરેને ત્રાસ પણ સહેતા હતા, પ્રભુદેવ ઝગડા તથા મનદડાદિને તજી કાઉસ્સગમાં રહી કષ્ટને સહેતા હતા. શ્રીવીરપ્રભુ યુદ્ધમાં હાથી સ્થિર રહે તેમ લાઢ દેશમાં સ્થાન ન મળે તે પણ સ્થિર રહેતા હતા. તે દેશમાં ગામમાં પેસતા પ્રભુને લેકે અટકાવતા હતા. પ્રભુને કોઈ મારે, ક્રોધ કરે, છેદ, વાળ ખેંચે, ધૂળ ફેકે, તે પણ તે સહન કરતા. યુદ્ધમાં શૂરવીરની જેમ પ્રતિકૂલ સ્પર્શ થતાં પ્રભુ મહાવીર નિશ્ચલ રહી તે સહન કરતા હતા, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. આ રીતે બીજા અને ત્રીજા ઉદ્દેશાની બીના ટૂંકામાં જાણવી. નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશાને રંક પરિચય અહીં કહ્યું છે કે રોગ થાય ત્યારે પણ વીરપ્રભુ ઊણે દરિકા વગેરે તપ કરતા હતા, પણ ચિકિત્સા (દવા) કરાવતા નહતા. તેમણે રેચ, વમન વગેરેને ત્યાગ કર્યો હતો. તેમજ તે વિરક્ત ભગવાન શિયાળામાં છાંયડામાં ધ્યાન કરતા હતા. ઊનાળામાં તડકે રહી ધ્યાન કરતા હતા. શિયાળા-ઊનાળામાં ચોવિહાર-માસમણાદિ તપ પણ કરતા હતા. તે પછી પારણે આહાર-પાણી લેતા હતા. ત્રિવિધ ત્રિવિધ પાપ તજતા હતા અને બીજાએ કરેલ આહાર વાપરતા હતા. કાગડા વગેરે અને બ્રાહ્મણ વગેરેમાંના કેઈને અંતરાય ન પડે તે રીતે પ્રભુ શ્રી મહાવીર આહારાદિ લેતા હતા. લીલા કે સૂક્ત આહારદિને સમભાવે વાપરતા હતા. પછી ભગવાનના ધ્યાનની બીના જણાવી કહ્યું છે. કે કષાયાદિરહિત પ્રભુ અપ્રમાદી રહેતા હતા. પ્રભુના જાવજીવ સુધી આયોગ (શુભ ધ્યાનાદિ) વગેરે ગુણે તથા બીજી પણ બીના સ્પષ્ટ સમજાવી છે. નવમા અધ્યયનને તથા પહેલા મુતસ્કંધને ટૂંક પરિચય પૂરે થશે. આ પહેલા શ્રુતસ્કંધના શરૂઆતનાં ત્રણ અધ્યયનનો સાર કામાં પહેલાં Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રવચન કિરણાવલી (૧ શ્રી આચારાંગસૂત્ર-પરિચય) જણાવ્યું છે. તેથી હવે તે સિવાયનાં બાકીનાં પાંચ અધ્યયનને સાર ટૂંકામાં આ પ્રમાણે જાણવો. પહેલા શ્રતસ્કંધના ચોથા સમ્યકત્વ અધ્યયનને ટૂંક સાર મોક્ષના અવ્યાબાધ સુખને મેળવવાનું અસાધારણ કારણ સમ્યગ્દર્શન-ગુણની આરાધના છે. મુનિવરેએ તેમાં દઢ રહીને સમ્યફચારિત્રની આરાધના કરવામાં નિરંતર અપ્રમત્ત ભાવે ઉદ્યમ કરવો. આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને જણાવ્યું છે કે સર્વ જીવોને પિતાની જેવા ગણુને મુનિવરે છ જવનિકાષમાંના કેઈ પણ જીવને હણે નહિ. પિતાથી હલકા ગણીને તેની ઉપર જુલમ ગુજારે નહિ. પરિતાપના, ઉપદ્વવ, ત્રાસ વગેરે કરે નહિ એમ આર્ય પુરુએ એટલે પહેલાં થઈ ગયેલા અનંતા તીર્થકરોએ કહ્યું છે. હાલ મહાવિદેહમાં વિચરતા વિહરમાન શ્રી સીમંધરસ્વામી વગેરે તીર્થકરે પણ તે જ પ્રમાણે કહે છે, ને ભવિષ્યમાં થનારા શ્રી પદ્મનાભાદિ તીર્થકરે પણ તે જ પ્રમાણે કહેશે. એટલે આ બાબતમાં ત્રણે કાલના તીર્થ કરાદિ મહાપુરુષે સંમત છે. જેઓ હિંસાદિને ઉપદેશ આપે, બીજાને તે રસ્તે રેરે તેઓ અનાર્ય છે એમ સમજવું. તથા જેઓ આરંભાદિને કરવા મનથી પણ ઈ નહિ, અને કર્મ રહિત થવાનું લક્ષ્ય ચૂકે નહિ, તેઓ જ ખરા જ્ઞાની સમજવા. ગાડરિયા પ્રવાહે પ્રવૃત્તિ ન કરવી. શરીરને ક્ષણભંગુર માનનારા મુનિવરએ હાદિમાં મૂંઝાવું નહિ, વગેરે બીના અહીં વિસ્તારથી સમજાવી છે. પાંચમા લોકસાર (આયંતિ) અધ્યયનને ટૂંક સાર પરમકૃપાળુ નિર્યુક્તિકારે આ અધ્યયનની શરૂઆતમાં જ ફરમાવ્યું છે કે, લોકમાં સાર એટલે ઉત્તમ પદાથ એક જિનેશ્વરદેવે કહેલ ત્રિકટીશુદ્ધ ધર્મ છે. તેને સાર જ્ઞાન છે. ને જ્ઞાનને સાર સંયમ-ચારિત્ર છે. તેનો સાર મોક્ષ છે, આથી આનું નામ લોકસાર” જણાવ્યું છે. મૂલસૂત્રની શરૂઆતમાં “સાવંતિ પદ હેવાથી આનું નામ આવંતી અધ્યયન કહેવાય છે. કામદશાની ભયંકરતા કહી જણાવ્યું કે અજ્ઞાનીનું જીવન ઘાસના અગ્રભાગ ઉપર રહેલ પાણીનાં ટીપાં જેવું અસ્થિર છે. સંશય જ્ઞાન મહાવર્તની બીના જણાવી સાચી સાધુતાનું વર્ણન કર્યું છે. પછી સત્ય અને મુનિપણાની વ્યાપ્તિ કહી છે. એટલે જે સત્ય (સંયમાદિ) છે તે જ મુનિતા (મુનિધર્મ) છે. અને જે મુનિતા છે તે જ સત્ય છે. સત્ય જ્ઞાનને ધારણ કરનાર આત્મા પરમ આલંબન છે. તે ધરે (એક જાતના ઘાસ)ની જેમ બૂડતાં જીવોને બચાવે છે. તેઓ જ્ઞાનપૂર્વક જે પ્રવૃત્તિ (સંયમારાધનાદિ) કરે તે બ્રહ્મચર્ય કહેવાય. કામવાસનાને નાબૂદ કરવા માટે મુનિઓએ કે આહાર કરે? તે વાત જણાવતાં ફરમાવ્યું કે Page #111 -------------------------------------------------------------------------- ________________ વિજયપદ્રસૂરીશ્વરકૃત મુનિએ અલ્પ. નીરસ (રસકસ વિનાને) આહાર કરવો. આત્મધ્યાનનો અભ્યાસ, વિહાર, સદ્ભાવનાથી આત્માને સન્માર્ગની આરાધનામાં ટકાવવો, શીલવંતની ને શીલની વિચારણા, આત્મસ્વરૂપની ચિંતવના, નિજગુણરમણતામાં દઢ સાવધાનતા, વિષયકષાયની નીચતાના વિચારો વગેરે સાધનોથી ભાગતૃષ્ણાના વિચારો દૂર કરી નિજગુણરમણતા કરવામાં લીન બની શકાય છે. શ્રીજિનેશ્વરદેવે કહેલ પદાર્થતત્વ તે જ સત્ય છે. એમ શ્રદ્ધા રાખી સંયમની આરાધના કરનારા મુનિઓ લોકમાં અંતિમ સારરૂપ મુક્તિને જરૂર પામે છે, વગેરે બીના અહીં વિસ્તારથી સમજાવી છે. - છઠા ધૂત અધ્યયનને ટૂંક સારે મોહ અને અજ્ઞાનને વશ થઈને બાંધેલાં કર્મોનો નાશ કરવા માટે પ્રયત્નવંત મુનિનું સ્વરૂપ અહીં જણાવ્યું છે. પછી કહ્યું છે કે આસક્તિ ( ભેગષ્ણા) એ ભયંકર રોગોની આકરી પીડા દેનારી છે, આત્મધ્યાનથી મુનિને ચૂકવે છે અને ભાવશત્રુઓને પોષનારી છે. “વિષયકષાયનો ત્યાગ કરી શીલ પાળવામાં મજબૂત રહેવું, ને ચારિત્રાદિની નિર્મલ આરાધના કરવી; અનુકૂલ-પ્રતિકૂલ ઉપસર્ગોને સમતાભાવે સહન કરવા, એ આત્મિક શાંતિનાં પરમ સાધન છે. આ રીતે વર્તતા મુનિવરે અસંદીન (નહિ બાવનારા) દ્વીપના જેવું કામ કરે છે. એટલે જેમ સમુદ્રમાં મુસાફરી કરનારા છ દ્વિપન આશરે લઈ શાંતિને પામે ને સ્વીકાર્યો સાથે, તેમ ભવ્ય છે પૂર્વે કહેલા ગુણેને ધારણ કરનાર મુનિવરોને આશરે લઈને આધિ-વ્યાધિ-ઉપાધિને દૂર કરી શાંતિથી મોક્ષમાર્ગને આરાધી કૃતાર્થ બને છે એટલે મુક્તિને પામે છે. તે શીલાદિનું સ્વરૂપ સમજાવનારા પણ તેઓ જ હોય છે, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. સાતમું મહાપરિજ્ઞાધ્યયન વિચ્છેદ પામેલું છે. ટીકાકારના વચનથી સમજાય છે કે, પરમપુણ્યોદયે દુર્લભ એવા સંયમાદિની સાધન-સામગ્રીને પામેલા મુનિવરો પરીષહાદિને શુભભાવના ભાવી સહન કરે, ને પોતાના આત્મિક સાધ્યને સાધવામાં તત્પર રહે વગેરે તેમાં જણાવવામાં આવ્યું હતું, આઠમા વિમહાધ્યયનને ટૂંક સાર આના બે નામ છે, ૧. વિમેહાધ્યયન, ૨. વિમોક્ષાધ્યયન. અહીં મોહને નાશ કરવાના સચોટ ઉપાયે કહ્યા છે તેથી વિમહાધ્યયન કહેવાય, તથા સર્વથા સર્વ કર્ણોરૂપ લાકડાંને બાળી મોક્ષને પામવાના ઉપાયે કહેલા હોવાથી વિમોક્ષાધ્યયન કહેવાય. લોકનું સ્વરૂપ શું છે? તથા પુણ્ય-પાપ વગેરે પદાર્થોનું સ્વરૂપ શું છે? આને અંગે જૂદી જૂદી માન્યતા ધરાવનારા અન્ય દાર્શનિકની સાથે મુનિએ વાદવિવાદ કરે નહિ. Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧ શ્રી આચારાંગસૂત્ર-પરિચય) પ્રભુએ કહેલ બીના (લોક વગેરેનું વર્ણન) સાચી માનવી. ઉત્સર્ગ માગ એ છે કે આધાકર્મિક અશનાદિ મુનિએ લેવા નહિ. (અહીં અપવાદ એ છે કે, ગીતાર્થ ગુરૂ આદિની આજ્ઞાથી જ ખાસ કારણે (ભયંકર માંદગી આદિ કારણે) તેવા અશનાદિ વાપર્યા હોય તે પણ મુનિને નીરોગી થયા બાદ જરૂર ગુરૂ મહારાજ આદિ પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધિ કરાવે છે. આથી ઉત્સગ માર્ગની જરૂર પુષ્ટિ થાય છે.) ખરાબ નિમિત્તોના પરિચયાદિને લઈને મેહોદય થતાં શીલવંતના ગુણેની ભાવના વગેરે સાધનોથી મલિન ભાવના દૂર કરી મુનિએ સંયમમાં સ્થિર થવું. ને અધ્યાત્મદશા તરફ લક્ષ્ય રાખી મોક્ષમાર્ગને આરાધવો. મરવું બહેતર છે, પણ શીલથી ચૂકવું એ લગાર પણ વ્યાજબી નથી. સંયમ જેને પ્રાણથી પણ વહાલો છે એવા મુનિ નથી ચાહતા મરણને કે નથી ચાહતા જીવનને. (લાંબે ટાઈમ હું જીવું એમ ઈચ્છતા નથી.) સ્વયં બુદ્ધિથી કે બીજા જ્ઞાનીના કહેવાથી મુનિને ખબર પડે કે “હવે આ દારિક શરીર મને સંયમાદિની આરાધના કરવામાં મદદગાર થતું નથી; હવે આયુષ્ય થોડું છે, માટે હું અનશનને લાયક છું.” એમ ખાત્રી કરી છેડા કાલની મર્યાદાવાળું અનશન કરી સમાધિમરણ સાધે, આ પ્રસંગે મરણના બીજા પણ ભેદ સમજાવ્યા છે. તથા છેવટે સ્પષ્ટ સમજાવ્યું છે કે માહણ શ્રીતીથ કરદેવે કહેલ ધર્મને યથાર્થ સ્વરૂપે સમજનારા મુનિવરેએ દયા પાળવી, સાચું બોલવું, મમતારૂપ પરિગ્રહનો ત્યાગ કરે. અહીં માહણ શબ્દનો અર્થ એ સમજવું કે મા એટલે નહિ, ફળ એટલે હશે. એટલે હે ભવ્ય જીવો ! તમે પૃથ્વીકાયાદિ છમાંના કેઈને પણ હશે નહિ. તમારી જેવા તેમને ગણીને તે બધાની રક્ષા કરે. આ રીતે અહિંસાને પોતે પાળે, ને બીજાને દયા પાળવાને ઉપદેશ આપે તે મrg” કહેવાય. અને અદત્તાદાનને તથા મૈથુનનો પરિગ્રહમાં અંતર્ભાવ (સમાવેશ) કરી મુનિ દયા, સત્ય અને અપરિગ્રહરૂપ ત્રણ મહાવ્રતો પાળે એમ અહીં કહ્યું છે. અહીં સૂત્રમાં મહાવ્રતનો પર્યાયવાચક નામ શબ્દ વાપરેલો હોવાથી બીજો પણ અર્થ ટીકાકારે આ પ્રમાણે જણાવ્યું છે: જિંદગીને (ઉમ્મરને) આઠ વર્ષથી ત્રીસ વર્ષ સુધીને જે પહેલો વિભાગ તે પ્રથમ યામ કહેવાય; અને ૩૧ મા વર્ષથી ૬૦ મા વર્ષ સુધી જીદગીને જે બીજો વિભાગ તે બીજે યામ જાણવા; ૬ મા વર્ષથી આગળની ઉંમરને વિભાગ તે ત્રીજે યામ જાણે, આ રીતે મહાવ્રત અને વયવિશેષરૂપ બે અર્થો યામ શબ્દના યાદ રાખવા. પ્રસંગે જરૂરી બીજી પણ બીના સ્પષ્ટ સમજાવી છે. નવમા ઉપધાનશ્રત અધ્યયનને ટૂંક સાર ઉપધાન એટલે તપવિશેષ, તેની બીના વર્ણવી હોય તે ઉપધાનશ્રુત અધ્યયન કહેવાય. નિક્તિની ર૭૫મી અને ર૭૬મી ગાથામાં શ્રીભદ્રબાહસ્વામી મહારાજે કહ્યું Page #113 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત છે કે આ ઉપધાનશ્રત અધ્યયનમાં જે કાલે જે તી કર જન્મ પામી અવસરે દીક્ષા ગ્રહણ કરી તપ કરે તેની મીના જણાવાય છે. ત્રિશલાનંદન કાશ્યપાત્રીય શ્રમણ ભગવંત શ્રીમહાવીરદેવને છાસ્થાવસ્થામાં એટલે સાડી બાર વર્ષી ને એક પખવાડિયા જેટલા છદ્મસ્થપણામાં તપશ્ચર્યા કરતાં, સંગમદેવ વગેરે જીવાએ ભયંકર ઉપસર્યાં કર્યાં, તે પ્રભુદેવે સમતાથી સહન કર્યાં. આ કારણથી તે તપ ઉપસર્ગ વાળા ગણાય. ખીજા તીર્થંકરદેવાના તપ તેવા નથી. આ પ્રસંગે ટીકામાં કહ્યું છે કે આ રીતે આના છેલ્લા અધ્યયનમાં વર્તમાન તીર્થંકરે કરેલ તપની મીના કહેવાના આચાર છે. સંભવ છે કે આ પદ્ધતિ દરેક તીર્થંકરના વારામાં રચાયેલાં ભાર અંગામાંના શ્રી આચારાંગસૂત્રમાં હાય. પ્રભુ શ્રીમહાવીરદેવનું અપૂર્વ માધદાયક સંયમી જીવન પ્રભુ શ્રીમહાવીરદેવે માગસર વદ દશમે (ગુજરાતી કાર્ત્તિક વિદે દશમે ) ૩૧મા વર્ષની શરૂઆતમાં પૂર્ણ ઉલ્લાસથી દીક્ષા ગ્રહણ કરી. જે પ્રભુએ જીંદગીના ર૯મા અને ૩૦મા વર્ષોમાં પણ સુદર્ ભાવસયમની નિમલ આરાધના કરી છે તે, જન્મથી ત્રણ જ્ઞાનવંત મહાવીધ્રુવ દીક્ષા લેવાના સમયે જ ચેાથુ મન:પર્યાય પામી ચાર જ્ઞાનવાળા બને છે. તે વખતે હેમ'ત ઋતુ વતી હતી. પ્રભુએ ચારિત્ર લીધા પછી વિહાર કર્યાં. ઇંદ્રે દીક્ષાસમયે પ્રભુના ખભા ઉપર જે દેવદૂષ્ય વસ્તુ સ્થાપ્યું હતું. તે કાંઇક અધિક વર્ષ સુધી રહ્યું. દીક્ષાસમયે તેમના શરીરે સુધી પદાર્થના જે લેપ કર્યાં હતા, તેની સુગંધથી ખેંચાયેલા ભમરા વગેરે પ્રભુદેવના સુગથી દેહને ખ મારવા વગેરે પ્રકારે પીડા ઉપજાવતા હતા. અજ્ઞાની લેાકેા પ્રભુની પાસે સુગંધી ગાળીઓ માગતા હતા. કોઈ મારે, કોઈ તાડના-તના કરે, પ્રભુદેવને ધર્મ ધ્યાનમાં ઘાંઘાટ કરી વિઘ્ન ક; જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, અનુકૂલ, પ્રતિકૂલ, ઉપસર્યાં કરે; આવા પ્રસગે હે જીવ! આત્માની કસેાટી કરવાના આ પવિત્ર અવસર તને સાંપડયો છે, તું રાજી થજે; કારણ કે પાપના કચરા ખાલી થાય છે; નિકાચિત કર્માં સમતાભાવે ભાગવાય તે જ નાશ પામે છે. માટે ઉપસર્ગ કરનારા સગમવ વગેરેને પાપક ખપાવવામાં મિત્રની જેમ મદદગાર માનજે. તેઆ તો પાપકમના ઉદયમાં કારણ હાવાથી પર’પરકારણ છે, પણ ઉપસનાં દુ:ખા ભાગવવામાં અનન્તરકારણે તેા પાપકર્મના ઉદય જ છે. ક`તુ' ફલ ભાગવતાં જ્ઞાની જીવ ધૈ ને ગુમાવતા નથી. કલેશને ધારણ કરતા નથી. પણ એમ માને છે કે જેમ એક માણસ તારા ઘરમાં ભરાયેલા કચરા દૂર કરી સા* કરે, તેા તને આનદ જ થાય, તેમ આ અવસરે ઉપસર્ગ કરનારા જીવના નિમિત્તે થયેલ કર્માંયથી પાપરૂપી કચરો ખાલી થતાં તારા આત્મા ચાખ્ખા અને છે. માટે ખેદ પામીશ નહિ. આવી નિલ ભાવના ભાવી પ્રભુ શ્રીમહાવીરદેવ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરાવલી ( ૧. શ્રીઆચારાંગસૂત્ર-પરિચય ) પ મૌન રહી ધમ ધ્યાન ધ્યાવતાં ઉપસ વગેરેને સહન કરતા હતા. તે કરપાત્રી હાવાથી બીજાના ભાજન વાપરતા ન હતા, તથા રસનેન્દ્રિયાદિને જીતતા હતા; શરીર શુશ્રૂષા કરતા નહિ; ઘણા વખત મૌન જ રહેતા હતા. હાથ લાંબા રાખીને નિજગુણાની ચિતવના કરવામાં સાવધાન રહેતા હતા. તેઓ લુહારની કોઢ, આરામ, ઉજ્જડ ઘર, સભા, પર્ણ, શ્મશાનાક્રિમાંનાં કોઈ પણ સ્થાને અપ્રમત્તભાવે રહેતા, પણ નિદ્રા લેતા નહિ. ફકત સંગમદેવે એક રાત્રિમાં ભયંકર વીશ ઉપસર્યાં કર્યાં, તે પૂરા થયા બાદ પ્રભુદેવને લગભગ એ ઘડી નિદ્રા આવી હતી. તે સિવાયના ટાઇમે આત્મધ્યાનમાં મગ્ન રહેતા હતા. જેમ પ્રભુ શ્રીમહાવીરદેવ આ પ્રદેશમાં વિચર્યા, તેમ ચીકણાં કર્મોને ખપાવવાના ઈરાદાથી અનાય પ્રદેશમાં વિચરી વિષમ વસતિ વગેરેની આકરી સુશ્કેલીને પણ સહુન કરતા હતા. અના લાક પ્રભુને મારે, કૂતરા વગેરેને ઉશ્કેરીને પ્રભુને બહુ જ હેરાન કરે, અપમાન તાડનાદિ કરે, તે સ` પ્રસંગામાં પ્રભુજી એમ જ ચાહતા હતા કે ' મને કનડનારનું કલ્યાણ થાય. કટ્ટા શત્રુ ને તેોલેશ્યાથી મળતા ગાશાલ-મખલિપુત્રને શીતલેશ્યા મૂકી મચાવનાર પણ આ જ પ્રભુ શ્રીમહાવીરદેવ હતા. જેમ લડાઇના મેટ્ઠાનમાં માખરે રહેલા લિષ્ઠ હાથી વિજય મેળવે તેમ પ્રભુદેવ પરીષહાર્દિ શત્રુસૈન્યને હરાવી વિજયી બન્યા હતા. છ છ મહિનાની આકરી તપશ્ચર્યામાં પણ પ્રભુદેવના વિહાર ચાલુ રહેતા હતા. તેઓ આધાકમી આહારાદિને લેવાને ચાહતા પણ નહિ, પારણાંના સમયે ભિક્ષા-નિમિત્તે જતાં વચમાં ઊભેલા બ્રાહ્મણાદિને “ મારા નિમિત્ત અપ્રીતિ થશે કે તે બધાને આહારાદિ મેળવતાં વિઘ્ન પડશે '’ એમ જાણતાં ત્યાં ન જતાં બીજા સ્થાને જઈ, અડદ વગેરે વાપરીને પણ પારણું કરી લેતા હતા. પ્રભુદેવે કરેલ તમામ તપશ્ચર્યા ચવિહારના પચ્ચખ્ખાણવાલી તેા હતી જ, પણ પારણું કર્યા પછી પણ તે દિવસે પ્રભુદેવ પાણી પીતા નહિ. સાડા બાર વર્ષોં ને એક પક્ષ જેટલા છદ્મસ્થકાલમાં પ્રભુદેવના ૩૪૯ જ પારણાંના ટ્વિન હતા. તે સિવાયનેા તમામ કાલ આકરી તપશ્ચર્યાદિની આરાધના કરી સફલ કર્યાં હતા. શ્રીકલ્પસૂત્ર-ટીકાદિ–શાસ્ત્રોમાં પ્રભુની તપશ્ચર્યાના કાલની સાથે પારણાના દિવસે ઉમેરી છદ્મસ્થકાલ (૧૨ વર્ષ ૧૩ પક્ષ) સમજાવ્યા છે. શ્રીતીર્થંકરદેવ જેવા લેાકેાત્તર પુરૂષોની જીવનચર્યા મીજા ભવ્ય વાને જરૂર ધડા લેવા લાયક હાય છે. શત્રુનું પણ ભલુ જરૂર કરવુ જોઇયે. જેના હૃદયમાં શ્રીજિનશાસનનું રહસ્ય યથા સ્વરૂપે હસ્યું હોય, તે જ આત્મા ગુનેગારનું ભલું ચાહે તે ભલું કરે. પ્રભુદેવે તે પ્રમાણે ગાશાલા વગેરેનું... પણ હિત આદિ કરીને જિનશાસનરસિક ભવ્ય વાને સમજાવ્યુ` કે તમારે પણ આ રીતે વર્તવું જોઇએ, શ્રીૠષભદેવ વગેરે ભગવતાએ લાંબા કાળે જે સાધ્ય સાધ્યું, તે સાધ્ય પ્રભુ શ્રીમહાવીરદેવે થાડા સમયમાં સાધ્યું. પ્રભુ શ્રીમહાવીરના સમતા, સહુનશીલતા, નમ્રતા, સરલતા, મમતા-રહિતપણું, નીડરતા વગેરે ગુણા ભવ્ય જીવાના આત્મિક જીવનને નિર્મલ બનાવવામાં અસાધારણ કારણ નીવડે છે, સંપૂર્ણ Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત પહેલા શ્રુતસ્કંધનાં વચનોનું મનન કરતાં જરૂર ખાત્રી થશે કે, પ્રભુ શ્રીમહાવીરદેવ એક અપૂર્વ પોપકારરસિક પુણ્યાત્મા હતા ને અપૂર્વ આત્મિક બલ ફેરવીને ભાવશત્રુને જીતનારા, ને બીજાઓને તે રીતે તે સર્વને જીતવાનો ઉપદેશ દેનારા હતા. અહીં પહેલા શ્રુતસ્કંધને ટૂંક પરિચય પૂરો થાય છે. શ્રી આચારાંગના બીજા ગ્રુતસ્કંધને ટૂંક પરિચય सोलस अक्षयणाई-आयारग्गाभिहे सुयक्खंधे ॥ पढमाए चूलाए-सत्तज्झयणाइ भणियाई || ૨ पिंडेसणा य सेज्जे-रिय भासा वत्थपत्तगेसा य ।। उग्गहपडिमक्खाइं-अज्झयणाऽऽइज्जचूलाए बिइयाइचूलियाए-ठाणज्झयणं निसोहियज्झयणं । उच्चारमुत्तसद्दा-रूवपरण्णुण्णकिरिया य ॥ १४ ॥ तइयाए चूलाए-विण्णेयमिणं च भावणज्झयणं ॥ चूलाइ च उत्थीए-विमुत्तिणामेणमज्झयणं आयारपकप्पक्खा-पंचमचूला निसीहपज्जाया ॥ वरचुण्णिभाससहिया गणिया सा छेयसुत्तम्मि ॥ १६ ॥ સ્પષ્ટાર્થ–શ્રીઆચારાંગસૂત્રના બીજા તસ્કંધનું “આચારાગ્ર 5 નામ પણ છે. પહેલા શ્રુતસ્કંધમાં જે બીના કહેવાની બાકી રહી હતી, તે બીના અહીં વિસ્તારથી સ્પષ્ટ જણાવી છે. આના સેલ અધ્યયનમાં ૭, ૭, ૧, ૧ અધ્યયને ચાર વિભાગે અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને એથી ચૂલિકાના કહ્યા છે. એટલે પહેલી ચૂલિકાનાં સાત અધ્યયને અનુક્રમે ૧. પિવૈષણાધ્યયન, ર. શેષણાધ્યયન, ૩, ઈર્યાધ્યયન, ૪. ભાષાધ્યયન, ૫. વષણાધ્યયન, ૬. પાત્રપણા ધ્યયન, ૭. અવગ્રહપ્રતિમાધ્યયન જાણવાં, તે બધાં અધ્યયનને સાર ટૂંકામાં આ પ્રમાણે જાણવો. ૧, પિપૈષણાધ્યયનને સાર-અહીં મુનિનું દારિક શરીર નિમલ સંયમાદિની આરાધના કરવામાં મદદગાર છે, તેમ બીજા ભવ્ય જીવોને શાંતિ-પ્રેમ ભરેલાં વચન સંભળાવી મોક્ષમાર્ગની આરાધના કરાવવામાં પણ તે જ કારણ છે. આ મુદ્દાથી પ્રભુ શ્રીતીર્થકર દેવોએ મુનિઓને ઉદ્દેશીને ફરમાવ્યું કે છ કારણેમાંના કેઈ પણ કારણે મુનિવરે આહારપાણે વાપરે. તેને માટે મુનિઓએ આહાર-પાણી વહેરવા ગૃહસ્થને ત્યાં ગયા પહેલા વિધિ, માર્ગને વિધિ તથા આહાર લેવાની વિધિ જરૂર જાણવો જોઈએ. એટલે મુનિને કેવાં આહાર-પાણી ખપે? કેવાં આહારાદિ ન ખપે; તેને લેવાનો Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( ૧. શ્રીઆચારાંગસૂત્ર-પરિચય ) ૧૭ વિધિ; આહારાતિ લેવા માટે કયાં જવું ને કાં ન જવું; તે લેવા જવાના અવસર કર્યા; કયા ટાઈમે આહારાદિ લેવા ન જવું? આ પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરવાપૂર્વક સાત પિતૈષણા અને સાત પાનૈષણાની બીના પણ સ્પષ્ટ સમજાવી છે. પ્રસંગે જેમ આહારના તેમ પાણીના ગ્રહવિધિ વગેરે બીના પણ વિસ્તારથી સમજાવી છે. પિંડ એટલે આહાર વગેરે ને એષણા એટલે જયણા વગેરે સાચવીને લેવા-વાપરવા વગેરેના વિધિ જેમાં કહ્યો હોય, તે પિતૈષણાધ્યયન કહેવાય. ૨. શઐષણાધ્યયનના સાર–અહીં મુનિના સંથારાની અને રહેવાના સ્થાનની બીના ઢંકામાં જણાવી છે. તેથી એમ અર્થ કરવા કે, શય્યાનું સ્વરૂપ જેમાં કહ્યું હાય તે શય્યાધ્યયન કહેવાય. સાધુને રહેવા ચાગ્ય વર્કાતનું તથા અાગ્ય વસતિનુ સ્વરૂપ, તે તેવા સંચારાનું સ્વરૂપ; અનેને ગૃહસ્થની પાસે માંગવાના વિધિ અને કામ પતી ગયા પછી માલિકને પાટ વગેરે પાછા આપવાના તથા વિહાર કરતાં વતિ ભળાવવાના વિધિ સ્પષ્ટ સમજાવી શય્યા પરીષહ સહન કરવાથી આત્મધની પુષ્ટિ, ક નિર્જરાદિ અનેક લાભ સમજાવ્યા છે. ૩. કર્યાધ્યયનના સાર–અહીં વિહાર કરવાના વિધિ, ઈય્યસમિતિ, નદી આદિ ઊતરવાના વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે, ૪. ભાષાધ્યયનના સાર-અહીં ભાષાસમિતિનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે. સાધુએ હિત, મિત, પ્રિય એાલવુ', ખાસ કારણ હોય તેા જ પિરમિત ખેલવું; તેવું કારણ ન હાય તે। મૌન રહેવું. કારણ કે તે મુનિનું પરમ ભૂષણ છે, બિનજરૂરી વધારે ખેલતાં કદાચ હું મેાલાઇ જાય, નિદાદાષ લાગે, કલેશ-ઝગડા વધે, આત્તધ્યાનના ચાગે ચીકણાં કર્યાં ધાય, સ્વાધ્યાયાદિમાં વિઘ્ન થાય વગેરે ઢાષા બિનજરૂરી ખેલવામાં રહ્યા છે. આને લગતી બીજી મીના પણ સ્પષ્ટ સમજાવી છે. ૫. વસ્ત્રષણાયનના સાર્-સાધુએ સંયમાષક વસ્રો વાપરવાં, તે સંયમને દૂષણ લગાડનાર વસ્ત્રો ન વાપરવાં મીના અહીં સ્પષ્ટ સમજાવી છે. તે ઉપરાંત વજ્રને ધાવાના, સૂકવવાના, ને વાપરવાના વિધિ વગેરે શ્રીના વિસ્તારથી સમજાવી છે. ૬. પાત્રૈષણાધ્યયનના સાર્–અહીં મુનિને આહારાદિ લેવામાં તે વાપરવામાં પાત્રા મદદગાર છે, તેથી તેમને ખપે તેવા અને ન ખપે તેવા પાત્રાનું વર્ણન કર્યુ છે. પ્રસંગે પાત્રની સંખ્યા વગેરે, તથા તેને ગૃહસ્થની પાસે માંગવાના વિધિ વગેરે ભીના પણ વિસ્તારથી સમજાવી છે, ૭. અવગ્રહપ્રતિમાધ્યયનના સાર–અહીં અવગ્રહના પાંચ ભેદ વગેરે ભીના વર્ણવી છે. ૮ થી ૧૪. સત્તત્તિયા નામે પ્રસિદ્ધ સાત અધ્યયનેાના સાર-અનુક્રમે દરેક અધ્યયનમાં મુનિને ઊભા રહેવાના સ્થાનની, સ્વાધ્યાયભૂમિની, મળ-મૂત્રને પરઢવવાની Page #117 -------------------------------------------------------------------------- ________________ e શ્રીવિજયપદ્મસૂરીધરકૃત ભૂમિની, શબ્દની, રૂપની, પક્રિયાની, ને અન્યોન્યક્રિયાની મીના સ્પષ્ટ સમજાવી છે. સારા શબ્દાદિમાં રાગ ન કરવા ને ખરાબ શબ્દાદિમાં દ્વેષ ન કરવા વગેરે મુનિજીવનને નિલ મનાવનારી મીના કહી છે. ૧૫. ભાવનાધ્યયનના સાર-અહીં પ્રભુ શ્રીમહાવીરદેવનું જીવન ટૂંકામાં વર્ણવ્યું છે. ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન કલ્યાણક, માતાપિતા વગેરેનાં નામ, ગૃહવાસ, સાંવત્સરિક દાન, દીક્ષાગ્રહણની મીના, ચેાથુ' જ્ઞાન એટલે મન:પર્યવજ્ઞાન, પાંચ મહાવ્રતાની દરેક મહાવ્રતની પાંચ પાંચ ભાવના ગણતાં પચ્ચીશ ભાવનાઓનું સ્વરૂપ વગેરે ભીના સ્પષ્ટ સમજાવી છે. ૧૬. વિમુક્તિ અધ્યયનના સાર–અહી કહ્યું છે કે મુનિચર્યાની પરમ ઉલ્લાસથી આરાધના કરવી તે હિંસાદ્વિદ્યાષયુક્ત પ્રવૃત્તિના ત્યાગ કરવા વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પહેલી ચૂલિકાનાં સાત અધ્યયના ૧. પિતૈષણાધ્યયન, ૨. શય્યાધ્યયન, ૩. ધૈર્યાધ્યયન, ૪. ભાષાધ્યયન, ૫. વસ્ત્રષણાધ્યયન, ૬. પાત્રષણાધ્યયન ૭. અવગ્રહપ્રાંતમાધ્યયન, આ સાત અધ્યયના આચારાંગની પહેલી ચૂલિકાનાં જાણવાં. બીજી સપ્તતિકા ચૂલિકાનાં ૬ અધ્યયના ૮. સ્થાન સÔકક અધ્યયન, ૯. નિીધિકા સÅકક અધ્યયન, ૧૦. ઉચ્ચાપ્રશ્રવણ સૌકક અધ્યયન, ૧૧. રાખ્યું સૌકક અધ્યયન, ૧૨. રૂપ સÖકક અધ્યયન, ૧૩. પક્રિયા સપ્તકક અધ્યયન, ત્રીજી ભાવના ચૂલિકાનાં બે અધ્યયના ૧૪. અન્યાન્યક્રિયા સÔકક અધ્યયન, ૧૫. ભાવના અધ્યયન. ચાથી ચૂલિકાનુ એક અધ્યયન ૧૬. વિમુક્તિ અધ્યયન. આ સાલ અધ્યયનના ટૂંક પરિચય નીચે પ્રમાણે: પહેલા પડૈષણાધ્યયનના ટ્રૅક પરિચય આ અધ્યયનમાં ૧૧ ઉદ્દેશા છે. શરૂઆતમાં દ્રવ્યઅગ્રના નિક્ષેપા, ઉપકાર-અગ્રના અધિકાર, અગ્રોના ઉદ્ધારક, પ્રયેાજન, આપાદાન જણાવી અગ્રોદ્ધારનુ વિભાગથી કથન Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કરવલી ( ૧ શ્રી આચારાંગસૂત્ર-પરિચય) કર્યું છે. પછી જણાવ્યું કે શસ્ત્રપરિજ્ઞાધ્યયનમાંથી આ ચાર અગ્રોને ઉદ્ધાર કર્યો છે. પછી વિસ્તારથી સંયમનું સ્વરૂપ અને મહાવ્રત પાંચ કહેવાનું કારણ તથા દરેક મહાવ્રતની રક્ષણપયોગી પાંચ પાંચ ભાવના જણાવી કહ્યું કે તેને શસ્ત્રપરિણાધ્યયનની અંતર્ગત ગણવી. પછી ચૂડાનું પરિમાણ અને અશનાદિન ને ઔષધિને તથા ગ્રાહ્ય- અગ્રાહ્ય આહારનો વિધિ અને ગૃહસ્થના ઘેર જવાનો વિધિ કહી ફરમાવ્યું છે કે અન્યતીર્થકને અનાદિ ન દેવાય, ને અનેષણય (ન ખપે તેવા) આહારાદિ ન લેવા. પછી અવિશુદ્ધિકેટીનું બીજી રીતે સ્વરૂપ અને વિશાધિકેટીનું સ્વરૂપ જણાવી કહ્યું કે નિત્યપિંડ અને અગ્રપિંડ ન લેવા વગેરે બીના જણાવી છે. આ રીતે પહેલા ઉદ્દેશાન ટૂંક પરિચય પૂરે થયે. પહેલા અધ્યયનના બીજા ઉગાને ટૂંક પરિચય અહીં મુનિને ન લેવા લાયક આહારાદિની બીના જણાવી, ભિક્ષા લેવા જવા ચોગ્ય કુલેની બીના કહી છે. પછી ફરમાવ્યું કે સમવાય વગેરેના અશનાદિ ન લેવાય. બીજા ગામની સંખડી (જમણવાર)ના આહારાદ ન લેવા તથા સ્વભાવે ક્રમસર વિહાર કરતા વચમાં આવેલા ગામમાં “આજે અહીં સંખડી છે એમ જાણતાં મુનિએ બીજી દિશામાં જવું, પણ ત્યાં જવું નહિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પહેલા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં સંખડીને આહાર કરનાર મુનિને લાગતા દો, અને સંખડીમાં જનારને અહીં અને પરભવમાં થતું અહિત જણાવવાના પ્રસંગે જિનકલ્પિકને અધિકાર વણવી કહ્યું કે મુનિ સર્વ ઉપકરણ સહિત ગૃહસ્થને ઘેર ગોચરી ન જાય, તેનું કારણ સમજાવી ફરમાવ્યું કે ઉત્તમ કુલ ૫ણ દૂષિત જણાય તો ત્યાં ગોચરીએ ન જવું, વગેરે બીના સ્પષ્ટ વર્ણવી છે. પહેલા અધ્યયનના ચોથા ઉદ્દેશાને ટૂંક પરિચય મુનિને માંસાદિની સંખડીમાં જવાનો નિષેધ કરી ગાયને દેહતા હોય, ત્યારે વહરવા ન જવાય એમ સૂચવીને બીજે ગામથી આવેલા પાણા જેવા સાધુને આહારવિધિ વગેરે હકીક્ત વિસ્તારથી કહી છે. પહેલા અધ્યયનના પાંચમા ઉદ્દેશાને રંક પરિચય અહીં કહ્યું છે કે મુનિને અગ્રપિંડાદિ ન ખપે. પછી ભિક્ષા માટે ફરવાનો વિધિ જણાવી ફરમાવ્યું કે ભિક્ષા માટે નીકળેલ સાધુએ માગમાં ઉપયોગ રાખવો જોઈયે. Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપઘસધકૃત પછી સાધુએ, બંધ કરેલ બારણું ઉઘાડીને ગ્રામ્યના ઘરમાં પસવાને ને નહિ પસવાને વિધિ સમજાવી વિધિ પ્રમાણે ઉઘાડીને ખાસ કારણે ગૃહસ્થના ઘરમાં દાખલ થયેલ સાધુને સાચવવાનો વિધિ, વગેરે બીના સ્પષ્ટ કહી છે. પહેલા અધ્યયનના છઠ્ઠા ઉદેશાને ટ્રેક પરિચય અહીં કહ્યું છે કે કુકડા વગેરેને અંતરાય થતો હોય, તો ત્યાં મુનિને ગોચરી ન જવાય. ગેચરી માટે ગૃહસ્થને ઘેર ગયેલ સાધુને સાચવવા યોગ્ય વિધિ વગેરેનું વર્ણન કર્યું છે. - પહેલા અધ્યયનના સાતમા ઉદેશાને રંક પરિચય અહીં કહ્યું છે કે મુનિએ મેડા (માળ) ઉપરથી લાવેલ આહાર, સચિત્ત પૃથ્વીથી ખરડાયેલ આહાર, સૂપડા વગેરેથી પવન નાખીને ઠંડા કરેલ આહાર તેમજ લીલોતરીની ઉપર રાખેલ આહાર ન લેવાય, એમ કહી પાછું વહેરવાને વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પહેલા અધ્યયનના આઠમા ઉદેશાને ટૂંક પરિચય અહીં મુનિને પાણી વહોરવાના વિધિમાં વિશેષ વિચાર જણાવી કહ્યું કે મુનિએ ભાત પાણી સારા મળે તે રાગ કરે નહિ ને અકલ્પનીય આહારાદિ લેવા નહિ, તેને અંગે મુનિને ઉપદેશ આપીને જરૂરી બીજી બીના પણ સ્પષ્ટ સમજાવી છે. પહેલા અધ્યયનના નવમા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે મુનિએ અનેષણીય પિંડ વહોરે નહિ; તે સંબંધી જરૂરી ઉપદેશ આપી કહ્યું કે તે પિંડ મંગાય પણ નહિ. ને વહેરેલ આહાર સુગંધી હેય કે દુર્ગધી હોય, તે પરવો નહિ. વહેરેલું પાણી પણ સ્વાદમાં કષાયેલું હોય કે સ્વાદિષ્ટ હોય તે પરઠવવું નહિ. તેમજ વહરતાં અનુપયોગથી આહાર વધારે આ હેય, તેને અંગે સૂચના કરી ફરમાવ્યું કે આહાર જ અષણીય હેય, તો તેને પરઠવવામાં સાધુતા ટકી શકે છે વગેરે બીના સ્પષ્ટ વર્ણવી છે. પહેલા અધ્યયનના દશમા ઉદેશાને ટૂંક પરિચય અહીં મુનિને સાધારણ પિંડ અને અસાધારણ પિંડ મળતાં કરવાની વિધિ અને વસતિમાં રહેલા સાધુને કરવાની વિધિ જણાવી ફરમાવ્યું કે શેલડીના ગાંઠાને મધ્ય ભાગ વગેરે અકલ્પનીય છે. ભૂલથી તે વહરતાં તેને પરઠવવાને વિધિ તથા ભૂલથી Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને પ્રવચન કિરણવલી ( ૧, શ્રીઆચારાંગસૂત્ર-પરિચય) સચિત્ત લવણ ગોચરીમાં આવી જાય તે તેને વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પહેલા અધ્યયનના ૧૧મા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું કે માંદા સાધુને માટે વહેરેલા પિંડની બાબતમાં સાધુએ માયા કરવી નહિ. પછી પિષણાના અને પાનપણાના ૭ ભેદો તથા પિવૈષણાને સ્વીકારતાં સાધુને અને જેણે તે પહેલાં સ્વીકારેલી છે તે સાધુને કરવાનો વિધિ વગેરે હકીક્ત સ્પષ્ટ સમજાવી છે. આ રીતે બીજા શ્રુતસ્કંધના પહેલા પિપણાધ્યયનને ટૂંક પરિચય પૂરો થયો. બીજા તસ્કંધના બીજા શબૈષણાધ્યયનને ટૂંક પરિચય આ બીજા તસ્કંધના શપણા ધ્યયનમાં ત્રણ ઉદ્દેશ છે. શરૂઆતમાં શવ્યાપદના દ્રવ્યાદિ ચાર નિક્ષેપ તથા સચિત્ત દ્રવ્યશયાનું સ્વરૂપ જણાવતાં ગૌતમ નિમિત્તિયાનું દષ્ટાંત કહી જણાવ્યું કે આના ત્રણે ઉદ્દેશામાં શયાની બીના કહી છે. પછી શવ્યાને અંગે ઉદ્દગમ દોષો તથા સંસક્ત વસતિમાં રહેવાથી નુકસાન અને શૌચવાદનું મિથ્યાપણું જણાવી કહ્યું કે મુનિએ છલના ન કરવી. પછી સ્વાધ્યાય કરવા લાયક સ્થાનનું સ્વરૂપ જણાવી કહ્યું કે મુનિથી ભિક્ષુ વગેરેને ઉદ્દેશીને કરેલ શયામાં સ્થાનાદિ ન કરાય, ગૃહસ્થ સાધુના નિમિત્તે વસતિનું દ્વાર માટે બનાવે, તો ત્યાં મુનિથી સ્થાનાદિ ન થઈ શકે. તથા આગાઢ (ખાસ જરૂરી ) કારણ વિના માંચા વગેરેમાં પણ સ્થાનાદિ ન થઈ શકે. કારણે સ્થાનાદિ કરતાં સાચવવાની જય જણાવી કહ્યું કે મુનિથી સ્ત્રી–બાલક વગેરેવાળી વસતિમાં રહેવાય નહિ; કારણ કે રોગાદિ કારણે તેમના દેખતાં તેલનું ચળવું વગેરે ઉપચાર ન થઈ શકે; તથા સ્ત્રી આદિના રહેવાસવાળી વસતિમાં રહેતાં ગૃહસ્થ વગેરે કેધાદિ કરે, ત્યારે સાધુના મનમાં ખેદ થાય માટે મુનિને તેવી વસતિમાં રહેવાની ના પાડી છે. વળી જ્યાં અગ્નિ સળગતો હોય ત્યાં પણ રહેવાય નહિ. જ્યાં કંડલાદિ ઘરેણાં હોય, ગાથા પતિની સ્ત્રી વગેરે રહેતાં હોય, ત્યાં પણ મુનિથી સ્થાનાદિ ન કરાય વગેરે બીના સ્પષ્ટ કહી છે. બીજા શબૈષણાધ્યયનના બીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે શૌચવાદીના ઉપાશ્રયે તથા જ્યાં સાધુ નિમિત્તે અનાદિ રાંધ્યા હોય તેવા સાગરિકના ઉપાશ્રયમાં અને જ્યાં ચરાદિને ભય હોય તથા ઘાસ વગેરે ભરેલા કે પાથરેલા હોય, વળી જ્યાં વારંવાર ગૃહસ્થ આવજાવ કરતા હોય, તેવા ઉપાશ્રયમાં મુનિએ રહેવું નહિ. પછી કાલાતિક્રાંત શયાનું, ઉપસ્થાનક્રિયાનું, અભિક્રાંત શયાનું, અનભિક્રાંત શવ્યાનું, વજર્ષક્રિયા–વસતિનું, મહાવજર્યક્રિયા-વસતિનું, સાવઘ Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત ક્રિયાવાળી વસતિનુ, મહાસાવદ્ય ક્રિયાવાળી વસતિનું તથા અક્રિયાવાળી વસતિનુ સ્વરૂપ વગેરે મોના સ્પષ્ટ જણાવી છે. R બીજા શ્રુતસ્કંધના ખીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાના ફ્રેંક પરિચય અહીં કહ્યું છે કે મુનિએ જ્યાં અચિત્ત અનાજ (આહાર) આદિ વધારે મળતા હોય તેવા ગામ વગેરેમાં શુદ્ધ વસતિમાં સ્થાનમાંઢ કરવાં, નાના ઉપાશ્રયમાં રહ્યાં હોય, તા બીજાના પાત્રાદિના સટ્ટો ન થાય, તે રીતે ગમનાદિ કરવાં. પછી વસતિને માગવાને વિધિ જણાવી કહ્યું કે મુનિને શય્યાતરના પિંડ ન ખપે. તથા તેણે અગ્નિવાળા સ્થાનમાં રહેવું નહિ. જ્યાં ઘરની વચમાં થઈને જવા આવવાનું હોય, અને જ્યાં ગૃહસ્થ વગેરે મહામાંહે આક્રોશાદિ તથા તેલ વગેરેનું ચાળવું વગેરે, તેમજ આદ્ય - ણાદિ અને સ્નાનાદિ કરતા હોય ત્યાં, તથા નગ્નાદિ સ્વરૂપે વર્તાતા ગૃહપતિ વગેરેવાળા સ્થાનમાં પણ મુનિથી ન રહેવાય. ઇંડા વગેરેવાળા સથો ન વપરાય ને તે ઇંડાદિ વગરના સારા વપરાય. પછી ટ્ટિસ...સ્તારક પ્રતિમાનું, પ્રેક્ષ્યસંસ્તારક પ્રતિમાનું, શય્યાતરસંસ્તારક પ્રતિમાનુ, યથાસ ંસ્કૃત પ્રતિમાનું અને પ્રતિપન્નસંસ્તારક પ્રતિમાનુ સ્વરૂપ કહ્યું છે. તથા તેની (પ્રતિમાની) પાલના, સચારા પાછા આપવાના વિધિ, વળી ઉચ્ચારાદિ ભૂમિની પડિલેહણા જણાવી કહ્યું કે, આચાર્યાદિની સચારાની ભૂમિ સિવાયના ભાગમાં મુનિએ સથારા કરે. પછી સંથારા ઉપર બેસવાના તથા સૂવાના વિધિ જણાવી કહ્યું કે, સાધુએ માંહેામાંહે એક મીજાને હાથ વગેરે ન અડે, તે ઉચ્છ્વાસાદિના સંઘર્ષ ( અથડામણ ) ન થાય, તે રીતે સથારો કરવા. સમવિષમ ( ખાડાખડિયાવાળી) જગ્યામાં સંથારો કર્યા હોય, તે વખતે સમભાવે રહેવું, પણ મનમાં કચવાતું નાંહુ, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. ભીજા શ્રુતસ્કંધના બીજા વૈષણાધ્યયનના ટૂંક પરિચય પૂરો થયા. બીજા શ્રુતસ્ક્ર ંધના ત્રીજા ઈર્યા અધ્યયનના પરિચય આ અધ્યયનમાં પણ ત્રણ ઉદ્દેશા છે. અહી' પ્રથમ નામાદિ નિક્ષેપાની અપેક્ષાએ ઈર્યાના છ ભેઢા તથા દ્રવ્યર્યાનું, ક્ષેત્રર્યા, કાલઈર્ષ્યાનું તથા ભાવકર્યાનુ સ્વરૂપ, તથા તેના આલખનાદિની અપેક્ષાએ ૧૬ ભેદ જણાવી કહ્યું કે ચાર કારણે ગમન કરે તે સાધુ શુદ્ધ છે. પછી ઇર્શાદેશના ઢક સાર અને ત્રણે ઉદ્દેશાના ફ્રેંક સાર કહી જણાવ્યું કે વર્ષાકાલમાં મુનિએ એક સ્થાને રહેવું, ને શીયાળા વગેરેમાં વિહાર કરવા. કોઇ માણસ હેાડી વગેરેમાં ચઢેલા મુનિને પાણીમાં ફેકે, તે વખતે અને જ્યાં જ ઘા સુધી પાણી હોય તેવા સ્થલે મુનિને સાચવવાની જયા જણાવી કહ્યું કે, મુનિએ ચામાસુ બેઠા. પહેલાં વરસાદ ખૂમ આવવાથી માર્ગોમાં લીલેાતરી આદિ થઈ હોય Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧. શ્રી આચારાંગસૂત્ર-પરિચય) ૭૩ તે વિહાર ન કરે. અહીં તેનું વિસ્તારથી કારણ સમજાવી કહ્યું કે મુનિએ જ્યાં વિહારભૂમિ વગેરે નાના હોય, ત્યાં ચોમાસું ન કરવું, પછી ચોમાસું વીત્યા બાદ વિહાર કરવાની રીત અને વિહાર કરતાં માર્ગમાં ઉચિત જણ સમજાવી કહ્યું કે સંયમાત્મવિરાધના થાય તે માટે સાધુએ સ્વેચ્છાદિના પ્રદેશમાં વિચરવું નહીં. જ્યાં - રાજાદિ ન હોય ત્યાં ન વિચરવું, તથા જે વિશાલ માર્ગે ચાલતાં ઘણું દિન લાગે તે તરફ પણ ન વિચરવું. મુનિશ્રી નિષ્કારણ હેડીમાં ન બેસાય. ખાસ કારણે બેસવાનો વિધિ. અને બેઠા પછી પણ વિધિ વગેરે હકીકત સ્પષ્ટ વર્ણવી છે. બીજા શ્રુતસ્કંધના ત્રીજા ઈર્યા અધ્યયનના બીજા ઉદ્દેશાને રંક પરિચય અહીં કહ્યું છે કે હેડીમાં બેઠેલ સાધુને ગૃહસ્થ છત્રાદિ ધારણ કરવાનું કહે તો તેને સાધુ ના કહે. તેમ કહેતાં ગૃહસ્થ ક્રોધમાં આવી સાધુને દરિયામાં ફેકે તો શું કરવું? ને તે પછી કદાચ પાણીમાં તરવું પડે, ત્યારે શું કરવું? તેને ખુલાસો કરીને કાંઠે પહોંચ્યા બાદ જવાનો વિધિ અને ચાલતાં નદી આદિ ઊતરતાં જંઘા સુધીનું પાણી ઊતરવાને વિધિ, તથા પાણીમાંથી બહાર નીકળ્યા બાદ ચાલવાનો વિધિ જણાવી કહ્યું કે, રસ્તામાં જતાં સામા મળેલા મુસાફરો ગામ વગેરેની બીના પૂછે તો મુનિએ કહેવી નહિ, વગેરે હકીકત સ્પષ્ટ જણાવી છે. બીજા શ્રુતસ્કંધના ત્રીજા ઈર્યા અધ્યયનના ત્રીજા ઉદેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે જલના જીવોને ત્રાસ થાય, તેથી સાધુએ કેઈને પાણીના કયારા વગેરે પણ ન દેખાડવા અને આચાર્યાદિની સાથે વિચરવું. પછી આચાર્યાદિની સાથે વિચરતા સાધુના ફવિધિ જણાવી કહ્યું કે, ચાલતાં સામાં મળેલ મુસાફર સાવદ્ય બીના પૂછે તો જવાબ દે નહિ. મુનિએ લાંબા માગે ગામનાદિ ન કરવાં, કારણ કે ત્યાં અટવી આદિમાં હિંસક પ્રાણીનો ભય હોય છે. અને ચાર વગેરેને ભય હોવાથી અવળે રસ્તે ન જવું. માર્ગમાં ચાર આદિ છવોએ ગામ લૂંટયું હોય, તે બીના ગૃહસ્થાદિને સાધુ ન કહે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. બીજા શ્રુતસ્કંધના ચોથા ભાષા અધ્યયનના પહેલા ઉદ્દેશાને રંક પરિચય અહીં “ભાષા પદના અને જાત' પદના નિક્ષેપ, તથા બે ઉદ્દેશાને ટૂંક સાર અને વચનના સોળ ભેર જણાવી કહ્યું કે, મુનિએ શ્રોતાને ક્રોધાદિ ન થાય તે રીતે બેલવું, ને ક્રોધાદિથી ભરાઇને ન બોલવું. પછી ભાષાના ચાર પ્રકાર અને શબ્દ એ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત કાય છે તેની સિદ્ધિ, તથા પુરૂષાદિને ઉદ્દેશીને સાધુને એટલવાના વિધિ જણાવી, ‘નમોઢેર’ ઇત્યાદિ વચન સાધુથી ન મેલાય વગેરે મોના સ્પષ્ટ જણાવી છે. ખીજ શ્રુતસ્કંધના ચાથા ભાષાધ્યયનના બીજા ઉદ્દેશાના ટ્રૅક પરિચય સાધુએ ‘તું કાઢીયા છું' વગેરે ખરાબ ભાષા ન મેલવી. આહારાદ્ધિને અંગે સાવદ્ય ભાષા ન મેલવી. સાધુથી કોઈ મનુષ્યાદિને ‘ તું પુષ્ટ છે' વગેરે વચન ન ખેલાય. પછી શબ્દાદિને અંગે એટલવાના વિધિ જણાવી સામાને પૂરૂ સમજાય તે રીતે ક્રોધાદિ તજીને સાધુએ ખેલવુ' વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. ચેાથા ભાષાધ્યયનના ટૂંક પરિચય પૂરો થયા. બીજા શ્રુતસ્કંધના પાંચમા વષણુાધ્યયનના પહેલા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં આના બે ઉદ્દેશાના ટૂંક સાર, અને વજ્રને લેવાના તથા પહેરવાના વિધિ તથા ‘ પાત્ર પના નિક્ષેપા કહી જણાવ્યું કે, ગુણવંત સાધુ જ ભાવપાત્ર કહેવાય. મુનિએ વજ્રને માટે બહુ દૂર ન જવું. પછી આધામિકના ભેદો કહી જણાવ્યું કે, સાધુનિમિત્તે ક્રીતશૈતાઢિ વસ્ત્ર ન લેવાય, ને અહું કીંમતી વસ્ત્ર ન લેવાય. પછી ચાર ભેદે વજ્રપ્રતિમાના અને ધેાયેલા વસ્તુને તડકે સૂકવવાના વિધિ વગેરે મીના સ્પષ્ટ જણાવી છે. બીજા શ્રુતસ્કંધના પાંચમા વસ્ત્રષણાધ્યયનના બીજા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં વસ્રને પહેરવાના વિધિ અને સાધુએ વાપર્યાં બાદ ગૃહસ્થને પાછું આપવાના વજ્રને અંગે અને ફ્રાટેલ વસને અંગે વિધિ જણાવી કહ્યું કે, મુનિએ તેવા વસ્ત્રાદિના વર્ણાદિ બદલી નાંખવા નહિ. તેનાદિ પ્રસ ંગે (ચાર ચારવા આવે વગેરે કારણે ) છૂપાવવા નહિ, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. બીજા શ્રુનસ્ક ંધના છટ્ઠા પાત્રૈષણાયનના પહેલા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં પાત્રને લેવાના તથા વાપરવાના વિવિધ વગેરે મીના સ્પષ્ટ જણાવી છે. બીજા વ્રત-કંધના છઠ્ઠા પાત્રષાધ્યયયનના બીન ઉદ્દેશાના ટ્રંક પરિય અહીં પાત્રને પડિલેહ્યા પછી આહાર લેવાના તથા પાત્રામાં પાણી વહેારવાના વિધિ વગેરે મીના જણાવી છે. બીજા શ્રુતસ્કંધના સાતમા અવગ્રહપ્રતિમાધ્યયનના પહેલા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં અવગ્રહપ્રતિમાના વ્યાદિ ચાર નિક્ષેપા, અને દ્રવ્યાવગ્રહાદિ તથા ભાવ Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧. શ્રીઆચારાંગસૂત્ર-પરિચય) અવગ્રહનું સ્વરૂપ, તેમજ ગ્રહણાવગ્રહનું સ્વરૂપ કહી તે અવગ્રહ માલિકે દીધા સિવાય ન લેવાય એમ જણાવ્યું છે. પછી અવગ્રહને માગવાને વિધિ અને અહીં આવેલા પણ સાધુનો વિધિ જણાવી કહ્યું કે, બીજાની વસ્તુ તેની રજા સિવાય બીજાને ન અપાય. પછી આપવાનો વિધિ કહી જણાવ્યું કે જ્યાં સચિત્ત પૃથ્વીવાળાં ઝાડનાં કુઠાં વગેરે હોય અને સ્ત્રી આદિ રહેતાં હોય, ઘરના મધ્યભાગે માંહોમાંહે ઝઘડા થતા હોય, તેવા સ્થલે રહેવા માટે સાધુએ અવગ્રહની માંગણી કરવી નહિ, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. સાતમા અવગ્રહપ્રતિમાધ્યયનના બીજ ઉદ્દેશાને ટૂંક પરિચય અહી શેલડીના વન વગેરેમાં રહેવાનો વિધિ, અને અવગ્રહના ૭ ભેદો તથા દેવેન્દ્રાવગ્રહાદિનું સ્વરૂપ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. અવગ્રહપ્રતિમાઅધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થશે. આચારાંગની પહેલી ચૂલિકાને ટૂંક પરિચય પૂર્ણ થયા. ૮. સ્થાન-સતૈકક નામના આઠમા અધ્યયનમાં ઊભા રહેવાનું સ્વરૂપ અને નિશીથ પદના ૬ નિક્ષેપ વગેરેનું વર્ણન કર્યું છે. ૯. નિવાધિકા-સતૈકક નામના નવમા અધ્યયનમાં સ્થાન-પ્રતિમાનું સ્વરૂપ જણાવી, સ્વાધ્યાયાદિ પ્રસંગે આલિંગના િન કરાય વગેરેનું વર્ણન કર્યું છે. ૧૦. ઉચ્ચાર-પ્રશ્રવણ-સતૈકક નામના દશમા અધ્યયનમાં ઉચ્ચાર-પ્રશ્રવણ કરવાનો વિધિ, તેની શુદ્ધિનું સ્વરૂપ, અને કેવા પાત્રમાં ઉચ્ચારાદિ થઈ શકે, તેને ખુલાસો કરી, બગીચા વગેરે સ્થળે સ્થડિલ ન જવાય વગેરે કહ્યું છે. ૧૧. શબ્દ-સપ્તકક નામના અગીઆરમા અધ્યયનમાં દ્રવ્યશબ્દનું અને ભાવશબ્દનું સ્વરૂપ જણાવી કહ્યું કે વિતતાદિ વાજિંત્રના શબ્દો સાંભળવા સાધુએ જવું નહિ, અને જ્યાં ગાયન વગેરે ક્રિયા થતી હોય, ત્યાં સાંભળવાના ઈરાદાથી ન જવાય. તથા લૌકિક કથાનકાદિને સાંભળવા પણ ન જવું વગેરે કહ્યું છે. ૧૨. બારમા રૂપ-સતૈકક નામના અધ્યયનમાં દ્રવ્યરૂપ તથા ભાવરૂપનું સ્વરૂપ કહી જણાવ્યું કે, મુનિથી ગ્રથિતાદિ રૂપ જોવા ન જવાય. પછી પર શબ્દના ૬ નિક્ષેપા વગેરેનું વર્ણન કર્યું છે. ૧૩. તેરમા પરક્રિયા-સતૈકક અધ્યયનમાં કહ્યું છે કે, સાધુએ ખાસ કારણ વિના પરકિયા (શુશ્રષા) અને પરસ્પરક્રિયા ત્રિવિધ ન કરવી અને ન કરાવવી. તથા સાધુએ ઉત્સગે ગૃહસ્થને ઉપદેશાદિ દઈને ચિકિત્સા (દવા) ન કરાવાય ને પિતાથી પણ કરાય નહિ. પછી અન્ય શબ્દના ૬ નિક્ષેપો કહી ગચ્છનિર્ગત (જિનકલ્પકાદિ) ને અન્ય ક્રિયાનું પ્રયોજન છે. વગેરે કહ્યું છે, સસસસકા નામની બીજી ચૂલિકાને ટૂંક પરિચય પૂર્ણ થયે. Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસુરીધરકૃત અન્યાન્યક્રિયા ન કરાય, વગેરે બીના અન્યાન્યક્રિયા-સૌકક નામના ચૌદમા અશ્ચયનમાં જણાવી છે. તથા પંદરમા ભાવનાધ્યયનમાં દ્રવ્યભાવના, ભાવભાવનારૂપ એ નિક્ષેપાની ીના, તથા ભાવનાના બે ભેદ, અને અપ્રશસ્ત-ભાવનાનું, પ્રશસ્ત-ભાવનાનું તેમજ દન-ભાવનાનું સ્વરૂપ જણાવી કહ્યું કે, જિન-જન્મભૂમિ વગેરેનાં ચૈત્યોને વદનાદિ કરતાં દનશુદ્ધિ થાય છે. તથા પ્રાવનિક આચાર્યાદિના ગુણપ્રશ’સાિ કરતાં પણ દનદ્ધિ થાય છે. પછી જ્ઞાનભાવનાનુ, ચારિત્રભાવનાનું અને તપભાવનાનું સ્વરૂપ તથા સક્ષિસ-મધ્યમવાચનાએ શ્રીવીરચરિત્ર કહેતાં ચ્યવનથી યૌવનવય સુધીનું શ્રીવીરચરિત્ર કહ્યા પછી શ્રીવીરપ્રભુનાં માતા, પિતા, કાકા, ભાઈ, એન, પત્ની, દીકરી તથા દીકરીની દીકરીનાં નામ તથા પ્રભુના માતપિતાની અંતિમ આરાધના અને દેવગતિની બીના જણાવી છે. પછી પ્રભુના દીક્ષા, ઉપસ, કેવલજ્ઞાન, પચ્ચીશ ભાવના સહિત મહાવ્રતની દેશના વગેરે મીના જણાવી છે. st આ રીતે પંદરમા ભાવનાના ટૂક પરિચય પૂર્ણ થયા. ને ભાવના નામની ત્રીજી ચૂલિકાના ટ્રક પરિચય પણ પૂર્ણ થયા. ચેાથી ચૂલિકામાં અનિત્ય પર્વતાદિના અધિકાર વર્ણવી સાધુને દેશિવમુક્ત કહેવા ને સિદ્ધને સવિમુક્ત કહેવા, એમ જણાવી અનિત્ય આવાસ ( સાધુના ), પર્વત, ( રૂપ્ય, ભુજગત્વગ્, સમુદ્રનાં દૃષ્ટાંતેા વગેરેનું સ્પષ્ટ ન કર્યુ છે. એ પ્રમાણે સેાલમા વિમુક્તિ અધ્યયનના ટ્રૅક પરિચય પૂર્ણ થતાં ચાથી વિમુક્તિ ચૂલિકાના ઢક પરિચય પૂરો થયા. છેવટે પાંચમી ચૂલાની પ્રતિજ્ઞા જણાવી નવે અધ્યયનના ઉદ્દેશાની સંખ્યા તથા બીજા શ્રુતસ્કંધના ઉદ્દેશાની સંખ્યા અને મહત્ શબ્દના તથા પરિજ્ઞા શબ્દના નિક્ષેપાની મીનાવાળી ગાથાઓ જણાવી છે. ૧૨-૧૩-૧૪-૧૫. શ્રીઆચારાંગસૂત્રની પાંચમી ચૂલિકાનું નામ ‘આચાર પ્રકલ્પ’ છે. છતાં તે નિશીથ નામથી વધારે પ્રસિદ્ધ છે, ભાષ્ય અને ચૂણિ સહિત આ નિશીથસૂત્રને છેદસૂત્રમાં ગણ્યું છે. ! આ રીતે શ્રી આચારાંગસૂત્રને પરિચય પૂરો થયા પ્ર 品 品 ॥ શ્રી પ્રવચન કિરણાવલીના મીને પ્રકાશ પૂરા થયા ૫ 翡 骗 HE Page #126 -------------------------------------------------------------------------- ________________ છે ત્રીજે પ્રકાશ છે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રને ટૂંક પરિચય છે | મા . सुयखंधा दो बीए, सूयगडंगे तहेव तेवीसा ॥ જાવનારું વઢને, સોનર વી તા ર ા ૨૭ पढमं समयज्झयणं, बीयं वेयालियं सरूवरई ।। જવણfmથિવરિW, નરવિત્તિનાથ થર્ડ ૨૮ | सत्तमकुसीलपरिभा-सियवोरियधम्मनिम्मलसमाही । आहत्तहीय-गंथा, जमइय-गाहाइसुयखंधे ॥ १९ ॥ सिरिपुडरोयकिरिया, ऽऽहारपरिण्णुब्भवाइ परमत्था । पच्चक्खारगाइ किरिया, अणगारसुयद्दइज्जक्खं ।। २०॥ Rાર્જતન વર, સવરસમયગાળા દરમાથું | पंचज्झयणुद्देसा, पण्णारसट्ठारसिक्कसरा ॥ २१ ॥ શબ્દાર્થ–બીજા સૂત્રકૃતાંગસૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. તેમાં પહેલા મૃતક ધનું ગાથા-ષડશક નામ છે. તેનાં ર૩ અધ્યયનમાં પહેલા મુતસ્કંધનાં ૧-૬ અને બીજા શ્રુતસ્કંધનાં ૭ અધ્યયને જાણવાં. ૧૭. શ્રીસમવાયાંગસૂત્રમાં આવેલાં તે ૧૬ અને ૭ અધ્યયનનાં નામ અનુક્રમે આ પ્રમાણે-૧, સમય-અધ્યયન, ૨. વૈતાલિક અધ્યયન, ૩. ઉપસર્ગ પરિજ્ઞાધ્યયન, ૪. સીપરિજ્ઞાધ્યયન, પ. નરકવિભક્તિ અધ્યયન, ૬. મહાવીર સ્તુતિ અધ્યયન, ૭. કુશીલ પરિભાષિત અધ્યયન, ૮. વીર્વાધ્યયન, ૯. ધર્માધ્યયન, ૧૦. સમાધિ અધ્યયન ૧૧. માર્ગાધ્યયન, ૧૨, સમવસરણાધ્યયન, ૧૩, યથાતથ્થોધ્યયન, ૧૪. ગ્રંથાધ્યયન, ૧૫. યમકીય અથવા જમઈય અધ્યયન, ૧૬. ગાથાધ્યયન, આ પહેલા શ્રુતસ્કંધનાં ૧૬ અધ્યયનોનાં નામ જાણવાં. ૧૮-૧૯, બીજા શ્રુતસ્કંધનાં ૭ અધ્યયનોનાં નામ–૧. પુંડરીક અધ્યયન, રક્રિયાસ્થાન અધ્યયન, ૩. આહારપરિણાધ્યયન, ૪. પ્રત્યાખ્યાનક્રિયાધ્યયન, ૫. અનગાઋતાધ્યયન, ૬. આદ્રકીયાધ્યયન, ૭. નાલંદીય અધ્યયન છેટલું જાણવું. અહીં સ્વસમયની એટલે જૈન દર્શનની, અને બીજાં દર્શનની બીનાનું રહસ્ય યથાર્થ સ્વરૂપે વર્ણવ્યું છે. ફક્ત પહેલા શ્રુતસ્કંધનાં શરૂઆતનાં પાંચ અધ્યયનોના જ ૧૫ ઉદ્દેશા અનુક્રમે આ રીતે જાણવા. પહેલા અધ્યયનના ૪ ઉદ્દેશ છે, પછી અનુક્રમે ૩, ૪, ૨, ૨ ઉદ્દેશા, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા અધ્યયનના જાણવા; બાકીનાં અધ્યયનમાં ઉદેશા નથી. ૨૦-૨૧, Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત સ્પષ્ટાર્થ—આ બીજા અંગમાં જ્ઞાન-વિનયાદિ ગુણોનું વર્ણન છે. અને બીજા ધર્મોના પણ આચારે વર્ણવ્યા છે. પ્રસંગને અનુસારે જૈનધર્મના અને ૩૬૩ કુવાદીએના પણ નિયમ વગેરેની એક બીજાની સાથે સરખામણું અને જૂદાશ પણ જણાવી છે. પ્રભુ શ્રીતીર્થંકરદેવે કહેલો અહિંસાપ્રધાન ત્રિકેટશુદ્ધ ધર્મ એ જ શ્રેષ્ઠ ધર્મ છે. ને આત્મહિતસાધક પણ તે જ ધર્મ છે. આ સૂત્રના અભ્યાસી શ્રમણ નિગને પરસમયની બીના જાણવા સાથે સ્વસમયની બીના જાણતાં જેનદર્શનની લકત્તરતા જરૂર જણાય છે. તેથી તેઓ સમ્યગ્દર્શન ગુણને નિર્મલ બનાવે છે, ને ટકાવે છે. વધારે શુભ ભાવના વધતાં ક્ષાયિક દર્શનને પણ પામે છે. અહીં પહેલા શ્રુતસ્કંધનાં અધ્યયનોનો સાર ટૂંકામાં આ પ્રમાણે જાણ :– ૧. સમયાધ્યયનને સાર–સમય શબ્દના કાલ, સિદ્ધાંત વગેરે અર્થોમાંથી અહીં સિદ્ધાંતરૂપ અર્થ લેવા. જૈન સિદ્ધાંતની અને જૈનેતર સિદ્ધાંતોની બીના જેમાં જણાવી છે તે સમાધ્યયન કહેવાય. અહીં પંચ-મહાભૂતિક-વાદ વગેરેનું સ્વરૂપ જણાવ્યું છે, એમ ટૂંકમાં કહી શકાય. દુનિયામાં પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશરૂપ પંચ મહાભૂતને કાર્યસાધક માનનારા અન્ય ધમીઓનો જે વાદ તે પંચમહાભૂતિકવાદ કહેવાય. ૨. આત્મા સિવાય બીજું કંઈ છે જ નહિ, એ એકાત્મવાદનું અથવા અતવાદનું વચન છે. ૩. તે જીવ ને તે જ શરીરની જે માન્યતા, તે તજજીવતછરીરવાદ કહેવાય. ૪. અકારકવાદ (સાંખ્યમત) . પંચમહાભૂતોથી અલગ છઠ્ઠા પદાર્થ તરીકે આત્માને માનનારા અન્ય ધમીનો જે વાદ તે આત્મષષ્ઠવાદ કહેવાય. ૬. પંચ-સ્કંધવાત, (પાંચ સ્કંધોની માન્યતા). ૭. નિયતિવાદ, ૮, અક્રિયાવાદ, ૯. જગત્પત્તિવાદ એટલે જગતની ઉત્પત્તિને અંગે વિવિધ માન્યતા, ૧૦. લોકવાદ-અન્યાધિ, પૌરાણિક, વિનયવાદી વગેરે પરધમીઓની માન્યતા (વિચારો-આચાર વગેરે) જણાવી, સ્યાદ્વાદશૈલીએ તે વિચારાદિનું અનુચિતપણું સાબિત કરીને જેનદર્શનના આચાર અને વિચાર સર્વપ્રભુ શ્રીતીર્થંકરદેવે કહેલા હોવાથી સાચા છે. અહિંસા એ ધર્મરૂપી મહેલને પાયો છે. જેના પાયામાં ધૂળ હોય, તે મહેલ કદી પણ ટકી શકે જ નહિ. માટે જ કહ્યું છે કે પાયે ખેરે માટે મંડાણ ન ભીએ” વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૧. ૨. વૈતાલીય અધ્યયનનો સાર–અહીં કર્મોરૂપી લાકડાનું વિદારણ એટલે નાશ કરવાનાં વૈરાગ્યાદિ સાધનનું દાખલા-દલીલ સાથે સચોટ વર્ણન કર્યું છે. તેથી એમ સમજવું કે જેમાં કર્મોને નાશ કરવાનાં સાધનો કહ્યાં છે, તે વાલીય અધ્યયન કહેવાય. અથવા છંદશાસ્ત્રમાં કહ્યા મુજબ વૈતાલીય ઈદમાં અહીં જે શ્લોકે કહ્યા છે, તે દ્વારા વૈરાગ્યાદિને ઉપદેશ જેમાં વર્ણવ્યો હોય, તે વૈતાલીય અધ્યયન કહેવાય. વિશિષ્ટ પ્રસંગને અનુસરીને આની રચના થઈ છે. ટીકામાં કહ્યું છે કે, પ્રભુ શ્રીષભદેવે રાજ્યના અભિલાષી પોતાના ૯૮ પુત્રને પ્રતિબોધ કરી ખરા આત્મિક રાજ્યને સમજાવી નિર્મલ સંયમના સાધક બનાવવાના ઈરાદાથી જે ઉપદેશ આપે, તે આ અધ્યયનમાં જણાવ્યું Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રના-પરિચય ) Sa (( છે, છઠ્ઠામાં પણ કેટલાક છઠ્ઠા વૈરાગ્યાદિ ગુણાને પ્રકાઢાવનારા છે; એમ સમજીને શ્રી સુધર્માસ્વામી ગણધરે વૈરાગ્યાદિ ભાવને પ્રકટાવનાર વૈતાલીય છંદમાં આ અધ્યયન રચ્યુ' છે. જેવા પ્રસંગ હોય, તેને અનુસરતા છંદમાં રચાયેલા શ્લેાકાની શ્રોતાઓના હૃદયમાં સારી અસર થાય છે, એ મુદ્દો ધ્યાનમાં રાખીને જ સૂત્રકાર વગેરે સૂત્ર વગેરેની ગદ્યમાં કે પદ્યમાં રચના કરે છે, આ ખરૂં. રહસ્ય ખાસ યાદ રાખવા જેવું છે. પ્રભુશ્રીૠષભદેવે અંગારદાહકનું દૃષ્ટાંત આપીને તે ૯૯ પુત્રાને સમજાવ્યુ કે હે ભવ્ય જીવો ! નિર્ગુણ-રમણતા કરી મુક્તિના અવ્યાબાધ સુખને ભોગવવું એ જ ખરૂં આત્મિક રાજ્ય છે. જેની ઇચ્છાથી તમે અહીં આવ્યા છે, તે વ્યાવહારિક રાજ્ય પ્રમલ અશાંતિને અને દ્રુતિનાં ભયંકર દુ:ખાને આપે છે. શબ્દ અને રૂપ એ અને કામ કહેવાય, ને સ્પર્શી રસ ને ગંધ એ ભાગ કહેવાય. આ રીતે કામભેગમાં આસક્ત થનારા જીવાની ભાગતૃષ્ણા વધે જ છે, પણ ઘટતી નથી. જેમ અંગારદાહકને સમુદ્રાદિનું પાણી પીતાં પણ તરસ છીપી નહિ, તેમ ઘણા કામભોગને ભાગવતાં છતાં પણ તેવી નીચ વાસના વધતી જ જાય છે. માટે અચલ વૈરાગ્યભાવથી સંયમને સાધે, ને મુક્તિનાં અવ્યાબાધ સુખ પામેા. આ રીતે આત્માને નુકસાન કરનારા કામભાગાદિને તજવાની અને આમાંહતને કરનારા અહિંસાદિને સાધવાની મીના વિસ્તારથી જણાવી છે. ૨. ૩. ઉપસગ પરિજ્ઞાધ્યયનના સાર--માક્ષમાના આરાધક ભવ્ય વેાએ ઉપસર્ગાની મીના સમજી તેવા પ્રસંગે ભૈયા રાખી તે સ` ઉપસર્ગાંના પ્રસંગેા “ કનિ રાનાં અપૂર્વ સાધના છે એમ સમજીને સહન કરવા, આત્મધર્મથી ચૂકવુ' નહિ, ટાઢ-તડકા--અપમાન વગેરે સહન કરવા, સ્નેહ-મમતાના ત્યાગ કરવા, વૈદકાદિ અનુચિત પ્રવૃત્તિના વિચાર પણ કરવા નહિ, બીજાએ કઈ પૂછે ત્યારે શાંતિથી સ્પષ્ટ જવામ વેા, વસ્તુસ્વરૂપ સમજાવવું, કુશાશ્વનાં વચના સાંભળીને સ્વધર્મની આરાધના કરવામાં મૂંઝાતુ' નહિ, વગેરે બીના અહી વિસ્તારથી જણાવી છે. ૩. ૪. સ્રીપરિજ્ઞાધ્યયના સાર્—અહીં સ્ત્રીઓના સ’સર્ગાદ્ધિથી થતા ગેરલાભ જણાવી આત્મહિતસાધક પુણ્યાત્માઓએસથા તેના ત્યાગ કરી શીલધની અખંડ આરાધના કરી આહિત સાધવુ' વગેરે ભીના સ્પષ્ટ જણાવી છે, ૪. ૫. નરવિભક્તિ અધ્યયનના સારવિષયકષાયાદિને સેવનારા જીવાની નર્કમાં થતી પરિસ્થિતિ જણાવી કહ્યું કે સ્વધર્મ થી ચૂકનારા વાના બેહાલ સમજીને સ્વધ ને સાધી સિદ્ધિનાં સુખ મેળવવાં, વગેરે બીના અહીં' સ્પષ્ટ જણાવી છે. ૫. ૬. શ્રીમહાવીસ્તુતિ અધ્યયનના સાર્—અહીં... પ્રભુ શ્રીમહાવીરદેવના ગ’લીરતા, Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત તપ, સમતા, સહનશીલતા, વૈરાગ્ય, જ્ઞાન, શીલ વગેરે ગુણોની યોગ્ય ઉપમાઓ દઈને સ્તવના કરી છે. ૬. ૭. કુશીલપરિભાષિત અધ્યયનને સાર–જેઓ અજ્ઞાનના પ્રતાપે યજ્ઞ વગેરે કરવાથી મોક્ષ મળે એમ માને છે, તે કુશીલ કહેવાય. તેઓનાં અયોગ્ય વચનો અને માન્યતાઓ જણાવી, જેમાં તે સર્વેનું ગેરવ્યાજબીપણું સાબિત કર્યું હોય, તે કુશીલ પરિભાષિત અધ્યયન કહેવાય. અન્યધમીઆમાંના કેટલાએક લાકે યજ્ઞાદિકથી મુક્ત માને છે. પણ ત્યાં અહિંસાધર્મ લગાર પણ સચવાત નથી. ભયંકર હિંસાદિ પાપ થતાં હોવાથી યજ્ઞાદિકથી મુક્તિ મળે જ નહિ. વળી કેટલાક લોકો પંચાગ્નિ તપવામાં, જલથી નહાવા-ધોવામાં મુક્તિ માને છે. પણ એ બધી સાવઘ પ્રવૃત્તિથી જ મોક્ષ મળતો હોય, તે અનુક્રમે લુહાર વગેરેની ને માછલાં વગેરે જલચરની વહેલી મુક્તિ થવી જોઈએ. તેમ તે બનતું નથી. માટે સમ્યગ્દર્શનાદિમોક્ષમાર્ગની સાધના કરવાથી જ મોક્ષ મળે છે, એવું શ્રીજિનશાસનનું ફરમાન સર્વીશે ઘટિત છે. આ બીના વિસ્તારથી સમજાવતાં પ્રસંગે કહ્યું છે કે પૃથ્વી આદિમાં ચૈતન્ય ગુણ છે માટે તે સચિત્ત કહેવાય. અને મધ્યસ્થભાવે સ્વધર્મ સાધક મુનિ સ્વપરિતારક થાય, ૭. ૮. વિર્યાધ્યયનનો સાર–શ્રીજિનધર્મની આરાધના કરવામાં આત્મિક વીર્યને ફેરવવાની બીના જેમાં કહી છે તે વીર્યાધ્યયન કહેવાય. અહીં બાલવીર્યની અને પંડિતવીર્યની બીના વગેરે જણાવી કહ્યું છે કે બાલવીર્યમાં અજ્ઞાનની પ્રધાનતા હોવાથી તે કર્મનિજાનું કારણ થઈ શકતું નથી, પણ પંડિતવીર્ય કર્મનજેરાનું ને મોક્ષનું કારણ થઈ શકે છે. છેવટે તપ કરવાની વિધિ જણાવતાં ફરમાવ્યું છે કે આ લોકમાં મનાવા-પૂજાવાની ને યશ-કીર્તિ વગેરેની ચાહનાથી, ને પરલોકમાં ઇદ્રપણું વગેરે પામવાની ઇચ્છાથી તપ ન કરે. પણ મોક્ષની ઇચ્છાથી તપ કરે. ૮. ૯. ધર્માધ્યયનને સાર–અહીં વૈરાગ્ય-સમતા-વિવેકાદિ ગુણેને ધારણ કરી મુનિએ સદગુરૂની સેવા કરવી, સાચા ત્યાગી બનવા માટે આશ્રોને તજી વિરેચનાદિના પણ પરિહાર કરે, આહારાદિ વાપરવામાં નિયમિત રહેવું, લોલુપતા રાખવી નહિ, નકામી કાયિક પ્રવૃત્તિ કરવી નહિ. ખપ પૂરતું બોલવું વગેરે આત્મધર્મની સ્પષ્ટ બીના જણાવી છે. જેમાં ધર્મનું સ્વરૂપ જણાવ્યું છે તે ધર્માધ્યયન કહેવાય. ૬. ૧૦. સમાધિ અધ્યયનને સાર–જેમાં સમાધિનું વર્ણન કર્યું છે, તે સમાધિ અધ્યયન કહેવાય. જ્યારે ચિત્તમાં અનેક જાતના વિકલ્પ ન વ અને તે પરમ સ્વસ્થ હોય, એકાગ્ર હોય, ત્યારે આત્મા સમાધિમાં વતે છે એમ સમજવું. સમાધિ એટલે મનનું સ્વસ્થપણું. તેના ભેદાદિની બીના અહીં સ્પષ્ટ જણાવી, મુનિને ઉદ્દેશીને કહ્યું છે કે તેણે સર્વ જીવોની ઉપર સમભાવ રાખ. ૧૦. ૧૧, મોક્ષમાર્ગીયયનનો સાર––જે અધ્યયનમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ જણાવ્યું Page #130 -------------------------------------------------------------------------- ________________ જેન પ્રવચન કિરણાવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રના પરિચય) છે તે મેાક્ષમાર્ગીયન કહેવાય. અહી` મેાક્ષનાં અવ્યાબાધ સુખ મેળવવાનાં સાધના અને તે સર્વની અને ભિક્ષાની મીના જણાવી છે. તથા અહિંસાનું તાત્ત્વિક સ્વરૂપ પણ કહ્યું છે. ૧૧. ૧૨. સમવસરણાધ્યયનના સાર્—અહીં ક્રિયાવાદી વગેરે ચારના ૧૮૦, ૮૪, ૩૨, ૬૭ મળી ૩૬૩ પાખંડીના મતાનું વર્ણન કરી જૈન દૃષ્ટિએ તે સર્વેની ન્યૂનતા જણાવી જૈનદર્શનની શ્રીના જણાવી છે. ૩૬૩ ભેદ આ સૂત્રની નિયુક્તિની ૧૧૯મી ગાથામાં કહ્યા છે. આ સૂત્રની ચૂર્ણિમાં, ટીકામાં, તત્ત્વાર્થવૃત્તિમાં તે આચારાંગસૂત્ર, ભગવતી સૂત્ર અને નંદીસૂત્રાદિમાં કેટલાક અજૈનવાઢાનુ વર્ણન કર્યું છે. બૌદ્ધોના ગ્રંથામાં અબૌદ્ધવાદાની નેાંધ કરી છે. તથા શ્વેતાદ્વૈતરઉપનિષદ્ વગેરે બ્રાહ્મણ ગ્રંથામાં પણ કાલ-સ્વભાવાદિની મીના જૂદા સ્વરૂપે વર્ણવી છે. વળી અહિન્યસહિતામાં ૩૨ દનાની મીના ટૂંકામાં વર્ણવી છે, તેમાં સાંખ્યને ગણ્યું નથી. પ્રસંગાનુપ્રસંગે વિવિધ પ્રકારે જૈનદર્શનના કેટલાક મન્તભ્યાની મીના અહીં ટીકાકાર વગેરે મહિષ - આએ વિસ્તારથી સમજાવી છે. ૧૨. < 6 ૧૩. યાથાતથ્ય અધ્યયનના સાર્—અહીં ધર્માંનું યથાર્થ સ્વરૂપે કહ્યું છે, તેથી ચાથાતથ્ય નામે આ અધ્યયન પ્રસિદ્ધ છે. શ્રીઆચારાંગસૂત્રના પાંચમા અધ્યયનની શરૂઆતમાં ‘ આવતિ' પદ્મ હેાવાથી જેમ તેનું નામ આવત છે, તેવી જ રીતે આની રારૂઆતમાં આદાન પદ હાવાથી તે નામે પણ આ અધ્યયન પ્રસિદ્ધ છે. તથા પાર્શ્વ સ્થાહિની બીના જણાવતાં ફરમાવ્યુ કે, તેવા અધમી સાધુઓ સમાધિમા`થી દૂર વર્તે છે. મુનિએ તપ, કુળ, બુદ્ધિ વગેરેના મદન કરવા, તથા સામેા માણસ મારા વખાણ ( પ્રાંસા ) કરે, એવી ચાહના પણ ન કરવી. તથા વિભાવના પરિહાર અને સ્વધમના સ્વીકાર વગેરે હકીકત પણ વિસ્તારથી સમજાવી છે. ૧૩. ૧૪. ગ્રંથાધ્યયનને સાર્——જેમાં પરિગ્રહનું સ્વરૂપ જણાવી તેને તજવાની મીના કહી છે તે ગ્રંથાધ્યયન કહેવાય. અહીં મુનિને હિતશિક્ષા ફરમાવી છે કે, હે મુનિ ! તારે સ્વચ્છંદી ન થવું, ગુરૂની સાથે રહી તેમના વિનય સાચવી, જે ભણાવે તેને પણ વિનય સાચવી ધનુ યચા સ્વરૂપ સમજીને હૃદયમાં ઠસાવી તે પ્રમાણે વત્તવું, તે બીજાને તે સમજાવવું. સ્યાદ્વાદનું રહસ્ય સમજીને તે પ્રમાણે પ્રરૂપણા કરવી. ૧૪. ૧૫. યમકીય અધ્યનના સાર–ચમક એ અલ’કાવિશેષ છે. તેમાં લેાકના કે ચરણના જે છેલ્લા અક્ષરો હોય, તે પછીના Àાકમાં કે ચરણમાં પહેલા અક્ષરરૂપ બને છે. આવી જાતના યમક શ્લાકો અહીં હાવાથી આનું નામ યમકીય કહેવાય છે, તથા આની શરૂઆતમાં જ્ઞમય' પદ્મ હોવાથી બીજુ નામ ‘નમર્ડ્સ’ કહેલ છે. પ્રભુ શ્રીમહાવીરદેવે કહેલા સંયમધના સાર બહુ વિસ્તારથી વર્ણન્મ્યા છે. પ્રભુ વીર સજ્ઞ હતા, સત્ય સંપન્ન હુતા, ને સર્વ જીવાની ઉપર મૈત્રીભાવ રાખતા હતા. આવા પ્રભુએ કહેલ ધ' સાચા છે, Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત તેમજ ભૂતકાલના તીકરાએ પણ તે જ ધ' કહ્યો છે, ભાવી તી કરો પણ તેવા જ ધર્મ કહેશે. આથી ત્રણે કાલના તીથંકરોનાં વચનામાં એકવાકયતા જણાવી પ્રભુ શ્રીમહાવીરે મહાદુલ ભ મનુષ્યાવતારને સલ કરવાનાં સાધના સેવી આહિત કરવું વગેરે ભીના પણ સ્પષ્ટ સમજાવી છે. ૧૫. ૧૬. ગાથાધ્યયનના સાર—આની પહેલાનાં પરે અધ્યયનાની ીના અહી કહેલી હાવાથી આનું નામ ગાથાધ્યયન કહેવાય છે. બીજું કારણ એ છે કે આની રચના સામુક છંદને અનુસરતી હોવાથી પણ ગાથાધ્યયન કહેવાય છે. સામુદ્રકનું બીજું નામ ગાથા હાય એમ સભવે છે. જેમાં સાલમા અધ્યયન તરીકે ગાથાધ્યયન છે તે ગાથાષોડશક નામના પહેલા શ્રુતસ્કંધ જાણવા. આ રીતે પહેલા શ્રુતસ્કંધના નામમાં આ અધ્યયન નિમિત્ત કાર્ણ અને છે. અહીં માહુણ, શ્રમણ, ભિક્ષુ તથા નિ ́થ શબ્દાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે, જે ન્દ્રિયાને વશ કરે, શરીરાદિની ઉપર મેાહુ ન રાખે, મેાક્ષને જ સાધ્ય તરીકે માનીને સાધે સયમાહિને સાધે, તે માહુણ કહેવાય. ને શ્રમણ, ભિક્ષુ, નિગ્રંથ પણ તે જ કહેવાય, મુનિએ રાગાદિને તજી સદા સાવધાન રહી 'માક્ષમા'ને આરાધવા એમ જણાવી મુનિને માણ આદિ શબ્દથી કહેવાનાં પ્રયાજના પણ જણાવ્યાં છે. ૧૬ આ રીતે સૂત્રકૃતાંગના પહેલા શ્રુતસ્કંધનાં સાલે અધ્યયનાના સાર જાણવા, સૂત્રકૃતાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધનાં ૭ અધ્યયનાના સાર ૧. પુંડરીક અધ્યયનના સાર—જેમાં પુંડરીક એટલે કમળ વગેરેનું દૃષ્ટાંત દઈને માક્ષમા ની આરાધનાના અને મેાક્ષનાં સુખ મેળવવાના ઉપદેશ આપ્યા છે, તે પુડરીક અધ્યયન કહેવાય. જ્યાં માઢું કમળ હોય, ત્યાં વાવડી વગેરે જલારાય, તેની આજીમાજી રહેલાં ધેાળાં કમળા, પાણી--કાઢવ તેગેરે પદાર્થો જરૂર હેાય જ છે. માટે અહીં દૃષ્ટાંત તરીકે કમળ વગેરે તમામ પદાર્થાની સકલના કરી મેાક્ષપ્રાપ્તિના ઉપદેશ આપ્યા છે. ટૂંકામાં એમ કહી શકાય કે—એકાંત પક્ષને સ્વીકારનારા ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી તથા અજ્ઞાનવાદી મેાક્ષને મેળવવા માટે સ્વમાન્યતા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે ખરા, પણ સંસારના સર્વથા ત્યાગ કરી સમ્યગ્દર્શનાદિની એકઠી-સંપૂર્ણ આરાધના કરી શકતા નથી, એટલે શીલ, સંયમ વગેરેને પાલતા નથી, નેમેાક્ષને ચાહે છે, એ કઈ રીતે બને ? આ જ હેતુથી તેએ ભાગતૃષ્ણારૂપી કાદવમાં અંદર અંદર ભૂતતા જ ( અંદર ઊંડા જતા) જાય છે, પણ બહાર નીકળી શકતા નથી. આર ભાદિનો ત્યાગ, કામભાગથી વિરાગદશા, ‘હું તે શરીર નથી ને શરીર તે હું નથી' આવું ભેદજ્ઞાન, આત્મ-વીર્યાદાસ વગેરે સાધનાની આરાધનાથી કેવલજ્ઞાન તથા મેાક્ષનાં સુખ મળે છે આ મીના અહી સ્પષ્ટ જણાવી છે. ૧. અહીં કહેલુ ધાળા કમળનું દૃષ્ટાન્ત ટૂંકાણમાં આ પ્રમાણે: Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રના પરિચય) ૩ જેમાં ઘણું પાણી, કાદવ, ધેાળાં કમળા વગેરે પદાર્થો રહ્યા છે, તે વાવડીની વચમાં એક મુખ્ય મોટું કમળ છે, તેની આજુબાજુ ઊગેલાં બીજા ધેાળાં કમળા ખૂબ શાલી રહ્યાં છે. પૂર્વ દિશામાંથી અહી આવેલા એક પુરૂષે ધેાળા કમળને જોઈ ને કહ્યું કે હું કુશળ છું, પંડિત છું, વિવેકી અને પુખ્ત ઉમરવાળા હું તથા માર્ગની મીના જાણું છું. એમ કહી તે ધેાળા કમળને લેવાની ભાવનાથી વાવડીમાં ઊતર્યાં ખરા, પણ ઠેઠ જતાં પહેલાં જ પુરૂષ કાદવમાં ખૂંચી ગયા. જેવી હાલત આ પુરૂષની થઈ, તેવી જ હાલત બાકીની દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાંથી આવેલા ત્રણ પુરૂષાની પણ થઈ. આ અવસરે રાગાઢિ ઢાષાથી રર્હુિત એક નિચે મહાપુરૂષ આવી ચઢયા. વાવડી તરફ્ જોતાં તે યાળુ મહાપુરૂષે જાણ્યું કે અહીં ચાર પુરૂષા વાવડીમાં ખૂંચી ગયા છે. પછી તેમણે વાવડીના કાંઠે ઊભા રહીને માઢા સ્વરે કહ્યું કે “હું ધેાળા કમળ તું અહીં આવ” એમ કહેતાંવેંત જ તે કમળ તે મહાપુરૂષની પાસે આવ્યુ. અહીં દૃષ્ટાંત પૂરૂ થાય છે. સાધુ-સાધ્વી વગેરે શ્રોતાએ આ દૃષ્ટાંતનું રહસ્ય ન સમજી શકયાં, તેથી પ્રભુ શ્રીમહાવીરદેવ દૃષ્ટાંતની ઘટના કરતાં જણાવે છે કે વાવડી એ સંસાર છે, એનું પાણી તે કર્યાં; કાદવ જેવા કામભોગ સમજવા; જે ધેાળાં કમળા તે જનસમુદાય જાણવા; ઉત્તમ કમળ તે રાજા; ચાર પુરૂષો જેવા અન્ય ધર્મવાદીઓ જાણવા, શ્રમણ નિગ્રંથ મહાપુરૂષ તે જિનેન્ધદેવભાષિત અહિંસાપ્રધાન ધમ જાણવા. કાંઠાના સ્થાને સંઘ સમજવા. નિગ્રથે ઊંચે સ્વરે કહેલાં વચનાને સ્થાને પ્રભુ શ્રીતીર્થંકરદેવની દેશના સમજવી, કમળ ઊડીને જે મહાપુરૂષની પાસે આવ્યું, તેના સ્થાને મુક્તિના સુખના લાભ સમજવા. આ રીતે એ દૃષ્ટાંત ઘટાવીને પ્રભુએ તેનું રહસ્ય જણાવ્યું કે જિનાપદેશને સાંભળી, મનન કરી, કામલેાગ વગેરે આશ્રવાને તજી, સ્યાદ્વાદ શૈલીને અનુસરીને શ્રીજિનધર્મી (સવિરતિ વગેરે)ની સાધના કરનારા ભ થવા કર્મીને હણી જરૂર મુક્તિનાં અવ્યાબાધ સુખ પામે છે. અહીં તજ્જીવતશ્કરીરવાદ, પંચમહાભૂતવાદ, ઈશ્વરને સર્વ કાર્યના કર્તા માનનારાનેા વાદ અને નિતિવાદનુ સ્વરૂપ સમજાવી કહ્યું કે આ ચારે વાદ્યને માનનારા વાદીએ એકાંત પક્ષને માને છે, તેથી તેમની સાધના અધૂરી હાવાથી મેાક્ષરૂપ સાધ્યને સિદ્ધ કરાવી શકતી નથી. કુટુંબ-શરીરાદિની મમતાના ત્યાગ કરવા. અહીં કહેલી બીનાને સમજનારા ને અહિંસાદિ ધને સાધવાપૂર્વક શુદ્ધ આહારાદિથી મુનિજીવનને દીપાવનારા મહાપુરૂષા સુભિક્ષુ કહેવાય છે. તેમના કહ્યા મુજમ ચાલનારા ભવ્ય છવા જરૂર સિદ્ધિનાં સુખ પામે છે. આ હકીકત વિસ્તારથી અહીં જણાવી છે. ૧. ૨. ક્રિયાસ્થાન અધ્યયનના સાર-અહી ક`મધના કારણભૂત અ`દડ, અનદંડ વગેરે તેર ક્રિયાસ્થાનાની હકીકત વિસ્તારથી સમજાવી કહ્યુ` છે કે કર્યાપથિકીક્રિયાસ્થાન સેવવા લાયક છે. જો કે તેનાથી મહુ જ અલ્પ ક" બધાય છે, અને તે Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત પહેલે સમયે સ્પષ્ટ કર્મ બંધાય, બીજે સમયે ભગવાય, પછી એ આત્મપ્રદેશથી અલગ થઈ તે પુદગલે બીજી વણારૂપ બની રૂપાંતર પામે છે. મમતાદ-દોષારૂપી કાદવમાં ખૂતેલા સંસારી જી મહારંભાદિથી પામેલ ભાગનાં સાધનો સેવી દુર્ગતિનાં આકરાં દુઃખ ભેગવે છે. પછી ધર્મસ્થાન તથા અધર્મસ્થાનની બીના ટૂંકામાં ને વિસ્તારથી જણાવી એક કથાનકથી આખા અધ્યયનને સાર સમજાવ્યું છે. પાંચ સમિતિનું પાલન, દરેક પ્રવૃત્તિ કરવામાં જ્યણાને ઉપદેશ વગેરે બીના જણાવી મુનિધર્મને આરાધવા સરલ માર્ગ દર્શાવ્યો છે. ક્રિયાસ્થાનની બીના જણાવનારૂં જે અધ્યયન, તે ક્રિયાસ્થાન અધ્યયન કહેવાય. ૨, ૩. આહારપરિણાધ્યયનને સાર–અહીં મુનિએ શુદ્ધ એષણીય આહાર વાપરી ધર્માધાર શરીરને ટકાવી મોક્ષમાર્ગને સાધવાની બીના જણાવી છે. ૩. ૪. પ્રત્યાખ્યાનક્રિયાધ્યયનને સાર–અહીં પ્રત્યાખ્યાનનું સ્વરૂપ, તેની આવશ્યકતા, લાભ, અને તે પચ્ચખાણાને નહિ કરનારા જીવોને થતું નુકસાન વગેરે બીના જણાવી છે. અવિરતિના પ્રતાપે નિરર્થક કમબંધ ઘણે થતો હોવાથી બિનજરૂરી પદાર્થોના પણ આરંભાદિને જરૂર ત્યાગ કરવો જ જોઈએ. સમજવું જરૂરી છે કે જૈનદર્શન નિવૃત્તિપ્રધાન છે. પરમશાંતિનું સાધન પણ તે જ છે. અહીં આચાર્ય અને વાદીની ચર્ચા ચાલે છે, તે ખાસ બોધદાયક છે. તેમાં નિયમને પ્રભાવ, અને નિયમ ન લેવાથી નુકસાન વગેરે બીના વિસ્તારથી જણાવી છે. ૪. ૫, અનગારકૃત અધ્યયનનો સાર–આના બીજા પણ બે નામ છે. ૧, આચારશ્રત, ૨, અનાચારકૃત, આ નામ સૂત્રની ચૂર્ણિમાં જણાવ્યાં છે. અહીં આચારને પાલવાની, ને અનાચારને તજવાની બીના કહેલી હેવાથી બીજા ગ્રંથમાં “આચારઅનાચાર-મુત” નામ આનું જણાવ્યું છે. અહીં પદાર્થોનું શાશ્વતપણું અને શ્રી તીર્થકરોને અંગે જરૂરી બીના, તથા હિંસાની બાબતમાં એકાંત વચન બોલાય નહિ, કારણ કે લેકવ્યવહારનો નિભાવ અનેકાંતદષ્ટિએ જ થાય છે. પુણ્ય-પાપ વગેરેને માનવા જોઈએ, તેમાં પ્રબલ પ્રમાણ એ છે કે દુનિયામાં નજરોનજર આપણે દેખીએ છીએ કે પુણ્યશાલી જીવો નીરોગી, બુદ્ધિશાલી, રાજા તથા સુંદર રૂપવંત હોય છે. પાપકર્મોનાં ફલ ભેગવનારા જીવો રોગી, જડ, ભિખારી અને કછૂપા જણાય છે. એમ જાતિસ્મરણ વગેરે પણ પરલોકાદિ પદાર્થોની સાબિતી કરાવે છે. માટે પુણ્ય, પાપ, પરલેકાદિ પદાર્થો અનેકાંતિક દૃષ્ટિએ જરૂર સ્વીકારવા જોઈએ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. ૫. ૬. આદ્રકીય અધ્યયનને સાર-–અહીં આદ્રકુમારના જરૂરી બેધદાયક જીવનપ્રસંગે કહ્યા છે, તેને લક્ષ્યમાં રાખીને આનું આ નામ સુપ્રસિદ્ધ છે. જેમાં આદ્રકુમારની બીના કહી છે તે આદ્રકીય અધ્યયન કહેવાય. આકુમારે ગોશાલક, (ગોશાલ Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (૨. શ્રીસૂત્રાકૃતાંગસૂત્રને પરિચય) મંલિ પુત્ર) હસ્તિતાપસ, વેદાન્તી આદિની સાથે વાત કરી અને કાંતશાસનને વિજયદવજ ફરકાવ્યો, આ બીના વિસ્તારથી જણાવી છે. આવા સંવાદો શ્રોતાઓને અપૂર્વ બોધ આપે છે. ૬. ૭. નાલંદીય અધ્યયનને સાર-શી શીલાંકાચાર્ય મહારાજે “નાલંદા શબ્દની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે સુપાત્ર મુનિવરાદિને ઈચ્છાનુસારે જે આપે, એટલે જ્યાં ઘણું દાનગુણી ઘણું શ્રાવકે રહેતા હોવાથી મુનિવરે વગેરે ઇષ્ટ વસ્તુ મેળવે છે. આ રીતે આધેય (રહેનારા શ્રાવક) માં આધાર (નાલંદા પાડા)ને ઉપચાર કરીને કહ્યું કે નાલંદા ઈષ્ટપદાર્થ આપે છે. તેથી એમ સમજવું કે ત્યાંના શ્રદ્ધાળુ શ્રાવકે ગ્રાહક મુનિવરાદિને દાન આપે છે. રાજગૃહનગરની બાહિરિકા એટલે બહારની ભૂમિ “નાલંદા પાડે ? આ નામથી પ્રસિદ્ધ છે. ત્યાં બનેલી હકીક્ત અહીં કહી છે, તેથી આનું નામ “નાલંદીય અધ્યયન' કહેવાય છે. શ્રીગૌતમસ્વામીજીને નિગ્રંથ ઉદક પઢાલપુત્રનો સમાગમ થયો. અવસરે શ્રીગૌતમસ્વામીને શ્રાવકના પ્રત્યાખ્યાનનું સ્વરૂપ પૂછતાં યથાર્થ ખુલાસે જાણી શ્રીગૌતમ ગણધરની પાસે પ્રભુ શ્રી પાર્શ્વનાથના સંતાનિયા શ્રીઉદક પિટાલપુત્ર મુનિ ચાર મહાવ્રતરૂપ ધર્મના સ્પષ્ટીકરણરૂપ પંચ મહાવ્રતવાળા સપ્રતિક્રમણ ધર્મને સ્વીકારે છે. પ્રસંગે શ્રાવકધર્મની પણ બીના વગેરેનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. આ બીજા અંગમાં દ્રવ્યાનુયોગની બીના વધારે કહી છે તેથી તે દ્રવ્યાનુયોગ-પ્રધાન અંગ કહેવાય. વૈદિકગ્રંથે આને તત્વજ્ઞાન કહે છે અને બોદ્ધગ્રંથ “અભિધમ્મ શબ્દથી જાહેર કરે છે. એ દ્રવ્યાનુયોગ શબ્દનું અનુકરણ છે. દ્રવ્યાનુયોગના દશ ભેટની બીના શ્રીસ્થાનાંગસૂત્રના ૧૦મા અધ્યયનમાં કહી છે. ૭ આ રીતે શ્રીસૂત્રકૃતાંગસૂત્રનાં ૨૩ અશ્ચયનને સાર જણાવ્યો. શ્રીસુધર્માસ્વામી ગણધરની પ્રવર્તમાન દ્વાદશાંગીમાં આ સૂત્રકૃતાં. બીજું કશું છે. તેથી શ્રીઆચારાંગસૂત્રનાં ૧૮ હજાર પડે તેવાથી આનાં ૩૬ હજાર પદો જાણવાં. અહીં સૂત્રો ૮૨ છે અને સૂત્ર-ગાથા ૭ર૩ છે તથા નિર્યુક્તિની ગાથા ૨૦૫ છે. આના પહેલા શ્રતસ્કંધના પ્રથમ અધ્યયનના પહેલા ઉદ્દેશાની શરૂઆતમાં ટીકાકાર શ્રીશીલાંકાચાર્ય મહારાજે મંગલાચરણ કરી કહ્યું કે પ્રાચીન ટીકા કઠિન છે, તેથી હું આની સરલ ટીકા બનાવું છું. પછી ઉપોદુઘાત અને નિર્યુક્તિના મંગલાદિ તથા સૂત્રકૃતાંગના ત્રણ નામ કહી, “સૂત્ર' પદના નિક્ષેપા જણાવતાં કહ્યું કે દ્રવ્યસૂત્ર પિણ્ડ વગેરે કહેવાય, ને ભાવસૂત્ર સંજ્ઞાસૂત્ર વગેરે કહેવાય. પછી કશ્યગદ્ય અને પદ્ય-ગેયનું સ્વરૂપ તથા કારણ, કારક અને કૃત પદના નિક્ષેપા કહેતાં દ્રવ્યકરણના મૂલકરણ-ઉત્તરકરણ ભેદ વગેરે કહી જણાવ્યું કે ઘણા અર્થોને સૂચવનાર સૂત્ર છે. પછી શ્રુતસ્કંધ વગેરેનું પરિમાણ અને ગાથા, ષોડશક, શ્રુતસ્કંધ પના નિક્ષેપ કહા છે. પછી પહેલા કુતસ્કંધનાં અધ્યયનમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત આવતી ટૂંક મીના અને ઉપક્રમ વગેરે તથા આનુપૂર્વી જણાવી સમયપદના નિક્ષેપા, અને પહેલા અધ્યયનના ચાર ઉદ્દેશાના ફ્રેંક સાર કહ્યો છે. પછી કર્માંના અંધને જાણવા, પછી તે તાડવા અને સચિત્તાદિના પરિગ્રહ, આર્ભ, મમતા વગેરે એ ખરા બંધ છે, એમ કહી જણાવ્યુ` છે કે ધન વગેરે દુઃખથી ન બચાવે અને અન્યધી આ કામમાં આસક્ત છે. પછી ભૂતવાદીના મત જણાવતા કહ્યું કે તેઓ પાંચભૂતમાંથી આત્મા ઉપજે છે, અને ૫ચભૂતના નાશ થતાં આત્માના પણ નારા થાય છે, એમ માને છે. પછી આત્માને સાબિત કરી તેના ચૈતન્યાદ્રિગુણા તથા સત્કાર્ય વાદ, ક્ષણિકવાદ અને તેનું ખંડન વગેરે મીના અહી” સ્પષ્ટ જણાવી છે. સૂત્રકૃતાંગના પહેલા અધ્યયનના બીજા તથા ત્રીજા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહી` કહ્યું છે કે સંસારી જીવા જન્મે છે, અને દરેક જીવ સ્વકૃત કર્માનુસારે સુખાદિ ભાગવે છે, તથા સંસારમાં ભમે છે. પછી અજ્ઞાનિકાની શ્રીના જણાવતાં કહ્યું કે સ્વપ્રશંસા અને બીજાની ગર્હ કરનારને સ ંસારભ્રમણ વગેરે થાય છે, ત્રીજા ઉદ્દેશામાં ઇંડામાંથી જગતની ઉત્પત્તિ વગેરે માનનારના મતનું ખંડન અને દેવનું ફ્રીડાભાવે સંસારમાં અવતરવું એવી માન્યતાનું ખંડન કરી કહ્યુ` કે અણિમાદિ લબ્ધિમાં આસક્ત જીવે આ સુપણું પામે છે વગેરે. સૂત્રકૃતાંગના પહેલા અધ્યયનના ચોથા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં કહ્યું છે કે જે નિષ્પરિગ્રહી, નિરભિમાની, અનાર ભી હોય, તે જ બીજા જીવાને પચાવે છે. પછી લાકના સ્વરૂપને અંગે બીજાની જુદીજુદી માન્યતા જણાવી તેનું ખંડન તથા અપુત્રસ્ય ગતિર્નાસ્તિ' ઇત્યાદિ મતનું પણ ખંડન કરી ખરા અંત ( મુનિ )નું સ્વરૂપ વગેરે બીના પણ સ્પષ્ટ જણાવી છે. 6 પહેલા સમયાઘ્યયનના ટૂક પરિચય પૂર્ણ થયા. ખીજા વૈતાલીયઅધ્યયનના ટ્રૅક પરિચય, તેમાં પહેલા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં વિદ્યાર્યાદિ પદ્યના નિક્ષેપા જણાવતાં દ્રવ્યથી તથા ભાવથી વિદ્યાદિનુ સ્વરૂપ અને વૈતાલીય શબ્દના અર્શી કહી જણાવ્યું કે અષ્ટાપદે શ્રીઋષભદેવે આ અધ્યયન કહ્યું. પછી આ અધ્યયનના ત્રણ ઉદ્દેશાના ટૂંક સાર કહ્યો તે આ પ્રમાણે:-- પહેલા ઉદ્દેશામાં સમાધ અને અનિત્યપણાના ઉપદેશ કર્યાં, ને બીજા ઉદ્દેશામાં માનત્યાગાદિના ઉપદેશ કરી ત્રીજા ઉદ્દેશામાં કર્મ આછાં કરો, ભવસુખને અને પ્રમાદને તો વગેરે ઉપદેશ જણાવ્યા છે. એમાંના પહેલા ઉદ્દેશામાં સ્પષ્ટ કહ્યું કે બાધિ દુર્થાંભ છે, મનુષ્યાયુષ્ય પણ દુ`ભ છે. તેમજ માલ્યાદિ સર્વાવસ્થામાં મરણ થાય છે, એમ Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂવને પરિચય) કહી જણાવ્યું કે અનિદ્રા એ દ્રવ્યસંબોધ કહેવાય, ને દશનાદિને લાભ એ ભાવસંબોધ કહેવાય. તથા માતાપિતા કર્મકૃત વેદનાથી બચાવી શકતા નથી. વળી સુગતિ દુર્લભ છે અને દરેક જીવ સ્વકૃત કર્મ ભગવે છે, તેમજ કર્મ છે ત્યાં સુધી મોક્ષ ન મળે. દેવાકિનાં સ્થાનમાં દેવોને વાસ અનિત્ય છે, ને ભેગતૃષ્ણા ઘણા પુત્ર છતાં પણ છૂટતી નથી. તથા તમે પિતાના અને પરના ઉદ્ધારને ઉપાય જાણે. વળી નગ્ન એવા માપવાસી છે પણ માયા કરતાં ગર્ભનાં દુ:ખ સહે છે. તમારે જ્યાં સુધી મરણાંત કષ્ટ ન આવે, ત્યાં સુધી જીવવાનું છે. અસંવૃત જીવને મોહ હોય છે. જે મુનિ જયણા પાલે, યોગ (સંયમયોગ) ને સાધે, શાસ્ત્રાનુસારે હિંસાદિને તથા ક્રોધાદિને તજે, તે સાધુ કહેવાય, બધાનાં દુ:ખને ને શરીરની દુર્બલતાને વિચાર કરે, હિંસા કરવી નહીં, ને તપને કરનાર છવો કર્મ ખપાવે છે. તથા સાચા વૈરાગ્યથી દીક્ષિત થયેલા મુનિને પિતા વગેરે સગાંઓ રેઈને બાંધીને ઘેર લઈ જાય, તો પણ તેઓ તેને ચલિત (ભ્રષ્ટ) કરી શકે નહિ. અને “આ તારે પોષવા લાયક છે તેથી તેનું પોષણ કર એમ કહે તો પણ તે સાધુ મૂંઝાય નહિ, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે, બીજા વેતાલીયઅધ્યયનના બીજા ઉદેશાનો ટૂંક પરિચય અહીં કહ્યું કે, કમને હણવાની ઇચ્છાવાળા જીવે મદ અને નિંદાને ઠંડી બીજાને તિરસ્કાર ન કરે. તપ-સંયમ-નિર્જરાને મદ પણ ન કરવો. તથા ચકવરી આદિમાં અને નોકર આદિમાં જાવજીવ સુધી સમભાવ રાખે. જે પંડિત અને મોક્ષનો અથી તથા ભવને શત્રુ હોય, તથા કેઈ ક્રોધ કરે કે હણે તો પણ સમતાભાવી હોય, ને ઉત્તર દેવામાં સમર્થ હોય; તથા વિરાધનારહિત, ક્રોધારિરહિત ને હદની જે સ્વચ્છ મન વાળ હેય, ધર્મને કહેનારે હોય, ઘણા માણસે નમે તો પણ સંવરભાવી હોય, ને સર્વ પદાર્થોમાં નીરાગી હોય; તથા “સર્વે દુઃખને ચાહતા નથી, દરેકના પ્રાણ અલગઅલગ છે, તેને સુખગમે છે એવું જાણનાર હોય તથા વિરત અને પંડિત હોય; તથા ધર્મને પારગામી હોય, તેવા મુનિ સ્વજનોને વશ થતા નથી. વળી ઘરવાસમાં તો આ લોકનાં દુઃખ વગેરે હોય છે, તેમજ જે વંદન પૂજનાદિ તે રાગનું કારણ છે. સૂક્ષ્મ પણ શલ્ય દુઃખે ઉતરી શકાય છે. સ્થાન, આસન, સમાધિના પ્રસંગે ને યોગદ્વિહનાદિ ઉપધાન કરવામાં વીર્ય ફેરવનાર હેય. અધ્યાત્મ અને સંસ્કૃત મુનિ બારણું બંધ ન કરે, ને ન ઉઘાડે, તેમજ ચાલતાં બોલે નહિ, ઘાસને છેદે નહિ. ભૈરવાદિ કષ્ટને સહે, જીવવાની કે પૂજાવાની ઇચ્છા ન કરવી ને નિર્ભય થવું. તથા સામાયિકભાવે રહેવું. તેમજ અચિત્તજલ વાપરવું. વળી રાજાને સંગ અસમાધિનું કારણ છે; મુનિએ અધિકરણ (કલેશાદિ) તજવા જોઈએ, સચિત્ત જલ તથા ગૃહસ્થનું ભોજન ન વાપરવું. વળી આયુષ્ય ક્ષણિક છતાં લેક તે નિર્લજજ, અભિમાની, અજ્ઞાની તથા સ્વછંદી અને કપટી છે. તથા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી વિજ્યપદ્ધસૂરીશ્વરકૃત કમળ કે કઠોર વચનને સહન કરનાર મુનિમને સાધી આત્મહિત કરે છે. વળી સાધુઓ વિષયથી વિરકત બની બીજાને ધર્મમાં જોડે છે. શબ્દાદિને ને માયાને તજનાર, સમાધિને જાણનાર, નિર્મમ, વિવેકી, નિ:સ્નેહ, તપસ્વી, ઇન્દ્રિયોને વશ કરનાર તથા ગુરૂની આશાએ વર્તાનાર સાધુ ભવસમુદ્રને તરી જાય વગેરે હકીકત પણ સ્પષ્ટ સમજાવી છે. સૂત્રકૃતાંગના બીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે સંયમથી દુ:ખને ક્ષય થાય છે. સ્ત્રીથી વિરક્ત મુનિ ભવસમુદ્રને તરેલના જે ગણાય છે. તથા કામ એ રોગનું કારણ છે, એમ જાણતા મુનિવર આચાર્ય કહેલાં તેને ધારણ કરે છે. પણ સુખશેલીયા કામમાં આસક્ત હોય છે, તેથી તેઓને સમાધિનું ખરું જ્ઞાન હોતું નથી. તેવા અસાધુઓ લુગતિને પામે છે, એમ સમજીને આત્માને હિતશિક્ષણ દેવું જોઈએ. મુનિયે એક-બેદાદિનો ત્યાગ કરવો. સો વર્ષને વૃદ્ધ પણ જે કામી થાય, તો નરકે જાય. આરંભાદિ પાપનાં નિમિત્તોથી ભરેલે આ લોક છે. તેમાં બાલ છવ (અજ્ઞાની) ક્ષણભંગુર આયુષ્ય છતાં નિર્લજજ બની વર્તમાનને (મળેલા ભેગના સાધનને) જૂવે છે. મોહથી મિથ્યાવ બંધાય, વળી ફરી દુ:ખ મળે, ફરી મેહ બંધાય એ રીતે ઘટમાળ ચાલે છે. જશ-પૂજાને ચાહે નહિ, સર્વ જીવોને પિતાના જેવા ગણવા, જો અદેખાઈ ન કરે તો ગૃહસ્થ છતાં દેવ થાય. ભિક્ષુ ઉછાહાર કરે; ધર્માથી બને તથા તપમાં વિર્ય ફેરવે. પછી વેદનાના બે ભેદ કહી જણાવ્યું કે સંસારમાં જીવ ગત્યાગતિ એકલો જ કરે છે, તે બંને કર્મજન્ય છે. જન્માદિના દુઃખથી છ ગભરાય છે. બેધિ દુર્લભ છે. આ મેળેલો જિનધર્મ ત્રણે કાલના જિનેને સંમત છે, તથા અહિંસક અનિદાન જીવો સિદ્ધ થાય છે ને થશે. એવું પ્રભુનું વચન છે. અહીં બીજા વૈતાલીય અધ્યયનનો ટૂંક પરિચય પૂરે થયે. સૂત્રકૃતાંગના ત્રીજા ઉપસર્ગીધ્યયનને ટૂંક પરિચય આ અધ્યયના પણ ૪ ઉદ્દેશ છે. તેમાં પહેલા ઉદ્દેશામાં દ્રવ્ય ઉપસર્ગ તથા ભાવ ઉપસર્ગાદિનું સ્વરૂપ, અને ઉદ્દેશાને ટૂંક સાર, તથા ઉપસર્ગના અનુલોમ-પ્રતિલામ એમ બે ભેદ, વળી અધ્યાત્મ શુદ્ધિ, અને પરવાદિનું વચન, ખલિતશીલ મુનિને પ્રજ્ઞાપના, ( દેશના) જણાવી કહ્યું કે, જેમ યુદ્ધમાં શિશુપાલ કૃષ્ણને જોઈને ખિન્ન થયા, તેમ શૈક્ષ (નવ સાધુ) રૂક્ષકાલમાં ને હેમંતની શીત પડતાં ખિન્ન થાય છે. અહીં શિશુપાલની કથા પણ જણાવી છે. પછી તડકામાં માછલાની જેમ નવા મુનિ ઉપસર્ગથી ખેદ પામે છે, ને સામાન્ય સાધુને માંગવું એ દુઃખરૂપ લાગે છે. વળી જેમ યુદ્ધમાં તેમ કર્કશ શબ્દ સાંભળતાં મંધમીજીને ખેદ થાય છે, અને સાધુને જોઈને જે એમ કહે કે, આ નાગા Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (ર, શ્રીસૂત્રકૃતાંગસૂત્રનો પરિચય) છે, ભિખારી છે, એમ નિંદા કરનારા છે કે જાય છે. ડાંસ, મછર વગેરેના ડંખના માર (લાગવા થી કંટાળેલા અને કેશલોચાદિથી કંટાળેલા જીવો ખેદ પામે છે. મિથ્યાત્વી હર્ષથી કે દ્વેષથી મુનિને ચાર જેવા ગણી તાડનાદિ કરે છે, તેમજ કઠોર સ્પર્શ દુઃખે સહન કરાય છે વગેરે બીના અહીં સ્પષ્ટ જણાવી છે. સૂત્રકૃતાંગના ત્રીજા અધ્યયનના બીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે સ્વજનના રાગથી ગૂંથાયેલે જીવ સંસારમાં પાછા જાય છે. સગાના રાગથી કાયર પુરૂષો મૂંઝાય છે. રાજા વગેરે રદ્ધિ આદિ દેવાના બહાને મુનિને લલચાવે, તે ટાઈમે મંદઘમીજીવો ભિક્ષાદિથી કંટાળી ખસી જાય છે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. સૂત્રકૃતાંગના ત્રીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહી મુનિની આત્મસાધનામાં તત્પરતા જણાવી કહ્યું કે, સમાધિહીન જીવે ગ્લાનનું વૈયાવચ્ચે નિર્મલભાવે કરતા નથી, ને વગર વિચારે પાપના ભાગી બને છે. સમાધિવંત છવની અવિરૂદ્ધ સામાચારી હોય છે. તથા ગ્લાનિ (ખેદ)ને દૂર કરવાનું સાધન સમાધિ છે. મુનિ ઉપસર્ગોને જીતીને મોક્ષમાર્ગે પ્રયાણ કરે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. સૂત્રકૃતાંગના ત્રીજા અધ્યયનના ચોથા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે શીતાદક, વહકલ (છાલ) વગેરેનાં વસ્ત્ર પહેરીને તથા બીજોદકાદિ વાપરીને દ્વૈપાયનષિ વગેરે જેવો સિદ્ધ થયા વગેરે વચને સાંભળીને મંદધમી છ સંયમથી કંટાળી જાય છે. તથા બીજાઓ માને છે કે, સુખથી સુખ મળે. તેનું ખંડન કરી કહ્યું કે, સમજુ જીવે લોઢાને ઉપાડનાર મનુષ્યની માફક થોડા લાભને (તૃપ્તિ આદિ) માટે હિંસાદિ કરીને ઘણે લાભ ગુમાવવો ન જોઈએ. તથા અનાર્યજી મૈથુનને નિર્દોષ માની કામી બને છે, પણ મસ્તકના છેદની, ઝેરના ઘૂંટડાની, તથા રતનને ચોરનાર ચારની માફક મૈથુન સદોષ છે એ યાદ રાખવું. તથા વર્તમાન સુખને ચાહનારા છ ઘડપણમાં પસ્તાય છે. વળી સંયમાદિની સાધનામાં પરાક્રમી છ ખેદ પામતા નથી. સીએ દુસ્તર (મુશ્કેલીથી તેજી શકાય તેવી) છે. સ્ત્રી-પરિચયને તજનાર, સમાધિમંત, તથા ઉપસર્ગને સહનાર મુનિ જરૂર સંસાર સાગર તરી જાય છે. મુનિ અગ્લાનિએ ગલાનને સમાધિ પમાડે, ને મોક્ષ પથે ચાલે વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. જેથા ઉદ્દેશાને ટૂંક પરિચય પૂર્ણ. ત્રીજા ઉપસાગબનને ટૂંક પરિચય પૂર્ણ થશે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ચાયા સ્રીપરિજ્ઞા અધ્યયનના ટ્રંક પરિચય અહી સ્રીપદના અને પુરૂષપદના નિક્ષેપા, તથા આના બે ઉદ્દેશાના ટૂંક સાર જણાવી કહ્યું કે, સ્રીની સાથે પરિચયાદિ થતાં મુનિને સયમથી સ્ખલના થાય, એ પહેલા ઉદ્દેશાના ફ્રેંક સાર છે, તથા મીજા ઉદ્દેશામાં સંયમથી સ્ખલિત મુનિની અવસ્થા અનેક ધ વર્ણવ્યા છે. અહીં અભયકુમારાદ્ધિની ત્રીના પણ સ્પષ્ટ જણાવી છે. વળી સ્ત્રીજાતિ મુનિને સંયમાદિથી ભ્રષ્ટ કરે છે, માટે મુનિએ તેના વિશ્વાસ ન કરવા. તેમજ નારીને વશ થએલા પુરૂષષ શૂરવીર્ ન કહેવાય, એમ કહી નારીનું સ્વરૂપ ને શૂરનું લક્ષણ, તથા અપ્રમાદી થવાના ઉપદેશ આપી કહ્યું કે સ્રી પાશરૂપ છે, તે શ્રી કરૂણતા ( યાજનક સ્થિતિ) àખાડી પુરૂષને વશ કરી હુકમ કરે છે, જેમ પારધી માંસ ખવરાવીને સહુને વશ કરે, તેમ સંવૃત (ચારિત્રવત) આત્માને પણ શ્રી વશ કરે છે, તે ચક્રની જેમ ભમાડે છે. પછી રિણની જેમ સાયેલા જીવ છૂટી શકતા નથી. તેથી અંતે ઝેર-મિશ્રિત ખીરને ખાવાની જેમ શ્રી ભયંકર દુ:ખ દેનારી નીવડે છે. માટે સ્રીની સાથે રહેવું નહિ, કારણ કે ઝેરી કાંઠાના જેવી સ્ત્રીઓ છે. વળી જે એકલા સાધુ એની આગળ ધ કહે તે સાધુ ન કહેવાય, મુનિએ સ્રીની સાથે વિચરવું નહિ, દીકરી વગેરેની સાથે પણ પરિચય ન કરવા; કારણ કે તેવું કરનાર સાધુ ન કહેવાય. વળી સ્ક્રીના પાશથી ઘણા જીવા ભ્રષ્ટ થયા છે, સ્રીસપના વિપાકે અને વૈશિકાદિએ કહેલી સ્રીની માયા જણાવતાં દત્તવૈશિકનું દૃષ્ટાંત કહ્યું છે. વળી કહ્યું છે કે ધમ સાંભળવાના બહુાને શ્રી સાધુને ચલિત કરે છે. ને અગ્નિની આગળ લાખના ઘડાની જેમ સાધુનું મન સ્ક્રીના હાવભાવથી પીગળી જાય છે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. ચોથા અધ્યયનના બીજા ઉદ્દેશાના ટૂંક પિરચય અહીં કહ્યું છે કે મુનિએ ભાગની ઇચ્છા પણ ન કરવી. પછી ભાગીની દુઃખી હાલત જણાવી કહ્યું કે, ભાગને માટે કપટી ી દીક્ષા પણ લે છે. તથા સ્ત્રીને વશ થયેલા જીવા પશુ વગેરેના જેવા અને છે, માટે સ્ક્રીના પરિચયાદિના ત્યાગ કરવા, વળી મુનિએ કરકર્માદિના પરહાર કરવા, તથા તે સ` સ્પર્શીને સહી મેાક્ષને માટે પ્રયત્ન કરે વગેરે ના કહી છે. શ્રી ઉના ઢક પરિચય પૂર્ણ` થયા. ચાચા સ્રીપરિજ્ઞાધ્યયનના ક્રૂક પરિચય પૂર્ણ થયા. પાંચમા નરકવિભક્તિ અધ્યયનના ટ્રંક પરિચય આ અધ્યયનના બે ઉદ્દેશા છે. પહેલા ઉદ્દેશામાં નરકપદના નિક્ષેપા ને વિભક્તિ પદના નિક્ષેપા, તથા આ-અના ના ભેઢા જણાવી કહ્યું કે ત્રણ નરકમાં પરમાધામીની કે Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રને પરિચય) વેદના હોય, અને બાકીની નરકમાં ક્ષેત્રાદિના અનુભાવથી વેદના હોય છે. પછી પરમાધામીનાં નામ અને કાર્યો, તથા નરકમાં વેદના જણાવી કહ્યું કે, રૌદ્રપાપી જીવ નરકે જાય છે. પછી નરકના જીવોને ગભરાટ, દાહ, વૈતરણી નદીમાં તરવું, ને શૂલાદિથી વીંધાવું તથા પાણીમાં ડૂબવું, પાચન, (ભઠ્ઠીમાં પાળવું) ઉકળાટ, તાપનું સહન, હસ્તાદિ-છેદ વગેરે જણાવી કહ્યું કે લેહીની ઉલ્ટી થાય, તે પણ નારકી મરે નહિ. તથા પરમાધામીઓ નારકને પહેલાં કરેલ પાપ યાદ કરાવી અશુટ્યાદિ પદાર્થો ખવરાવે છે. ને તેની કેદી જેવી હાલત અને ક્ષારક્ષેપ જણાવી કહ્યું કે પરમાધામી નારકીને સીસું વગેરે પીવરાવે છે. થોડા સુખને માટે આત્મવંચક છે પાપ કરી નરકે જાય છે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. પહેલા ઉ૦ હૂં ૫૦ પૂ૦ થ. પાંચમા અધ્યયનના બીજા ઉદેશાને ટૂંક પરિચય અહીં નારકીના બંધન, પાટન, રથાદિ જિન, ઉત્પતન, ખાદન, ચિતાગ્નિમાં ક્ષેપ, હાથ પગનું બાંધવું, વિવિધ ઘાત તથા ગાલભક્ષણાદિ દુઃખે વર્ણવ્યાં છે. પછી કહ્યું કે, તે જીવો શરણ વિનાની સ્થિતિમાં દુ:ખ ભેગવે છે, ને એકાંત દુ:ખથી ભરેલું નરક સ્થાન છે; એમ સમજીને મુનિએ અહિંસક, અપરિગ્રહી, લેકને અવશે, ધુવાચારી થવું. બી. ઉoને ટૂંક પરિચય પૂર્ણ થયો. પાંચમા અધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થયો. વીરસ્તુતિ નામના છઠ્ઠા અધ્યયનને રંક પરિચય અહીં કહ્યું છે કે પ્રભુ શ્રી મહાવીરદેવ એકાંત-હિતકારી ધર્મના કહેનાર છે. પછી તેમનું સ્વરૂપ જાણવાને પૂછેલા પ્રશ્ન ને તેને ઉત્તર જણાવી, વીરના અને સ્તુતિના નિક્ષેપા, અને પ્રધાનપદના નિક્ષેપ તથા અર્થ, વળી પ્રભુના સર્વદર્શિતાદિ ગુણે કહી સૂર્યાદિની ઉપમાએ પ્રભુના વખાણ કર્યા છે. વળી પ્રભુ કમલ વગેરેની જેમ ઋષિઓમાં શ્રેષ્ઠ છે, તથા દાનાદિમાં અભયદાનાદિની જેમ પ્રભુ વીર લકત્તમ છે. લવ સમાદિની જેમ પ્રભુ વીર પરમજ્ઞાની છે. અહીં અભયદાને ચારની કથા કહી પૃથ્વીની ઉપમા વગેરે જણાવી કહ્યું કે, કિયાવાદાદિના જાણકાર પ્રભુ હતા, અને તે શ્રી મહાવીર સીસંગને તજીને આધ્યાત્મિક દશામાં વિચરતા હતા. વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. છઠ્ઠા અધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થશે. સાતમા કુશીલ પરિભાષિત અધ્યયનને ટ્રેક પરિચય અહીં શીલપદના નિક્ષેપ અને સ્વરૂપ જણાવી અવિરતના અધિકારમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત કુશીલ અધ્યયન કહ્યું છે. અહીં અમાસુક વસ્તુને સેવનારા છ ગોવાતકાદિની જેમ કુશીલ કહેવાય. એમ કહી પૃથ્વી વગેરેના ભેદો જણાવી કહ્યું કે લેક (સંસારી જી ) ત્રસાદિને ઘાત કરી, અગ્નિને આરંભ કરી, હરતાદિને છેદ કરી ગર્ભાદિનાં દુઃખ ભગવે છે. સ્નાન કરવાથી મોક્ષ મળતો નથી. તે માટે સમજવું કે વિરતાદિગુણી વિદ્વાન કહેવાય. પછી ધીરનું સ્વરૂપ જણાવી કહ્યું કે અનાદિ મેળવવા માટે મુખમાંગલિકાદિ સ્વરૂપવાળા છ કુશીલ કહેવાય. તથા વિવેકાદિગુણ છે જરૂર મોક્ષ પામે છે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. સાતમા અધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થશે. આઠમા વીર્યાધ્યયનને ટૂંક પરિચય અહીં વીર્યપદના નિક્ષેપ અને સ્વરૂપ જણાવી કહ્યું કે પ્રમાદ એ કર્મ છે અને અપ્રમાદ એ અકર્મ છે. પછી મન્વનું અને શસ્ત્રનું સ્વરૂપ તથા અસંયમના કારણ તેમજ બાલાજીનું સ્વરૂપ કહી જણાવ્યું કે ભવસ્વરૂપ વિચારવું. તથા આર્યધમની સાધના વગેરે ગુણધારક જે હોય તે પંડિત કહેવાય. તથા બીજાને પિતાની પ્રશંસા માટે જણાવેલ તપ શુદ્ધ ન કહેવાય, છેડે આહાર વગેરે ગુણાવાળા મુનિ મોક્ષને પામે છે, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. નવમા ધર્માધ્યયનના ટ્રેક પરિચય અહીં ધર્મપદના નિક્ષેપો કહી જણાવ્યું કે સમાધિ અને મોક્ષમાર્ગ એ ધર્મ છે. પછી દ્રવ્યધર્માદિનું સ્વરૂપ જણાવી કહ્યું કે મુનિએ પાર્થસ્થાદિને પરિચય ન કરવો. આરંભી અને કાયી જીવો મેક્ષને ન પામે. વળી સગાવહાલા ધનને ખેંચનારા છે પણ પિતે કમને ભક્તા છે. માતા વગેરે દુ:ખથી બચાવતાં નથી, માટે મુનિએ નિર્માદિ ગુણે ધારણ કરી માયાદ તજવા ને ઉચ્ચારાદિમાં જયણા પાલવી. પછી વીરધર્મનું સ્વરૂપ જણાવી કહ્યું કે અભાષક (મૌનવ્રતી) ને ક્રીડાવજે કાદિ જેવો નિર્વાણ પામે છે, વગેરે બીનો સ્પષ્ટ જણાવી છે. દશમા સમાધિ અધ્યયનને રંક પરિચય અહીં સમાધિપદના નિક્ષેપ અને સ્વરૂપ તથા સમાધિવાળા જીવનું સ્વરૂપ કહી જણાવ્યું કે જે સાવધ કર્મોને ત્યાગ અને પરિગ્રહત્યાગાદિ ગુણધારક હોય તે મુનિ કહેવાય. પછી અસંયત (મૂઢ જીવનું) ને મેધાવી જીવનું સ્વરૂપ જણાવી કહ્યું કે હિંસાથી દુ:ખ મળે છે. મૃષાવર્જન એ સમાધિ છે. જે જીવ અનિદાન, અમમ ને ગૃહનિરપેક્ષ હાય, તે સમાધિવાળો જીવ જાણ, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કાવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રના પશ્ચિય) અગીયારમા માળ અધ્યયનના ટ્રંક પરિચય અહી’ મા પટ્ટના નિક્ષેપા અને તેના ચાર ભાંગા જણાવી કહ્યું કે જ્ઞાનાદિ એ સમ્યગ્માગ કહેવાય, તે ચકાદિના મિથ્યાત્વમા` કહેવાય. વળી હિસકાદ્ધિ જીવા ફમાગી કહેવાય તથા તપસ્વી આદિ વા સન્માર્ગી કહેવાય. પછી માના એકાક શબ્દા, તથા તેમનુ ફૂલ કહી જણાવ્યું કે જ્ઞાનના સામ્ અહિંસાધની સાધના છે. ધીર પુરુષ વધે તથા વિરાધ ન કરે. એષણા સમિતિ પાલે, ઔદ્દેશિકાદિ આહારાદિને તજે તથા સાવદ્ય કાય ની અનુમાના ન કરે, પછી દાનમાં વિધિ-નિષેધને જણાવી કહ્યું કે ધર્મોપદેશક દ્વીપ જેવા છે, પછી અશુભધ્યાયી, દુઃખી, મિથ્યાદષ્ટિ શ્રમણનું સ્વરૂપ જણાવી કહ્યું કે શીલાદિગુણી જે હેાય, તે જીવ મેાક્ષાભિમુખ કહેવાય. તથા તપસ્વી ભિક્ષુક જીવા મેાક્ષમાના સાધક ને આધારભૂત છે, તથા ધીર અને શુદ્ધ આહારાદિ કરનારા જીવા નિર્વાણાકાંક્ષી જાણવા, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. બારમા સમવસરણુાધ્યયનના ટ્રંક પરિચય અહીં સમવસરણ પદના નિક્ષેપા તથા ૩૬૩ પાખંડીનું સ્વરૂપ અને અષ્ટાંગ નિમિત્તથી ભવિષ્યનું જ્ઞાન તેમજ નિમિત્તની સત્યતા કહી, શૂન્યવાદનું નિરાકરણ કરી સૂર્યાદિની સિદ્ધિ તથા આત્મપ્રમાણ સ`જ્ઞાદિની સિદ્ધિ, અને જ્ઞાન–ક્રિયા–સિદ્ધિ, જીવના ભેદ, તથા વિષયમગ્ન જીવનું ભવભ્રમણ જણાવી કહ્યું કે સાષવંત જીવ નિષ્પાપ છે. સાચા મેાધને પામેલા જીવ ભવના અંત કરે છે, અને જે અપ્રમત્ત હાય, તે જીવ બુદ્ધ કહેવાય છે, તથા જન્માદિનું જે જ્ઞાન તે ક્રિયાવાદ્વિપ સાષિત કરે છે. પછી છએ દનના પદાર્થોના વિચાર જણાવી કહ્યું કે અરાગી, અદ્વેષી, જીવિત–મરણમાં અનિચ્છુ જીવ મેાક્ષ પામે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. 23 તેરમા યાથાતથ્ય અધ્યયનના ટ્રંક પરિય અહીં યથા અને તથા પટ્ટના નિક્ષેપા જણાવી કહ્યું કે, આચાય પરપરાના ઉચ્છેદ કહેનારા જીવ જમાલીની જેમ નાશ પામે છે. તથા પેાતાની બડાઈ હાંકનારો જીવ સત્યાદિનું લ ન પામે. પછી શીલાદિનું સ્વરૂપ કહી જણાવ્યું કે, ક્રોધી વગેરે પીડાય છે. તપના મદ ન કરવો. કૂડકપટથી સંસારમાં ભમવું પડે છે. નિપરિગ્રતાદિમાં ગૌરવ (અભિમાન) ભળે તેા તે ભવમાં ભમાડે છે, તે મને તજનાર નિદાન મુનિ હિતકારી ધને કહે છે. તથા શ્રદ્ધા વિનાના જીવ હિંસાદિ પણ કરે છે, ને સુંદર રૂપ ભયનું કારણ છે. તથા બીજાનુ' ( શ્રોતાનું) મન પાર્ક્ખનાર ઉપદેશક જ દેશના ઈ શકે. દંડને તજનાર ગુણી જીવા મેાક્ષને પામે છે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્યપશસૂરીશ્વરકૃત ચૌદમા ગ્રન્થ અધ્યયનને ટ્રેક પરિચય અહીં ગ્રંથપદના નિક્ષેપાનું, ને શિષ્યનું તથા ગ્રહણ અને આસેવના શિક્ષાનું સ્વરૂપ, તથા નિગ્રન્થના ગુણે જણાવી કહ્યું કે, સમાધિની ઇચ્છાવાળા જીવે ગુરૂની દષ્ટિમાં રહેવું. સદાચારી આશુપ્રજ્ઞ સર્વત્ર સ્થાન પામે છે. તથા મુનિએ આશ્રવપરિહારી બની વિચરવું. વળી મૂઢ અમૂહની સેવા કરવી અને સમાધિને ઓળખનારે ધર્મોપદેશકને માનવો તથા પ્રમાદને તજનાર છવ મુક્તિને પામે છે. પછી વિભજ્યવાદ, અને બે ભાષાની બીના જણાવી કહ્યું કે, જે ન સમજે તેને શાંતિથી સમજાવે. તથા સમ્યગર્થદશી થવું. પૂર્ણ ભાષી થવું. દેશના દેવાને લાયક પુરૂષના ગુણે જણાવતાં કહ્યું કે, જે વિચારીને બેલેને કુશલ હોય તથા સૂત્રાર્થ જ્ઞાની અને આજેય વાકયવાળ હેય, વળી ઋતદાતા વગેરે ગુણેનો ધારક હેય તે જીવ બલવાને લાયક છે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. પંદરમા આદાનીય અધ્યયનનો ટૂંક પરિચય અહીં આદાન એટલે ગ્રહણ પદના નિક્ષેપા અને આદાનીય પદનું સ્વરૂપ જણાવી કહ્યું કે આવરણના ક્ષયથી સર્વશપણું પ્રાપ્ત થાય છે. પછી મીમાંસક વગેરેને મતનું ખંડન કરી સત્યસંપન્નતા, ભૂતમૈત્રી, અવિવાદિનું વિસ્તારથી સ્વરૂપ સમજાવી જણાવ્યું છે કે કમરહિતને જન્મ ન હોય ને જે મુનિ સ્ત્રીના પરિચયાદિથી અલગ રહે તે વીર કહેવાય. વળી સ્ત્રીથી અલગ રહેનારા છવો નિબન્ધ છે, એટલે પાપકર્મને બાંધતા નથી. તેઓ મુક્તિની નજીકમાં ગણાય છે, ને ભાગને જણાવનારા પણ તેઓ જ છે. પછી તેમના ગુણે કહી જણાવ્યું કે અનુશાસક (શિખામણ દેનારા) શ્રોતાઓને ચક્ષુ સમાન છે. તથા જે નિષ્કાંક્ષ અને અંતમાંતસેવી હોય, તે મુનિ ધર્મારાધક કહેવાય છે. તથા જેને મનુષ્યની જ મુક્તિ માને છે, પણ અન્ય ધમીએ બીજા કેની પણ મુક્તિ માને છે. પછી નરભવની દુર્લભતા જણાવી વેશ્યાનું વર્ણન કરી કહ્યું કે પંડિતવીર્યથી પૂર્વકર્માદિને ક્ષય થાય છે, ને વીર પુરૂષ કર્મને કરે નહિ, ને સંયમથી કર્મને નાશ થાય છે. તથા શલ્યને દૂર કરનાર છવ સિદ્ધિ અથવા સ્વર્ગ પામે છે, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. સોલમા ગાથાધ્યયનને ટ્રેક પરિચય અહીં ગાથાપદના નિક્ષેપો જણાવી કહ્યું કે, સામુદ્ર છંદમાં પંદર અધ્યયનના અર્થો ગાથારૂપે કહેલ છે, તેથી ગાથાધ્યયન નામ પાડયું છે. પછી મુનિના વર્ણન ગુણોનું કરી બ્રાહ્મણદિનું સ્વરૂપ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રના પરિચય) સાલમા ગાથાધ્યના ટૂ૦ ૫૦ પૂર્ણ, સૂત્રકૃતાંગના પહેલા શ્રુતસ્કંધના ટ્રંક પરિચય પૂર્ણ થયા. બીજા સૂત્રકૃતાંગના બીજા શ્રુતસ્કંધના પહેલા પુ`ડરીક અધ્યયનના ટૂંક પરિચય અહીં મહત્ શબ્દના નિક્ષેપા અને અધ્યયન પદ્મના તથા પુંડરીક પદના નિક્ષેપા જણાવી મનુષ્યાદિમાં પ્રવર્ ( ઉત્તમ ) કોણ ? તે કહી, ક્ષેત્ર-કાલ-ભાવથી પ્રવરનું સ્વરૂપ અને પરિકર્માદિ દા પ્રકારનું ગંણત તથા વનસ્પતિ-પુરીકના અને શ્રમણના અહીં' અધિકાર કહી જણાવ્યુ કે, શુભ ભાવ તે પુ ડરીકની જેવા છે, તે અશુભ ભાવ કંડરીકના જેવા જાણવા. પછી વાવના પુ'હરીકનું સ્વરૂપ કહી જણાવ્યું કે પહેલા પુરૂષ કાદવમાં ખૂંત્યા તેને જોઇ ને આવેલા બીજા ત્રણ પુરૂષો પણ કાદવમાં ખૂલ્યા. અહી' પુષ્કરણી સ્થાને લેાક લેવા, પાણી તે કમ જાણવું, કાદવ તે કામશેાગ, પુંડરીક તે જન-જાનપદ, પદ્મવરપુ ડરીક તે રાજા જાણવા. ચાર પુરૂષાના સ્થાને ચાર અન્ય તીથિકા જાણવા. તથા ભિક્ષુથી સક્રમ લેવા. વળી કાંઠા તે સંઘ જાણવા, શબ્દ (ભૂમ ) ને સ્થાને ધકથા જાણવી, કમળનું અહાર નીકળવું એના જેવું નિર્વાણુ પદ્મ જાણવું, પછી રાજાનું અને સભા ( પ`દા )નું સ્વરૂપ તથા તખ્ખીયતષ્ઠરીવાનિો મત, અનાય ક્ષેત્રા, પચભૂતવાદી, ઈશ્વરને કારણ માનનારના મત, વગેરે જરૂરી મીના કહી ઇશ્વરના કર્તાપણુાનુ' ખ'ડન કરી, નિતિવાદ જણાવી તેનું ખંડન કર્યુ છે. પછી આર્યાદિ મનુખ્યા અને જીવાદ્ધિનું જ્ઞાન જણાવી કહ્યું કે માતાપિતા વગેરે હિર્ગ છે. પછી અરિહંતના ઉપદેશ વણુવી તેથી સિદ્ધિ મળે વગેરે ીના સ્પષ્ટ જણાવી છે. ૯૫ બીજા શ્રીસૂત્રકૃતાંગના બોજા શ્રુતસ્ક ંધના ક્રિયાસ્થાનાધ્યયનના ટ્રંક પરિચય અહીં ધમા ના અને મેક્ષમાના અધિકાર છે, એમ કહી દ્રવ્યક્રિયાદિનુ સ્વરૂપ અને સ્થાનપદના નિક્ષેપા તથા સામુદાનિકી ક્રિયા જણાવી સયમસ્થાનના અધિકાર વર્ણવી કર્યાપથિકીનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવીને તેર ક્રિયાનાં સ્થાના અને વેદનાનુભવના ચાર ભાંગા જણાવી કહ્યું કે સ્વજ્ઞાત્યાદિ નિમિત્તે આર્ભાગ્નિ કરાય તે અંડ કહેવાય. પછી અન દંડનું સ્વરૂપ અને હિંસાદડાદિનું સ્વરૂપ કહીને કથા જીવા અનાય કહેવાય? તેના ઉત્તર દઇ શ્રમણેાનુ ધ સ્થાન વર્ણવી કોણ નરકગામી? તેનુ અને નરકનું સ્વરૂપ, કૃષ્ણપાક્ષિકપણું તથા દુર્લભમેાધિતા જણાવી કહ્યું કે વવાઈસૂત્રમાં કહેલા ગુણવાળા જીવા સિદ્ધ અથવા મહુદ્ધિ ક ધ્રુવ થાય છે. દેશવરતિધારકાદિ વા મહુદ્ધિ કાઢિ ધ્રુવ થાય, તે મિશ્ર પક્ષ કહેવાય. પછી ધર્માનુરાગે પરિવ્રાજકમાં આસક્ત Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત સ્ત્રીનું દષ્ટાંત કહી અધર્મ પક્ષમાં ૩૬૩ પાખંડીનું અને અહિંસાનું સ્વરૂપ તથા હિંસાનું ફલ જણાવી મોક્ષમાર્ગ અને મુક્તિને રોકનાર બાર ફિયાસ્થાને વર્ણવી કહ્યું કે તેરમું ફિયાસ્થાન મુકત્યાદિને આપે છે. બીજા શ્રુતસ્કંધના ત્રીજા આહારપરિજ્ઞાધ્યયનને ટૂંક પરિચય અહીં વિવિધ પ્રકારના આહારની બીના વર્ણવતાં કહ્યું કે આહાર એ શરીરને આધાર છે. તે દોષરહિત હોવો જોઈએ. પછી આહારપદના નિક્ષેપા અને આહારનું સ્વરૂપ જણાવતાં એજ આહારાદિ ભેદ, તે તે આહાર કરવાનો ટાઈમ તથા તે આહારના કારણ જણાવી કેવલીને અંગે આહારસિદ્ધિ વર્ણવી છે. પછી અનાહારપણાને અવસર જણાવતાં પરિજ્ઞાપદના નિક્ષેપાની ભલામણ કરી બીજકાયના ૪ ભેદ કહ્યા છે. પછી પૃથ્વીકાયાદિમાં પરસ્પર ઉત્પત્તિ વગેરે તથા કર્મભૂમિ વગેરેના મનુષ્યોના ઉત્પત્તિ વગેરે અને જલચરાદિના ભેદ, ઉત્પત્તિ તથા આહાર વર્ણવી તેના કલેવરાશ્રિત જીવોના ઉત્પત્તિ વગેરે તથા વિષ્ટાદિમાં ઉત્પન્ન થયેલા જવાના ઉત્પત્તિ વગેરે અને ત્રાસ સ્થાવર શરીરમાં તથા વાયુકાયમાં અકાયની ઉત્પત્તિ વગેરે તેમજ અકાયમાં ત્રસારિરૂપે ઉત્પત્તિ વગેરેની બીના જણાવી કહ્યું કે કર્માનુસારે જીવોની પરસ્પર ગતિ-આગતિ થાય છે. ચોથા પ્રત્યાખ્યાન અધ્યયનને ટૂંક પરિચય અહીં પ્રત્યાખ્યાન પદના નિક્ષેપ જણાવી મૂલગુણનો અધિકાર વર્ણવતાં તે નિમિત્તે થતી અપ્રત્યાખ્યાન ક્રિયા જણાવી આત્માનું અપ્રત્યાખ્યાનીપણું વગેરેથી માંડીને ઠેઠ એકાંત સૂતેલા પણ સુધીની બીના કહી છે. પછી પ્રવૃત્તિ ન કરે તે પણ વિચારાદિથી દંડાય એમ કહી અદબ્દ છવાદિ નિમિત્તે પણ સંજ્ઞી-અસંસીના દષ્ટાંત હિંસાદિની સિદ્ધિ કરી કહ્યું કે જેમ પિતાને દંડાદિથી દુઃખ થાય તેમ બધાને પણ તે રીતે દુ:ખ થાય, તેથી કેઇને હણ નહિ વગેરે સ્વરૂપવાળો જિનધર્મ શાશ્વત છે. પછી સાધુનું સ્વરૂપ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. પાંચમા અનાચારશ્રત અધ્યયનને ટ્રેક પરિચય અહીં આચાર પદના નિક્ષેપ જણાવી કહ્યું કે અબહુશ્રતને વિરાધનાદેષ લાગે. આ અધ્યયનનું બીજું નામ અનગારશ્રુત” છે. તથા અનાચાર ન સેવાય, શાંતિનાં સાધનાની પુષ્ટિ કરી મુમુક્ષુ મુનિ સમિતિ વગેરે ગુણોને ધારણ કરે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૯૭ શ્રી જૈને પ્રવચન કિરણીવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રને પરિચય) છઠ્ઠા આદ્રીય અધ્યયનને રંક પરિચય અહીં આ પદના નિક્ષેપ ને સ્વરૂપ કહી જણાવ્યું કે અહીં આદ્રકુમારની બીના કહેલી હોવાથી “આદ્રકીયા' નામ છે. તથા દ્વાદશાંગીનાં સર્વ અધ્યયન સર્જાક્ષરસંનિપાતે શાશ્વતા છતાં પણ તે તે પ્રકારે છે તે સ્થળે ત્રાષિભાષિતની જેમ કેઈ બનાવ બને તે અનુમત થાય છે. પછી ગોશાલક, ત્રિદંડી તથા હસ્તિતાપસની સાથે આદ્રકુમારે કરેલા વિવાદની બીના જણાવી, આદ્રકુમારને પૂર્વભવ કહ્યો છે. પછી ચાલુ ભવમાં આ રાજાને અને શ્રેણિક રાજાને માંહોમાંહે પ્રીતિ અને પ્રશ્નની બીના કહી અભયકુમારની ઉપર આદ્રકુમાર ભેટપ્સ મોકલે છે. તે પણ પ્રતિમા મોકલે છે. તે જોઈને આદ્રકમારને જાતિસ્મરણ થયું. આદ્રકુમાર બોધ પામે. તેનું રક્ષણ, આદ્રકુમાર ભાગીને દીક્ષા લે છે ત્યારે દેવતા અટકાવે છે, કાઉસ્સગ્નમાં રહેલ ને બાલિકા વરે છે, વસુધારા, દૈવી વાણું, ભવિષ્યમાં ઓળખાણ થતાં ગૃહસ્થપણું, પુત્રને જન્મ, સ્નેહબંધ તેડતાં મુકેલી, પ્રતિજ્ઞા પૂર્ણ થતાં નીકળ્યા, ચેરેની દીક્ષા, ગોશાલાદિની સાથે વાદ, તેમાં જય, તેમની (ચારની) સાથે શ્રીવીરની પાસે દીક્ષા, શ્રીવીરપ્રભુ પહેલાં એકાકી ને મૌની હતા, હાલ સભામાં ધર્મ કહે છે તે આજીવિકા માટે કહે છે, એવા ગોશાલાના વિચાર હતા. તેને જિતેન્દ્રિયાદિ ગુણવંત પુરૂષ ધર્મકથા કહે એમ જણાવી મહાવ્રતાદિની પ્રરૂપણ કરી. આદ્રકુમારે ગોશાલાના વિચારોનું ખંડન કર્યું છે. પછી ગોશાલો કહે છે કે શીતાદક, બીજ, આધાકમ, તથા સ્ત્રીપરિભેગમાં ભિક્ષને પાપ ન લાગે. અહીં આદ્રકુમાર કહે છે કે જે ચાર વાનાં સેવે તે સાધુ ન કહેવાય. જે તારા કહેવા પ્રમાણે વ્યાજબી માનીએ તે ગૃહસ્થોને શ્રમણ માનવા પડશે, વગેરે કહી તેનું ખંડન કર્યું છે. ગોશાલે કહે છે કે, પ્રભુ શ્રી મહાવીર વાણિયાની જેવા લાભેચ્છું છે. અહીં આદ્રકુમારે જવાબ દેતાં પ્રભુમાં અને વાણિયામાં ફરક જણાવ્યો છે. પછી શાક મતાનુસારી વિચારનું ખંડન કરી કહ્યું કે, અબ્રહ્મચારીને જમાડવામાં લોલુપતા વધે છે અને નરકનો લાભ થાય છે. વળી દયાને નિંદનારા મરીને અસુરપણું પામે છે. પછી અવ્યક્તવાદીના વિચારે જણાવી, તેનું ખંડન કર્યું છે. પછી આત્મા–પર-તારકનું સ્વરૂપ, હસ્તિતાપસેના વિચારો અને તેનું ખંડન, તેમને થયેલ પ્રતિબંધ, તેમની આદ્રકુમારની સાથે પ્રભુ શ્રીવીરની પાસે દીક્ષા થઈ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. બીજા શ્રતધના છેલ્લા સાતમા નાલંદા અધ્યયનને રંક પરિચય અહીં અલ શબ્દના નિક્ષેપા અને અર્થ જણાવી કહ્યું કે, રાજગૃહ નગરે નાલંદા બાહિરિકા (પરં) છે. ત્યાં શ્રીગૌતમસ્વામીને ઉદક શ્રમણે પૂછેલા પ્રશ્નોના જવાબમાં આ અધ્યયન કહ્યું છે. પછી રાજગૃહના નાલંદાનું ને પગાથાપતિ પ્રમાણે પાસકનું વર્ણન કરી હસ્તિયામ વનખંડનું વર્ણન કર્યું છે. શ્રાવકધર્મની બાબતમાં Page #147 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રીવિજયપધશ્વરકૃત ઉલક શ્રમણના પ્રશ્નો અને શ્રીગૌતમસ્વામીના ઉત્તરે કહી ત્રસપણું ને વ્યસભૂતપણાની સમજણ પાડી છે. પ્રસંગે શેઠના છ દીકરાનું દષ્ટાંત કહ્યું છે. પછી અવિરતની દુર્ગતિ થાય, ને અનારંભીની સદગતિ થાય એમ કહી અચ્છાદિગુણ દેશવિરતની સુગતિ જણાવી કહ્યું કે, પોતાને જ બચાવ કરનારા જંગલવાસી તાપસાદિ જીવો મરીને અસુરપણું પામે છે. ત્યાંથી ચાવીને એલચૂક થાય છે વગેરે બીના સાંભળી ઉદક શ્રમણ શ્રીગૌતમનાં વચન સ્વીકારી પ્રભુ શ્રીવીરની પાસે પંચમહાવ્રત ધર્મ સ્વીકારે છે. અંતે નૈગમાદિનયની વ્યાખ્યા કરી જ્ઞાનનય ને ક્રિયાનયના વિચારો કહ્યા છે. શ્રીસૂત્રાંગકૃતાંગસૂત્રને પરિચય પૂરો થયા શ્રી પ્રવચન કિરણાવલીને ત્રીજો પ્રકાશ પૂરો થયો UF UR Page #148 -------------------------------------------------------------------------- ________________ ૫ ચેાથે પ્રકાશ ! શ્રી સ્થાનાંગ સૂત્રને ટૂંક પરિચય ।। આર્યાં | अह य च उत्थापयासे, बण्णिज्जइ तइयमंगमुदेसा ॥ एगसुयवसंधे સ, अज्झरणाई तहुद्द े सा बीए तइयचउत्थे उद्दे सचउक्कमित्थ पत्तेयं ॥ || ૨૨ || पंचमतिष्णु सा, पण्ण र सुद्दे ससंकलना सूयगडंगा दुगुणं, इक्किक्कपयस्थभावणा पढमे ॥ રુદુભાવસ્થા વી, સથાપે રિસિવયસ્થા ।। ૨૪ ।। एवं कमसो दसमे, अज्झयणे वण्णिया दसदसत्था !! इह दव्वापयत्था, संखेवा बोहया वृत्ता ॥ ૨૧ ॥ नरभेया जिणजीवा, पहुदिविखयभूवनिन्हवा इत्थ || गय हे उगणियमेया, प्रवरपयत्या बहु મનિયા ।। ૨૬ || શબ્દા— —પ્રવચન કરણાવલીના ચાથા પ્રકાશમાં શ્રીસ્થાનાંગસૂત્રની બીના સામાન્યથી કહેવાય છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, દશ અધ્યયના છે. તથા બીજા દ્વિસ્થાનક અધ્યયનમાં ૪ ઉદ્દેશા છે, એ પ્રમાણે ત્રીજા ચાચા અધ્યયનના પણ અનુક્રમે ચાર ચાર ઉદ્દેશા જાણવા. પાંચમા અધ્યયનના ત્રણ ઉદ્દેશા છે. સ` મળી એ ચાર અધ્યયનાના ૧૫ ઉદ્દેશા જાણવા. એટલે માકીનાં છ અધ્યયના ( ૧, ૬, ૭, ૮, ૯, ૧૦ મા ) માં ઉદ્દેશા નથી, તેથી તે એકસરાં એટલે સીધાં સળંગ અધ્યયના કહેવાય છે. ૨૨-૨૩. આ ત્રીજું અંગ શ્રીસૂત્રકૃતાંગસૂત્રથી બમણું છે, એટલે તેનાં ૭૨૦૦૦ પટ્ટા છે. તથા અહી પહેલા અધ્યયનમાં એકેક પદાર્થીની બીના કહી છે, બીજા અધ્યયનમાં એ એ પદાર્થની બીના અને ત્રીજા અધ્યયનમાં ત્રણ ત્રણ પદાર્થાની મીના કહી છે. આ રીતે ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦ મા અધ્યયનમાં અનુક્રમે ચાર પદાર્થાની, પાંચ, છ, સાત, આઠ, નવ, અને દસ પદાર્થોની મીના કહી છે. ટૂંકામાં એમ કહી શકાય કે આ શ્રીસ્થાનાંગસૂત્રમાં દ્રવ્યાનુયોગ, ચકરાનુયાગ અને ગણિતાનુયાગની મીના સંક્ષેપમાં જીવ–અવાદ દ્રવ્ય ગુણ-પર્યાયાદિ પ્રકારે વર્ણવી છે. ૨૪-૨૫. અહીં કહેલા ૧. મનુષ્યાદિના ભેદ-પ્રભેદ્યા, ર્. પ્રભુ શ્રીમહાવીરદેવના શાસનની આરાધના કરીને જિનનામકર્મ ને બાંધનારા શ્રેણિક વગેરે ૯ ભાવી તીથંકરના જીવા, ૩. શ્રીમહાવીરદેવના હાથે દીક્ષા પામેલા આઠ રાજાઓના તથા નિહ્વાનાં નામ, ૪. નવ કારણેાથી રોગની ઉત્પત્તિ થાય, વગેરે બીજા પણ ઘણા પદાર્થાની બીના અહીં વર્ણવી છે. ૨૬ ।। ૧૨ ।। Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત સ્પષ્ટાથ– દ્વાદશાંગીમાં આ સ્થાનાંગસૂત્ર ત્રીજું કહેલું છે. આની પહેલાંનાં બે અંગોમાં જેમ બે શ્રુતસ્કંધ જણાવ્યા, તેમ અહીં તે બે નથી, પણ એક શ્રતસ્કંધ છે. દશ અધ્યયનેમાંથી ૪ અધ્યયનના જ ઉદ્દેશ છે. બાકીનાં અધ્યયનમાં ઉદ્દેશા નથી. જો કે અહીં જણાવેલી બીના જરૂર મોક્ષમાર્ગને સાધવામાં સાધક આત્માઓને મદદગાર તો છે જ, પણ પદાર્થોને નિરૂપણ કરવાની શૈલી વિચારતાં સમજાય છે કે એક એક પદાર્થો અને બે બે પદાર્થો એમ છેવટે દશ દશ પદાર્થો જણાવવાનું ક્રમ બુદ્ધિને વિકાસ કરાવનાર છે, તે ચિત્તને સ્થિર કરે છે તથા શિષ્યોને આ ક્રમે સમજાવતાં સહેલાઈથી તત્ત્વબોધ થઈ શકે છે, તેમજ સૂત્રાર્થની પરાવર્તાના કરવામાં પણ સરલતા થાય છે. આ જ હકીક્ત શ્રીસમવાયાંગમાં પણ સમજવાની છે. અન્ય ધમીઓમાંના બૌદ્ધોએ એકત્તરનિકા નામના ગ્રંથમાં આ શૈલી કેટલેક અંશે સ્વીકારી છે. તેમજ મહાભારતના આરણ્યકપર્વના ૧૩૪મા અધ્યાયમાં અષ્ટાવક્ર એકથી માંડીને તેર સંખ્યાવાળા પદાર્થો ગણાવે છે. શીધ્ર બેધન દેનાર આ વિશિષ્ટ ક્રમ આ ત્રીજા-ચોથાં અંગોમાં જ દેખાય છે, ૧, પહેલા એક સ્થાનિક નામના અધ્યયનને સાર–અહીં આત્મા, પુણ્ય, પાપ વગેરે પદાર્થોનું સ્વરૂપ જણાવતાં અનુમાન વગેરે પ્રમાણેથી તે કહેલા પદાર્થો સાબિત કર્યા છે. તથા અહીં દરેક મનુષ્ય દેવ વગેરેને આત્મા અલગ અલગ દેખાય છે, છતાં “જે માયા' આત્મા એક છે, આમ કહેવામાં સૂત્રકારનો કર્યો આશય છે? તે બાબત ટીકાકારે બહુ જ સ્પષ્ટ સમજાવીને સાબિત કર્યું કે, “દુનિયામાં જે અનંતા આત્માઓ દેખાય છે, તે બધામાં સામ’ આભાપણું એક સરખું જ છે. અને આત્મ પ્રદેશની સંખ્યામાં પણ લગારે જૂદાશ નથી. તમામ સંસારી છે સુખને ચાહે છે, ને દુ:ખથી કંટાળે છે. જન્મ લેતાં અને મરતાં જીવ એકલો જ જન્મ પામે છે, ને મરે છે એટલે પ્રાણથી છૂટો થાય છે, તથા પરભવમાં જીવ એકલે જ જાય છે. ને અજ્ઞાન, વિષય-કષાયાદિના પાશમાં ફસાઈને બાંધેલાં કર્મોનો અબાધાકાલ વીત્યા બાદ ઉદય થતાં કર્મલ પણ કર્મને બાંધનાર જીવ જ એકલો ભેગવે છે. આ રીતે સ્ત્રી-પુત્ર વગેરે પરભાવ (વિભાવો)માં મમતાભાવને ધારણ કરનાર આત્માને પરભાવથી ખસેડીને નિજ સ્વભાવમાં સ્થિર કરવા માટે સૂત્રકાર શ્રી સુધર્માસ્વામી ગણધરે “જે કાયા” ઇત્યાદિ વચનોથી આત્મા વગેરે પદાર્થો એક છે” એમ સ્યાદ્વાદશૈલીને આધારે જણાવ્યું છે. વળી “આત્મા એક છે? આ વચનસાંભળીને કોઈ જીવ એકાત્મવાદને વ્યાજબી ન માને, માટે કહ્યું કે દરેક જીવ સ્વકૃત કર્મ ફલોને જુદાં જુદાં ભેગવે છે, કોઈ જીવનાં કર્મોને સંબંધ બીજા કેઈજીવનાં કર્મોની સાથે છે જ નહિ, અને મનાય પણ નહિ. કારણ કે કર્મોને બાંધનારા છ જુદા જુદા હોવાથી જ, કેટલાએક છે ધનવંત, બુદ્ધિશાળી, નીરેગી, ઉત્તમ રૂપવંત હોય છે, ને કેટલાએક છે નિર્ધન વગેરે વિપરીત સ્વરૂપવાળા હોય છે, આવા પ્રકારનું વિચિત્રપણું ઘટી Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( ૩. શ્રીસ્થનાંગસૂત્રને પરિચય ) ૧૦૧ શકે છે. આવા આવા અનેક મુદ્દાઓથી જેમ પૂર્વે જણાવેલી અપેક્ષાએ “આત્મા એક છે એમ કહ્યું તેમ “દરેક આત્માઓ અલગ અલગ હોવાથી આત્મા વગેરે પદાર્થો અનેક છે, એમ પણ માનવું જોઈએ. આનું નામ જ સ્યાદ્વાદશૈલી કહેવાય. આ જ પદ્ધતિએ ટીકાકારે અવસરે પુણ્ય–પાપ દેવ-નરકાદિની સાબિતી કરી જણાવ્યું કે, -અનુકૂલતા એ પુણ્યનું ફલ છે, તેને ભેગવનારા સ્વર્ગવાસી દેવો અને મનુષ્યો છે. પ્રતિકૂલતા એ પાપનું ફલ છે. તેને ઓછા વધતા પ્રમાણમાં ભેગવનારા તિર્થ" તથા મનુષ્યો છે. આ તથા બીજા પણ પદાર્થો અહીં વિસ્તારથી સમજાવ્યા છે. ૨. બીજા દ્વિસ્થાનક અધ્યયનને સાર–અનેકાંતદષ્ટિએ આત્માનું અનેકપણું પણ ઘટી શકે જ છે. માટે અહીં કહેલી “જીવના “સિદ્ધ અને સંસારી” એમ બે ભેદ વગેરે હકીકત સર્જાશે ઘટી શકે છે. આ જ રેલીએ જણાવેલા લોક-અલેક, જીવ-અછવ વગેરે બે બે પદાર્થોની બીના અહીં વિસ્તારથી ટીકાકારે સમજાવી છે. ૩. ત્રીજા ત્રિસ્થાનક અધ્યયનને સાર–અહીં મોક્ષમાર્ગ વગેરેના સમ્યગ્દર્શનાદ ત્રણ ત્રણ ભેદો વિસ્તારથી સમજાવ્યા છે. ત્રણ પ્રકારના દંડ વગેરેની બીના જાણતાં ભવ્ય જીવો કર્મબંધના કારણથી બચી મેક્ષમાર્ગની સાત્ત્વિકી આરાધના કરી મુક્તિના સુખ પામે; એ સૂત્રકારાદિની ઉદાર ભાવનાને જરૂર પારખી શકે છે, ૪. ચોથા ચતુઃસ્થાનક અધ્યયનને સાર–અહીં ગુરૂ, સાધુ, પુરૂષ વગેરેના ચાર ચાર ભેદ, નરકગતિ વગેરેના ચાર ચાર હેતુઓ વગેરે, કષાય વગેરેના તથા બે રીતે શ્રાવકના ચાર ભેદ તથા ધ્યાનાદિના ૪ ભેદ-પ્રભેદો-લક્ષણ-આલંબન વગેરે ચાર ચાર પદાર્થોની બીના દાંતાદિ કહેવાપૂર્વક સ્પષ્ટ સમજાવી છે. - પ. પાંચમા પંચસ્થાનક અધ્યયનને સાર–અહીં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ વગેરેના પાંચ પાંચ ભેદનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ૬. છઠ્ઠા સ્થાનક અધ્યયનને સાર–અહીં ૬ જવનિકાય, ૬ લેશ્યા વગેરે છે છ પદાર્થોની બીના સ્પષ્ટ જણાવી છે. ૭. સાતમા સપ્તસ્થાનક અધ્યયનને સાર–અહીં સાત સ્વર, તેના સ્થાન, ગ્રામ, મૂછના, સાત સમુદઘાત, સાત ભયસ્થાન, ગોચરીના તથા નિહાના ૭ ભેદ વગેરેનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. નિહાને ઉત્પત્તિસમય વિસં. ૧૯૧૪માં કહ્યો છે. ૮. આઠમા અષ્ટસ્થાનક અધ્યયનને સાર–અહીં વાદીના, મહાનિમિત્તના, વિભક્તિના ૮-૮ ભેદ તથા પ્રભુ શ્રી મહાવીરદેવે જેમને સ્વહસ્તે દીક્ષા આપી છે તે આઠ રાજાઓનાં નામ, પ્રવચન માતાના તથા મદના ૮ ભેદ વગેરે આઠ આઠ પદાર્થોની બીના સ્પષ્ટ જણાવી છે. ૯. નવમાં નવસ્થાનક અધ્યયનનો સાર–અહીં બહાચર્યની ગુપ્તિના ૯ ભેદો Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત પ્રભુ શ્રીમહાવીરદેવના શાસનમાં થયેલા ભાવી તીર્થંકર શ્રેણિકાદિ નવ જીવાનુ ટૂંક જીવન, રાગાત્પત્તિનાં નવ કાર્ડ, નવકલ્પી વિહાર, વગેરે નવ નવ પદાર્થાંની શ્રીના સ્પષ્ટ જણાવી છે. ૧૦. દેશમાં કુશસ્થાનક અધ્યયનના સાર –અહીં દ્રવ્યાનુયાગના ને સત્ય વચન યોગના શ બેટ્ટા, તથા શુદ્ધ વાકયાનુયાગના ને ગણિતના તથા આશ્ચય' (અદેશ)ના અને શ્રમધર્માંના દશ ભેઢા, વળી કલ્પ ( મુનિના આચારનાના ) દશ ભેઢા, દૃષ્ટિવાદનાં દશ નામ વગેરે દશ દશ પદાર્થોની મીના સ્પષ્ટ સમજાવી છે. આ રીતે શ્રીસ્થાનાંગસૂત્રનાં શું અધ્યયનાના સાર ઢંકામાં જણાવ્યા. હવે આના ૨૧ ઉદ્દેસણુકાલ શ્રીનીસૂત્રમાં અને શ્રીસમવાયાંગસૂત્રમાં કહ્યા છે. તેનુ રહસ્ય ટૂંકામાં આ પ્રમાણે જાણવુ', યાગોદ્દહનની પ્રક્રિયા પ્રમાણે મુનિને આ સૂત્રના યોગ કરતાં ૨૧ દિવસ લાગે છે. તેમાં અંગની અનુજ્ઞા સુધીના ૧૮ દિવસેા, ને ત્રણ દિવસે વૃદ્ધિના ગણ્યા છે. અહીં કાલગ્રહણ ૧૮, અને ની ૩ જાણવી. હવે આ ત્રીજા અંગનાં દૃશે અધ્યયનાના પરિચય ટૂંકામાં જણાવું છું:પહેલા એકસ્થાન અધ્યયનના ટ્રૅક પરિચય અહીં શરૂઆતમાં મૉંગલ અને અનુયાગની મીના જણાવ્યા બાદ ફૂલ, યોગ (આઠ વર્ષ ના પર્યાય), અને મંગલના ત્રણ ભેદ તથા સમુદાયા જણાવી સ્થાન અને અંગપટ્ટના નિક્ષેપા તથા સ્વરૂપ કહ્યું છે. પછી ભેદસહિત ઉપક્રમ વગેરેનું વર્ણન કરી સ્થાનાંગમાં તે બધાના અના સમાવેશ જણાવ્યા. પછી એક પદના નિક્ષેપા અને ઉપાઘાત તથા સંહિતાદિના ક્રમ અને સ્વરૂપ કહી, શ્રુતપદના અને આયુષ્યપદના નિક્ષેપા કહી જણાવ્યુ કે આત્મા એક છે. અહીં દ્રવ્યા તાદિનું સ્વરૂપ કહી અવયવની તે આત્માની સિદ્ધિ કરી આત્માનુ નિત્યાનિત્યપણું કહ્યું છે, પછી સામાન્યનું અને વિશેષનું સ્વરૂપ તથા દંડ, ક્રિયા, લેાક, અલાક, ધર્માસ્તિકાય, મધ, મેાક્ષ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, વેદના અને નિર્જરાનું સ્વરૂપ અને એકપણ જણાવ્યું છે. પછી કહ્યુ` છે કે કર્મી'ધનુ' અનાદિપણું છતાં પણ ખાણમાં મિશ્રભાવે ( ભેગા ) રહેલ સુવર્ણના અને પત્થરના વિચાગની જેમ આત્માના અને ક સંબંધના વિયાગ થતાં અનુક્રમે તે જીવ મેાક્ષને પણ પામે છે, પછી પર્યાયના અને પર્યંચીના ભેદાભેદ સમધ અને પુણ્ય-પાપની સિદ્ધિ જણાવી કહ્યું કે ચ્યવન, ઉપપાત, સંજ્ઞા વગેરે પદાર્થા (સખ્યામાં) એક છે એમ કહી તેનું સ્વરૂપ અને નારકાદિક તથા નારકની ને દેવની સિદ્ધિ (સામિતી) જણાવી છે. પછી પૃથિવ્યાદિના સચંતનપણાની સિદ્ધિ કરી સમ્યકત્વાદિનું સ્વરૂપ અને તીર્થાસદ્ધાદિનું સ્વરૂપ કહી જ બૂઢીપની પિરિધ અને શ્રીવીરપ્રભુની સિદ્ધિ તથા અનુત્તર ધ્રુવના શરીરની ઊંચાઈ કહી છે. પછી આૉઉદ નક્ષત્રોના તારાઓ અને એક આકાશપ્રદેશમાં અવગાહુ વગેરે Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શ્રી જૈન પ્રવચન કરણાવલી (૩. શ્રીસ્થાનાંગસૂત્રનો પરિચય) કહી અંતે જ્ઞાનનય તથા કિયાનનું સ્વરૂપ અને સામાન્ય-વિશેષવાદ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. દ્વિસ્થાનક અધ્યયનના પહેલા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં જીવ અyવ આદિના બે બે ભેદો કહી બે બે પદાર્થને જણાવનારા ૩૬ આલાવા અને પચીશ ક્રિયામાં બે બે ભેદ કહ્યા છે. પછી જ્ઞાનના બે ભેદથી માંડીને સૂત્રના કાલિકાદિ બે ભેદ સુધીના ર૩ આલાવા કહ્યા છે. બે ભેદે ચારિત્ર કહી પૃથ્વીકાયાદિના બે બે ભેદ જણાવનારા ૨૮ આલાવા અને પર્યાપ્તિનું સ્વરૂપ કહી જણાવ્યું કે દ્રવ્યાદિથી જે સચિત્ત વસ્તુ હોય તે સ્વીકાયશસ્ત્રાદિથી અચિત્ત બને. પછી આચર્થના અને અનાચીણુના ભેદો તથા અવસર્પિણું વગેરે કાલની અને લોકાકાશાદિની બીના કહી ર૪ દંડકમાં અને વિગ્રહગતિક જીવોમાં શરીરની પ્રરૂપણ કરી છે. પછી શરીરની ઉત્પત્તિમાં ને બનાવટમાં કારણે અને ત્રાસ-સ્થાવરમાં ભવ્ય–અભવ્ય ભેદની ઘટના તથા પ્રવજ્યાથી માંડી સંલેખના સુધીની બીના વગેરે પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ક્રિસ્થાનક અધ્યયનના બીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે ઊર્વોત્પન્નાદિ જેવો અહીં અથવા બીજા ભવે પાપકર્મો ભોગવે છે ને એ રીતે મનુષ્ય પણ અહીં અથવા બીજે ભવે પાપકર્મો ભોગવે. પછી ભવ્યાદિ ભેદે નારકાદિની પ્રરૂપણા કરી સમવહતાદિ ભેટે લેાકનું સ્વરૂપ, અને દેરા સર્વ ભેરે શબ્દાદિનું સ્વરૂપ કહી જણાવ્યું કે વાયુ વગેરેને એકાદિ શરીરે હોય છે. અહીં આ તથા બીજી પણ બીના સ્પષ્ટ કહી છે. કિસ્થાનક અધ્યયનના ત્રીજા અને ચોથા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં શબ્દોત્પત્તિનાં કારણે અને સંવાતાદિભેદે પુદ્ગલનો વિચાર કહી જ્ઞાનાદિભેદે આચારની પ્રરૂપણ કરી છે. પછી પ્રતિમાદિનું સ્વરૂપ જણાવી ભરત-ઐરવતાદિ ક્ષેત્રનું અને ફૂટશામલી વગેરે વૃક્ષનું તથા ગરૂડાદિ દેવનું નિરૂપણ કર્યું છે. પછી પર્વત, દેવ, વક્ષસ્કાર, દીર્ઘવૈતાદ્ય વગેરેની લંબાઈ વગેરે કહી, પવહદ વગેરે હદનું ને શ્રી વગેરે દેવીઓનું સ્વરૂપ તથા સુષમા-દુષમા આરાનું પ્રમાણ કહી સુષમાકાલે ઊંચાઈ વગેરે અને દેવકર વગેરેમાં કાલનો નિયમ, તથા ચંદ્ર, સૂર્ય, ૨૮ નક્ષત્ર અને ૮૮ ગ્રહોની બીના કહી છે. પછી વેદિકાની ઊંચાઈ ધાતકીખંડના બે ભાગ, અને કાલોદ સમુદ્રની વેદિકાની ઊંચાઈ તથા પુષ્કરાઈના બંને વિભાગના બે બે ક્ષેત્ર વગેરે બીના વર્ણવી છે. પછી કહ્યું કે, યકના તેના શરીરનું પ્રમાણ બે હાથ જાણવું. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત પછી સમયથી માંડી ઉત્સર્પિણી સુધીનું વર્ણન કરી ગામથી માંડીને રાજધાની સુધીના પદ્માર્થાનું સ્વરૂપ જણાવનારા ૪૭ આલાવા કહ્યા છે. પછી કહ્યું કે, મધ એ: પ્રેમ અને દ્વેષ છે. તથા રાગ-દ્વેષથી પાપ બંધાય છે. પછી યાગનમિત્તે થતા કર્મબંધનું સ્વરૂપ કહી જણાવ્યું કે ધર્માંશ્રવણાદિમાં બે જાતના ક્ષાપશમ કારણ છે. પછી પાપમ અને સાગરોપમનુ સ્વરૂપ તથા ક્રાધાદ્રિના બે ભેદ અને ઇંદ્રિયાદિની અપેક્ષાએ એ એ ભેદ જણાવી કહ્યું કે, મિથ્યાદષ્ટિને અજ્ઞાન હોય છે. પછી મરણના બે ભેદ, (સલેખનાદિ વિધિ ) અને જીવ-અજીવનું અનન્તપણું તથા શાધૃતપણું, તથા જ્ઞાનાવરણીયાદિના દેશથી તે સ`થી એ ભેદ વળી શાતા-અશાતા તેમજ દર્શનમાહુ, ચારિત્રમાહુ, આયુષ્યના બે ભેદ, નામ-ગાત્રના બે ભેદ, પ્રેમથી ને દ્વેષથી મૂર્છાની ઉત્પત્તિ અને શ્રીકેવલજ્ઞાનની આરાધના તથા તીર્થંકરોના વર્ણા કહીને દૃષ્ટિવાદના ચાથા ભેદરૂપ પૂર્વાની વસ્તુ જણાવી છે. પછી એ નક્ષત્રના તારા વગેરે, તથા ભવનવાસી દેવ વગેરેની સ્થિતિ અને એ દેવલાક ( સૌધર્મશાન)ની દેવીઓ, વળી તેજોલેશ્યાવાળા એ દેવલાક જણાવી પરિચારણા કહી છે. પછી દ્વિપ્રદેશિક સ્કધથી માંડીને દ્વિગુણુ રૂક્ષ સુધીના પુદ્ગલાનું વર્ણન તથા નિષેકાન્તુિ લક્ષણ વગેરે હકીકત સ્પષ્ટ જણાવી છે. બીજા દ્વિસ્થાનાધ્યયનના ત્રીજા ચાથા ઉદ્દેશાનેા તથા બીજા સ્થિાન અધ્યયનના ટૂંક પરિચય પૂર્ણ થયા. ત્રીજા ત્રિસ્થાન અધ્યયનના ટ્રૅક પરિચય આ અધ્યયનના ચાર ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદ્દેશામાં નામાદિ નવ પદાર્ટ્સનુ સ્વરૂપ અને વૈક્રિય રચનાના પ્રકારો તથા દેવ-પરચારાદિના ત્રણ પ્રકારો, યાગાદિના ત્રણ ભેદ, સર્ભાદિ ત્રણ ને અલ્પાયુ, દીર્ઘાયુ, અશુભ દીર્ઘાયુના તથા શુભ દીર્ઘાયુનાં કારણા કહ્યાં છે. અહીં સવિગ્ન-લુબ્ધકનાં એ દૃષ્ટાંતા જણાવ્યાં છે. પછી ત્રણ ગુપ્તિ વગેરે, ગર્હાદના ત્રણ ભેદ, પત્રાદ્દિવાળા ઝાડની જેમ પુરૂષના ત્રણ ભેદ તથા ઉગ્ર દ્રાસાદિભેદે પુરૂષના ત્રણ ભેદ કહીને મત્સ્યાદિના ત્રણ ભેદ અને તિર્યં ગાદિના ત્રણ ભેદ તથા ત્રણ લેશ્યાવાળા જીવા જણાવી તેના ૨૪ આલાવા કહ્યા છે. તારાનું ચલન (હાલવું) વીજળી, અને મેઘના શબ્દ વર્ણવી લેાકમાં અંધકાર, ઉદ્યોત, દેવાન્ધકાર, દૈવિક ઉદ્યોત, સ’નિપાતાદિનાં ત્રણ ત્રણ કારણેા તથા ધ્રુવેન્દ્ર વગેરેને મનુષ્ય લાકમાં આવવાનાં, ચૈત્યવૃક્ષને હાલવાનાં તેમજ લેાકાંતિક દેવને આવવાનાં ત્રણ ત્રણ કારણેા જણાવી કહ્યુ છે કે ત્રણ જણા દુષ્પ્રતિકાર છે, અને મેાક્ષનાં ત્રણ કારણ છે. તથા કાલના અવસર્પિણી વગેરે ત્રણ ભેદ છે. પછી પુદ્ગલનું ચલન, ઉધિ અને પમિહના ત્રણ ત્રણ ભેદ કહી પ્રણિધાન, ાનિ તથા સખ્યાતાદિ જીવવાળી વનસ્પતિ કહી છે. પછી માગધ વગેરે તીર્થા અને સુષમા આરાનું પ્રમાણ તથા તે કાલના મનુષ્યેાની ઊંચાઈ. આયુષ્ય, અરિહંતાદિના વશા તથા યથાયુષ્ય થવા, મધ્યમ આયુષ્યવાળા જીવો Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કરણાવલી (૩. શ્રીસ્થાનાંગસૂત્રના પરિચય ) ૧૦૫ તથા તેનું આયુષ્ય, શાલિ વગેરેની યાનિની મીના કહી જણાવ્યુ` કે, મીત્રીજી નરકમાં ત્રણ સાગરોપમનું આયુષ્ય છે, પછી ભંતે શબ્દના અર્થ, ધૂમપ્રભાની સ્થિતિ અને સરખા એવા અપ્રતિષ્ઠાન નરકાવાસ વગેરે તથા સીમત’ક વગેરે કથા છે. પછી ઘણાં માછલાંવાળા સમુદ્રો અને શીલહિત રાજા વગેરેની નકતિ કહી જણાવ્યુ` કે ત્યાગી પુરૂષા દેવ પણ થાય છે. પછી વિમાનના વર્ષોં અને આનતાદિ સ્વર્ગના દેવોના શરીરની ઊંચાઈ, ૩ કાલિક પ્રજ્ઞપ્તિની મીના વગેરે વિસ્તારથી કહ્યું છે. ત્રીજા અધ્યયનના પહેલા ઉદ્દેશાના ટ્રૅક પરિચય પૂરા થયા. ત્રિસ્થાન અધ્યયનના ખીજા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં લાકનું સ્વરૂપ અને અસુરેન્દ્રાદિની પઢાઓ તથા યુદ્ધ (પ્રતિમાધ પામેલા) જીવાના અને ઇહલેાકપ્રતિદ્રાદિ યોની પ્રવ્રજ્યાના ત્રણ ત્રણ ભેદા જણાવી શક્ષભૂમિના અને સ્થવિરભૂમિના તથા સુમનસ્કાર્પાદ પુરૂષના ત્રણ ત્રણ ભેઢા અને સ્રી વગેરેના ત્રણ ત્રણ ભેદ કહ્યા છે. પછી આકાશપ્રતિષ્ઠિત વગેરેનું અને દિશાનું સ્વરૂપ તથા ત્રસ તેમજ સ્થાવર જીવોના ત્રણ ત્રણ ભેદ કહ્યા છે. પછી સમય વગેરે કહી દુ:ખનું કારણ નહિ સેવનારને પણ દુ:ખ ભોગવવું પડે? આ અન્ય મતનું ખંડન વગેરે ઔના ત્રણ ત્રણ ભેઢ ગોઠવીને સ્પષ્ટ જણાવી છે. 6 ત્રિસ્થાન અધ્યયનના ત્રીજા ઉદ્દેશાનેા ટૂંક પરિચય અહીં' અપરાધની આલેાચના કરનાર જીવોને લાભ અને આલેાચના નહિ કરનારાને નુકસાન તથા સૂત્રા -ઉભયના ધારક પુરૂષોનુ' અને વાપરવા લાયક વસ્ર તથા પાત્રનું સ્વરૂપ તેમજ વસ્ત્રને ધારણ કરવાનાં કારણા કહ્યાં છે. પછી આત્મરક્ષાના હેતુઓ અને વિકટતિત્તઓ, તથા વિસભાગનાં કારણેા કહી ઉપસ પટ્ટાનુ સ્વરૂપ અને આચાર્યાદિનાં લક્ષણા તથા-વચન-મનનુ સ્વરૂપે કહ્યું છે. પછી અલ્પવૃષ્ટિનાં અને મહાવૃષ્ટિનાં કારણેા તથા દેવોને આવવાનાં ને નહિ આવવાનાં કારણેા તેમજ પ્રવ્રુત્યાદિનું લક્ષણ કહ્યું છે, પછી દેવાને સ્પૃહણીય (ઇચ્છવાલાયક) ત્રણ પદાર્થો અને પરિતાપનાં ત્રણ કારા તથા ચ્યવનકાલે ઉદ્વેગનાં કારણેા કહી વિમાનાનાં સ્થાન, આધારભૂત પદાર્થા તથા ભે જણાવી ભાગને માટે દેવથી કરાતા વૈક્રિય વિમાનનું સ્વરૂપ અને નારકાદિના ત્રણ ભેદ તથા પ્રતિમાનું સ્વરૂપ વર્ણવ્યુ` છે. પછી ક ભૂમિનુ ને દઈનરૂચિ અને પ્રયાગનું તથા વ્યવસાયનું સ્વરૂપ કહી પુદ્ગલના ત્રણ ભેદ્દ અને નયના વિચાર તથા મિથ્યાત્વાદિના ત્રણ ભેદ વળી ધર્માપક્રમના વૈયાવૃત્યાદિના ત્રણ ત્રણ ભેદ તથા કથાદિના ત્રણ ત્રણ ભેટ્ટા કહી ભક્તિ, શ્રવણુ વગેરેનું ક્રમસર ફલ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ત્રિસ્થાન અધ્યયનના ચેથા ઉદેશાને ટૂંક પરિચય અહીં પ્રતિમાપ્રતિપન્ન સાધુને લાયક ઉપાશ્રય તથા સંથારાની બીના તથા કાલ, સમય વગેરેના ત્રણ ત્રણ ભેદ અને વચનના ત્રણ ભેદ (પુદગલપરાવર્તાનું સ્વરૂ૫) કહી જ્ઞાનાદિની પ્રજ્ઞાપનાનું ને સમ્યકત્વનું તથા અતિક્રમાદિનું તેમજ આધાકર્માદિનું સ્વરૂપ કહ્યું છે. પછી અકર્મભૂમિના ને જંબુદ્વીપના તથા મેરૂની દક્ષિણમાં ને ઉત્તરમાં આવેલા ક્ષેત્ર વર્ષધરાદિના ત્રણ ત્રણ ભેદ કહી દેશથી ને સવથી પૃથ્વીનું ચલન અને કિટિબષિયા દેવોની સ્થિતિ તથા શકની પર્ષદાના દેવોની સ્થિતિ જણાવી છે. પ્રવાજન (દીક્ષા) વગેરેમાં અકખ્ય જીવો તથા પંડક, વાતિક અને કલીબનું સ્વરૂપ, અને અવાચનીયાદિનું સ્વરૂપ તેમજ માણ્ડલિક પર્વતાદિનું સ્વરૂપ કહ્યું છે. પછી નાકાદિને ત્રણ ત્રણ શરીર અને માતાપિતાનાં ત્રણ અંગો કહી સાધુ અને શ્રાવકને મહાનિજ રાનાં ત્રણ ત્રણ કારણ જણાવી ઇંદ્રાદિની અદ્ધિ તથા સ્વાધ્યાયાદિ અને જિનાદિના ત્રણ ત્રણ ભેદો તેમજ વેશ્યાના ગંધનું સ્વરૂપ કહી મરણના ત્રણ ભેદ અને ઘનોદધિ વગેરેનાં વલયો કહ્યાં છે. પછી ત્રણ સમયને વિગ્રહ અને નક્ષત્ર તથા તારાની બીના કહી છે. પછી શ્રીધર્મનાથનું ને શાંતિનાથનું આંતરૂં, અને શ્રી વીરપ્રભુની યુગાંતકૃભૂમિ અને મહિલનાથના ને પાર્શ્વનાથના દીક્ષા સમયને પરિવાર કહ્યો છે. પછી શ્રીવારપ્રભુના ચૌદ પૂવીએ અને ચક્રિપણું ભેળવીને જિન થયેલા ત્રણ તીર્થકરો (શાંતિનાથ, કુંથુનાથ તથા અરનાથ) તથા રૈવેયકના પાથડા તેમજ ત્રિપ્રદેશિકા પુદ્ગલનું સ્વરૂપ વગરે બીના સ્પષ્ટ જણાવી છે. ત્રિસ્થાન અધ્યયનના ચોથા ઉદેશાનો ટૂંક પરિચય પૂર્ણ થયો. ત્રિસ્થાન અધ્યયનનો ટૂંક પરિચય પૂર્ણ થયો. ચોથા ચતુ સ્થાન અધ્યયનનો ટૂંક પરિચય અહીં અંતક્રિયાના ચાર ભેદ તથા ઊંચા વૃક્ષાદના દાંતે પુરૂષના ચાર ભેદ અને ભાષાના ભેદો કહી વસ્ત્રાદિના દાંતે પુરૂષના ચાર ભાંગા અને ભસુના ચાર ભાંગા તથા અચબી જાદ વનસ્પતિના ભેદો કહી જણાવ્યું કે નારકી ચાર કારણે અહીં ન આવી શકે. પછી સાવીની સંઘાટી (સાડ )ના ભેદ અને ધ્યાનના ભેદાદિ ૪ ચાર કહી કવાયના ભેદ તથા કમ પ્રકૃતિનાં કારણે, અને પ્રતિમાનું સ્વરૂપ કહ્યું છે. પછી અજીવ, અરૂપી તથા અસ્તિકાયની બીના, સૂત્રધરાદિની ચઉમંગી તથા લેકપાલ દેવોના અને દેવના તથા પ્રમાણના ચાર ચાર ભેદે કહી દિકુમારી અને શક-શાનેન્દ્રની મધ્યમ પર્વદાનાં દેવ-દેવીની સ્થિતિ કહી છે. પછી સંસારના ૪ ભેદ જણાવી, દષ્ટિ Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ૩. શ્રીસ્થાનાંગસૂત્રના પશ્ર્ચિય ) ૧૦૭ વાદના પરિકર્માદિ ભેદા, તથા પૂર્વાંના પઢનું પ્રમાણ અને પ્રાયશ્ચિત્તના ભેઢા તેમજ કાલ ભેટ્ટા કહી વર્ણાઢિ પરિણામ કહ્યા છે. પછી કહ્યુ` કે મધ્યમ જિનકાલે ચાર મહાવ્રતવાળા સયમધમાં હતા. પછી દુર્ગતિનાં તથા સુગતિનાં ચાર ચાર કારણેા અને દુ`ત-સુગતના ચાર ચાર ભેદા તથા અઘાતિ ચાર કર્માંના ઉદ્દય-સત્તા કહીને દૃષ્ટિ, ભાષા, શ્રવણ અને સ્મૃતિના ૪–૪ ભેદા કહ્યા છે. પછી હાસ્યનાં કારણા ૪-૪ અને પ્રકસેવીના અને પ્રચ્છન્નસેવીના ૪ ભાંગા તથા અસુરાદિની ૪ અગ્રહિષી તેમજ મહાવિકૃતિ આદિના ૪–૪ ભેદેા કહી વિગર્દનું સ્વરૂપ અને પુરૂષની તથા સ્રીની ચઉભ`ગી તેમજ ચંદ્રપ્રપ્તિ વગે૨ે ૪ સૂત્રાની પણ હકીકત સ્પષ્ટ જણાવી છે. ચતુઃસ્થાન અધ્યયનના બીજા ઉદ્દેશાના ટ્રૅક પિરચય અહીં ક્રોધાદિલીનનું સ્વરૂપ અને દીન શબ્દમાં તથા દીનણિત વગેરેમાં ચઉભંગી કહી બળદની ને હાથીની ઉપમા દઈ તે ચાર ભાંગા પુરૂષામાં ઘટાવ્યા છે. પછી ભદ્ર હાથી વગેરે હાથીનાં લક્ષણા અને વિકથા તથા ધર્માંકથાનું સ્વરૂપ જણાવી અતિશાયી જ્ઞાનને ઉત્પન્ન થવાનાં અને નહિ થવાનાં કારણા કહ્યાં છે. પછી મહાપડવા, સધ્યા, સ્વાધ્યાયકાલ, લાકસ્થિતિ, ઉપસપત્ વગેરેના અને ગાઁના ભેદા તથા ધ્રુમાદિના દૃષ્ટાંતે પુરૂષ અને સ્ત્રીની ચભંગી કહી નિ'થીની સાથે આલાપનું' કારણ અને તમસ્કાયના નામ તથા તેનાથી ઢંકાયેલ દેવાનાં વિમાના કહી ચેનપક્ષી વગેરેની ઉપમાએ પુરૂષના ચાર ભાંગા કહ્યા છે. પછી વંશીમૂલાદિની ઉપમાએ માયાહતુ સ્વરૂપ અને આયુષ્ય, ભવ, આહાર અને ધાદિના ચાર ચાર ભેદ તથા માનુષોત્તર કૂટની મીના તેમજ સુષમાનું પ્રમાણ કહી દેવકુરૂ તથા ઉત્તરકુરૂ સિવાયની અકમભૂમિનું, વૃત્ત વૈતાઢયાદિની ઊંચાઇ તથા વક્ષસ્કારનું સ્વરૂપ અને જઘન્યપદે ચક્રી આતિની મુખ્યા તેમજ મેરૂના વનની અભિષેકશિલાની પહેાળાઈ કહીને ધાતકીખડાતિની બીના પણ જણાવી છે. પછી જ મૂઠ્ઠીપનાં દ્વાર અને તેના સ્વામીની, અંતરદ્વીપાની, પાતાલકલશાની તથા તેના સ્વામીની મીના કહી છે, પછી આવાસપ`તા અને તેના દેવા, તેમજ અનુવેલ ધર્ આવાસપત તથા તેના દેવ તેમજ લવણસમુદ્રના ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહે તથા દ્વાર અને તેના સ્વામી જણાવ્યા છે. પછી ધાતકીખડના વિષ્ણુભ અને ભરતક્ષેત્રાદિનું વર્ણન કરી અંતરદ્વીપની ને પાતાલકલાની તથા વેલ ધરની ભીના કહી નંદીશ્વરન્દ્વીપનું વર્ણન કર્યુ છે. પછી નામસત્યાદ્ધિના અને આવિકતપના તથા મન આદિના, સયમના તે ત્યાગના ભેદ્યા તથા નિપરિગ્રહતાદિના શેઢા જણાવી પુસ્તકપ’ચકન તે વજ્રપ’ચકન સ્વરૂપ વગેરે મીના સ્પષ્ટ જણાવી છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્યપદ્મસૂરીશ્વરકૃત શ્રીસ્થાનાંગસુત્રના ચોથા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટ્રંક પરિચય અહીં દૃષ્ટાંત સાથે ક્રોધનું સ્વરૂપ તથા શ્રાવકને આન્ધાસનનાં કાણુ ૪ અને ભરતક્ષેત્રાદિના તેમજ જીવાના નિંત ઉક્તિ આદિ ચાર ભાંગા કહીને કૃતચુગ્માદિના ૪ ભે તથા ક્ષાંત્યાદિ ૪ શુર વીર પુરૂષા કહી ઊઁચ ચ ંદ્ર વગેરેની ચઉભ’ગી અને ચાર લેશ્યાવાળા જીવા તથા સારથિ આદિની ઉપમાએ પુરૂષની ચઉભ`ગી જણાવીને પ્રત્રાજનાચાર્યાદિનુ` સ્વરૂપ અને આરાધના વિરાધનાને અંગે રત્નાધિકાદિનું વર્ણન કરી શ્રાવકના માતાપિતા સમાન શ્રાવક વગેરે ચાર ભેદ્યા એ રીતે કહ્યા છે. પછી શ્રીવીરપ્રભુના શ્રાવકોની મીના અને દેવાને અહીં આવવાનાં તે હુ આવવાનાં ચાર ચાર કારણે। તથા લેાકમાં અંધકાર ને ઉદ્યોતાદિ થવાનાં ચાર ચાર કારણા તેમજ લેાકાંતિક દેવને આવવાનાં ચાર કારણેા જણાવ્યાં છે, પછી દુ:ખશય્યાનું તથા સુખશય્યાનું, અવાચનીયતું તથા વાચનીયનું સ્વરૂપ કહી આત્મરિ, પરભર આદિની ચઉભ’ગી અને સરખા પ્રમાણવાલા અપ્રતિષ્ઠાન નકાવાસ તેગેરે ૪ અને સીમંતક વગેરે ચાર્ પદાર્થો કહી, એ શરીરવાળા જીવેતુ, તે હીમ ંત વગેરે પુરૂષાનું તથા શય્યાનું, વજ્રનું, પાત્રતુ' તેમજ સ્થાન, પ્રતિમા અને જીવે સ્પર્શે લા કાર્માણ સહિત શરીરનું વર્ણન કરી સરખા પ્રદેશવાળા ચાર પદાર્થોં કહી દુર્દશા શરીરવાળા જીવા તથા સૃષ્ટ અને ગ્રહણ કરનારી ઇક્રિયા જણાવીને ઉપનયાદિના ચાર ભેદ તથા પરિકર્માદિની સખ્યા કહી છે. પછી ત્રણે લેાકમાં અંધકારના તે ઉદ્યોતના કરનારાનુ સ્વરૂપ વગેરે મીના પણ સ્પષ્ટ જણાવી છે. ૧૦૮ શ્રીસ્થાનાંગસૂત્રતા ચોથા અધ્યયનના ચોથા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહી ઉપરસ વગેરેના અને નારકાદિના આહાર તથા વ્યાધિચિકિત્સાની ચભંગી જણાવી આત્મચિકિત્સાાદેની ચભંગી અને ક્રિયાવાદી વગેરેનું સમવસરણ ( વષઁન) કર્યુ. છે. પછી મેઘાદિની ઉપમાએ પુરૂષાદિની ચઉભ’ગી અને મેઘ તથા કરડિયાની ઉપમાએ આચાનું સ્વરૂપ કહી આચાર્ય, ભિક્ષુ આદિમાં વૃક્ષાદિની ઉપમા ઘટાવી ચાપગા વગેરે જીવા અને પક્ષિના જેવા ભિક્ષુકા તથા કિબિષિયાપણું વગેરેનાં કારણેા જણાવી પ્રવ્રજ્યાના ભેટ્ઠા અને આહારાદિના ભેદ, કારણ તથા સાહિત્યની દૃષ્ટિએ કરૂણ રસાદિનું સ્વરૂપ જણાવી, ઉદકાઢિતરક કુંભની જેવા પુરૂષાની ચઉભ’ગી કહી છે, પછી ઉપસના ભેદ્યા અને કર્માંના શુભ વગેરે ભેદા તથા પ્રકૃતિ વગેરે ભેદ્યા કહી સઘના ભેટ્ટા અને ઔપત્તિકી વગેરે બુદ્ધિના ભેદા તથા જીવના નારકાઢિ ભેઢા જણાવી સાધુતુ, શ્રાવકનુ ને બુદ્ધિતું સ્વરૂપ કહ્યુ છે. પછી મિત્રાહિ પુરૂષાની ચઉભ’ગી અને તિર્યંચની તથા મનુષ્યેાની ગતિ-આગતિ તેમજ આર્ભ, અનારંભ, સયમ, Page #158 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રવચન કિરણાવલી (૩. શ્રીસ્થાનાંગસૂત્રને પરિચય) ૧૯ અસંયમનું સ્વરૂપ કહી સમ્યગ્દષ્ટિ ક્રિયા વર્ણવી ગુણના નાશ અને ઉત્પત્તિના કારણે તથા શરીરનાં કારણે અને ધર્મ દ્વારે ૪ કહી નારકપણું વગેરેનાં મહારભાદિ ચાર ચાર કારણે કહ્યાં છે. પછી વાજિંત્રાદિના ચાર ભેદ અને સનતકુમારાદિ દેવલોકનાં વિમાનના વર્ણ તથા શુક્ર વગેરે દેવોનાં શરીરનું પ્રમાણ જણાવી ઉદકના ગર્ભની ને મનુષ્યના ગર્ભની બીના કહી છે. પછી ઉત્પાદપૂર્વની વસ્તુ ૪ અને કાવ્યની તથા નારક, વાયુ અને સમુદ્રવાતની બીના કહી શ્રી નેમિનાથના ચોદ પૂવીઓની તથા શ્રીવીરપ્રભુના વાદીઓની સંખ્યા કહી દેવલોકના ચંદ્રાદિ જેવા આકાર કહ્યા છે. પછી ઉદધિ, કષાયની બીના અને અનુરાધાદિ નક્ષત્રોની બીના તથા ચતુષ્પદેશિકાદિ ઔધોની બીના સ્પષ્ટ જણાવી છે. શ્રીસ્થાનાંગસૂત્રના ચોથા અધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થશે. શ્રીસ્થાનાંગના પાંચમા અધ્યયનને ટ્રેક પરિચય તેમાં પહેલા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં મહાવ્રત, અણુવ્રત અને વર્ણ, રસ તથા કામગુણ સંગાદિ વિનિઘાત તેમજ દુર્ગતિ-સુગતિનાં પાંચ પાંચ કારણે કહી પ્રાણાતિપાતાદિના વિરમણાદિથી સુગતિ વગેરે તથા ભદ્રપ્રતિમા વગેરેની બીના કહી છે. પછી અવધિદર્શનની ઉત્પત્તિનાં અને વિનાશનાં કારણો, તથા શરીરના વર્ણાદિનું સ્વરૂપ અને શાંતિ, સત્ય, આયંબિલ, અરસ આહાર વગેરેના પાંચ પાંચ ભેદ વગેરે જણાવી કહ્યું કે, થાકની દરકાર કર્યા વગર વૈયાવચ્ચ કરવાથી મહાનિર્જરા થાય છે. પછી વિસંભોગનાં અને પારસંચિકનાં કારણે તથા વિગ્રહ-અવિરહનાં સ્થાન અને ઉત્કટુકાદિ નિષદ્યાનાં તથા આવનાં સ્થાનો અને સૂવાધ્યયનના પર્યાયવાચક શબ્દો કહી ચંદ્ર વગેરેના ને ભવ્ય દેવ વગેરેના પાંચ ભેદ જણાવ્યા છે. પછી કાયાદિની પરિચારણા અને ચમરેન્દ્ર તથા બલીન્દ્રની અમહિષી પાંચ તથા અસુરેન્દ્ર વગેરેની લડાઈના લકર અને તેના સ્વામીએ કહી શક તથા ઈશાનેન્દ્રની અત્યંતર પર્ષદના દેવ-દેવીઓની સ્થિતિ અને ગતિ વગેરેના પ્રતિઘાત તથા ખડાદિ ચિ, અને પરીષહને સહેવાનાં કારણે કહ્યાં છે. પછી હેતુ, અહેતુ, જ્ઞાન, તથા અજ્ઞાનના પાંચ પાંચ ભેદે, અને કેવલીના પાંચ અનુત્તર પદાર્થો કહી શ્રી પ્રભસ્વામી વગેરે તીર્થકરેના યવનાદિકલ્યાણકનાં નક્ષત્રો વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. શ્રીસ્થાનાંગસૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે જે ભય વગેરે ખાસ કારણ ન હોય તો મુનિએ એક મહિનામાં ગંગા વગેરે પાંચ વિશાલ નદીઓ ન ઊતરવી. તથા જે ભયાદિ ખાસ કારણ ન હોય તે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રીવિજયપત્રસૂરીશ્વરકૃત મુનિએ પહેલા પ્રાકાલ (પર્યુષણાની પહેલાના કાલ) માં વિહાર ન કરે અને પર્યુષણ વીત્યા બાદ જે જ્ઞાનાદિનું ખાસ કારણ ન હોય તે વિહાર ન કરાય, પછી હસ્તકર્મ વગેરે પાંચ મોટાં કર્મ અને રાજાના અંઉરમાં દાખલ થવાનાં કારણે તથા પુરૂષને સંસર્ગ થયા વિના પણ ગભધારણનાં અને પુરૂષને સંસર્ગ થાય તો પણ ગર્ભધારણ ન થવાનાં પાંચ પાંચ કારણે અને પાંચ કારણે સાધુ-સાધી મર્યાદા જાળવી એક સ્થલે રહેતાં આરાધક ગણાય એમ કહી આશ્રવાદિના પાંચ મેદો અને આરંભિકી વગેરે ને કાયિકી વગેરે પાંચ ક્રિયાઓ તથા ઉપધિ વગેરેની પરિજ્ઞાના પાંચ ભેદો જણાવ્યા છે. પછી આગમવ્યવહારાદિ વ્યવહારના પાંચ ભેદો અને ૫ચમાસિક દત્તિઓ તથા ઉદ્દગમ વગેરે ઉપઘાતની વિશુદ્ધિ અને દુલભાધિપણાનાં ને ચાલભાધિપણાનાં પાંચ પાંચ કારણે કહ્યાં છે. પછી સંલીનતાદિના ને સંવરાદિના તથા સંયમ અને વનસ્પતિના ભેદ (ચારિત્રનું સ્વરૂપ) જણાવી જ્ઞાનાચારાદિના ને આરેપણના ભેદો કહ્યા છે. પછી જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવીપાઈ, સીતા, સારા વક્ષસ્કાર, દેવકર, ઉત્તરકુર, હદ, સમયક્ષેત્ર તથા ભરત વગેરેનો અધિકાર જણાવીને શ્રીષભદેવ, ભરતચક્રી, બાહુબલી, બ્રાહ્મી તથા સુંદરીના શરીરનું પ્રમાણ કહ્યું છે. પછી સુવિધનાં કારણે, નિગનથીગ્રહણનાં કારણે તથા આચાર્ય ઉપાધ્યાયના અતિશય કહી આચાર્ય, ઉપાધ્યાય ને ગણપક્રમણનાં કારણે કહ્યાં છે. પછી અતિ વગેરે ઋદ્ધિવાળા મહાપુરૂષોની બીના વગેરેનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. શ્રીસ્થાનાંગસૂત્રના પાંચમા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને રંક પરિચય અહીં પાંચ અસ્તિકાય અને ગતિ પાંચ તથા બાદર તેહ-વાયુની બીના (ઇંદ્ધિનું સ્વરૂ૫) કહી પાંચ નિગ્રંથ અને વાપરવા લાયક વસ્ત્ર તથા રદરણ તેમજ (ધર્મમાં) નિશ્રાસ્થાન જણાવી પુત્રાદિ નિધિ અને શૌચનું વર્ણન કરી મહાનિરય, વિમાન, હીમત્તાદિ પુરૂષ, અતિથિ વગેરે વનપકે કહ્યા છે. પછી એ ચેલકના પ્રશસ્તપણાનાં કારણે અને પાંચ સમિતિ તથા સંસારી જીવના ભેદો, તેમજ એ કેન્દ્રિયાદિની ગતિઆગતિ કહી સર્વ જીવોના ભેદ અને તલ વગેરેને પનિકાલ કહે છે. પછી સવંત્સરના પાંચ ભેદો અને જ્ઞાનનું તથા જ્ઞાનના આવરણનું સ્વરૂપ કહી, સ્વાધ્યાયની અને પચ્ચખાણની શુદ્ધિ ૫ જણાવી સૂત્રવાચનનાં તથા શિક્ષણનાં કારણે કહ્યાં છે. પછી આશ્રવાદિનું પ્રતિક્રમણ અને સૌધર્મ-ઈશાન દેવલોકનાં વિમાનના વણ તથા ઊંચાઈ તેમજ બ્રહ્મ દેવલોક તથા લાંતક દેવલોકના દેવોનાં શરીરની ઊંચાઈ જણાવી પાંચ વર્ણો વગેરે બીના જણાવી છે. પછી પુદગલબંધો અને ગંગા વગેરે નદીઓ તથા કમાર તીર્થકરોનાં નામ તેમજ ચમરચંચા રાજધાની, સભા અને ઈદ્રસ્થાન તથા Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કરણાવલી (૩. શ્રીસ્થાનાંગસૂત્રને પરિચય) ૧૧૧ સભાઓ જણાવી ધનિષ્ઠા વગેરેના તારાઓ અને પાંચપ્રદેશી ખંધ વગેરે પદાર્થો કહ્યા છે. સ્થાનાંગના પાંચમા અધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થયે, સ્થાનાંગના છડું અધ્યયનને ટૂંક પરિચય અહીં ગણને ધારણ કરતાં થતાં ૬ ગુણ અને કાલગત સાધર્મિકના આચાર તથા સંસારીના ભેદ, ગતિ, આગતિ તેમજ અબીજ વગેરે જણાવી જીવોના છ ભેદ અને ૬ દુર્લભ પદાર્થો તથા સંવરના-અસંવરના ને શાતા-અશાતાના તથા પ્રાયશ્ચિત્તના છે. ભેદો કહ્યા છે. પછી સંમૂર્ણિમ વગેરે મનુષ્યોની બીના અને ઋદ્ધિવાળા વગેરેના ભેદો તથા હૈમવત વગેરેની બીના અને છ આરા તથા સુષમસુષમા કાલના દેવકરૂ-ઉત્તરકારના મનુષ્યના શરીરની ઊંચાઈ તેમજ આયુષ્ય કહી ૬ સંઘયણ અને ૬ સંસ્થાન કહી અહિતનાં ને હિતનાં કારણે તથા પર્યાય વગેરેની બીના કહી છે. પછી આર્યના ભેદો અને લોકની સ્થિતિ તથા છ દિશાએ છવાદિની ગતિ-આગતિ વગેરે તેમજ આહાર લેવાનાં ને નહિ લેવાનાં કારણે કહ્યાં છે. પછી ઉમાદનાં છ કારણે અને પ્રમાદના ૬ ભેદ તથા પ્રતિલેખનાના ભેદે કહી શક વગેરેની અમહિષીઓ અને ઈશાનેન્દ્રની મધ્યમ પર્ષદાના દેવોની સ્થિતિ તથા દિશિકુમાર અને વિઘુકુમાર નિકાયની મહત્તરિકા દેવીએ તેમજ ધરણ, ભૂતાનન્દ વગેરેની અગ્રહિષીઓ અને સામાનિક દેવોનું (પડિલેહણાનું સ્વરૂપ) વર્ણન કર્યું છે. પછી અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાના બહુ વગેરે ભેદો તથા બાહ્ય-અત્યંતર ત૫ના છ છ ભેદો અને વિવાદની બીના કહી શુદ્ધ પ્રાણે, ગોચરી અને નારકી તથા બ્રહ્મદેવેલેકના પાથડા અને નક્ષત્રો કહી અભિચંદ્ર (કુલકર)ની ઊંચાઈ અને ભરતનું ચક્રવતિ પણે પાર્શ્વનાથના વાદીની જણાવી વાસુપૂજ્ય સ્વામીની દીક્ષાના પરિવાર કહ્યો છે. પછી શ્રીચંદ્રપ્રભસ્વામીના છદ્મસ્થપણાના મહિના અને ત્રીન્દ્રિયના અનારંભ વગેરેની બીના કહી જે બૂદ્વીપનાં અને અકર્મભૂમિનાં ક્ષેત્રો કહ્યાં છે. પછી વર્ષધર અને મેરૂની દક્ષિણના ને ઉત્તરના કુટ તથા મહાહદ તેમજ તેની દેવીઓ અને નદીઓ તથા પૂર્વ પશ્ચિમ વિભાગની આંતર નદીઓ કહી છે. એ પ્રમાણે ધાતકીખંડની પણ બીના જણાવી છે. પછી તુ અને ક્ષયતિથિ તથા વૃદ્ધિતિથિઓ છ છ કહી અર્થાવગ્રહના ને અવધિજ્ઞાનના તથા અવચનના ૬ ભેદ કહી વૈમાનિક કપના પાથડા અને સંયમના ૬ પરિમંથુ (વિન) જણાવ્યા છે. પછી કલ્પસ્થિતિ જણાવી શ્રીવીરપ્રભુને દીક્ષા સમયને ને મેક્ષસમયને તપ તથા સનમાર અને મહેન્દ્ર દેવલોકના દેના શરીરની ઊંચાઈ જણાવી ભેજનાદિના પરિણામ કહ્યા છે, પછી સંશયાદિ પ્રશ્નો અને ચમચંચા રાજધાનીની બીના કહી માઘવતી નામની સાતમી નરકને અને સિદ્ધિનો વિરહકાલ કર્યો છે પછી નિધત્તાયુષ્ય વગેરે ૬ ની અને ઔદચિક વગેરે ભાવની બીના કહી (સંક્ષેયાયુબંધ અને અસંમેયાયુબંધ) છ ભાવના ભેદો અને ઉચ્ચારાદિ પ્રતિક્રમણ વગેરેની બાના તથા કૃત્તિકા અશ્લેષાના તારાઓ તેમજ છ પ્રદેશવાળા સ્કંધ વગેરે પદાર્થોનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત શ્રીસ્થાનાંગના સાતમા અધ્યયનનો ટૂંક પરિચય અહીં ગણાપમણનાં કારણે કહી સર્વ ધર્મોચન વગેરે અને વિભળજ્ઞાન તથા અંડજ વગેરે માનિસંગ્રહ જણાવ્યું છે. પછી તેની ગતિ આગતિ જણાવી મુનિગણના સંગ્રહનાં અને અસંગ્રહનાં ૭ કારણે કહ્યાં છે. પછી પિઔષણ તથા પાનૈષણાની બીના અને અવગ્રહપ્રતિમાની તેમજ સપ્તસપ્તકમહાધ્યયનની બીના કહી સપ્તસતમિકા ભિક્ષાનું પ્રમાણ અને નરકપૃથ્વી અને ઘનોદધિ કહી નારકીના નામ ને ગોત્ર કહ્યા છે. પછી બાદર વાયુની ને દીઘ વગેરે સંસ્થાનની બીના તથા ભયનાં કારણે કહી છસ્થનાં ને કેવલીનાં ચિહ્નો કહ્યાં છે. પછી કાશ્યપ વગેરે ગોત્રના ભેદો અને નગમાદિ નયાનું સ્વરૂપ જણાવી સ્વરમંડલના જીવનિશ્ચિતના ને અવનિશ્રિતના ગ્રામ, મૂઈના, યોનિ વગેરે ભેદ અને સ્વરૂપ કહ્યું છે. પછી જબુદ્વીપ, ધાતકીખંડ, પૂર્વ પશ્ચિમ પુષ્પરાધની ને તેના ક્ષેત્રની બીના તથા વર્ષધર પર્વતની પૂર્વાભિમુખ નદીઓ અને પશ્ચિમાભિમુખ નદીઓ જણાવી અતીત ઉત્સર્પિણી વગેરેના કુલકરે અને દંડનીતિ તથા ચક્રીનાં ૭ એકેન્દ્રિય રને અને ૭ પંચેન્દ્રિય રને કહ્યાં છે. પછી દુષમાનાં ને સુષમાનાં ચિહ્નો અને સંસારી જીવો તથા આયુને ઘટવાના અધ્યવસાય વગેરે સાત ઉપક્રમે વર્ણવી સર્વ છાના ૭ ભેદ અને બ્રહ્મદત્ત ચક્રીના શરીરનું પ્રમાણ, આયુષ્ય, ને ગતિ તથા મલ્લિનાથના દીક્ષા સમયે પરિવારરૂપ રાજાએ જણાવતાં મલ્લિનાથની કથા પણ કહી છે. પછી સમ્યગ્દન વગેરે દર્શને જણાવી કહ્યું કે છઘસ્થ ૭ પદાર્થો ન જાણે ને કેવલી ૭ પદાર્થો જાણે છે. પછી શ્રીવીરપ્રભુના શરીરની ઊંચાઈ અને ૭ વિકથા તથા આચાર્યના અતિશય તેમજ સંયમ વગેરે જણાવી અતસી, કસુંભાદિનો યોનિકાલ કહ્યો છે. પછી અકાયનું અને ત્રીજી ચોથી નરકને જીવનું આયુષ્ય તથા શકની, વરૂણની, ઈશાનની સેમની અને યમદેવની અગમહિષીએ જણાવી ઈશાનેન્દ્રની અત્યંતર પર્ષદાના દેવાની અને શકની અગમહિષીઓની સ્થિતિ તથા સૌધર્મ દેવલકની પરિગ્રહીત દેવીઓની સ્થિતિ જણાવી સારસ્વત, આદિત્ય, ગાય અને તુષિત દેવોનું વર્ણન કર્યું છે. પછી સનકુમાર, માહેશ્વ, બ્રહ્મ દેવલોકની સ્થિતિ, અને પાંચમા-છઠ્ઠા દેવલોકના વિમાનની ઊંચાઈ તથા ભવનપતિ વગેરે દેવોના શરીરની ઊંચાઈ તેમજ અંતરનદીઓ કહીને અંતરીપ વગેરેની ને શ્રેણિની બીના કહી છે. પછી અસુરેન્દ્રાદિના સૈન્યના ને ચમરેન્દ્રાદિના પાયદળ સૈન્યના અધિપતિ દેવોનીસંખ્યા તથા વચનના ભેદે કહી નિહોની ને તેમના ધર્માચાર્યોની તથા ઉત્પત્તિ નગરની બીના જણાવી નિહવવાદનું સ્વરૂપ કહ્યું છે. પછી શાતા વેદનીયના ને અશાતાવિદનીયના અનુભાવ જણાવી પૂર્વાદ દ્વારવાળા અભિજિત વિગેરે નક્ષત્રોનું ને સૌમનસ, ગંધમાદન કૂટનું તથા બેઈન્દ્રિય જીવોની કુલટીનું વર્ણન કરી સપ્તપ્રાદેશિક સ્કંધ વગેરે પુદગલનું વર્ણન પણ કર્યું છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૩. શ્રીસ્થાનાંગસૂત્રનો પરિચય) શ્રી સ્થાનાંગના આઠમા અધ્યયનનો રંક પરિચય અહીં એકાકી વિહારપ્રતિમાના ગુણ અને નિસંગ્રહ, અંડજ વગેરેની ગતિ આગતિ તથા ૮ કર્મપ્રકૃતિઓ, તેમજ અપરાધને નહિ આલેચવાનાં ને આલોચવાનાં ૮ કારણે કહી તેની પ્રત્યાજાતિનું વર્ણન કર્યું છે. પછી સંવર, અસંવર, સ્પર્શ, લોકની સ્થિતિ અને ગણિસંપદાના ૮ ભેદો તથા મહાનિધિની ઊંચાઈ કહી છે. પછી સમિતિ અને આલોચનાના ગ્રાહકના તથા દાયકના ગુણે જણવી પ્રાયશ્ચિત્તના ને મદના ૮ ભેદ જણાવ્યા છે. પછી એકાત્મવાદી વગેરે અક્રિયાવાદીઓ અને મૌન વગેરેનાં નિમિત્તો તથા વચનની વિભક્તિઓ જણાવી છે. પછી જે છદ્મસ્થ ન જાણે ને કેવલી જાણે તેવા આઠ પદાર્થો કહી આયુર્વેદની બીના કહી છે. પછી શકની, ઈશાનેન્દ્રની ને શકના સોમની તથા ઈશાનેન્દ્રના વૈશ્રમણની અગ્રમહિષીઓ જણાવી મહાગ્રહની ને તૃણ વનસ્પતિની તથા ચઉરિન્દ્રિયના અનારંભ વગેરેની બીના કહી છે. પછી માણસૂક્ષ્મ વગેરે છો ને ભરતચક્રીના વંશમાં થયેલા સિદ્ધોની તથા શ્રી પાર્શ્વનાથના ગણધરોની બીના કહી સમ્યગ્દર્શન વગેરે પદાર્થો અને કાલના ભેદ જણાવ્યા છે. પછી શ્રીનેમિનાથની યુગાંતકૃભૂમિને અને શ્રીવીરપ્રભુથી દીક્ષા પામેલા રાજાઓને જણાવી આહાર, કૃષ્ણરાજી તેના સંસ્થાન, નામ, ત્યાં રહેલ વિમાને તથા તેમાં રહેલા દેવનું આયુષ્ય કહ્યું છે. પછી ધર્માસ્તિકાય વગેરેના મધ્યપ્રદેશ કહી મહાપ દીક્ષિત કરેલ રાજાઓના નામ તથા સિદ્ધના ૮ ગુણે અને કૃષ્ણની ૮ અગમહિષીઓ કહી છે. પછી વીર્યપ્રવાદ પૂર્વની વસ્તુઓ ને ચૂલવસ્તુઓ કહી, નરકગતિ વગેરેથી સિદ્ધશિલા સુધીના ગતિના ૮ ભેદ અને ગંગાદિ દ્વીપનું પ્રમાણ તથા ઉલ્કામુખ વગેરેની લંબાઈ તેમજ કોલેદ સમુદ્રની પહોળાઈ અને અત્યંતર ને બાહ્ય પુષ્પરાધની પહોળાઈ કહી છે. પછી કાકિણી રનનું પ્રમાણ અને માગધ (મગધ દેશમાં પ્રચલિત; માગધતીર્થના) યોજન તથા તેના ધનુષ્ય જણાવી જબૂવૃક્ષ આદિની ઊંચાઈ વગેરે બીના કહી છે. પછી તિમિસ્ત્રાગુહાદિની ઊંચાઈ અને જંબુદ્વીપમાં મહાવિદેહની પૂર્વ-પશ્ચિમ સીતા સીતાદાની, ઉત્તર-દક્ષિણની વિજયની, તેની રાજધાનીઓની, તથા ઉત્કૃષ્ટપદે તીર્થકર વગેરે તેમજ દીર્ઘ વૈતાઢયની તિમિસ્રાદિ ગુફા વગેરે ની બીના કહી મેરૂપર્વતની ચૂલિકાના મધ્ય ભાગનો વિધ્વંભ કહ્યો છે. પછી ધાતકીવૃક્ષની ઊંચાઈ વગેરે કહી, દિગહસ્તિ ફૂટની વેદિકા ને તેની ઉંચાઈ જણાવો મહાહિમવંત અને રૂકિમ પર્વત તથા રૂચક પર્વતની ઉપર રહેનારી દિકુમારીઓ જણાવી તિર્યગૃનિશ્રોત્પન્ન દેવલોક અને તેના ઇદ્રોનાં પારિયાનિક (મુસાફરીના) વિમાન કહ્યાં છે. પછી અષ્ટ અષ્ટમિકા ભિક્ષાઓ અને સંસારી જીવોના ૮ ભેદ તથા પ્રથમ સમય સંયમ વગેરે ૮ ભેદ તેમજ રત્નપ્રભા વગેરે ૮ પૃથ્વીઓ જણાવી સિદ્ધશિલાના મધ્યભાગની પહોળાઈ અને સાતમા આઠમા દેવલોકના વિમાનની ઉંચાઈ કહી છે. પછી શ્રી નેમિનાથના વાદી મુનિઓ અને કેવલીસમુદઘાત તથા શ્રીવીરપ્રભુના કાલ કરી અનુત્તર દેવ થયેલા મુનિઓની Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત સંખ્યા કહી બંતરના ભેદ અને ચૈત્યવૃક્ષ તથા સૂર્યના વિમાનની ગતિની અબાધા તેમજ પ્રમયોગવાળા નક્ષત્ર કહ્યા છે. પછી દ્વીપ સમુદ્રનાં દ્વારની ઊંચાઈ અને પુરૂષદની તેમજ યશકીર્તિની અને ઉચ્ચ ગોત્રની જઘન્યસ્થિતિ જણાવી તેઈન્દ્રિયની કુલટી કહીને આઠ પ્રદશિયા પુદગલો વગેરેની બીના જણાવી છે. શ્રી સ્થાનાંગના નવમા અધ્યયનને ટૂંક પરિચય અહીં વિભાગનાં કારણે અને નવ બ્રહ્મચર્યાધ્યયન (આચારાંગના પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયન) તથા બ્રહ્મચર્યની નવ ગુપ્ત તેમજ ચોથા અભિનંદસ્વામીનું ને પાંચમા સુમતિનાથનું આંતરૂં કહ્યું છે. પછી જીવાદિ નવ તત્વ અને સંસારીના ભેદ તથા પૃવ્યાદિની ગતિ–આગતિ તેમજ સર્વ જીવોના ભેદ, અવગાહના વગેરે કહી રોગપત્તિનાં ૯ કારણે અને દર્શનાવરણયના ૯ ભેદ તથા નક્ષત્રો જણાવ્યા છે. પછી તારક, ચાર (ગતિ)ની અબાધા અને જંબુદ્વીપમાં પેસી શકે તેવા માછલાં. ૯ બલદેવ, વાસુદેવના પિતા વગેરે કહી નવનિધિનું સ્વરૂપ અને વિગઈ ૯ તથા દ્વારા ૯ (શરીરના ૯ દ્વારે) તેમજ પુણ્યના ભેદો કહ્યા છે. પછી પાપસ્થાન અને ઉત્પાદાદિ પાપકૃતના પ્રસંગો તથા નૈપુણિક વસ્તુઓ અને ગોદાસ વગેરે નવ ગણે તેમજ નવ કેટી (શુદ્ધિ-અશુદ્ધિની) કહી ઈશાનની તથા વરૂણની અગ્રમહિષીઓ તથા ઈશાનેન્દ્રની અમહિષીની ને ત્યાંની પરિગ્રહીતા દેવીઓની સ્થિતિ અને ૯ કાંતિક તેમજ ૯ રૈવેયકના પાથડાના નામ કહ્યા છે. પછી આયુષ્યના પરિણામો અને નવ નવમિકા ભિક્ષા તથા પ્રાયશ્ચિત્તો ૯ તેમજ ભરતક્ષેત્રના વૈતાત્યાદિના કૂટ કહી શ્રી પાર્થ પ્રભુની ઊંચાઈ અને શ્રીવીરતીર્થના ૯ ભાવી તીર્થકરના જીવો તથા કૃષ્ણ વાસુદેવ વગેરેની મુક્તિ તેમજ શ્રેણિકનું ચરિત્ર જણાવી પશ્ચાદભાગનાં નક્ષત્રો અને આનતાદિ સ્વર્ગના વિમાનની ઊંચાઈ તથા વિમલવાહન કુલકરની ઊંચાઈ તેમજ અવસર્પિણીના આરંભનું ને શ્રીષભતીર્થનું આંતરૂં કહી ઘનદંતાદિની લંબાઈ અને શુક્ર ગ્રહની વીથિયો તથા નોકષાય તેમજ ચરિત્રી અને ભુજપરિસર્ષની કુલકેટી જણાવી નવપ્રદેશિઆ સ્કંધ વગેરેની બીના સ્પષ્ટ જણાવી છે. શ્રી સ્થાનાંગના દશમા અધ્યયનનો ટૂંક પરિચય અહીં લોકસ્થિતિ અને નિહરિમ વગેરે શબ્દના ભેદ તથા ઇન્દ્રિયોના અર્થો (વિષય) તેમજ પુદગલને હાલવાનાં કારણો કહી કોત્પત્તિનાં ૧૦ કારણે અને સંયમઅસંયમના ને સંવર-અસંવરનાં તથા માનનાં ૧૦ કારણે જણાવી સમાધિના, અસમાધિના ને પ્રવજ્યાના ૧૦ ભેદ કહ્યા છે. પછી શ્રમણધર્મ, વૈયાવચ્ચ અને જીવાદના પરિણામ તથા આકાશગત વિકારથી ઔદારિકની અસજઝાય અને પંચેન્દ્રિયની Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૩. શ્રીસ્થાનાંગસૂત્રનો પરિચય) ૧૧૫ અહિંસા વગેરે કહી ૧૦ પ્રકારના સૂક્ષ્મ જીવે અને ગંગાદિ સમાગત નદીઓ તથા ભરતચક્રીની રાજધાનીઓ તેમજ તેની સાથે દીક્ષા લેનારા રાજાએ જણાવી મેરૂના પૃથ્વીમાં અવગાહેલા ભાગના જિન વગેરે કહ્યા છે. પછી દશ દિશા અને ગાતીર્થનું પ્રમાણ તથા તેના પાણીનું પ્રમાણ તેમજ પાતાલકલશાની ઊંડાઈ, તળીયું વગેરે ભાગની - પહેળાઈ અને તેઓની ઠીકરીનું પ્રમાણ કહી નાના પાતાલકલશની ઊંડાઈ વગેરે અને ધાતકીખંડ તથા પુષ્કરદ્વીપના મેરૂને અવગાહ તથા વૃત્ત વૈતાઢયની ઊંચાઈ, ઊંડાઈ તેમજ પહેલાઈ જણાવી દ8 ક્ષેત્રો અને માનુષેત્તર ગિરિના મૂલ ભાગની પહોળાઈ તથા અંજનગિરિ વગેરેની પહોળાઈ વગેરે તેમજ રૂચક તથા કુંડલગિરિ આદિની પહેળાઈ વગેરે કહ્યું છે. પછી અનુયોગના ૧૦ ભેદ અને દેવાના ઉત્પાદ પર્વતનું પ્રમાણ તથા વનસ્પતિ વગેરેના શરીરને અવગાહ તેમજ શ્રીસંભવનાથનું ને અભિનંદન સ્વામીનું આંતરૂં કહ્યું છે. પછી દશ અનંતા પદાર્થો અને ઉત્પાદપૂર્વની વસ્તુઓને અસ્તિનાપ્તપ્રવાહની ચૂલવસ્તુઓ તેમજ પ્રતિસેવાના ભેદો કહ્યા છે. પછી આલોચના નહિ કરવાથી નુકસાન જણાવી આલોચનાને લાયક જીવ અને આલોચનાથી લાભ તથા પ્રાથશ્ચિત્તના ભેદ તેમજ મિથ્યાત્વના ભેદ કહી શ્રીચંદ્રપ્રભ, ધર્મનાથ, નમિનાથ, પુરૂષસિંહ, નેમિનાથ ને કૃષ્ણ વાસુદેવના સંપૂર્ણ આયુષ્યનું પ્રમાણ અને ભુવનપાતના ભેદ તથા ચૈત્યવ્રુક્ષે તેમજ આરોગ્ય વગેરે ૧૦ જાતના સુખ જણાવ્યા છે. પછી ઉદ્ગમ વગેરેના ઉપઘાત ને વિશુદ્ધિઓ તથા ઉપધિ વગેરે તેમજ સંકલેશ અને અસંકલેશની બીના કહી છે. પછી શ્રોત્રેન્દ્રિય બેલ વગેરે વીર્યબલ સુધીના ૧૦ પ્રકારના બલ અને સત્યભાષાદિના ભેદો તથા દાષ્ટવાદના નામ તેમજ અનુયોગ, દાન અને ગતિ તથા મુંડના ભેદ જણાવી સંખ્યાના ભેદ અને પચ્ચખાણુના દશ ભેદ તથા ઈચ્છા વગેરે દશ પ્રકારની સામાચારી તેમજ પ્રભુ શ્રીવીરનાં સ્વને કહ્યાં છે. પછી નિસર્ગ સમ્યકત્વ વગેરે ૧૦ ભેદ અને ૧૦ સંજ્ઞા તથા નરકની વેદના તેમજ છદ્મસ્થ ન જાણે ને કેવલી જાણે તેવા ૧૦ પદાર્થો કહ્યા છે. પછી દશાના ભેદ અને કર્મવિપાક વગેરે દશ અધ્યયને તથા તે તે અધ્યયનના કથાનક, તેમજ ઉત્સર્પિણી વગેરે કાલનું પ્રમાણ જણાવી અનંતત્પન્ન વગેરે નારકના ભેદ અને પંકપ્રભાના નરકાવાસ તથા રત્નપ્રભાનું, પંકપ્રભાનું ધૂમપ્રભાનું, બાદર વનસ્પતિનું, બ્રહ્મ દેવલોક તથા લાંતક દેવલોકના દેવો વગેરેનું આયુષ્ય તેમજ આગામી ભદ્રતાનાં કારણે કહ્યાં છે. પછી આશંસાપ્રયોગ અને ગ્રામધર્મ વગેરે તથા સ્થાવરના ને પુત્રના દશ ભેદ તેમજ કેવલીના ૧૦ અનુત્તર પદાર્થો કહી કુરૂક્ષેત્રના મહામો અને તેના અધિપતિ દેવો તથા અવગાઢ દુષમા સુષમાનાં ચિહ્નો, તેમજ સુષમા સુષમકાલના કલ્પવૃક્ષના ભેદા કહી અતીત-ભાવી ઉત્સર્પિણીના કુલકર અને પૂર્વ પશ્ચિમના કુલકરો તથા ૧૨ દેવલોકના ૧૦ ઇન્દ્રો ને તેના પારિવાનિક વિમાને તેમજ દશ દશમિકા ભિક્ષા કહી છે. પછી સંસારી જીવના ૧૦ ભેદ અને બાલપણું વગેરે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત જીવનની દશ દશા તથા વનસ્પતિના ભેદે, વિદ્યાધર તથા આભિગિકની શ્રેણિની પહોળાઈ જણાવી રૈવેયકની ઊંચાઈ અને તે નિસર્ગનાં કારણે તથા દશ આશ્ચર્ય તેમજ રત્નકાંડ વગેરેની જાડાઈ કહી છે. પછી કપ સમુદ્રાદિની ઊંડાઈ અને કૃત્તિકાદિ નક્ષત્રોનું ચારમંડલ તથા જ્ઞાનવર્ધક ૧૦ નક્ષત્રો તેમજ ચેપગની તથા ઉરપરિસર્ષની કુલકટી કહી પાપચયન (અશુભ કર્મ પુદગલનું એકઠું કરવું, બાંધવું) અને દશ પ્રાદેશિક સકંધો કહી અજીતસિંહના શિષ્ય યોદેવની સહાયથી ટીકા રચી છે, ને દ્રોણાચાર્યો તે ટીકા શેાધી છે વગેરે બીના ટીકાકારે પોતે જ અંતે જણાવી છે. શ્રી સ્થાનાંગસૂત્રને પરિચય પૂરો થયો. શ્રી પ્રવચન કિરણવલીને ચોથો પ્રકાશ પૂરો થયે. UF UF Page #166 -------------------------------------------------------------------------- ________________ || પાંચમા પ્રકાશ | શ્રીસમવાયાંગ સૂત્રનેા સાર અને ટ્રંક પરિચય | આર્યાં ।। ग्रह पंचमप्पयासे, समवायंगस्स परिचओ केसा ॥ षण्णज्झइ समुदाओ, समवाओ दोणि एगस्था ||२७|| एगा इक्कमजुत्ता, पयत्थसत्था जओ इह पर्भाणिया || तत्तो समवायंगे, भासिज्जइ पुज्जपुरिसेहि ॥२८॥ एगो य सुयक्खंधो, अज्झयणमिहेगमेव दुगुणपया ॥ चालीस सहसाई, इक्कं लक्खं સદ્દામળિયં પર્।। पणतीसाहियसयगे, सुस्ताणं इक्कश्रो य पज्जते ॥ कोडाकोडी संखा, अत्था वृत्ता पबोहदया ॥ ३० ॥ ता संखित्तपरिचओ, दुबालसंगीइ जीवषमुहा व ।। विपइण्णवीरचरिया, खित्ताइपरूवणा વિવિહા ।।૩૧।। શબ્દા—હવે આ શ્રીપ્રવચન કર્ણાવલીના પાંચમા પ્રકારામાં શ્રીસમવાયાંગસૂત્રના પરિચય ટૂંકામાં કહેવાય છે. સમુદાય અને સમવાય એક (સરખા) અને જણાવનારા પર્યાયવાચક શબ્દો છે. ૨૭. અહીં જે કારણ માટે પહેલા સમવાયમાં એકેક પદાર્થો કહ્યા છે, તે બીજા સમવાયમાં એ બે પદાર્થો કહ્યા છે; આ પ્રમાણે અનુક્રમે ત્રીજા-ચેાથા વગેરે સમવાયમાં ત્રણ ત્રણ, ચાર ચાર પદાર્થો વગેરે એકાદિ ક્રમવાળા પદાર્થોના સમૂહ કહ્યો છે, માટે આ ચાથા અંગનું ‘ સમવાયાંગ' નામ એમ શ્રીગૌતમગધરાદ્ધિ મહાપુરૂષાએ કહ્યું છે. એટલે જ્યાં એકાક્રિક્રમે પદાર્થાના સમુદાયનું વર્ણન કર્યું છે, તે સમવાયાંગ કહેવાય. ૨૮. આ સમવાયાંગસૂત્ર એક શ્રુતસ્કંધરૂપ છે, ને એક અધ્યયનરૂપ છે. તથા શ્રીસ્થાનાંગસૂત્રનાં કહેલાં ૭૨૦૦૦ પટ્ટાથી બમણાં પા એટલે શ્રીસમવાયાંગનાં ૧૪૪૦૦૦ પટ્ટા પૂર્વે` હતાં. ૨૯. અહી` પહેલાં શરૂઆતના પ્રથમ સૂત્રથી માંડીને ૧૩૫ સૂત્રોમાં અનુક્રમે એકથી સા સુધીના પદાર્થની મીના કહીને ૧૫૦, ૨૦૦, ૨૫૦, ૩૦૦, ૪૦૦, ૫૦૦ પદાર્થાની ીના જણાવી છે, પછી ૬૦૦, ૭૦૦, ૮૦૦, ૯૦૦, ૧૦૦૦, ૧૧૦૦, બે હજારથી દશ હજારની સંખ્યાવાળા પદાર્થોં જણાવીને, ૧ લાખથી ૧૦ લાખ સુધીની સખ્યાવાળા પદાર્થા કહી, પછી અંતે ફાડ, કોટાકોટી, સાગરોપમની સંખ્યાવાળા પદાર્થોં ક્રમસર જણાવ્યા છે, તે વિશિષ્ટ મેધ કરાવનારા છે. ૩૦. પછી ભારે અગાના ક્રમસર પરિચય ટૂંકામાં જણાવી જીવ અજીવ વગેરે પદાર્થાનું સ્વરૂપ જણાવ્યું છે. અહીં સાતમું સૂત્ર, ૧૧મુ' સૂત્ર, પછી ૧૪, ૩૦, ૩૧, Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત કર, પ૩થી પ૫, ૭૦, ૮૨, ૮૩, ૮૯ વગેરે ૧૯ સૂત્રોમાં પ્રભુ શ્રી મહાવીરદેવની બીના છુટક છુટક જણાવી છે. તેમજ યોગ્ય પ્રસંગે ચોમાસાના ૧૨૦ દિવસોને ૫૦ અને ૭૦ દિવસોમાં આ રીતે વહેંચી તે બંનેની ઉચિત મર્યાદા પણ જણાવી છે. ૩૧, સ્પષ્ટાર્થ–સમવાયાંગમાં કહેલી બીનાને સાર અહીં ૩૧મા શ્લોક સુધીના શબ્દાર્થમાં સ્પષ્ટ કહે છે, તેથી તે સંબંધી વિશેષ વર્ણન કરવાનું અનુચિત ધારી આખા સમવાયાંગસૂત્રને સાર ઢંકામાં જણાવું છું, શ્રીસમવાયાંગ સૂત્રને સાર બાર અંગોમાં આ ચોથું અંગ છે. તેમાં એકાદિ ક્રમે કરીને પદાર્થો કહેલા હોવાથી આસન્નસિદ્ધિક ભવ્ય જીવોને સાંભળવામાં ને ભણવામાં આનંદ પડવાની સાથે મનમાં એવી તીવ્ર ઉત્કંઠા વધતી જ જાય છે કે જે સાંભળ્યું, તેમાં આવો અપૂર્વ રસ પડે છે, તે આગળ કેવી સરસ બીના આવશે? આવો તીવ્ર ઉત્સાહ આગળ આગળ વધતો જતો હોવાથી આને સાંભળતાં ને ભણતાં લગાર પણ મન કંટાળતું નથી. શ્રીસ્થાનાંગસૂત્રના કમ જે આનો ક્રમ છે તેથી જેમ ત્યાં કહ્યું છે તેમ અહીં પણ ટૂંકામાં સમજી લેવું કે આ સૂત્રનું શ્રવણ કે અધ્યયન (સાંભળવું કે ભણવું) બુદ્ધિનો વિકાસ કરનારું છે. ને કર્મોના ક્ષાપશમ વગેરે પણ એથી જરૂર થાય છે. તથા જે બીના ઘણાં શાસ્ત્રોના સાંભળવાથી કે ભણવાથી જણાય, તે બીના આ ત્રીજા-ચોથા અંગને સાંભળવાથી કે ભણવાથી થોડા સમયમાં જાણી શકાય છે. તેમાં પણ જે કેટલીક હકીકત બીજાં સૂત્રો સાંભળતાં કે ભણતાં ન જાણવામાં આવી હોય તેવી પણ હકીકત આ સૂત્રના શ્રવણથી કે અભ્યાસથી જણાય છે. માટે જ કહ્યું કે જે મુનિએ દીક્ષા પર્યાયના ક્રમે યોગદ્વહન વિનાદિથી ગુરૂમહારાજની પાસે આ ત્રીજા ચેથા અંગસૂત્રોને ભણ્યા હેય, તે મુનિઓ જઘન્ય ગીતાર્થ અથવા જઘન્ય સ્થવિર કહેવાય. આ પ્રસંગે જણાવવું જરૂરી છે કે નિશીથસૂત્રાદિના જાણકાર મુનિવરે મધ્યમ સ્થવિર કહેવાય, ને જે કાલે જેટલા સૂત્રાદિ ગ્રંથ હયાત હોય, તે બધાં શાસ્ત્રના જાણકાર મુનિએ ઉત્કૃષ્ટ સ્થવિર કહેવાય. તેમજ ભણેલા સૂત્રાર્થોને યાદ રાખવાનાં અનેક સાધનો જણાવતાં કહ્યું છે કે, પ્રાયે દિવસને ટાઈમ અભ્યાસાદિથી પૂરો થાય છે, ને દિવસે અનેક ધાર્મિક કાર્યોમાં મન ગુંથાયેલું રહે છે, તેથી રાતે જે શાંતિ - હોય, તેવી દિવસે ન હોય એ વાત સર્જાશે સાચી જ છે. માટે મુનિવર પામેલા ચારિત્રાદિ ગુણેને ટકાવવાના ને નિર્મલ બનાવવાના મુદ્દાથી રાત્રિના યંગ્ય અવસરે સૂત્રાર્થોની આવૃત્તિ કરીને તે બંનેને મનમાં સ્થિર કરે છે એટલે ન ભૂલાય તેવા કરે છે. આથી સમજાય છે કે, ૧. સૂત્રાર્થની આવૃત્તિ એટલે પૃછા, પરાવર્તન અને અનુપ્રેક્ષા આ ત્રણે વાનાં ભણેલા સૂત્રાર્થોને યાદ કરવામાં અપૂર્વ પ્રથમ સાધન છે. ૨. સૂત્રાર્થોનું Page #168 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રનો પરિચય) ૧૧૯ ભણાવવુ', ૩. ભણેલા સૂત્રાર્થાને અનુસરીને નવા ગ્રંથાતુ બનાવવુ વગેરે સાધનાથી ભણેલા સૂત્રાર્થ ભૂલાતા નથી. તેથી લેખકને, અધ્યાપકને તેમજ નવીન ગ્રંથાની રચના કરનાર ગ્રંથકારાદિને અને સૂત્રાદિના વ્યાખ્યાનકારાદિને અનુક્રમે લખવામાં, ભણવામાં ને નવીન ગ્રંથાની રચના કરવામાં તથા ભવ્ય થવાને સૂત્રાર્થાની દેશના દેવામાં લગાર પણ સંકોચ થા નથી, પણ સૂત્રોની મીના યથારૂપે યાદ હાવાથી ઉત્સાહભેર પાતપાતાનું કાર્ય કરી શકે છે. અહીં જે પૃષ્ઠના વગેરે ત્રણ સાધના કહ્યાં, તેમાં અભ્યાસી મુનિવર માંહેામાંહે એક મુનિ બીજા મુનિને પૂછે છે કે ૧. એક સંખ્યાવાળા પદાર્થ છે ? ને તે કયા કયા ? ૨. એક લાખ ચેાજન પ્રમાણ સખી લખાઈ પહેાળાઈવાળા કેટલા પદાર્થા છે? તે તે કયા કયા ? ૩. કયા કયા જીવાતું એક પલ્યાપમનું અને એક સાગરોપમનું આયુષ્ય કહ્યું છે ? ૪. કયા કયા જીવે એકેક પખવાડિયાના આંતરે ધાસેાછૂવાસ લે છે ને મૂકે છે, અને એકેક હજાર વર્ષોંના આંતરે આહારને ઇચ્છે છે, વગેરે પ્રશ્નોના ઉત્તરા પહેલા સમવાયની મીનાને જાણનાર મુતિ સહેલાઈથી આપી શકે છે. આથી સહેજ સમજાય છે કે પહેલા સમવાયમાં આત્મા વગેરે એકેક પદાર્થાની મીના કહી છે. અહીં કેટલીક બીના શ્રીસ્થાનાંગમાં કહેલી પણ આવે છે, તેથી ટીકાકારે જે પદાની બીના શ્રી સ્થાનાંગસૂત્રની ટીકામાં વિસ્તારથી કહી હાય, તે અહીં ટૂંકામાં જણાવી છે, ને તે સિવાયની મીના વિસ્તારથી પણ સમજાવી છે. આ જ હકીકત આગળના સમવાયાની મીનાને અંગે પણ પ્રસંગને અનુસરે જેમ ઘટે તેમ સમજવાની છે. ર્. એ જ પ્રમાણે બીજા સમવાયમાં જરૂરી એ એ પદાર્થની બીના વર્ણવી છે. એમ આગળ વધતા વધતા ત્રીજા-ચેાથા વગેરે સમવાચેમાં પણ ત્રણ ત્રણ પદાર્થો, ચાર ચાર પદાર્થા વગેરેનુ' વર્ણન કર્યું' છે એમ સમજવું, અહી` ૧ થી ૧૦૦ સુધીના અનુક્રમ જેવા જળવાયા છે, તેવા ક્રમ તે પછી જળવા નથી, એમ ૧૫૦, ૨૦૦, ૨૫૦ વગેરે સંખ્યાવાળા પદાર્થાંની જણાવેલી બીના જોતાં જણાય છે. આનું કારણ એ જ છે કે ક્રમસર આવતી સંખ્યાવાળા કેટલાક પદાર્થાંના સંભવ ન હેાય. તેથી જેટલી સંખ્યાવાળા પદાર્થા સંભવતા હાય, તેટલી સંખ્યાવાળા પદાર્થ પણ પૂરા નહિ પણ સૂત્રકારે પાતાને જણાવવા યોગ્ય જે લાગ્યા, તે જ પદાર્થા જણાવ્યા છે. કહેવાનું તાત્પ એ છે કે સૂત્રકારે એકલુ' સખ્યાના ક્રમ તરફ જ લક્ષ્ય રાખ્યું નથી, પણ જે પદાર્થા નિજગુણમણતાદિ ગુણાને પમાડનારા હોય, તે જ પદાર્થોં કહેવા લાયક છે, પણ તે સિવાયના પદાર્થો નહિ એવા પણ વિચાર કરીને જ સૂત્રની રચના કરી છે. આ જ ક્રમે આગળ પચાપમાદિની મીના કહ્યા પછી મારે અગાના પરિચય ટૂંકામાં કરાવ્યા છે. પછી જીવઅજીવરૂપ એ રાશિ, દેવ-નારક શરીર, જ્ઞાન, વેદના, આહાર, આયુષ્ય, વિરહકાલ, સઘયણ અને સંસ્થાનની ભીના કહી છે. પછી કુલકરાનુ વર્ણન કરી ત્રણે કાલના તીર્થંકર ચક્રી, વાસુદેવ, બળદેવ તથા પ્રતિવાસુ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી ત્રિજયપદ્મસૂરીધરકૃત દેવાનાં નામ વગેરે જરૂરી મીના પણ ટૂંકામાં કહી છે. અહીં પ્રભુ શ્રીમહાવીરદેવના સમતા, સહનશીલતા, ક્ષમા, ગ ંભીરતા, શીલ, સયમ, સતાષ, સાદાઈ વગેરે ગુણાથી શાભાયમાન પવિત્ર જીવનના પ્રસ`ગા ૭, ૧૧, ૧૪, ૩૦, ૩૬, ૪૨, ૫૩, ૫૪, ૫૫, ૭૦, ૮૧, ૮૩, ૮૯, ૧૦૪, ૧૦૬, ૧૧૦, ૧૧૧, ૧૩૪, ૧૩૫ મા સૂત્રોમાં વર્ણવ્યા છે. તેનુ' મનન કરવાથી આપણા જીવનના મેલને દૂર કરી આપણે ધીમે ધીમે પ્રભુદેવના પંથે યથાશક્તિ ચાલી જરૂર આહિત કરવા ભાગ્યશાલી બની શકીએ છીએ. તીથ કર નામક એ પણ ક` તેા છે જ. તેના દલિયાં મેાડામાં મેાડા આયુષ્ય પૂરૂ થતા સુધીના કાલમાં જરૂર ભાગવાઈને ખપી જાય, તા જ મુક્તિમાં જઈ શકાય. આ નિયમ પ્રમાણે સજ્ઞ પ્રભુ શ્રીમહાવીરદેવે તીર્થંકર નામકર્મીના દલિયાં ખપાવવા માટે જ અંત સમયે સાલ પહેારની દેશના આપી. બીજા તીથંકરાને તેવુ કારણ હતું જ નહિં, તેથી તેમણે અંત સમયે દેશના આપી નથી. આથી વિશેષ બીના આ સૂત્રના પરિચયમાં કહેલી છે, તેથી અહીં વધારે ન કહેતાં આ સૂત્રનેા સાર પૂરા કરૂ છું. શ્રીસમવાયાંગસૂત્રના ટ્રંક પરિચય સ્વરૂપે અહી આગમાય સમિતિ તરફથી છપાયેલી સટીક સમવાયાંગસૂત્રની પ્રતને અનુસારે ૧પ૯ સૂત્રેા છે, ને સૂત્રગાથા ૧૬૮ છે. મૂલસૂત્રમાં જેમ ગદ્ય પ્રાકૃતના ભાગ જણાય છે, તેમ કેટલાક જરૂરી સ્થલે ગાથાઓ પણ કહી છે. હાલ આની ઉપર નિયુક્તિ વગેરે સાધનાના અભાવ છતાં એક શ્રીઅભયદેવસૂરિષ્કૃત ટીકા હુયાત છે. તે મૂલ સુત્રાને સમજવામાં સારી મદદ કરે છે. ટીકાકારે ટીકાની શરૂઆતમાં મંગલાચરણ કરી અભિધેય વગેરેની મીના ટૂંકામાં જણાવી નમ્રભાવે ગીતા મહાપુરૂષાને વિનંતિ કરી છે કે હું શ્રી માનસ્વામીને નમસ્કાર કરીને બીજાં શાસ્ત્રોના આધારે આ સમવાયાંગની ટીકા મનાવું છું. તેમાં ગુરૂ પરપરાના ક્રમે જે સૂત્રાશયચા મારા જાણવામાં આવવા જોઈયે, તેવા અવિચ્છિન્ન ક્રમે હું સૂત્રા મેળવી શકયા નથી, કારણ કે મારી પહેલાંના સમયમાં માર માર્ વર્ષના મેઢા દુકાળ પડવાથી પ્રાચીન મુનિએ આ સૂત્રના પણ અને યથાર્થ સ્વરૂપે યાદ રાખી શકયા નહિ, તેથી સુત્રાને અંગે ગુરૂપરપરાના ક્રમરૂપ સંપ્રદાય મંદ પડી ગયા. તેથી અવિચ્છિન્ન ક્રમે હું આ ચાથા અંગના અ મેળવી શકયા નથી. એથી કદાચ ટીકા રચવામાં મારી ભૂલ થઈ જાય એટલે કદાચ સૂત્રના આશયથી વિરૂદ્ધ લખાય, અથવા અનુપયેાગભાવથી સૂવિરૂદ્ધ લખાય, તા મારી ઉપર દયાભાવ રાખનારા બુદ્ધિશાલી ગીતાર્થાએ તે પાઠ સુધારવેા. સૂત્રને ખરા અર્થ શિષ્યપરંપરામાં સચવાય, એ જ મુદ્દાથી મેં ગીતાર્થાને વિનતિ કરી છે. પછી આના ઉપાદ્ઘાત ( પ્રસ્તાવના) ગાઢવીને કહ્યું કે આ સમવાયાંગસૂત્રમાં સ્થાનાંગની જેમ એક, બે, ત્રણ વગેરે સ્થાના આપેલાં Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કરણાલી (૪. શ્રીસમવાયાંગસૂત્રને પરિચય) ૧૨૧ છે. સ્થાનાંગમાં માત્ર દશ જ સ્થાને સવિસ્તાર આપ્યાં છે, અને આ સૂત્રમાં તો એકથી સે સુધી, પછી દોઢસે, બસે, અઢીસો વિગેરે પાંચસો સુધી, પછી છો, સાતસો વિગેરે એક હજાર સુધી, પછી અગ્યાર સો, પછી બે હજાર, ત્રણ હજાર વગેરે દશ હજાર સુધી, પછી લાખ, બે લાખ વિગેરે દશ લાખ સુધી, ( તેમાં નવ લાખને ઠેકાણે નવ હજારનું સ્થાન આપ્યું છે), પછી એક કરોડ, કટાકેટિ વગેરે અતિ વિસ્તારથી સ્થાને આપેલાં છે. ત્યાર પછી દ્વાદશાંગીનું સ્વરૂપ તથા તે બારે અંગને સવિસ્તર પરિચય, દષ્ટિવાદના પરિચયમાં ચૌદ પૂર્વનું સ્વરૂપ પણ વિસ્તારથી આપ્યું છે. ત્યાર પછી જીવ અને અજીવ એમ બે રાશિ, દેવ, નારકી વિગેરેનું સ્વરૂપ, શરીર, જ્ઞાન, વેદના, આહાર, આયુ, વિરહકાળ, સંઘયણ, સંસ્થાન વિગેરે, ત્રિકાળ સંબંધી તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, પ્રતિવાસુદેવ વિગેરેની ઘણી હકીકત આ સૂત્રમાં આપી છે. દરેક સમવાય (સ્થાન)માં નીચે પ્રમાણેના પદાર્થોનું સ્વરૂપ આપ્યું છે – (૧) પ્રથમ સમવાયમાં–આત્મા, અનાત્મા, દંડ, અદંડ, ક્રિયા, અક્યા, લેક, અલેક, ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ, બંધ, મોક્ષ, આશ્રવ, સંવર, વેદના અને નિર્જર આ અઢાર પદાર્થો એક એક કહ્યા છે. ત્યાર પછી જબૂદ્વીપ એક લાખ યોજના; એ જ પ્રમાણે અપ્રતિષ્ઠાન નામને નરકાવાસ, પાલક વિમાન અને સર્વાર્થસિદ્ધ વિમાન એ સર્વે એક એક લાખ યોજનના કહ્યા છે. ત્યાર પછી આદ્ધ, ચિત્રા અને સ્વાત આ ત્રણ નક્ષત્રો એક એક તારાવાળાં કહ્યાં છે. ત્યાર પછી સ્થિતિને આશ્રીને એક પોપમની ને એક સાગરોપમની સ્થિતિ દેવમાં ને નારકીમાં કોની કોની છે? તે જણાવ્યું છે; તેમજ એક પોપમની સ્થિતિવાળા મનુષ્ય તિર્યંચની હકીકત કહી છે. એક સાગરોપમની સ્થિતિવાળા દેવ એક પખવાડીએ શ્વાસ લે છે અને એક હજાર વર્ષે આહાર ઇચ્છે છે, તથા કેટલાક ભવ્ય જીવો એક જ ભવ વડે સિદ્ધ થવાના (૨) બીજા સમવાયમાં-બે દંડ, બે રાશિ અને બે બંધન કહ્યાં છે. પૂર્વાફાગુની, ઉત્તરાફાગુની, પૂર્વાભાદ્રપદ અને ઉત્તરાભાદ્રપદ એ ચાર નક્ષત્રો બે બે તારાવાળાં કહ્યાં છે. કેટલાક દે, નારકી જીવો અને મનુષ્ય તથા તિ બે પોપમની સ્થિતિવાળા ને દેવો તથા નારકી જીવો જે બે સાગરોપમની સ્થિતિવાળા હોય છે તે કહ્યા છે. બે સાગરોપમની સ્થિતિવાળા દેવો બે પખવાડીએ રાસ લે છે અને બે હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય છ બે ભવડે સિદ્ધ થવાના હોય છે. (૩) ત્રીજા સમવાયમાં-ત્રણ દંડ, ત્રણ ગુપ્તિ, ત્રણ શલ્ય, ત્રણ ગૌરવ અને ત્રણ વિરાધના કહી છે. મૃગશીર્ષ, પુષ્ય, જ્યેષ્ઠા, અભિજીત, શ્રવણ, અશ્વિની અને ભરણી Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રીવિજયસૂરીશ્વરકૃત એ સાત નક્ષત્ર ત્રણ ત્રણ તારાવાળાં કહ્યાં છે. કેટલાક દે, નારકી છે, મનુષ્યો ને તિર્ય“ચેની સ્થિતિ ત્રણ પાપમની હોય છે ને કેટલાક દે ને નારકીઓની સ્થિતિ ત્રણ સાગરોપમની હોય છે, તે કહેલ છે. જે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપની છે, તે દે ત્રણ પખવાડીએ ધાસ લે છે અને ત્રણ હજાર વર્ષે આહાર ઇરછે છે. કેટલાક ભવ્ય છ ત્રણ ભવડે સિદ્ધ થવાના હોય છે. આ પ્રમાણે દરેક સમવાયમાં સમજવું. (૪) ચોથા સમવાયમાં–ચાર કષાય, ચાર ધ્યાન, ચાર વિકથા, ચાર સંજ્ઞા, અને ચાર પ્રકારે બંધ કહ્યા છે. એક એજનના ચાર ગાઉ કહ્યા છે, અનુરાધા, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા એ ત્રણ નક્ષત્રો ચાર ચાર તારાવાળાં કહ્યાં છે. કેટલાક દેવો ને નારકી છે ચાર ૫ પમ ને ચાર સાગરોપમની સ્થિતિવાળા હોય છે, તે કહેલ છે. જે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર સાગરોપમની કહી છે, તે દેવ ચાર પખવાડીએ શ્વાસ લે છે. અને ચાર હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો ચાર ભવ વડે સિદ્ધ થવાના હોય છે. (૫) પાંચમા સમવાયમાં—પાંચ ક્રિયા, પાંચ મહાવ્રત, પાંચ કામગુણ, પાંચ આશ્રદ્વાર, પાંચ સંવરદ્વાર, પાંચ નિજ રાસ્થાન, પાંચ સમિતિ અને પાંચ અસ્તિકાય કહ્યા છે. રોહિણી, પુનર્વસુ, હસ્ત, વિશાખા અને ધનિષ્ઠા એ પાંચ નક્ષત્રો પાંચ પાંચ તારાવાળાં કહ્યાં છે. કેટલાક નારકીઓ ને દેવો પાંચ પલ્યોપમની ને પાંચ સાગરેપમની સ્થિતિવાળા હોય છે, તે કહેલ છે. જે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની છે, તે દેવો પાંચ પખવાડીએ શ્વાસ લે છે અને પાંચ હજાર વર્ષે આહાર ઇરછે છે. કેટલાક ભવ્ય જીવો પાંચ ભવવડે સિદ્ધ થવાના હોય છે. (૬) છઠ્ઠા સમવાયમાં-છ લેશ્યા, છ જવનિકાય, છ પ્રકારને બાહ્ય તપ, છે પ્રકારનો આત્યંતર તપ, છ છાઘસ્થિક સમુદ્દઘાત અને છ પ્રકારને અર્થાવગ્રહ કહ્યો છે. કેટલાક દે ને નારકી છ છ પોપમ ને છ સાગરોપમની સ્થિતિવાળા હોય છે, તે કહેલ છે. જે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગરોપમની કહી છે, તે દે છે પખવાડીએ શ્વાસ લે છે અને છ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો ૬ ભવવડે સિદ્ધ થવાના હોય છે. (૭) સાતમા સમવાયમાં-સાત ભયસ્થાને, સાત સમુદ્રઘાત, મહાવીર સ્વામી સાત હાથ ઊંચા હતા, આ જંબુદ્વીપમાં સાત વર્ષધર પર્વતો છે અને સાત ક્ષેત્રો છે, ક્ષીણમહીં ભગવાન મોહનીય સિવાયની સાત કર્મપ્રકૃતિને વેદે છે, મઘા નક્ષત્રના સાત તારાઓ છે, કૃત્તિકા (પાઠાંતરે અભિજીત) વગેરે સાત નક્ષત્રો પૂર્વ દિશાના દ્વારવાળાં છે, અને મઘા વિગેરે સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળાં, તથા અનુરાધા વિગેરે સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળાં અને ધનિષ્ઠા વિગેરે સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળાં કહ્યાં છે. કેટલાક દેવો ને નારકીઓ સાત પલ્યોપમ અને સાત સાગરોપમની સ્થિતિવાળા Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિાવલી ( ૪. શ્રીસમવાયાંગસૂત્રના પરિચય) ૧૩ હાય છે, તે કહેલ છે. જે દૈવાની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે તે દેવા સાત પખવાડીએ શ્વાસ લે છે અને સાત હજાર વર્ષ આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય વા સાત ભવા કરીને સિદ્ધ થવાના હોય છે, છે. ઃઃ (૮) આઠમા સમવાયમાં કહ્યું છે કે ૮ મદ્મસ્થાના અને આઠ પ્રવચન માતા વાણવ્યંતર દેવાનાં ચૈત્યવૃક્ષા, સુદર્શન નામનુ જમૂવ્રુક્ષ, ગરુડદેવના ફ્રૂટ, શામલી વૃક્ષ અને જમૃદ્વીપની જગતી ' આ સર્વે આઠ યાજન ઊંચા છે, કેવળી સમુદ્દાત આઠ સમયના છે. પાર્શ્વનાથપ્રભુને આઠ ગણ તથા આઠ ગણધરા હતા. આઠ નક્ષત્રો ચંદ્રની સાથે પ્રમ યાગને પામે છે. કેટલાક દેવા ને નારકી જીવે આઠ પાપમ ને આઠ સાગરોપમના આચુવાળા હોય છે, તે કહેલ છે, જે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સાગરોપમની છે, તે દેવા આઠ પખવાડીએ શ્વાસ લે છે અને આઠ હજાર વર્ષ આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જવા આઠ ભવે મેક્ષ પામવાના હોય છે. (૯) નવમા સમવાયમાં-નવ બ્રહ્મચય ગુપ્તિ, નવ બ્રહ્મચર્ય અગુપ્તિ અને નવ બ્રહ્મચર્ય અધ્યયના કહ્યાં છે. પાર્શ્વનાથપ્રભુ નવ હાથ ઊંચા હતા. અભિજિત્ નક્ષેત્ર સાધિક નવ મુહૂત્ત` સુધી ચંદ્રના યાગ પામે છે, અભિજિત્ વગેરે નવ નક્ષત્રો ચંદ્રની સાથે ઉત્તર દિશામાં યાગને પામે છે. આ રત્નપ્રભા પૃથ્વીથી તિલાક નવસા યાજન ઊંચા છે, જ્યાતિષચક્ર ૯૦૦ ાજનની ક્રૂર છે. લવણસમુદ્રમાંથી નવ ચેાજન સુધીના મત્સ્યા જમૂદ્રીપમાં પ્રવેશ કરે છે. વિજયદ્વારની એક એક માહાને વિષે નવ નવ ભૂમિહેા રહેલાં છે. વાનવ્યંતર દેવાની સુધર્માં સભાએ નવ ચેાજન ઊંચી છે. દ નાવરણીય કની નવ ઉત્તરપ્રકૃતિએ કહી છે. કેટલાક દેવા અને નારકી જીવા નવ પલ્યાપમની અને નવ સાગરોપમની સ્થિતિવાલા છે. જે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ સાગરોપમની છે તે ધ્રુવા નવ પખવાડીએ શ્વાસ લે છે અને નવ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવેા નવ ભવવડે સિદ્ધિપદને પામવાના હોય છે. (૧૦) દશમા સમવાયમાં-દશ પ્રકારના સાધુધ અને દરા ચિત્તની સમાધિનાં સ્થાના કહ્યાં છે. મેરુપર્યંતના મૂલમા ( પૃથ્વીતલ ઉપર ) વિ−ભ દશ હજાર્ યાજનના છે. અરિષ્ટનેાંમપ્રભુ દશ ધનુષ ઊંચા હતા. કૃષ્ણ વાસુદેવ અને રામ બલદેવ દશ ધનુષ્ય ઊંચા હતા. દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનારાં છે. દશ પ્રકારનાં કલ્પવૃક્ષેા છે. રત્નપ્રભા પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની દશ પલ્યાપમની સ્થિતિ કહી છે, ચેાથી પૃથ્વીમાં દશ લાખ નરકાવાસા છે. ચાથી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે, પાંચમી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ દેશ સાગરે પમની છે. અસુરકુમાર દેવાની જઘન્ય સ્થિતિ દશ હજાર્ વની છે. અસુરે સિવાયના નવ નિકાયના ભવનપતિ દૈવાની જઘન્ય સ્થિતિ પણ દશ હુજાર વર્ષની છે. કેટલાક અસુરકુમાર દેવાની દશ પાપમની સ્થિતિ છે. વાણવ્યંતર દેવાની જઘન્ય સ્થિતિ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત દશ હજાર વર્ષની છે. સૌધર્મ અને ઈશાન કપમાં કેટલાક દેવોની દશ પાપમની સ્થિતિ છે. બ્રહ્મલોકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે, લાંતકમાં જઘન્ય સ્થિતિ દશ સાગરોપમની હોય છે. ઘોષ વગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે. તે દેવો દશ પખવાડીએ શ્વાસ લે છે અને દશ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવ દશ ભવે મોક્ષ પામવાના હોય છે. (૧૧) અગીઆરમા સમવાયમાં કહ્યું છે કે-શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ છે. લેકાંતથી અગ્યારસો ને અગ્યાર યોજન અંદર આવીએ ત્યાંથી જયોતિષની શરૂઆત થાય છે. જંબુદ્વીપના મેરુથી અગ્યારસો ને એકવીશ યોજન દૂર જ્યોતિષચક આવેલું છે. મહાવીરસ્વામીને અગ્યાર ગણધર હતા. મૂલ નક્ષત્રના અગ્યાર તારાઓ છે, નીચેના ત્રણ ગ્રેવેયકમાં એકસો ને અગ્યાર વિમાને છે. મેરુપર્વત પૃથ્વીતલથી ઊંચે જતાં અગ્યારમે ભાગે ઓછા વિધ્વંભવાલે થતું જાય છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની અગ્યાર પલ્યોપમની સ્થિતિ કહી છે. પાંચમી પૃથવીમાં કેટલાક નારકીએની અગ્યાર સાગરોપમની સ્થિતિ છે. કેટલાક અસુરકુમાર દેવની અગ્યાર પપમની સ્થિતિ છે. સૌધર્મ અને ઈશાન કપમાં કેટલાક દેશની અગ્યાર પોપમની સ્થિતિ છે. લાંતક કલ્પમાં કેટલાક દેવોની અગ્યાર સાગરોપમની સ્થિતિ કહી છે. બ્રહ્મા વિગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ અગ્યાર સાગરોપમની છે, તે દેવો અગ્યાર પખવાડીએ ધાસ લે છે અને અગ્યાર હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો અગ્યાર ભવે મોક્ષમાં જવાના હોય છે. (૧૨) બારમા સમવાયમાં બાર ભિક્ષુપ્રતિમા, બાર પ્રકારને સંભોગ અને બાર આવર્તવાળું કૃતિકમે કહ્યું છે. વિજય રાજધાનીને વિષ્ક બાર લાખ યોજનને છે, રામ નામના બલદેવનું બારસો વર્ષનું આયુષ્ય હતું. મેરુપર્વતની ચૂલિકાને મૂળને વિષ્કભ બાર યોજનાનો છે. આ જંબુદ્વીપની જગતી મૂળમાં બાર યોજનના વિષ્ક્રભવાળી છે. દર વર્ષે નાનામાં નાની રાત્રિ અને નાનામાં નાને દિવસ બાર બાર મુહૂર્તાવાળા થાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઊંચે ઈષ~ાભાર નામની પૃથ્વી છે, તે પૃથ્વીનાં બાર નામ છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની બાર પોપમની સ્થિતિ કહી છે. પાંચમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની બાર સાગર--- પમની સ્થિતિ કહી છે. કેટલાક અસુરકુમાર દેવોની બાર પલેપમની સ્થિતિ કહી છે. સૌધર્મ અને ઈશાન કલ્પને વિષે કેટલાક દેવોની બાર પાપમની સ્થિતિ કહી છે. લાંતક ક૫માં કેટલાક દેવોની બાર સાગરોપમની સ્થિતિ કહી છે. માહેંદ્ર વગેરે વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર સાગરોપમની કહી છે, તે દેવો Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શ્રી જેને પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રને પરિચય) બાર પખવાડીએ શ્વાસ લે છે અને બાર હજાર વર્ષે આહાર ઇછે છે. કેટલાક ભવ્ય જી બાર ભવે મોક્ષ પામનારા હોય છે. (૧૩) તેરમા સમવાયમાં કહ્યું છે કે-ક્રિયાનાં સ્થાને તેર છે. સૌધર્મ અને ઈશાન કલ્પમાં તેર તેર પ્રસ્તટ (પાથડા) છે. સૌધર્માવલંસક અને ઈશાનાતંસક વિમાનને વિષ્કભ સાડાબાર લાખ જનને છે (બે મળીને ૨૫ લાખ થાય છે). જળચર પચંદ્રિય તિયચ જીવોની કુળકેટિ સાડાબાર લાખ કહી છે. પ્રાણાયુ નામના પૂર્વમાં તેર વસ્તુ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચના મન, વચન, કાયાના યોગ તેર પ્રકારના કહ્યા છે. સૂર્યનું મંડળ એક યોજનમાંથી યોજનના એકસઠીયા તેર ભાગ ઓછું કરીએ તેટલું છે. (એકસઠીયા ૪૮ ભાગનું છે.) રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની તેર ૫૯પમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર દેવની તેર પ૯પમની સ્થિતિ છે. સૌધર્મ અને ઈશાન કપમાં કેટલાક દેવોની તેર પોપમની સ્થિતિ છે. લાંતક કપમાં કેટલાક દેવેની તેર સાગરોપમની સ્થિતિ છે. વજ વિગેરે વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ તેર સાગરોપમની છે. તે દે તેર પખવાડીએ શ્વાસ લે છે અને તેર હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો તેર ભવે મોક્ષ પામવાના હેય છે. (૧૪) ચૌદમા સમવાયમાં કહ્યું છે કે ચૌદ પ્રકારના જીવો છે. ચૌદ પૂર્વ છે. અગાયણ નામના પૂર્વમાં ચોદ વસ્તુ છે. મહાવીરસ્વામીને ચૌદ હજાર મુનિની સંપદા હતી. ગુણસ્થાને ચૌદ છે. ભારત અને અરાવત ક્ષેત્રની છવા સાધિક ચૌદ હજાર યોજનની છે. દરેક ચક્રવતીને ચૌદ રત્નો હોય છે. આ જ બૂકપમાં ચૌદ મહા નદીઓ છે. રત્નપ્રભા નામની પૃથ્વીમાં કેટલાક નારકીઓની ચૌદ પલ્યોપમની સ્થિતિ છે. પાંચમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની ચૌદ સાગરોપમની સ્થિતિ છે. કેટલાક અસુરકુમાર દેવેની ચૌદ પલ્યોપમની સ્થિતિ છે. સૌધર્મ અને ઇશાન કપમાં કેટલાક દેવેની ચૌદ પલ્યોપમની સ્થિતિ છે. લાંતક કપમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે. શ્રીકાંત વિગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે; તે દેવ ચૌદ પખવાડીએ શ્વાસ લે છે અને ચૌદ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો ચૌદ ભવે મેક્ષમાં જવાના હોય છે. (૧૫) પંદરમા સમવાયમાં કહ્યું છે કે–પંદર જાતિના પરમાધાર્મિક દે છે. શ્રી નમિનાથ પંદર ધનુષ ઊંચા હતા, યુવરાહુ કૃષ્ણપક્ષમાં દરેક દિવસે ચંદ્રની કળાને પંદરમો ભાગ દબાવે છે અને શુકલપક્ષમાં પંદરમો ભાગ ઉઘાડે છે. શતભિષક વિગેરે છ નક્ષત્રો પંદર મુહુર્તાવાળાં છે. ચૈત્ર અને આધિન માસમાં રાત્રિ અને દિવસ પંદર પંદર પ્રમાણના હોય છે. વિદ્યાનુપ્રવાદ નામના પૂર્વમાં પંદર વસ્તુ છે. મનુષ્યને પંદરે પ્રકારના યોગ હોય છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની પંદર પોપમની સ્થિતિ છે. પાંચમી પથ્વીને વિષે કેટલાક નારકની પંદર સાગરોપમની સ્થિતિ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રીવિજયપધસૂરીશ્વરસ્કૃત કેટલાક અસુરકુમાર દેવોની પંદર પાપમની સ્થિતિ છે. સૌધર્મ અને ઈશાન કલ્પને વિષે કેટલાક દેવોની પંદર પોપમની સ્થિતિ છે. મહાશુક કલ્પમાં કેટલાક દેવની પંદર સાગરોપમની સ્થિતિ છે. નંદ વિગેરે વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર સાગરોપમની છે; તે દેવો પંદર પખવાડીએ શ્વાસ લે છે અને પંદર હજાર વર્ષે આહાર ઇરછે છે. કેટલાક ભવ્ય જીવો પંદર ભવવડે મોક્ષમાં જનારા હોય છે. (૧૬) સેલમાં સમવાયમાં કહ્યું છે કે-સૂત્રકૃતાંગમાં સોલ અધ્યયનમાં છેલું ગાથા ષોડશક નામનું અધ્યયન છે. સેલ પ્રકારના કષાય છે, મેરુ પર્વતનાં સેલ નામ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને સોલ હજાર સાધુઓ હતા. આત્મપ્રવાદ નામના પૂર્વમાં સલ વસ્તુ છે. અમરેંદ્ર અને બલીદ્રના પ્રાસાદ મધેની પીઠિકાનો વિષ્કભ સોલા હજાર યોજન છે. લવણસમુદ્રના મધ્ય ભાગે વેલની વૃદ્ધિ સેલ હજાર જનની છે. રત્નપ્રભા પથ્વીમાં કેટલાક નારકીઓની સેલ પલ્યોપમની સ્થિતિ છે, પાંચમી પવીમાં કેટલાક નારકીઓની સેલ સાગરોપમની સ્થિતિ છે. કેટલાક અસુરકુમાર દેવોની સોલ પલ્યોપમની સ્થિતિ છે. સૌધર્મ અને ઈશાન ક૫માં કેટલાક દેવેની સેલ પોપમની સ્થિતિ છે. મહાશુક કપમાં કેટલાક દેવોની સેલ સાગરોપમની સ્થિતિ છે. આવ7 વિગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ સેલ સાગરોપમની છે. તે દેવ સેલ પખવાડીએ ધાસ લે છે અને સેલ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો સેલ ભવે મોક્ષે જવાના હોય છે. (૧૭) સત્તરમા સમવાયમાં કહ્યું છે કે-સત્તર પ્રકારનો અસંયમ છે. સત્તર પ્રકારને સંયમ છે. માનુષેત્તર પર્વત સત્તરસ ને એકવીશ યોજન ઊંચા છે. સર્વ વલંધર અને અનુલંધર નાગરાજના આવાસ પર્વત સત્તરસે ને એકવીશ જન ઊંચા છે. લવણસમુદ્ર મંથના દશ હજાર યોજનમાં તલીયાથી શિખાના ઉપરના ભાગ સુધી સત્તર હજાર યોજન ઊંચે છે. રનપ્રભા પથ્વીના સમભૂભાગથી સાધિક સત્તર હજાર યોજન ઊંચે ગયા પછી જ ઘાચારણ અને વિદ્યાચારણ મુનિ તિરછીગતિ કરે છે. ચમરે તને તિબિંછકૂટ સત્તરસ ને એકવીશ પેજન ઊંચે છે, તે જ પ્રમાણે બલીદ્રને ચકેટ પણ છે. મરણના સત્તર પ્રકાર છે. સૂક્ષ્મપરાય ગુણસ્થાને રહેલા ભગવાન સત્તર કર્મપ્રકૃતિને બાંધે છે. રત્નપ્રભા પૂથ્વીમાં કેટલાક નારકીઓની સત્તર પલ્યોપમની સ્થિતિ છે. પાંચમી પથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે, છઠ્ઠી પૃથ્વીમાં સત્તર સાગરેપમની જઘન્ય સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર દેવેની સત્તર પોપમની સ્થિતિ છે, સૌધર્મ અને ઈશાન કલ્પમાં કેટલાક દેવેની સત્તર પોપમની સ્થિતિ છે, મહાશુક. કલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે, સહસ્ત્રાર કલ્પમાં જઘન્ય સ્થિતિ સત્તર સાગરેપમની છે, સામાન વિગેરે વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાર સાગરોપમની છે. તે દેવો સત્તર પખવાડીએ શ્વાસ લે છે અને સત્તર હજાર વર્ષે આહાર ઇરછે છે. કેટલાક ભવ્ય જીવો સત્તરમે ભવે મોક્ષે જશે. Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રનો પરિચય) ૧૨૭ (૧૮) અઢારમા સમવાયમાં કહ્યું છે-કે અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય છે. અરિષ્ટ નેમિને અઢાર હજાર સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. મહારસ્વામીએ સાધ્વાચારનાં અઢાર સ્થાને કહ્યાં છે, આચારાંગસૂત્રના અઢાર હજાર પદો છે, બ્રાહ્મી લિપિ અઢાર પ્રકારની છે, અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વમાં અઢાર વસ્તુ છે, પાંચમી પથ્વીને વિસ્તાર (પિંડ) -એક લાખને અઢાર હજાર યોજન છે, અષાઢ માસમાં એક વખત અઢાર મુહુર્તનો દિવસ અને પોષ માસમાં એક વખત અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની અઢાર પોપમની સ્થિતિ છે, છઠ્ઠી પૃથ્વીમાં કેટલાક નારકીઓની અઢાર સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર દેવોની અઢાર પલ્યોપમની સ્થિતિ છે, સૌધર્મ અને ઈશાન ક૫માં કેટલાક દેવની અઢાર પોપમની સ્થિતિ છે. સહસ્ત્રાર કલ્પને વિષે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરોપમની છે. પ્રાણુતક૫માં જઘન્ય સ્થિતિ અઢાર સાગરોપમની છે. કાલ વિગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરોપમની છે, તે તે અઢાર પખવાડીએ ધાસ લે છે અને અઢાર હજાર વર્ષે આહાર ઇ છે છે, કેટલાક ભવ્ય છે અઢાર ભવે મોક્ષ પામશે. (૧૯) ઓગણીસમા સમવાયમાં કહ્યું છે કે-ગાતાસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં ઓગણસ અધ્યયને છે. જે બૂદ્વીપના બને સૂર્યો નીચે અને ઊંચે મલીને ઓગણીશ સે યોજન તાપ (પ્રકાશ) આપે છે (આ પ્રમાણ કુબડી વિજયને અંગે છે). શુક નામનો ગ્રહ ઓગણીશ નક્ષત્રો સાથે ચાલે છે. જમ્બુદ્વીપના ગણિતમાં યોજનના ઓગણીશમા ભાગને કલા કહી છે. ઓગણીશ તીર્થકરેએ રાજ્ય ભેગાવ્યા પછી દીક્ષા લીધી હતી. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીની ઓગણીશ પલ્યોપમની સ્થિતિ છે, છઠ્ઠી પૃથ્વીમાં કેટલાક નારકોની ઓગણીશ સાગરોપની સ્થિતિ છે, સૌધર્મ અને ઈશાન કપમાં કેટલાક દેવોની ઓગણીશ પોપમની સ્થિતિ છે. આનત ક૯૫માં ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણીશ સાગરોપમની છે, પ્રાણત ક૯પમાં જઘન્ય સ્થિતિ ગણીશ સાગરેપમની છે, આનત વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એગણીશ સાગરોપમની છે, તે દેવો ઓગણીશ પખવાડીએ ધાસ લે છે અને ઓગણીશ હજાર વર્ષે આહાર ઈરછે છે. કેટલાક ભવ્યો ઓગણીશ ભવે મોક્ષે જશે. (ર૦) વીસમા સમવાયમાં કહ્યું છે કે–અસમાધિનાં વીશ સ્થાનો છે, મુનિસુવ્રત પ્રભુ વીશ ધનુષ ઊંચા હતા, સાત નરક નીચેના સર્વે ઘનોદધિઓ વીશ હજાર યોજના જાડા છે, પ્રાણત કલ્પના દેવેન્દ્રને વીશ હજાર સામાનિક દેવો છે. નપુંસકવેદરૂપ મેહનીય કર્મની બંધસ્થિતિ વીશ સાગરોપમ કટાકોટિની છે. પ્રત્યાખ્યાન નામના પૂર્વમાં વીશ વસ્તુ છે; અવસર્પિણી અને ઉત્સર્પિણીનું પ્રમાણુ બંનેનું મલીને વીશ કટાકેટિ સાગરેપમનું છે, તે એક કાલચક્ર કહેવાય છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત સ્થિતિ વીશ પાપમની છે. છઠ્ઠી પૃથ્વીને વિષે કેટલાક નારકીઓની વીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર દેવાની વીશ પાપમની સ્થિતિ છે, સૌધમ અને ઈશાન કલ્પમાં કેટલાક દેવાની વીશ પચાપમની સ્થિતિ છે, પ્રાણત કલ્પમાં દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ સાગરોપમની છે, આરણકલ્પને વિષે દેવાની જઘન્ય સ્થિતિ વીશ સાગરોપમની છે. સાત, વિસાત વિગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા વેાની ઉત્કૃષ્ટ સ્થિતિ વોશ સાગરોપમની છે, તે વીશ પખવાડીએ શ્વાસ લે છે અને વીશ હુજાર વર્ષે આહાર ઈચ્છે છે. કેટલાક ભવ્ય જીવા વીશ ભવે કરીને મેાક્ષ પામવાના હોય છે. (૨૧) એકવીસમા સમવાયમાં કહ્યુ` છે કે–એકવીશ શખલ નામના દોષ છે, જ્યાં માહુનીયની સાત પ્રકૃતિએ ક્ષય પામી હેાય એવા નિવૃત્તિધ્માદર્ નામના આઠમા ગુણસ્થાને રહેલા સાધુને માહનીય કર્માંની એકવીશ પ્રકૃતિ સત્તામાં હોય છે. અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠો . આર. એકવીશ એકવીશ હજાર વર્ષ'ના છે, તે જ રીતે ઉપિ ણીના પહેલા અને બીજો આરા એકવીશ એકવીશ હજાર વર્ષાના છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની એકવીશ પચાપમની સ્થિતિ છે, છઠ્ઠી પૃથ્વીને વિષે કેટલાક નારકીઓની એકવીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર દેવાની એકવીશ પચેાપમની સ્થિતિ છે, સૌધમ અને ઈશાન દેવલાકમાં કેટલાકની એકવીશ પલ્યાપમની સ્થિતિ છે, આરણકલ્પને વિષે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીશ સાગરોપમની છે, અચ્યુતકલ્પને વિષે જઘન્ય સ્થિતિ એકવીશ સાગરોપમની છે. શ્રીવત્સ વગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીશ સાગરોપમની છે, તે દેવા એકવીશ પખવાડીએ શ્વાસ લે છે, અને એકવીશ હજાર વર્ષ આહાર ઈચ્છે છે. કેટલાક ભવ્ય વા એકવીશ ભવે મેાક્ષ પામવાના હાય છે. (૨૨) ખવીસમા સમવાયમાં કહ્યું છે કે-પરીષહેા બાવીશ છે. દૃષ્ટિવાદમાં માવીશ સૂત્રેા છિન્નછે નયવાળાં છે, ખાવીશ સૂત્રો અહિન્તછેદ નયવાળાં છે, માવીશ સૂત્રો ત્રિક નયવાળાં અને બાવીશ સૂત્રો ચાર નયવાળાં છે. પુળાના પિરામ માવીશ પ્રકારે કહ્યો છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની માવીશ પલ્યાપમની સ્થિતિ છે. છઠ્ઠી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ માવીશ સાગરોપમની છે, સાતમી પૃથ્વીમાં જાન્ય સ્થિતિ માવીશ સાગરેાપમની છે, કેટલાક અસુરકુમાર દેવાની આવીશ પલ્યાપમની સ્થિતિ છે, સૌધમ અને ઈશાન કલ્પમાં કેટલાક દેવાની ભાવીશ પછ્યાપમની સ્થિતિ છે, અચ્યુતકલ્પમાં દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ખાવીશ સાગરોપમની છે, નવ ચૈવેયકમાં પ્રથમના હૅડ્રિમહેડ્રિમ નામના ત્રૈવેયકમાં દેવાની જઘન્ય સ્થિતિ આવીશ સાગરોપમની છે. મહિત વિગેરે વિમાનામાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ માવીશ સાગરોપમની છે, તે દેવા ખાવીશ પખવાડીએ શ્વાસ લે છે અને બાવીશ હજાર વર્ષ આહાર છે છે. કેટલાક ભવ્ય જીવો ખાવીશ ભવે કરીને મેક્ષ પામવાના હૈાય છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રને પરિચય) ૧૨૯ (૨૩) તેવીસમાં સમવાયમાં કહ્યું છે કે–સૂયગડાંગમાં વીશ અધ્યયને છે. આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં વેવીશ જિનેશ્વરેને સૂર્યોદય સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીના ગષભદેવ વિના બાકીના ત્રેવીશ તીર્થકરે પૂર્વભવમાં અગ્યાર અંગે જાણનારા હતા. આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણુમાં વીશ તીર્થંકર પૂર્વભવે માંડલિક રાજા હતા. રાનપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીએની વેવીશ પલ્યોપમની સ્થિતિ છે. સાતમી પૃથ્વીમાં કેટલાક અસુરકુમાર દેવોની તથા સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની વેવીશ પલ્યોપમની સ્થિતિ છે, હેકિંમમધ્યમ નામના બીજા શૈવેયકમાં દેવોની જઘન્ય સ્થિતિ વીશ સાગરોપમની છે, તથા હેઠ્ઠિમહેઠ્ઠિમ નામના પહેલા પ્રેયકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ગ્રેવી સાગરોપમની છે, તે દેવો વીશ પખવાડીએ શ્વાસ લે છે અને વેવીશ હજાર વર્ષે આહાર ઈરછે છે. કેટલાક ભવ્ય છ ત્રેવશ ભવે કરીને મેક્ષે જવાના હોય છે. (૨૪) ચોવીસમાં સમવાયમાં કહ્યું છે કે દરેક વીશીમાં વીશ તીર્થકરે હોય છે. કુલહિમવંત અને શિખરી પર્વતની છવા જેવીશ હજાર એજનથી અધિક લાંબી કહી છે. ઇદ્ર સહિત દેશનાં ચોવીશ સ્થાનો છે, ઉત્તરાયણમાં ચાવીશ અંગુલની છાયા પ્રમાણ પોરસી કરીને સૂર્ય પાછા ફરે છે. ગંગા અને સિંધુ નામની મહાનદી પ્રવાહને સ્થાને સાધિક ચોવીશ કેશ વિસ્તારવાળી છે, તે જ પ્રમાણે રક્તા અને રક્તવતી નદીઓ પણ જાણવી, રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની ચોવીશ પોપમની સ્થિતિ છે, સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની ચોવીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને ઈશાનના દેવેની ચોવીશ પોપમની સ્થિતિ છે. ત્રીજા દ્વિમઉરિમ ચૈવેયકના દેવેની જઘન્ય સ્થિતિ વીશ સાગરોપમની છે, હેમિમધ્યમ નામના બીજા પ્રવેયકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચોવીશ સાગરોપમની છે, તે રવા ચોવીશ પખવાડીએ શ્વાસ લે છે અને ચોવીશ હજાર વર્ષે આહાર ઇરછે છે. કેટલાક ભવ્ય એવી ભવે મોક્ષ પામશે. (૫) પચીસમ સમવાયમાં કહ્યું છે કે-પાંચ મહાવ્રતની પચીશ ભાવનાઓ છે. શ્રીમલ્લિનાથપ્રભુ પચીશ ધનુષ ઊંચા હતા, સર્વે દીર્ઘ વૈતાદ્યપર્વત પચીશ જન ઊંચા તથા પચીશ ગાઉ પૃથ્વીમાં ઊંડા છે. બીજી નરક પૃથ્વીમાં પચીશ લાખ નરકાવાસા છે. આચારાંગસુત્રમાં ચૂલિકા સહિત પચીશ અધ્યયન છે. અપર્યાપ્ત અવસ્થાવાલો અને સંકિલષ્ટ પરિણામવાલા વિકેલેંદ્રિય મિથ્યાષ્ટિ જીવ નામકર્મની પચીશ ઉત્તરપ્રકતિઓ બાંધે છે. ગંગા અને સિંધુ નામની તથા રક્તા અને રક્તવતી નામની મહાનદીઓ પચીશ ગાઉન પહેળા પ્રવાહ વડે પૂર્વ પશ્ચિમ દિશામાં તિપિતાના પ્રપાતકુંડમાં પડે છે. લોકબિંદુસાર નામના ચૌદમા પૂર્વમાં પચીશ વસ્તુઓ કહી છે. રત્નપ્રભા નામની પૃથ્વીમાં કેટલાક નારકીઓની પચીશ પલ્યોપમની સ્થિતિ છે, સાતમી Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પૃથ્વીમાં કેટલાક નારકીબની પચીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર તથા સૌધર્મ અને ઈશાનના દેવોની પચીશ પલ્યોપમની સ્થિતિ છે, મઝિમહેકિંમ નામના ચોથા રૈવેયકના દેવાની જઘન્ય સ્થિતિ પચીશ સાગરેપની છે, હેમિઉરિમ નામના ત્રીજા રૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ પચીશ સાગરોપમની છે, તે દેવો પચીશ પખવાડીએ શ્વાસ લે છે અને પચીશ હજાર વર્ષે આહાર ઈચ્છે છે. કેટલાક ભવ્ય જીવો પચીશ ભવે સિદ્ધ થશે. (૨૬) છવીરામા સમવાયમાં કહ્યું છે કે દશાશ્રત, ક૯૫શ્રત અને વ્યવહારશ્રતના મલીને છવીશ ઉદેશનકાલ છે. અભવ્ય જીવોને મેહનીય કર્મની છવીશ પ્રકૃતિએ સત્તામાં હોય છે, રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની છવીશ પોપમની સ્થિતિ છે. સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની છવીસ સાગરોપમની સ્થિતિ છે. કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને ઈશાનના દેવેની છવીશ પોપમની સ્થિતિ છે, પાંચમા રૈવેયકમાં જઘન્ય સ્થિતિ છવીશ સાગરોપમની છે, ચોથા રૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ છવીશ સાગરેપની છે, તે દેવો છવીશ પખવાડીએ ધાસ લે છે અને કવીશ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય છ છવીશ ભવે સિદ્ધ થશે. (૨૭) સત્યાવીસમા સમવાયમાં કહ્યું છે કે-સાધુના સત્તાવીસ ગુણ છે. આ જબૂદ્વીપમાં અભિજીત સિવાય બાકીના સત્તાવીશ નક્ષત્રો વડે વ્યવહાર ચાલે છે, એક એક નક્ષત્રમાસના સત્તાવીશ સત્તાવીશ દિવસ હોય છે, સૌધર્મ અને ઈશાન કપની પૃથ્વી સત્તાવીશ જન જાડી છે. વેદક સમકિતના બંધથી વિરામ પામેલા (ઉદ્વવનાવાળા) જીવને મેહનીયકર્મની સત્તાવીશ ઉત્તરપ્રકૃતઓ સત્તામાં હોય છે. શ્રાવણ શુદિ સાતમને દિવસે સત્તાવીશ અંબુલ સૂર્યની છાયા થાય ત્યારે પોરસી થાય છે, રતનપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સત્તાવીશ પલ્યોપમની સ્થિતિ છે, સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સત્તાવીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને ઈશાનના દેવાની સત્તાવીશ પોપમની સ્થિતિ છે, છડું ચૈવેયકમાં જઘન્ય સ્થિતિ સત્તાવીશ સાગરોપમની છે, પાંચમા કૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાવીશ સાગરોપમની છે. તે દેવો સત્તાવીશ પખવાડીએ ધાસ લે છે અને સત્તાવીશ હજાર વર્ષે આહાર ઇરછે છે. કેટલાક ભવ્ય છ સત્તાવીશ ભવે સિદ્ધ થશે. (૨૮) અઠ્ઠાવીસમા સમવાયમાં કહ્યું છે કે-સાધુને આચારપ્રક૯પ અઠ્ઠાવીશ પ્રકારના કહ્યો છે, કેટલાક ભવ્ય જીવોને મોહિનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મતિજ્ઞાનના અઠ્ઠાવીશ પ્રકાર છે, ઈશાન કલ્પમાં અઠ્ઠાવીશ લાખ વિમાનો છે. દેવગતિને બાંધતો જીવ નામકર્મની અઠ્ઠાવીશ ઉત્તર પ્રવૃતિઓને બાંધે છે, રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની અઠ્ઠાવીશ પોપમની સ્થિતિ છે, સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની અઠ્ઠાવીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિર્ણાવલી ( ૪. શ્રીસમવાયાંગસૂત્રનો પરિચય ) ૧૩૧ ઈશાનના દેવાની અડ્ડાવીશ પલ્યોપમની સ્થિતિ છે, સાતમા ત્રૈવેયક દેવાની જઘન્ય સ્થિતિ અઠ્ઠાવીશ સાગરોપમની છે, છઠ્ઠા ત્રૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અઠ્ઠાવીશ સાગરોપમનો છે, તે દેવા અઠ્ઠાવીશ પખવાડીએ શ્વાસ લે છે અને અઠ્ઠાવીશ હાર્ વર્ષે આહાર ઇચ્છે છે, કેટલાક ભવ્ય જીવેા અઠ્ઠાવીશ ભવે સિદ્ધ થશે. (૨૯) એગણત્રીસમા સમવાયમાં-પાપશ્રુતના પ્રસંગ એગણત્રીશ પ્રકારે કહ્યો છે, અર્થાત્ ૯ પ્રકારનાં પાપશ્રુત કહ્યાં છે. આષાઢ, ભાદ્રપદ, કાર્તિક, પાત્ર, ફાલ્ગુન અને વૈશાખ માસમાં આગણત્રીશ રાત્રિ દિવસ હોય છે, ચાંદ્ર માસના દિવસ સાધિક એગણત્રીશ મુહૂત્તના હોય છે, શુભ અધ્યવસાયવાલા સમ્યગ્દષ્ટિ જીવ નામકની તીર્થંકરનામ સહિત આગણત્રીશ ઉત્તરપ્રકૃતિને માંધી અવશ્ય વૈમાનિક ધ્રુવ થાય છે, રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીએની આગણત્રીસ પલ્યાપમની સ્થિતિ છે, સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની ઓગણત્રીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને ઇશાનકપના દેવાની આગણત્રીશ પાપમની સ્થિતિ છે, આઠમા ત્રૈવેયકના ઢવાની જઘન્ય સ્થિતિ આગણત્રીશ સાગરોપમની છે, સાતમા ત્રૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એગણત્રીશ સાગરેાપમની છે, તે દેવા આગણત્રીશ પખવાડીએ શ્વાસ લે છે અને આગણત્રીશ હજાર વર્ષ આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય વે આગણત્રીશ ભવે મેક્ષે જશે, (૩૦) ત્રીસમા સમવાયમાં કહ્યું છે કે-મેાહનીય કર્મોં માંધવાનાં ત્રીશ સ્થાને છે, મહિતપુત્ર નામના છઠ્ઠા ગણધર ત્રીશ વર્ષ સુધી ચારિત્રપર્યાય પાલીને સિદ્ધિપદ પામ્યા. એક રાત્રિ દિવસના કુલ ત્રીશ મુહૂ હાય છે, શ્રીઅરનાથપ્રભુ ત્રીશ ધનુષ ઊંચા હતા, સહસ્રાર દેવેન્દ્રને ત્રીશ હજાર સામાનિક દેવા છે, શ્રીપાર્શ્વનાથપ્રભુ ત્રીશ વ ગૃહવાસમાં રહીને પ્રજિત થયા હતા, શ્રીમહાવીરસ્વામી પણ ત્રીશ વર્ષ ગૃહવાસમાં રહીને પ્રજિત થયા હતા, રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીશ લાખ નરકાવાસ છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની ત્રીશ પાપમની સ્થિતિ છે, સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની ત્રીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર દેવાની ત્રીશ પલ્યાપમની સ્થિતિ છે, ( સૌધર્માં ઈશાનના કાઇ દેવાની સ્થિતિ પણ ઉપલક્ષણથી સમજી લેવી) નવમા શૈવેયકમાં જઘન્ય સ્થિતિ ત્રીશ સાગરોપમની છે, આઠમા ત્રૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ સાગરોપમની છે, તે દેવા ત્રીશ પખવાડીએ શ્વાસ લે છે અને ત્રીશ હજાર વર્ષે આહાર ઈચ્છે છે. કેટલાક ભવ્ય ત્રીશ ભવે સિદ્ધિપદ પામવાના હોય છે. (૩૧) એકત્રીસમા સમવાયમાં-સિદ્ધોના એકત્રીશ ગુણા પણ કહ્યા છે, મેરુપ તના પૃથ્વીતલ ઉપરના પિરધિ સાધિક એકત્રીશ હજાર ચાજનનેા કહ્યો છે. બાહ્યુમડલે વતા સૂર્ય સાધિક એકત્રીશ હજાર ચાજન દૂરથી જોવામાં આવે છે, અધિક માસમાં સાધિક એકત્રીશ ત્રિદિવસ હોય છે, સૂ`માસ કાંઇક ન્યૂન એકત્રીશ રાત્રિદિવસના હોય છે, Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર શ્રીવિજયપધસૂરીશ્વરકૃત રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની એકત્રીશ પોપમની સ્થિતિ છે, સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની એકત્રીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને ઈશાન ક૫માં દેવોની એકત્રીશ પોપમની સ્થિતિ છે. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનના દેવોની જઘન્ય સ્થિતિ એકત્રીશ સાગરોપમની છે, નવમા કૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એકત્રીશ સાગરોપમની છે, તે દેવો એકત્રીશ પખવાડીએ શ્વાસ લે છે અને એકત્રીશ હજાર વર્ષે આહાર ઈરછે છે, કેટલાક ભવ્ય છે એકત્રીશ ભાવવડે મોક્ષ પામશે, (૩ર) બત્રીસમા સમવાયમાં કહ્યું છે કે-બત્રીશ યોગસંગ્રહ છે, તે ખાસ જાણવા યોગ્ય છે, દેવેંદ્રો બત્રીશ છે, ( આમાં વ્યંતરના ૩ર ઇદ્રો ગણ્યા નથી) કુંથુનાથ પ્રભુને બત્રીશ સે ને બત્રીશ કેવલીઓ હતા, સૌધર્મ કલ્પમાં બત્રીશ લાખ વિમાનો છે. રેવતી નક્ષત્ર બત્રીશ તારાવાલું છે (મૂલાઈમાં બાવીશ ભૂલથી થયા છે) બત્રીશ પ્રકારનું નાટય છે. રત્નપ્રભા પથ્વીમાં કેટલાક નારકીઓની બત્રીશ પોપમની સ્થિતિ છે, સાતમી પથ્વીમાં કેટલાક નારકીઓની બત્રીશ સાગરોપમની સ્થિતિ છે. કેટલાક અસુરકુમારની અને સૌધર્મ અને ઈશાન કલપના દેવોની બત્રીશ પોપમની સ્થિતિ છે. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનમાં ઉત્પન્ન થયેલા કેટલાક દેવની બત્રીશ સાગરોપમની સ્થિતિ છે, તે દેવો બત્રીશ પખવાડીએ ધાસ લે છે અને બત્રીશ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો બત્રીશ ભવડે સિદ્ધ થવાના હોય છે. (૩૩) તેત્રીસમા સમવાયમાં કહ્યું છે કે-ગુરૂની તેત્રીશ આશાતનાઓ વવાની છે, ચમરેંક નામના અસુરેંદ્રની ચમચંચા નામની રાજધાનીના દરેક દ્વારની બહાર તેત્રીશ તેત્રીશ ભૌમનગર રહેલાં છે. મહાવિદેહ ક્ષેત્રનો વિષ્ફભ સાધક તેત્રીસ હજાર યોજના છે. જ્યારે સૂર્ય જીલ્લાની પહેલાના ત્રીજા મંડલે વરે છે ત્યારે અહીં રહેલા મનુષ્યો કાંઈક ન્યૂન તેત્રીશ હજાર યોજન દૂરથી તેને જઈ શકે છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની તેત્રીશ પલ્યોપમની સ્થિતિ છે. સાતમી પૃથ્વીમાં કાલ, મહાકાલ, રોર અને મહાપોર એ ચાર નરકાવાસામાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. અને અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં એક સરખી સની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને ઈશાન કલ્પના દેવોની તેત્રીશ પાપમની સ્થિતિ છે. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપની છે, સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવાની એક સરખી તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે, તે દેવો તેત્રીશ પખવાડીએ શ્વાસ લે છે અને તેત્રીશ હજાર વર્ષે આહાર ઈચ્છે છે. કેટલાક ભવ્ય જીવો તેત્રીશ ભવે સિદ્ધ થશે. (૩૪) ચોત્રીસમા સમવાયમાં કહ્યું છે કે-તીર્થકરને ચેત્રીશ અતિશય હોય છે. આ જમ્બુદ્વીપમાં ચક્રવતીના ચેત્રીશ વિજય છે. આ દ્વીપમાં ચેત્રીશ દીર્ઘ વૈતાઢય Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૪. શ્રીસમવાયાંગસૂત્રને પરિચય) ૧૩૩ પર્વત છે. અને આ દ્વીપમાં ઉત્કૃષ્ટથી ત્રીશ તીર્થકર ઉત્પન્ન થાય છે. ચમાર નામના અસુરેંદ્રના ચોત્રીસ લાખ ભવનો છે. પહેલી, પાંચમી, છઠ્ઠી અને સાતમી એ ચારે પથ્વીના મલીને કુલ ત્રીસ લાખ નરકાવાસા છે. (૩૫) પાંત્રીસમા સમવાયમાં કહ્યું છે કે-સત્ય વચનના (તીર્થકરની વાણીના) અતિશયો પાંત્રીશ છે. કુંથુનાથપ્રભુ પાંત્રીશ ધનુષ ઊંચા હતા, દત્ત નામના વાસુદેવ તથા નંદન નામના બલદેવ પાંત્રીશ ધનુષ ઊંચા હતા, સૌધર્મ કપમાં સુધર્મા નામની સભામાં માણવક નામને ચિત્યતંભ છે તેના મધ્યના પાંત્રીશ યોજનમાં રહેલા વિજય ગોલ દાભડાને વિષે જિનેશ્વરની દાઢાઓ છે. બીજી અને ચોથી પૃથ્વીના મલીને પાંત્રીસ લાખ નરકાવાસા છે. (૩૬) છત્રીસમા સમવાયમાં કહ્યું છે કે–ઉત્તરાધ્યયનસૂત્રનાં છત્રીશ અધ્યયને છે, ચમાર નામના અસુરેંદ્રની સુધર્મા નામની સભા છત્રીશ યોજન ઊંચી છે. મહાવીર સ્વામીને છત્રીસ હજાર સાધ્વીઓની સંપદા હતી. ચૈત્ર અને આધિન માસમાં પિસીની છાયા છત્રીશ અંગુલની હેય છે. (૩૭) સાડત્રીસમા સમવાયમાં કહ્યું છે કે- કુંથુનાથ પ્રભુને સાડત્રીશ ગણધરે હતા, હૈમવત અને અરણ્યવતની છવા સાધિક સાડત્રીસ હજાર જનની છે. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામના દ્વાણ્યાલની રાજધાનીઓના કિલ્લા સાડત્રીશ સાડત્રી જન ઊંચા છે. સુલિકાવિમાનપ્રવિભક્તિ નામના કાલિકકૃતના પહેલા વર્ગમાં સાડત્રીશ ઉદ્દેશનકાલ કહ્યા છે. કાર્તિક વદિ સાતમને દિવસે પિરસીની છાયા સાડત્રીશ અગુંલની હોય છે, (૩૮) આડત્રીશમા સમવાયમાં કહ્યું છે કે-પાર્શ્વનાથ પ્રભુને આડત્રીસ હજાર સાધ્વીઓની સંપદા હતી, હૈમવંત અને ઐરણ્યવંત ક્ષેત્રની છવાનું ધનુ:પૃષ્ઠ સાધિક આડત્રીસ હજાર એજનનું છે. આ મેરુપર્વતને બીજે કાંઇ આડત્રીસ હજાર (મતાંતરે ૬૩૦૦૦) યોજન ઊંચે છે. શુલિકાવિમાન પ્રવિભક્તિના બીજા વર્ગમાં આડત્રીશ ઉદ્દેશનકાલ કહ્યા છે. (૩૯) ઓગણચાલીસમા સમવાયમાં કહ્યું છે કે-નમિનાથપ્રભુને ઓગણચાળીશ સો અવધિજ્ઞાની હતા. અહીદ્વીપને વિષે (પાંચ મેરુ ને ચાર ઈષકાર સહિત) ઓગણચાળીશ કુળ પર્વત છે. બીજી, ચેથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી એ પાંચે નરક પૃથ્વીને મળીને કુલ એગણચાળીશ લાખ નરકાવાસા છે, જ્ઞાનાવરણીય (૫), મોહનીય (૨૮), ગાત્ર (૨) અને આયુ () આ ચારે કર્મની મળીને ઓગણચાળીશ ઉત્તર પ્રકૃતિએ કહેલી છે. (૪૦) ચાલીસમા સમવાયમાં કહ્યું છે કે-અરિષ્ટનેમિ પ્રભુને ચાળીશ હજાર સાધ્વીઓની સંપદા હતી, મેરુ પર્વતની ચૂલિકા ચાળીશ જન ઊચી છે, શાંતિનાથ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પ્રભુ ચાળીશ ધનુષ ઊંચા હતા, ભૂતાનંદ નામના નાગરાજનાં ચાળીશ લાખ ભવનો છે, ક્ષતિલકાવિમાન પ્રવિભક્તિના ત્રીજા વર્ગમાં ચાળીશ ઉદ્દેશકાળ કહ્યા છે. કાલથુન તથા કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે પિરિસીની છાયા ચાળીશ અંગુલ પ્રમાણ થાય છે, મહાશુક્ર નામના સાતમા કપમાં ચાળીશ હજાર વિમાને છે. (૪૧) એકતાલીસમા સમવાયમાં કહ્યું છે કે-નમિનાથ પ્રભુને એકતાલીશ હજાર સાધ્વીઓની સંપદા હતી. રત્નપ્રભા, પંકપ્રભા, તમા અને તમતમાં એ ચાર નરક પૃથ્વીના મળીને એકતાળીસ લાખ નરકાવાસા છે, મહાલવિમાનવિભક્તિના પહેલા વર્ગમાં એકતાળીશ ઉદ્દેશનકાળ કહ્યા છે. (૪૨) બેંતાલીસમા સમવાયમાં કહ્યું છે કે-મહાવીરસ્વામી સાધિક બેંતાળીશ વર્ષ ચારિત્ર પાળી સિદ્ધ થયા. જંબુદ્વિપના પૂર્વ દિશાના છેડાથી ગૌસ્તુભ નામના આવાસ પર્વતની પશ્ચિમ દિશાના છેડા સુધી બેંતાળીશ હજાર યોજનાનું આંતરૂં છે. (અર્થાત જગતીથી ૪૨૦૦૦ એજન દૂર છે) એ જ પ્રમાણે બીજી ત્રણ દિશામાં દકભાસ, શંખ અને દકસીમ પર્વતનું પણ આંતરૂં સમજવું, કાલોદ નામના સમુદ્રમાં બેંતાળીશ ચંદ્ર અને બેંતાળીશ સૂર્ય છે. સંમૂછિ મ ભુજપરિસર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ બેંતાળીશ હજાર વર્ષની છે, નામકર્મ બેંતાળીશ પ્રકારનું છે, લવણસમુદ્રમાં બેંતાળીશ હજાર નાગદેવતા અત્યંતર વેલાને ધારણ કરે છે. મહવિલયવિમાનવિભક્તિના બીજા વર્ગમાં બેંતાળીશ ઉદ્દેશકાળ કહ્યા છે. દરેક અવસર્પિણીનો પાંચમ અને છઠ્ઠા આરે મળીને તથા દરેક ઉત્સર્પિણીનો પહેલો અને બીજે આરે મળીને બેંતાળીશ હજાર વર્ષનો હેય છે. (૪૩) તેંતાલીસમા સમવાયમાં કહ્યું છે કે-પુણ્ય પાપરૂપ કર્મવિપાકને દર્શાવનારાં સેંતાળીશ અધ્યયને છે. પહેલી, જેથી અને પાંચમી પથ્વીના મળીને તેંતાળીશ લાખ નરકાવાસા છે. આ જંબુદ્વીપના પૂર્વ દિશાના છેડાથી ગોસ્તૃભ નામના પર્વતની પૂર્વ દિશાના છેડા સુધીમાં (જગતીથી ૪ર૦૦૦ એજન દૂર અને ૧૦રર જનનો ઉપર વિકૅભ હોવાથી) કાંઈક અધિક તેંતાળીસ હજાર યોજનાનું આંતરૂં છે, એ જ પ્રમાણે બીજી ત્રણ દિશામાં દકભાસ, શંખ અને દકસીમ પર્વતનું પણ આંતરૂં છે. મહાલિકાવિમાન પ્રવિભક્તિના ત્રીજા વર્ગના તેંતાળીશ ઉદ્દેશન કાળ કહ્યા છે. (૪૪) ચુમ્માલીસમા સમવાયમાં કહ્યું છે કે-ગાષિભાષિતનાં ચુંમાળીશ અધ્યયન છે. વિમળનાથ પ્રભુના ચુંમાળીશ પુરુષયુગ અનુક્રમે સિદ્ધ થયા છે. ધરણેનાગરાજનાં ચુંમાલીશ લાખ ભવને છે, મહાલિકાવિમાનવિભક્તિના ચોથા વર્ગમાં ચુંમાળીશ ઉદેશનકાળ છે, (૪૫) પીસ્તાલીસમા સમવાયમાં કહ્યું છે કે-અઢી દ્વીપનો આયામ તથા વિધ્વંભ પીસ્તાલીશ લાખ જન છે. સીમંતક નામના નરકાવાસનો આયામ વિઝંભ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૪. શ્રી સમવાયાંગસૂત્રનો પરિચય) પીસ્તાળીશ લાખ યોજનાનો છે, એ જ પ્રમાણે પહેલા દેવલોકનું ઉડ નામનું મધ્ય વિમાન તથા ઈષપ્રા ભાર નામની પુથ્વી પણ ૪૫ લાખ યોજન પ્રમાણ જાણવી, ધમનાથ પ્રભુ પીસ્તાળીશ ધનુષ ઊંચા હતા. જંબુદ્વીપની જગતી ને મેરુપર્વતની વચ્ચે ચારે દિશાએ પિસ્તાળીશ પિસ્તાળીશ હજાર યોજનાનું આંતરૂં છે. દોઢ ક્ષેત્રવાળાં સર્વ નક્ષત્રો પિસ્તાળીશ મુહૂર્ત સુધી ચંદ્રની સાથે રહે છે, મહાલિકાવિમાનપ્રવિભક્તિના પાંચમા વર્ગમાં પીસ્તાળીશ ઉદ્દેશનકાળ કહ્યા છે. (૪૬) હેંતાલીસમા સમવાયમાં કહ્યું છે કે દષ્ટિવાદમાં સેંતાળીશ માતૃકાપદો છે. બ્રાહ્મી લિપિના છંતાળીશ માતૃકાક્ષરો છે. પ્રભંજન નામના વાયુકુમારેંદ્રનાં સેંતાળીશ લાખ ભવને છે. (૪૭) સુડતાલીસમા સમવાયમાં કહ્યું છે કે-અત્યંતર મંડળમાં રહેલે સૂર્ય સાધિક સુડતાળીસ હજાર યોજન દૂર હોય ત્યારે અહીંના મનુષ્ય તેને જોઈ શકે છે. સ્થવિર ભગવાન અગ્નિભૂત ગણધર સુડતાળીશ વર્ષ ગ્રહવાસમાં રહી પ્રત્રજિત થયા હતા. (૪૮) અડતાલીસમા સમવાયમાં કહ્યું છે કે દરેક ચક્રવતીને અડતાળીસ હજાર પણ હોય છે, ધર્મનાથ પ્રભુને અડતાળીશ ગણો અડતાળીશ ગણધર હતા. સૂર્ય. મંડળને વિષ્ઠભ એક યોજના એકસઠીયા અડતાળીશ ભાગ પ્રમાણ છે. (૪૯) ઓગણપચાસમા સમવાયમાં કહ્યું છે કે-સાતસમમિકા નામની ભિક્ષુ પ્રતિમાના ઓગણપચાસ દિવસો થાય છે. દેવકુર અને ઉત્તરકુસના મનુષ્યો ઓગણપચાસ દિવસે યૌવનાવસ્થાને પામે છે, ત્રીવિય જીવોની સ્થિતિ ઉત્કૃષ્ટથી ઓગણપચાસ દિવસની છે. * (૫૦) પચાસમા સમવાયમાં કહ્યું છે કે-મુનિસુવ્રતસ્વામીને પચાસ હજાર સાધ્વીઓ હતી. અનંતનાથ અરિહંત પચાસ ધનુષ ઊંચા હતા, પુરુષોત્તમ નામના વાસુદેવ પચાસ ધનુષ ઊંચા હતા (ઉપલક્ષણથી બળદેવ પણ સમજવા), સર્વ દીર્ઘ વૈતાઢય પર્વતોને વિઝંભ પચાસ પચાસ યોજન છે, લાંતક ક૫માં પચાસ હજાર વિમાનો છે, સર્વે તમિત્રા અને ખંડપ્રપાતા નામની ગુહાઓ પચાસ પચાસ યોજન લાંબી છે. સર્વે કાંચન પર્વત શિખર ઉપર પચાસ પચાસ જન વિષ્ક્રભવાળા છે. (૫૧) એકાવનમા સમવાયમાં કહ્યું છે કે-નવ બ્રહ્મચર્ય અધ્યયનના એકાવન ઉદેશનકાળ છે. ચમાર નામના અસુરેંદ્રની સુધર્મા નામની સભામાં એકાવનો સ્તંભે છે. એ જ પ્રમાણે બલીની સભામાં પણ સ્તંભો જાણવા. સુપ્રભ નામના બળદેવ એકાવન લાખ વર્ષનું કુલ આયુષ્ય પાળાને સિદ્ધ થયા, દશનાવરણ (૯) અને નામકર્મની (૪૨) મળીને એકાવન ઉત્તર પ્રવૃતિઓ છે. (૫૨) બાવનમા સમવાયમાં કહ્યું છે કે-મોહનીય કર્મનાં બાવન નામ છે. ગોસ્તૂપ નામના આવાસ પર્વતની પૂર્વ દિશાના અંતથી વડવામુખ નામના મહા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રીવિર્યપદ્ધસૂરીશ્વરકૃત પાતાળકળશની પશ્ચિમ દિશાના અંત સુધીમાં અર્થાત તે બેની વચ્ચે બાવન હજાર જનનું આંતરૂં છે, એ જ પ્રમાણે દકભાસ પર્વતના પૂર્વ છેડાથી કેતુક નામના પાતાળકળશનું તથા શંખ નામના પર્વતના પૂર્વ છેડાથી ચૂપ નામના પાતાળકળશનું અને દકસીમ નામના પર્વતના પૂર્વ છેડાથી ઈશ્વર નામના પાતાળકળશનું આંતરું બાવન બાવન હજાર યોજનાનું જાણવું. જ્ઞાનાવરણય (૫), નામ (૪૨) અને અંતરાય (૫) એ ત્રણે કર્મની મળીને ઉત્તર પ્રવૃતિઓ બાવન થાય છે. સૌધર્મ (૩ર), સનકુમાર (૧૨) અને માહેંદ્ર (૮) કલપને મળીને કુલ બાવન લાખ વિમાનાવાસ છે, (૫૩) ત્રેપનમા સમવાયમાં કહ્યું છે કે-દેવકુ અને ઉત્તરકુરની જીવાને આયામ સાધિક ત્રેપન હજાર યોજન છે. મહાહિમાવાન અને અફમી પર્વતની છવા આયામ સાધિક ત્રેપન હજાર જન છે. મહાવીર સ્વામીના ચેપન સાધુઓ એક વર્ષનો દીક્ષાપર્યાય પાળીને અનુત્તર નામના મહાવિમાનમાં ઉત્પન્ન થયા છે, સંમૃમિ ઉરપરિસર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ ચેપન હજાર વર્ષની છે. (૫૪) ચેપનમા સમવાયમાં કહ્યું છે કે ભારત અને ઐરાવત ક્ષેત્રમાં દરેક ઉત્સણિીમાં અને અવસર્પિણીમાં (પ્રતિવાસુદેવ ન ગણતાં) ચપન ચોપન ઉત્તમ પુરુષ થાય છે. અરિષ્ટનેમિ ભગવાન ચેપન રાત્રિ-દિવસ છદ્મસ્થ પર્યાય પાળી કેવળી થયા હતા. મહાવીરસ્વામીએ એક જ દિવસે એક જ આસને બેસીને ચપન પ્રશ્નોત્તર કહ્યા હતા, અનંતનાથ પ્રભુને ચેપન ગણધરો હતા. (૫૫) પંચાવનમા સમવાયમાં કહ્યું છે કે-શ્રીમહિલનાથ સ્વામી પંચાવન હજાર વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પાલીને સિદ્ધ થયા, મેરુપર્વતના પશ્ચિમ છેડાથી વિજય દ્વારના પશ્ચિમ છેડા સુધી (૪૫૦૦૦ જનનું અંતર ને દશ હજાર યોજનનો મેરુ ગણતાં) પંચાવન હજાર યોજનાનું આંતરૂં છે, એ જ પ્રમાણે બાકીની ત્રણ દિશામાં વૈજયંત, યંત અને અપરાજિત એ ત્રણ દ્વારનું આંતરૂં જાણવું. શ્રીમહાવીરસ્વામી છેલ્લી રાત્રિએ પંચાવન અધ્યયન પુણ્યફલના વિપાકવાલાં અને પંચાવન અધ્યયન પાપફલના વિપકવાલા કહીને સિદ્ધ થયા પહેલી અને બીજી તરકપૃથ્વીના મલીને પંચાવન લાખ નરકાવાસા છે, દશનાવરણીય (૯), નામ (૪૨) અને આયુ (૪) કર્મની મલીને પંચાવન ઉત્તર પ્રવૃતિઓ કહી છે. (૫) પનામા સમવાયમાં કહ્યું છે કે-આ જંબુદ્વીપમાં છપ્પન નક્ષત્રો (બે) ચંદ્રની સાથે યુગને પામે છે. શ્રી વિમલનાથ પ્રભુને છપન ગણે અને છપન ગણધર હતા. (પ) સત્તાવનામાં સમવાયમાં કહ્યું છે કે-આચારાંગસૂત્રની ચૂલિકા સિવાય ત્રણ ગણિપિટકનાં કુલ સત્તાવન અધ્યયન છે, ગૌસ્તુભ નામના આવાસ પર્વતની પૂર્વ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણવલી (, શ્રીસમવાયાંગસૂત્રને પરિચય) ૧૩૭ દિશાના છેડાથી વડવામુખ નામના મહા પાતાલકલશના બરાબર મધ્ય ભાગ સુધીમાં સત્તાવન હજાર જનનું આતરૂં છે. એ પ્રમાણે દક્ષિણના દકભાસ પર્વત અને કેતુક નામના મહાપાતાલકલશનું, પશ્ચિમના શંખ પર્વત અને ચૂપ નામના મહાપાતાલકલશનું તથા ઉત્તરના દકસીમ પર્વત અને ઈશ્વર નામના મહાપાતાલકલશનું આંતરૂં તેટલું જ - જાણવું. મલ્લિનાથ પ્રભુને સત્તાવન સાધુએ મન:પર્યવજ્ઞાનવાલા હતા, મહામહિમવાન અને રૂફમી પર્વતની છવાના ધનુપૃષ્ટની લંબાઈ સાધિક સત્તાવન હજાર જનની છે. (૫૮) અઠ્ઠાવનમા સમવાયમાં કહ્યું છે કે પહેલી, બીજી અને પાંચમી નરક પૃથ્વીના મલીને અઠ્ઠાવન લાખ નરકાવાસા છે, જ્ઞાનાવરણીય (પ), વેદનીય (૨), આયુ (૪), નામ (૪૨) અને અંતરાય (પ) એ પાંચ મૂલકમની મલીને અઠ્ઠાવન ઉત્તરપ્રવૃતિઓ કહી છે. ગસ્તુભ નામના આવાસ પર્વતની પશ્ચિમ દિશાના છેડાથી વડવામુખ નામના મહાપાતાલકલશના મધ્ય ભાગ સુધી અઠ્ઠાવન હજાર યોજન પ્રમાણ આંતરૂં છે, એ જ પ્રમાણે બાકીની ત્રણે દિશામાં જાણવું. (૫૯) ઓગણસાઠમા સમવાયમાં કહ્યું છે કે-ચંદ્ર વર્ષની એક એક ઋતુ ઓગણસાઠ દિવસની છે. શ્રીસંભવનાથપ્રભુએ ઓગણસાઠ લાખ પૂર્વ ગૃહવાસમાં રહીને દીક્ષા ગ્રહણ કરી હતી, શ્રીમલિનાથપ્રભુને ઓગણસાઠ સે અવધિજ્ઞાની હતા. (૬૦) સાઠમા સમવાયમાં કહ્યું છે કે દરેક સૂર્ય સાઠ સાઠ મુહૂ એક એક મંડલ પૂર્ણ કરે છે. લવણસમુદ્રની શિખાના જલને સાઠ હજાર નાગદેવતાઓ ધારણ કરે છે, શ્રી વિમલનાથ પ્રભુ સાઠ ધનુષ ઊંચા હતા, બલિ નામના અસુરકુમારેંદ્રને સાઠ હજાર સામાનિક દેવો હોય છે. બ્રહ્મ નામના દેવેદ્રને સાઠ હજાર સામાનિક દેવે હોય છે; સૌધર્મ (૩ર) અને ઈશાન (૨૮) કલ્પના મલીને સાઠ લાખ વિમાનાવાસ છે. (૧) એકસઠમા સમવાયમાં કહ્યું છે કે-પાંચ વર્ષ પ્રમાણ એક યુગમાં એકસઠ ઋતુ માસ આવે છે. મેરુ પર્વતનો પહેલો કાંડ એકસઠ હજાર (મતાંતરે ૬૩૦૦૦) યોજન ઊંચા , ચંદ્રનું વિમાન એક યોજનના એકસઠીયા છપન ભાગનું છે. એ જ પ્રમાણે સૂર્યનું વિમાન પણ એકસઠીયા અડતાલીશ ભાગનું છે. (૬૨) બાસઠમા સમવાયમાં કહ્યું છે કે–એક યુગને વિષે બાસઠ પૂર્ણિમા અને બાસઠ અમાવાસ્યા આવે છે. શ્રીવાસુપૂજ્યસ્વામીને બાસઠ ગણ અને બાસઠ ગણધરે હતા. શુકલપક્ષમાં ચંદ્ર હમેશાં બાસઠ બાસઠ ભાગ વધે છે અને કૃષ્ણપક્ષમાં બાસઠ બાસઠ ભાગ હાનિ પામે છે (આ ભાગ સમજવા, સૌધર્મ અને ઈશાન કલ્પના પહેલા પાથડામાં પહેલી આવલિકામાં દરેક દિશાએ બાસઠ બાસઠ વિમાનો રહેલા છે. સર્વ વિમાનના મળીને કુલ બાસઠ પાથડા છે. (૬૩) ટેસઠમા સમવાયમાં કહ્યું છે કે-શ્રીકષભદેવ સ્વામી ત્રેસઠ લાખ પૂર્વ સુધી મહારાજ્યમાં રહીને પ્રજિત થયા હતા. હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રના યુગલિક Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત મનુષ્ય ત્રેસઠ દિવસે યૌવન પામે છે, નિષધ અને નીલવંત પર્યંત ઉપર ત્રેસઠ ત્રેસઠ સૂર્યમંડળ છે. (૬૪) ચાસઠમા સમવાયમાં કહ્યું છે કે-આઠે અષ્ટમિકા નામની ભિક્ષુપ્રતિમા ચાસઠ દિવસે પૂર્ણ થાય છે. અસુરકુમારનાં ચાસઢ લાખ ભવના છે. ચમરેંદ્ર નામના અસુરકુમારે વ્રતે ચાસઠ હજાર સામાનિક દેવા છે. પાલાના આકારે રહેલા સર્વે ધિમુખ પતાની ઊઁચાઈ ચાસઠ હજાર ચાજનની છે. સૌધમ, ઈશાન અને બ્રહ્મલાકના મળીને ચાસઢ લાખ વિમાના છે. સવે ચક્રવતી એને ચાસ સેરવાળે મુક્તામણિના હાર હાય છે. (૬૫) પાંસઠમા સમવાયમાં કહ્યુ` છે કે આ જમૂદ્રીપમાં સૂર્યનાં પાંસઠ મંડળેા રહેલા છે, મૌય પુત્ર નામના ગણધર પાંસઠ વર્ષ સુધી ગૃહવાસમાં રહી પ્રવ્રુજિત થયા હતા, સૌધર્માવત’સક નામના વિમાનની દરેક દિશાએ પાંસઠ પાંસઠ ભૌમ નગરો છે. (૬૬) છાસઠમા સમવાયમાં કહ્યુ` છે કે-દક્ષિણા મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ ચંદ્રે અને છાસઠ સૂર્ય પ્રકાશે છે, તે જ પ્રમાણે ઉત્તરામાં પણ છાસઠ ચંદ્ર સૂ પ્રકાશે છે. શ્રીશ્રેયાંસપ્રભુને છાસઠ ગણા અને છાસઠ ગણધરા હતા, મતિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમની છે. (૬૭) સડસઠમા સમવાયમાં કહ્યું છે કે-એક યુગમાં સડસઠ નક્ષત્ર માસેા આવે છે. હૈમવત અને અરણ્યવત ક્ષેત્રની માહા સાધિક સડસઠ સેા યેાજન છે. મેરુ પવની પૂર્વ દિશાના છેડાથી ગૌતમદ્રીપની પૂર્વ દિશાના છેડા સુધી સડસઠ હજાર યેાજનનુ આંતરૂં છે, સ નક્ષત્રોની સીમાતા વિષ્ફભ સડસઠમે ભાગે કરીને સમાન અશવાળા થાય છે. (૬૮) અડસઠમા સમવાયમાં કહ્યુ` છે કે-ધાતકીખડ દ્વીપમાં અડસઠ ચક્રવતી ના વિજયા અને અડસઠ રાજધાનીએ છે. ઉત્કૃષ્ટપણે અડસઠ તી‘કરા ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે ચક્રવતી, બળદેવ અને વાસુદેવ પણ જાણવા, પુષ્કરા દ્વીપને વિષે પણ તે જ પ્રમાણે સર્વ જાણવું, શ્રીવિમળનાથસ્વામીને અડસઠ હજાર સાધુઓ હતા. (૬૯) આગણાતેમા સમવાયમાં કહ્યું છે કે-અઢી દ્વીપમાં મેરુ પર્યંત વિના બાકી સ` મળીને આગણાતેર ક્ષેત્ર અને વધર પવ તા છે. (૩૫ ક્ષેત્રો ૩૦ વર્ષધર્ પતા ને ૪ પુકાર સમજવા ) મેરુ પર્વતની પૂર્વ દિશાના છેડાથી ગૌતમ દ્વીપના પશ્ચિમ છેડા સુધી એગણાતેર હજાર્ યાજનનુ આંતરૂં છે, માહનીય કર્મી સિવાય બીજા સાત ક`ની મળીને આગણાતર ઉત્તર પ્રકૃતિ છે. (૭૦) સિત્તેરમા સમવાયમાં કહ્યુ` છે કે-મહાવીરસ્વામી વર્ષા ઋતુના વીશ દિવસ સહિત એક માસ વ્યતીત થયે સતે અને સિત્તેર દિવસ બાકી રહે છતે ચામાસુ રહ્યા ( પયુ ષણા કરી એટલે રહેવાના નિર્ણય કર્યો), શ્રીપાર્શ્વનાથપ્રભુ પરિપૂર્ણ Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રને પરિચય) ૧૩૯ સિત્તેર વર્ષ સાધુપર્યાય પાળીને સિદ્ધ થયા, શ્રીવાસુપૂજ્ય સ્વામી સિત્તેર ધનુષ ઊંચા હતા. મોહનીય કર્મની સ્થિતિ સીતેર કડાકડી સાગરોપમની છે, માહેંદ્ર કલ્પના ઇકને સિત્તેર હજાર સામાનિક દે છે. (૭૧) ઈકોતેરમા સમવાયમાં કહ્યું છે કે-ચોથા ચંદ્ર સંવત્સરને હેમંત ઋતુના 'ઇકોતર દિવસ જાય ત્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડળથી પાછા ફરે છે. વીર્યપ્રવાદ નામના પૂર્વમાં ઈકોતેર પ્રાભત છે. શ્રી અજીતનાથ પ્રભુ ઈકોતેર લાખ પૂર્વ ગૃહવાસ મળે રહીને પ્રવૃજિત થયા હતા, સગર નામના ચકવતી પણ ઈકોતેર લાખ પૂર્વ રાજ્ય ભેગવીને પ્રજિત થયા હતા. (૭૨) તેરમા સમવાયમાં કહ્યું છે કે-સુવર્ણકુમારનાં બોતેર લાખ ભવનો છે. લવણ સમુદ્રની બહારની વેળાને બોંતેર હજાર નાગકુમાર દેવો ધારણ કરે છે. શ્રીમહાવીરસ્વામી તેર વર્ષનું કુલ આયુષ્ય પાળી સિદ્ધ થયા. અચળભ્રાતા નામના ગણધર બોતેર વર્ષનું કુલ આયુષ્ય પાળીને સિદ્ધ થયા, પુષ્કરાઈ દ્વિપમાં તેર ચંદ્ર અને તેર સૂર્ય પ્રકાશે છે. દરેક ચક્રવતીને બોતેર હજાર પુર હોય છે, પુરુષની બોતેર કલાઓ હોય છે, સંમૂછિમ ખેચર પંચૅકિય તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ બોતેર હજાર વર્ષની છે. (૭૩) તેરમા સમવાયમાં કહ્યું છે કે- હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રની જવા સાધિક તેતર હજાર જનની છે, વિજય નામના બીજા બલદેવ તંતેર હજાર વર્ષનું આયુષ્ય પાલીને સિદ્ધ થયા. (૭૪) ચુમોતેરમા સમવાયમાં કહ્યું છે કે-અગ્નિભૂતિ નામના ગણધર ચુમોતેર વર્ષનું આયુષ્ય પાલીને સિદ્ધ થયા. નિષધ નામના વર્ષધર પર્વત ઉપર રહેલા તિગિ૭ નામના મહાપ્રહથકી સીતાદા નામની મહાનદી સાધિક ચુમોતેર સે યોજના ઉત્તરદિશા સન્મુખ વહન કરીને સીતાદાપ્રપાતકુંડમાં પડે છે, તે જ રીતે સીતા નામની મહાનદી દક્ષિણ દિશા તરફ વહેતી સતી સીતાપ્રપાતકુંડમાં પડે છે, જેથી નરકમૃથ્વી સિવાય બાકીની છ નરકપીને વિષે કુલ ચાર લાખ નરાકાવાસા રહેલા છે. (૭૫) પંચોતેરમા સમવાયમાં કહ્યું છે કે-સુવિધિનાથપ્રભુને પંચોતેરસો સામાન્ય કેવલી હતા, શ્રી શીતલનાથપ્રભુ પંચાર હજાર પૂર્વ સુધી ગ્રહવાસમાં રહીને પ્રવૃજિત થયા હતા. શ્રી શાંતિનાથપ્રભુ પંચોતેર હજાર વર્ષ સુધી ગૃહવાસમાં રહીને પ્રજિત થયા હતા, (૭૬) છતેરમા સમવાયમાં કહ્યું છે કે વિદુકુમારના આવાસો છોતેર લાખ છે, એ જ પ્રમાણે દ્વીપકુમાર, દિકકુમાર, ઉદધિકમાર, વિદુકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ છએ યુગલનાં એટલે દક્ષિણ ઉત્તર દિશાનાં મલીને તેર તેર લાખ ભવને છે. (૭૭) સત્તોતેરમા સમવાયમાં કહ્યું છે કે-ભરત ચક્રવતી સત્તોતેર લાખ પૂર્વ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રીવિજયપઘ્રસૂરીશ્વરકૃત કુમાર અવસ્થામાં રહીને પછી મહારાજાના અભિષેકને પામ્યા હતા, અંગવંશના સત્તોતેર રાજા પ્રજિત થયા હતા, ગદતોય અને તુષિત નામના બે લોકાંતિક દેવોને સત્તોતેર હજાર દેવોનો પરિવાર છે, એક એક મુહૂર્ત સત્તોતેર લવ પ્રમાણ કહ્યું છે. (૭૮) અઠોતેરમા સમવાયમાં કહ્યું છે કે-શકેંદ્રનો વૈશ્રમણ નામને લોકપાલ સુવણકુમાર અને દ્વીપકુમારના અછોતેર લાખ આવાસને અધિપતિ છે અર્થાત તે બે નિકાય તેના તાબાની છે, અકંપિત નામના સ્થવિર અોતેર વર્ષનું આયુષ્ય પાલીને સિદ્ધ થયા, ઉત્તરાયણથી પાછા ફરેલો સૂર્ય પહેલા મંડલથી ઓગણચાલીશમા મંડલ સુધીમાં એક મુહૂર્તના અઠ્ઠોતેર ભાગ પ્રમાણ દિવસને હાનિ પમાડીને તથા તેટલી જ રાત્રિમાં વૃદ્ધિ કરીને ચાલે છે, એ જ પ્રમાણે દક્ષિણાયનથી પાછા ફરેલ સૂર્ય તેટલે જ દિવસને વધારે છે અને રાત્રિને ઘટાડે છે. (%) ઓગણએંશીમા સમવાયમાં કહ્યું છે કે-વડવા મુખ નામના પાતાલકલશના નીચેના છેડાથી રત્નપ્રભા પથ્વીના નીચેના છેડા સુધી એગણાએંશી હજાર જનનું આંતરું છે, એ જ પ્રમાણે કેતુ, ચૂપ અને ઈશ્વર નામના પાતાલકલશનું આંતરું જાણવું. છઠ્ઠી નરક પૃથ્વીના મધ્યભાગથી છઠ્ઠા ઘનોદધિના નીચલા છેડા સુધીમાં ઓગણએંશી હજાર યોજનાનું આંતરૂં છે, આ જંબૂઢીપના દરેક કારનું આંતરૂં સાધિક ઓગણએંશી હજાર યોજનાનું છે. (આની સ્પષ્ટતા ટીકાકારે કરેલી છે.) (૮૦) એંશીમાં સમવાયમાં કહ્યું છે કે-શ્રીશ્રેયાંસપ્રભુ એંશી ધનુષ ઊંચા હતા, ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચલ નામના બલદેવ પણ એંશી ધનુષ ઊંચા હતા, ત્રિપૃષ્ઠ વાસુદેવ એંશી લાખ વર્ષ સુધી મહારાજાપણે રહ્યા હતા, રત્નપ્રભા પૃથ્વીનો અભ્યહુલ કાંડ એંશી હજાર યોજન જાડો છે, ઇશાબેંકને એંશી હજાર સામાનિક દે છે, આ જંબુદ્વીપની અંદર એક સે એંશી જન આવીને ઉત્તર દિશામાં સૂર્ય પ્રથમ ઉદય પામે છે. (૮૧) એકાશીમાં સમવાયમાં કહ્યું છે કે-નવ નવનિકા નામની ભિક્ષુપ્રતિમા એકાશી દિવસે પૂર્ણ થાય છે, શ્રી કુંથુનાથપ્રભુને એકાસીસો મન:પર્યવજ્ઞાની હતા, વિવાહપ્રજ્ઞપ્તિમાં એકાશી અધ્યયને કહ્યાં છે. (૮૨) બાશીમાં રામવાયમાં કહ્યું છે કે-આ જ બુદ્વીપમાં સૂર્યને બે વાર જવા. આવવાનાં મંડલ એક સો ને બાશી છે. શ્રી મહાવીર સ્વામી બાશી દિવસ ગયા ત્યારે એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં લઈ જવાયા હતા, મહાહિમાવાન તથા રુકમી પર્વતના ઉપરના છેડાથી સૌગંધિક કાંડના નીચેના છેડા સુધી બાશી સે યોજન થાય છે, (૮૩) ત્રાશીમા સમવાયમાં કહ્યું છે કે શ્રી મહાવીરસ્વામી ત્રાસીને દિવસે એક ગર્ભથી બીજા ગર્ભમાં લઈ જવાયા હતા. શ્રી શીતલનાથ પ્રભુને ત્રાશી ગણે અને ત્રાશી ગણધર હતા, મંડિતપુત્ર નામના ગણધર ત્રાશી વર્ષનું આયુષ્ય પાલીને સિદ્ધ For Private & Personal use only Page #190 -------------------------------------------------------------------------- ________________ ઓ જૈન પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રના પરિચય) ૧૪૧ થયા, શ્રીઋષભસ્વામી ત્રાશી લાખ પૂર્વ ગૃહવાસમાં રહી પ્રત્રજિત થયા હતા, ભરત ચક્રવતી ત્રાશી લાખ પૂર્વ ગૃહવાસમાં રહી કેવલી થયા હતા. (૮૪) ચેારાશીમા સમયવાયમાં કહ્યુ` છે કે-ચારાથી લાખ નરાકાવાસા છે, શ્રીઋષભસ્વામી ચારાશી લાખ પૂર્વનું કુલ આયુષ્ય પાલી સિદ્ધ થયા, એ જ પ્રમાણે ભરતચક્રી, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરી વિષે પણ જાણવું, શ્રીશ્રેયાંસપ્રભુ ચારાશી લાખ વર્ષોંનું કુલ આયુષ્ય પાલીને સિદ્ધ થયા, ત્રિપૃષ્ઠ વાસુદેવ ચારાશી લાખ વર્ષનું કુલ આયુષ્ય પાલીને અપ્રતિષ્ઠાન નામના નાવાસમાં નારકી થયા, શક્રેને ચેારાશી હજાર સામાનિક દેવા છે. બહારના સવ` મેરુ પર્વતા ચારાશી ચારાશી હજાર્ યાજન ઊંચા છે. સ` અંજનિગિરએ ચારાશી ચારાશી હજાર ચાજન ઊંચા છે, હરવાસ અને રમ્યક ક્ષેત્રની જીવાના ધનુ:પૃષ્ઠની લંબાઈ સાધિક ચારાશી હજાર ચાજનની છે, પકબહુલ નામના પ્રથમ પૃથ્વીકાંડના ઉપરના છેડાથી નીચેના છેડા સુધી ચારાશી લાખ ચેાજનનું આંતરૂં છે, ભગવતીસૂત્રમાં કુલ ચારાથી હજાર પટ્ટા કહેલાં છે, નાગકુમારના આવાસા ચારાશી લાખ છે, ચેારાશી હજાર પ્રકીર્ણકા છે. (ઋષભદેવના તેટલા મુનિઓને આશ્રીને સંભવે છે), ચેારાશી લાખ છવાયાની છે, પૂથી આરંભીને દરેક અંકને ચારાશી ચેારાશી લાખે ગુણતાં છેવટના શી પ્રહેલિકા અંક આવે છે, શ્રીઋષભદેવ સ્વામીને ચારાશી હજાર સાધુઓની સપદા હતી, સવ વૈમાનિકનાં વિમાના સાધિક ચારાશી લાખની સખ્યાવાલાં છે. (૮૫) પચાશીમા સમવાયમાં કહ્યુ` છે કે-આચારાંગસૂત્રના ચૂલિકા સહિત પ'ચાશી ઉદ્દેશનકાલ છે, ધાતકી ખંડના ને પુષ્કરા દ્વીપના એ બે મેરુ જમીનમાં એક હજાર્ યાજન ઊંડા છે તે સુધાં કુલ મચાશો હુજાર્યાજન ઊંચા છે, રુચકદ્વીપના મ’ડિલક (ગાલાકાર સૂચક) પર્યંત જમીનમાં એક હજાર ચેાજન ઊડે છે તે સુધાં પચાશી હજાર ચેાજન ઊંચા છે, નંદનવનના નીચેના છેડાથી સૌગધિક કાંડના નીચેના છેડા સુધી પચાશી સો ચાજનનું આંતરૂ' છે, (૮૬) છાશીમા સમવાયમાં કહ્યુ` છે કે-શ્રીસુવિધિનાથને છાશી ગણા અને છાશી ગણધરા હતા. શ્રીસુપાદ્મનાથ પ્રભુને કાશી સેા વાદી હતા, બીજી પૃથ્વીના મધ્યભાગથી બીજા ઘનાધિના નીચેના છેડા સુધી છાશી હજાર ચેાજનનું આંતરૂ છે. બીજી નકના પૃથ્વીપિંડતું અ` ૬૬૦૦૦ અને થને દધિ ૨૦૦૦૦ મલીને ૮૬૦૦૦ જાણવા, (૮૭) સત્તાશીમા સમવાયમાં કહ્યું છે કે-મેરુ પર્યંતના પૂર્વીના છેડાથી ગાજૂભ નામના આવાસ પતિના પશ્ચિમ છેડા સુધી સત્તાશી હુજાર્ ચાજનનું આંતરૂ છે. મેરુ પતના દક્ષિણ છેડાથી ઢકભાસ નામના આવાસ પર્વતના ઉત્તર છેડા સુધી સત્તાશી તુજાર યોજનનુ આંતરૂં છે, એ જ પ્રમાણે મેરુ પર્યંતના પશ્ચિમ છેડાથી શ'ખ નામના આવાસ પતિના પૂ` છેડા સુધી સત્તાશી હજાર્ યાજનનુ આંતરૂ' છે, એ જ પ્રમાણે Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત મેરુ પર્વતના ઉત્તર છેડાથી દકસીમ નામના આવાસ પર્વતના દક્ષિણ છેડા સુધી સત્તાશી હજાર યોજનાનું આંતરું છે. મહાહિમાવાન પરના કૂટના ઉપરના છેડાથી સૌગંધિક કાંડના નીચેના છેડા સુધી સત્તાશી સે યોજનાનું આંતરું છે, એ જ પ્રમાણે રુકમીના કૂટનું પણ જાણવું (૮૮) અઠ્ઠાશીમા સમવાયમાં કહ્યું છે કે દરેક ચંદ્ર સૂર્યને અાશી અાશી મહાગ્રહો રૂપ પરિવાર છે, દષ્ટિવાદનાં અાશી સૂત્રો છે. મેરુ પર્વતના પૂર્વ છેડાથી ગેસ્તંભ નામના આવાસ પર્વતને પૂર્વ છેડા સુધી અઠ્ઠાશી હજાર જનનું આંતરૂં છે. એ જ પ્રમાણે બાકીની ત્રણે દિશામાં જાણવું. સર્વ આત્યંતરમંડળરૂપ બહારની ઉત્તર દિશાથી દક્ષિણાયન તરફ આવતો સૂર્ય ગુમાળીશમા મંડળે આવે ત્યારે મુહૂર્તના એકસઠીયા અઠ્ઠાથી ભાગ જેટલી દિવસની હાનિ કરીને અને તેટલી જ રાત્રિની વૃદ્ધિ કરીને ચાલે છે. તથા દક્ષિણ દિશાથી ઉત્તરાયણ તરફ આવતે સૂર્ય ગુમાળીશમા મંડળે આવે ત્યારે મુહૂર્તન એકસઠીયા અાશી ભાગ જેટલી રાત્રિની હાનિ કરીને અને તેટલી જ દિવસની વૃદ્ધિ કરીને ચાલે છે, (૮૯) નેવાસીમાં સમવાયમાં કહ્યું છે કે શ્રીહષભદેવ ભગવાન આ અવસર્પિણના ત્રીજા આરાને છેડે નેવાશી પખવાડીયા બાકી રહ્યા ત્યારે નિર્વાણ પામ્યા, શ્રી મહાવીર સ્વામી આ અવસર્પિણુના ચોથા આરાના નેવાશી પખવાડીયા બાકી હતા ત્યારે નિર્વાણ પામ્યા. હરિપેણ નામના ચક્રવર્તીએ નેવાશી સે વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું, શ્રી શાંતિનાથપ્રભુને નેવાશી હજાર સાધ્વીઓની સંપદા હતી. (૯૦) નેવુંમા સમવાયમાં કહ્યું છે કે–શ્રી શીતળનાથપ્રભુ નેવું ધનુષ ઊંચા હતા. શ્રીઅજીતનાથપ્રભુને નેવું ગણ અને નેવું સણધર હતા, સ્વયંભૂ વાસુદેવે તેવું વર્ષ દિગ્વિજય કર્યો હતો, તે વૃત્ત વૈતાઢય પર્વતોના ઉપરના છેડાથી સૌધિક કાંડના હેઠલા છેડા સુધી નેવું સે યોજનાનું આંતરૂં છે. (૧) એકાણુમા સમવાયમાં કહ્યું છે કે બીજાનું વૈયાવૃત્ય કર્મ કરવાની પ્રતિમાએ એકાણું છે. કાલોદધિની પરિધિ સાધિક એકાણુ લાખ યોજનની છે. શ્રીકશુંનાથ પ્રભુને એકાણું સે અવધિજ્ઞાનીઓ હતા, આયુ અને ગેત્ર એ બે કર્મ વિના બાકીના છ કર્મની એકાણું ઉત્તર પ્રવૃતિઓ છે. (એમાં નામકર્મની ૪૨ ગણેલ છે.) (૯૨) બાણમાં સમવાયમાં કહ્યું છે કે બાણ પ્રતિમાઓ વિશેષ પ્રકારના અભિગ્રહરૂપ છે, ઇંદ્રભૂતિ ગણધર બાણ વર્ષનું કુલ આયુષ્ય પાળી સિદ્ધ થયા, મેર પર્વતના પશ્ચિમ છેડા સુધીમાં બાણું હજાર યોજનાનું આંતરૂં છે. એ જ પ્રમાણે બાકીના ત્રણેનું જાણવું. (૯૩) ત્રાણુમા સમવાયમાં કહ્યું છે કે-શ્રીચંદ્રપ્રભુને ત્રાણુ ગણ અને ત્રાણુ ગણધરો હતા. શ્રી શાંતિનાથપ્રભુને ત્રાણુ સે ચૌદપૂવ હતા, ત્રાણુમા મંડળે રહેલો સૂર્ય Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કરણાવલી (૪. શ્રીસમવાયોંગસૂત્રના પરિચય) ૧૪૩ આભ્યંતર મડળ તરફે જતા અથવા માહ્ય મડળ તરફ જતા સરખા હેારાત્રને વિષમ કરે છે અર્થાત્ ત્રાણુમા મંડળમાં આવે છે, ત્યારે અહારાત્રનુ સમણુ· મટીને વિષમપણું થાય છે. (૯૪) ચારાણુમા સમવાયમાં કહ્યું છે કે-નિષધ અને નીલવંત પર્યંતની જીવા સાધિક ચારાષ્ટ્ર હજાર ચાજનની છે શ્રીઅજીતનાથસ્વામીને ચારાણુ સે। અવધિજ્ઞાની હતા. (૯૫) પચાણુમા સમવાયમાં કહ્યું છે કે-શ્રીસુપાર્શ્વ સ્વામીને પંચાણુ ગણા અને પંચાણુ ગણધરો હતા, જમૂદ્રીપના છેડાથી ચારે દિશામાં લવણસમુદ્રની વિષે પચાણુ પંચાણુ તુજાર યેાજન જઇએ ત્યારે ચાર પાતાળકળશેા આવે છે. લવણસમુદ્રની બન્ને બાજુએ પંચાણુ પ’ચાણુ પ્રદેશે! ઊંડાઈ અને ઊંચાઈની હાનિના વિષયમાં કહેલા છે. શ્રીકુંથુનાથ પ્રભુ પંચાણુ હજાર્ વનું કુલ આયુષ્ય પાળીને સિદ્ધ થયા. (૯૬) છન્નુમા સમવાયમાં કહ્યું છે કે દરેક ચક્રવતી રાજાને અન્તુ કરાડ ગામ હાય છે. વાયુકુમાર દેવના ભવનાવાસા છન્નુ લાખ છે. વ્યાવહારિક દંડ છન્તુ આંગળ લાંખા હોય છે. એ જ પ્રમાણે ધનુષ, નાલિકા, ધેાંસરૂ, ધરી અને સાંબેલુડ પણ છન્નુ છન્તુ આંગળના હેાય છે, સૂર્ય આભ્યંતર્ મળમાં હોય ત્યારે પહેલુ મુહૂત્ત છન્નુ અ‘ગુલની છાયાવાળું હેાય છે. (૯૭) સત્તાણુમા સમવાયમાં કહ્યું છે કે-મેરુ પર્યંતના પશ્ચિમના છેડાથી ગાતૃભ પતના પશ્ચિમ છેડા સુધી સત્તાણુ હજાર ચેાજનનુ` આંતરૂ` છે. એ જ પ્રમાણે બાકીની ત્રણે દિશામાં જાણવું. આઠે કની મળીને સત્તાણુ ઉત્તર પ્રકૃતિ થાય છે. (એમાં નામક ની ૪૨ ગણેલી છે) હરિષેણ નામના ચક્રવતી કાંઇક ઓછા સત્તાણુ સાવ સુધી ગૃહવાસમાં રહી પ્રત્રજિત થયા હતા. (૯૮) અઠ્ઠાણુમા સમવાયમાં કહ્યું છે કે-નંદનવનના છેડાથી પાંડુક વનના નીચલા છેડા સુધી અઠ્ઠાણુ હજાર ચેાજનનું આંતરૂ છે. મેરુ પર્યંતના પશ્ચિમ છેડાથી ગાતૂભ પતના પૂર્વી છેડા સુધી અઠ્ઠાણુ હજાર્ યાજનનું આંતરૂં છે, એ જ પ્રમાણે શેષ ત્રણ દિશામાં જાણ્યું, દક્ષિણ ભરતાનું ધનુ:પૃષ્ઠ કાંઈક એઠા અઠ્ઠાણુ સા યેાજન લાંબું છે. ઉત્તર દિશામાં પ્રથમ છ માસ સુધી ચાલતા સૂય એગણપયાસમે મ`ડળે રહીને એક મુહૂત્તના એકસઠીયા અઠ્ઠાણુ ભાગ દિવસની હાનિ કરી અને રાત્રિની વૃદ્ધિ કરીને ચાલે છે. તથા દક્ષિણ દિશામાં બીજા છ માસ સુધી ચાલતા સૂર્ય આગણપચાસમે મંડળે રહીને મુહૂત્તના એકસઠીયા અઠ્ઠાણું ભાગ રાત્રિની હાનિ અને દિવસની વૃદ્ધિ કરતા ચાલે છે. રેવતી નક્ષત્રથી જયેષ્ઠા નક્ષત્ર સુધીના આગણીશ નક્ષત્રાના કુલ અઠ્ઠાણુ તારાઓ છે. (૯) નવાણુમા સમવાયમાં કહ્યું છે કે-મેરુ પર્યંત નવાણુ હજાર્ યાજન ઊંચા છે, નંદન વનના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી નવાણુ સા ચેાજનનું આંતરૂ છે, Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રીવિજયપદ્મસુરીધરકૃત એ જ પ્રમાણે દક્ષિણ છેડાથી ઉત્તર છેડા સુધી જાણજી', ઉત્તરનું સ` આભ્યંતર પહેલ સૂર્યમંડળ આયામ વિ−ભવડે સાધિક નવાણુ હજાર યેાજન પ્રમાણ છે. એ જ પ્રમાણે બીજું અને ત્રીજુ` મ`ડળ પણ જાણવું, રત્નપ્રભા પૃથ્વીના અંજન નામના કાંડની નીચેના છેડાથી વાણવ્ય ́તરના ભૂમિગૃહના ઉપરના છેડા સુધીનવાણુ સા યાજન આંતરૂ' છે. (૧૦૦) સેામા સમવાયમાં કહ્યું છે કે-શ દમિકા નામની ભિક્ષુ પ્રતિમાના સે દિવસ થાય છે, શતભિષક નામના નક્ષત્રને સેા તારાઓ છે. શ્રીસુવિધિનાથ સે ધનુષ ઊંચા હતા. શ્રીપાર્શ્વનાથપ્રભુ સે। વષનું કુલ આયુષ્ય પાળી સિદ્ધ થયા. એ જ પ્રમાણે સુધર્માંસ્વામી પણ સે। વર્ષનું આયુષ્ય પાળી સિદ્ધ થયા. સર્વે દીઘ વૈતાઢય પતા સો સો ગાઉં ઊંચા છે, સર્વે હિમવંત અને શિખરી પતા સેા સે યાજન ઊંચા છે, અને સેા સેા ગાઉ પૃથ્વીમાં ઊંડા છે. સવે કચÍર્ગાર સે। સે। ચાજન ઊંચા, સેા સેા ગાઉ પૃથ્વીમાં ઊંડા અને સે। સે। યાજન મૂળમાં વિક'ભવાળા છે. (૧૫૦) દાઢસામા સમવાયમાં કહ્યું છે કે-ચદ્રપ્રભ અરિહંત દાસે ધનુષ ઊંચા હતા. આરણ્ તથા અશ્રુત કલ્પમાં ઢાઢસા વિમાના છે. (એ મળીને ત્રણ સે છે. ઇંદ્ર એના એક છે.) (૧૦૦) સામા સમવાયમાં કહ્યુ છે કે-શ્રીસુપાર્શ્વનાથ સ્વામી સે ધનુષ ઊંચા હતા. સર્વે મહાહિમવત અને રૂપી નામના વધર પતા અસા ખસા ચાજન ઊંચા અને ખસે સે। ગાઉ પૃથ્વીમાં ઊંડા છે, આ જ મૂઠ્ઠીપમાં બસે કંચનગિરિએ છે. (૨૫૦) અહીસા મા સમવાયમાં કહ્યું છે કે-પદ્મપ્રભુસ્વામી અહીસે ધનુષ ઊંચા હતા. અસુરકુમાર દેવેાના પ્રાસાદાવત'સક અહી સે। યાજન ઊંચા છે. (૩૦૦) ત્રણમામા સમવાયમાં કહ્યું છે કે-શ્રીસુમતિસ્વામી ત્રણસે ધનુષ ઊંચા હતા. શ્રીઅરિષ્ટનેમિ પ્રભુ ત્રણસા વ કુમારપણે રહીને પ્રજિત થયા. વૈમાનિક ધ્રુવેાના વિમાનના કિલ્લા ત્રણસા ત્રણસો યાજન ઊંચા છે, શ્રીમહાવીરસ્વામીને ત્રણસો ચૌદપૂર્વી હતા. પાંચ સે। ધનુષ પ્રમાણવાળા ચર્મ શરીરી સિદ્ધિપદને પામ્યા હોય તેના જીવપ્રદેશની અવગાહના સાધિક ત્રણ સૈા ધનુષની હોય છે. (૩૫૦) સાડા ત્રણસામા સમવાયમાં કહ્યું છે કે શ્રીપાનાથ સ્વામીને સાડા ત્રણ સે ચૌદપૂર્વી હતા. શ્રીઅભિનંદનસ્વામી સાડા ત્રણ સે ધનુષ ઊંચા હતા. (૪૦૦) ચારસામા સમવાયમાં કહ્યું છે કે-શ્રી સભવનાથસ્વામી ચાસે ધનુષ ઊંચા હતા. સર્વે નિષધ અને નીલવંત પર્યંતા ચારસા ચારસો યાજન ઊંચા તથા ચારસેા ચારસા ગાઉ પૃથ્વીમાં ઊંડા છે. સર્વે વક્ષસ્કાર પવતા નિષધ અને નીલવત પતાની પાસે ચારસો ચારસા ચાજન ઊંચા અને ચારસા ચારસો ગાઉ પૃથ્વીમાં ઊંડા છે. આનત અને પ્રાણત કલ્પને વિશે ચારસા વિમાના છે, શ્રી મહાવીરસ્વામીને ચારસે વાદીઓ હતા. Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૪, શ્રીસમવાયાંગસૂત્રને પરિચય) ૧૪૫ (૪૫૦) સાડા ચારસોમા સમવાયમાં કહ્યું છે કે-શ્રી અજિતનાથસ્વામી સાડા ચાર ધનુષ ઊંચા હતા, સગર ચક્રવતી પણ સાડા ચારસે ધનુષ ઊંચા હતા. (૫૦૦) પાંચમા સમવાયમાં કહ્યું છે કે વક્ષસ્કાર પર્વતો સીતા અને સીતાદા મહાનદી પાસે તથા ગજદંતાઓ મેરુ પર્વતની પાસે પાંચ પાંચ યોજન - ઊંચા અને પાંચ પાંચસો ગાઉ ઊંડા છે, વક્ષસ્કારે પાંચસો પોજન એક સરખા પહેલા છે. સર્વે વર્ષધર ઉપરના કુટો પાંચસો પાંચસો વજન ઊંચા અને મૂલમાં પાંચસો પાંચસો યોજન વિષ્ક્રભવાલા છે. શ્રી ઋષભદેવ સ્વામી પાંચસો ધનુષ ઊંચા હતા, ભરતકી પણ પાંચસે ધનુષ ઊંચા હતા, સૌમનસ, ગંધમાદન, વિધુપ્રભ અને માલવંત નામના ગજાંત પર્વતો મેરુપર્વતની પાસે પાંચસો પાંચસો યોજન ઊંચા અને પાંચ પાંચસો ગાઉ ઊંડા છે. સર્વે વક્ષસ્કાર ઉપરના હરિ અને હરિસ્સહ એ બે ફૂટને લઈને બાકીના કૂટો પાંચ પાંચ યોજન ઊંચા અને મૂલમાં પાંચ પાંચસો જિન લાંબા પહેલા છે, એક બળકૂટને લઈને બાકીના નંદનવનના કૂટો પાંચસો પાંચ યોજન ઊંચા અને મૂળમાં પાંચ પાંચસો યોજન લાંબા પહોળા છે, સૌધર્મ અને ઈશાન કલ્પમાંનાં વિમાનો પાંચસો પાંચસો યોજન ઊંચા છે. (૬oo) છ મા સમવાયમાં કહ્યું છે કે-સનકુમાર અને માહે કહપનાં વિમાને છસો જન ઊંચા છે, મુહિમવંતના ફૂટની ઉપરના છેડાથી ક્ષુલ્લહિમવંત પર્વતના સમભૂમિતલ સુધી ઇસ યોજનાનું આંતરૂં છે. (સે જન ઊંચે પર્વત ને પાંચસો વજન ઊંચા ફૂટ-બે મલીને છસો જાણવા) એ જ પ્રમાણે શિખરી કૂનું પણ જાણવું. શ્રી પાર્શ્વનાથ પ્રભુને છસો વાદીઓ હતા, અભિચંદ્ર નામના કુલકર છસે ધનુષ ઊંચા હતા, શ્રીવાસુપૂજ્ય સ્વામી છ પુરુષોની સાથે પ્રજિત થયા હતા. (૭૦૦) સાતમા સમવાયમાં કહ્યું છે કે-બ્રહ્મ અને લાંતક કલ્પનાં વિમાને સાતસો યોજન ઊંચા છે, શ્રી મહાવીરસ્વામીને સાતસો કેવલી અને સાતસો વૈક્રિય લબ્ધિવાળા હતા, શ્રીઅરિષ્ટનેમિ ભગવાન કાંઈક ન્યૂન સાત વર્ષ કેવલી પર્યાયને પાલી સિદ્ધ થયા, મહાહિમાવાન કૂટના ઉપરના છેડાથી મહાહિમાવાન વર્ષધર પર્વતના સમભૂમિતળ સુધી સાત જનનું આંતરું છે. એ જ પ્રમાણે રૂપી પર્વત ને તેના કૂનું પણ જાણવું, (૮૦૦) આ મા સમવાયમાં કહ્યું છે કે-મહાશુક્ર અને સહસાર કલ્પનાં વિમાને આઠ યોજન ઊંચાં છે. આ રત્નપ્રભા પૃથ્વીના પહેલા એક હજાર જનના કાંડમાં મધ્યના આઠસો જનને વિષે વાણવ્યંતર દેવોના ભૂમિનગરે રહેલા છે. શ્રી મહાવીરસ્વામીના આસો સાધુઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા, રત્નપ્રભા પૃથ્વીના સમભૂમિભાગથી આઠસો જન ઊંચે સૂર્ય ગતિ કરે છે. શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને આઠસો વાદીઓ હતા, Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મશ્રી ધકૃત (૯૦૦) નવસામા સમવાયમાં કહ્યું છે કે-આનત, પ્રાણત, આરણ્ અને અમ્રુત કલ્પનાં વિમાના નવસેા ચેાજન ઊંચાં છે. નિષધ ફૂટના ઉપરના છેડાથી નિષધ પર્વતના સમાન ભૂમિતલ સુધી નવસા યેાજનનું આંતરૂ છે. એ જ પ્રમાણે નીલવત પત તે તેના ફ્રૂટનું પણ જાણવું, વિમલવાહન નામના કુલકર નવસે। ધનુષ ઊંચા હતા, રત્નપ્રભા પૃથ્વીના સમાન ભૂમિભાગથી નવસા યેાજન ઊંચે ઉપરના તારા ચાલે છે, નિષધ પર્વતના ઉપલા શિખરતલથી રત્નપ્રભા પૃથ્વીના પહેલા કાંડના મધ્ય ભાગ સુધી નવસે! યાજનનું આંતરૂં છે, એ જ પ્રમાણે નીલવંત પ`તનું પણ જાણવું, ૧૪૬ (૧૦૦૦) હુજા! સમવાયમાં કહ્યું છે કે-નવે ત્રૈવેયકનાં વિમાના હુજાર હજાર યેાજન ઊંચાં છે. સર્વે યમક પતા હજાર હજાર ચાજન ઊંચા, હજાર હજાર ગાઉ ઊંડા અને મૂળમાં હજાર હજાર્ યાજન આયામ-વિક'ભવાળા છે. એ જ પ્રમાણે ચિત્રકૂટ અને વિચિત્રકૃઢ જાણવા. સવે` વૃત્ત વૈતાઢય પ°તા પણ એ જ પ્રમાણે છે. વિશેષ એ કે આ પા સત્ર સરખા પાલાના આકારે રહેલા છે. વક્ષસ્કાર પરના બીજા ફ્રૂટોને વને હરિકૂટ અને હરિસહુ કૂટ એક એક હજાર ચેાજન ઊંચા છે અને મૂળમાં હજાર ચેાજન વિષ્ણુભવાળા છે. એ જ પ્રમાણે નંદનવનના થીજા ફ્રૂટને વઈને ખળકૂટ પણ હજાર ચાજન ઊંચા છે. શ્રીઅરિષ્ટનેíમ ભગવાન એક હજાર વર્ષીનું. સ આયુષ્ય પાળીને સિદ્ધ થયા. શ્રીપાર્શ્વનાથ પ્રભુને એક હુજાર કેવલી હતા અને તેટલા જ મુનિ સિદ્ધ થયા હતા. પદ્મદ્રહુ અને પુરીકદ્રહ તુજાર હજાર ચાજન લાંખા છે. (૧૧૦૦) અગ્યારસામા સમવાયમાં કહ્યું છે કે-અનુત્તર પાતિક દેવાનાં વિમાના અભ્યાસો ચેાજન ઊંચાં છે, શ્રીપાર્શ્વનાથ પ્રભુને અગ્યારસે વૈક્રિયલબ્ધિવાળા સાધુએ હતા (૨૦૦૦) એ હુંજામા સમવાયમાં કહ્યુ` છે કે-મહાપદ્મ અને મહાપુ હરીક હેા અમે હજાર ાજન લાંબા છે. (૩૦૦૦) ત્રણ હજારમા સમવાયમાં કહ્યું છે કે-રત્નપ્રભા પૃથ્વીના વજ્રકાંડના ઉપરના છેડાથી લેાહિતાક્ષ કાંડના નીચેના છેડા સુધી ત્રણ હજાર ચેાજનનું આંતરૂ' છે. (૪૦૦૦) ચાર હજાર્મા સમવાયમાં કહ્યુ છે કે તિગચ્છી અને કેસરી કહુ ચાર ચાર હજાર્ યાજન લાંબા છે. (૫૦૦૦) પાંચ હજારમા સમવાયમાં કહ્યું છે કે-પૃથ્વીતળમાં મેરુ પર્વતના મધ્ય ભાગે રહેલા રુચક પ્રદેશના મધ્યભાગથી ચારે દિશામાં મેરુ પર્વતના છેડા સુધી પાંચ પાંચ હજાર યાજનનું આંતરૂ' છે, (કુ૦૦૦) છ હુજામાં સમવાયમાં કહ્યું છે કે-સહસ્રાર કલ્પમાં છ હાર્ વિમાના છે. (૭૦૦૦) સાત હજારમા સમવાયમાં કહ્યુ` છે કે-રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડના Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિર્ણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રના પરિચય) ૧૪૭ ઉપરના છેડાથી પુલકકાંડના નીચલા છેડા સુધી સાત હૈજાર ચાજનનું આંતરૂ છે. (૮૦૦૦) આઠ હજારમા સમવાયમાં કહ્યું છે કે-હરિવષ અને રમ્યક ક્ષેત્રના વિસ્તાર સાધિક આઠ હજાર્ યાજનના છે. (૯૦૦૦) નવ હજારા સમવાયમાં કહ્યું છે કે-દક્ષિણા ભરતક્ષેત્રની જીવા નવ હજાર્ યાજન ઝાઝેરી લાંબી છે. (૧૦૦૦૦) દશ હજારમા સમવાયમાં કહ્યુ` છે કે-મેરુ પર્યંત પૃથ્વીતળમાં દશ હજાર ચાજન વિક ભવાળા છે. (૧૦૦૦૦૦) એક લાખમા સમવાયમાં કહ્યું છે કે આ જમૂદ્રીપના આયામ અને વિષ્ણુભ એક લાખ યાજનના છે. (૨૦૦૦૦૦) એ લાખમા સમવાયમાં કહ્યું છે કે લવણ સમુદ્ર ગાળ વિષ્ણુભવડે એ લાખ યેાજનના છે. (૩૦૦૦૦૦) ત્રણ લાખમા સમવાયમાં કહ્યું છે કે-શ્રીપાર્શ્વનાથ પ્રભુને ત્રણ લાખ ને સત્તાવીશ હજાર શ્રાવિકાઓ હતી. (૪૦૦૦૦૦) ચાર લાખમા સમવાયમાં કહ્યું છે કે-ધાતકીખ દ્વીપના ગાળ વિષ્ણુભ ચાર લાખ ચેાજનના છે. (૫૦૦૦૦૦) પાંચ લાખમા સમવાયમાં કહ્યું છે કે-લવણ સમુદ્રના પૂર્વ છેડાથી પશ્વિમ છેડા સુધી પાંચ લાખ યાજનનું આંતરૂં છે. (વચ્ચે એક લાખ યાજનના જમૂદ્વીપ ને એ બાજુ એ બે લાખ ચેાજન લવણ સમુદ્ર એમ કુલ પાંચ લાખ જાણવા.) (૬૦૦૦૦૦) છ લાખમા સમવાયમાં કહ્યુ` છે કે-ભરત ચક્રવતી એ છ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યુ હતુ.. (૩૦૦૦૦૦) સાત લાખમા સમવાયમાં કહ્યું છે કે—આ જબુઢીપની પૂ વેક્રિકાના અંતથી ધાતકીખડના ચક્રવાલના પશ્ચિમ છેડા સુધી સાત લાખ ચાજનનું આંતરૂ છે. (૮૦૮૦૦૦) આઠ લાખમા સમવાયમાં કહ્યું છે કે-માહેદ્ર કલ્પમાં આઠ લાખ વિમાના છે. (૯૦૦૦) નવ હજારમા સમવાયમાં કહ્યું છે કે-શ્રીઅજિતનાથપ્રભુને સાધિક નવ તુજાર અવધિજ્ઞાની હતા. (અહીં લાખના સ્થાનકમાં હજારનું સ્થાનક લખ્યું છે તે સૂત્રરચનાનું વિચિત્રપણું જાણવુ), (૧૦૦૦૦૦૦) દૃશ લાખમા સમવાયમાં કહ્યું છે કે-પુરુષસંહ વાસુદેવનું કુલ આયુષ્ય દશ લાખ વર્ષનું હતુ.. (૧૦૦૦૦૦૦૦) એક કરોડમા સમવાયમાં કહ્યું છે કે શ્રીમહાવીર સ્વામી પૂના Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ શ્રીવિજપદ્મસૂરીશ્ર્વરકૃત છઠ્ઠા પેટ્ટિલ મુનિના ભવમાં એક કરોડ વ સાધુપર્યાય પાળીને સહસ્રાર દેવલાકમાં ઉત્પન્ન થયા. હતા. (સાગરોપમ કાઢાકોટિમુ સ્થાન) શ્રીઋષભદેવ ભગવાનના નિર્વાણથી છેલ્લા શ્રીમહાવીરસ્વામીના નિર્વાણ સુધી (૪૨૦૦૦ વર્ષ ન્યૂન) એક કટાકાટ સાગરોપમનુ આંતરૂ' છે. આ ગ્રંથમાં પ્રથમ સ્થાનથી આરંભીને કોટાકાટ સાગરોપમના સ્થાન સુધીમાં જે જે વિષયા કહ્યા છે, તે સર્વે દ્વાદશાંગીમાં યથાસ્થાને બતાવેલા છે એટલે કે આ સ વિષયાનું મૂળ દ્વાદશાંગી જ છે. તેથી હવે દ્વાદશાંગીનુ સ્વરૂપ બતાવ્યું છે, તેમાં પ્રથમ આર અંગનાં આચારાંગ વિગેરે નામ આપી પછી અનુક્રમે દરેક અંગમાં કેટલા કેટલા શ્રુતસ્કંધ, અધ્યયના, વિષયા, વાચના, અનુયાગદ્વાર, પ્રતિપત્તિઓ, વેષ્ટક, શ્લાકસખ્યા, ઉદ્દેશ, સમુદ્દેશ, કુલપદા, અક્ષા, ગમા, પા, ત્રસ, સ્થાવર વિગેરે કહેલા છે, તે સ’બધી વર્ણન ટૂંકામાં ક' છે. છેવટ માર્મા દ્રષ્ટિવાદ અંગમાં સ` પદાર્થો કહ્યા છે. તેમાં પરિકમ, સૂત્ર, પૂર્વ, અનુયાગ અને ચૂલિકા એ પાંચ ભેા આપી તે દરેકના ભેદ્યા વિગેરે આપ્યા છે તથા ચૌદે પૂર્વનાં નામ અને તે દરેકમાં જે વિષા કહેલા છે તે સંક્ષેપથી દેખાડ્યા છે. ત્યારપછી (૧૪૯ મા સૂત્રમાં) દ્વાદશાંગીમાં મુખ્ય વિષય જીવ અને અજીવ એ એ હેાવાથી જીવરાશિ અને અજીવરાશિ એવા બે ભેદ કહી પ્રથમ અજીવરાશિના રૂપી અને અરૂપી એવા બે ભેદ ઢેખાડ્યા છે. પછી અરૂપી અછવરાશિના ધર્માસ્તિકાય વિગેરે દશ પ્રકારે કહ્યા છે. પછી રૂપી અજીવરાશિ વિષે કહ્યું છે. પછી જીવરાશિના સંબંધમાં પ્રથમ પાંચ અનુત્તરાપપાતિક કહીને પછી અનુક્રમે એ પ્રકારના નારકી, સાતે નરક પૃથ્વીનું સ્વરૂપ, અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વાયુકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, વિદ્યુતકુમાર, સ્તનિતકુમાર અને અગ્નિકુમારનાં ભવના વિગેરે તથા સુધર્માદ્રિક મારે દેવલાક, નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર વિમાન એ સર્વાંનાં વિમાનેા વિગેરેનું વર્ણીન સંક્ષેપથી કર્યું છે. ( જ્યાં સક્ષેપ કહ્યો છે ત્યાં ટીકાકારે તેના કાંઈક વિસ્તાર પણ કર્યો છે.) ત્યાર પછી ૧૫૦મા સૂત્રમાં અસુરકુમારના આવાસે, પૃથ્વીકાયના આવાસે (સ્વસ્થાના)થી આરંભી મનુષ્ય સુધીનાં સ્થાના, વાનવ્યંતરના આવાસેા, જ્યાતિષીનાં વિમાના અને વૈમાનિક દેવાના આવાસેા કહ્યા છે. ત્યાર પછી ( ૧૫૧મા સૂત્રમાં) નારકીઓની સ્થિતિ તથા સર્વાં સિદ્ધ પર્યંતના ઢવાની સ્થિતિના જઘન્ય અને ઉત્કૃષ્ટ કાલ કહ્યો છે. ત્યાર પછી ( ૧પરમા સૂત્રમાં) નારકી વિગેરે ચારે ગતિના વાના ઔદારિક વિગેરે પાંચ પ્રકારના શરીરની અવગાહના વિગેરે કહ્યું છે, Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રને પરિચય) ૧૪૯ ત્યાર પછી (૧૫૩માં સૂત્રમાં) અવધિજ્ઞાનના ભેદ, વિષય વિગેરે નવ દ્વાર, અવધિજ્ઞાનના બે પ્રકાર, નરકમાં શીતાદિક વેદના, વેશ્યા, આહાર વિગેરે કહ્યું છે, ત્યાર પછી (૧૫૪મા સૂત્રમાં) છ પ્રકારનો આયુષ્ય બંધ તથા વિરહકાલ વિગેરે કહ્યો છે. - ત્યાર પછી (૧૫૫મા સૂત્રમાં) છ પ્રકારનાં સંહનન અને છ પ્રકારનાં સંસ્થાન કહ્યાં છે. - ત્યાર પછી (૧૫૬માં સૂત્રમાં) પુરુષવેદ વિગેરે ત્રણ વેદ કહ્યા છે. ત્યાર પછી (૧૫૭મા સૂત્રમાં) આ સર્વ પ્રરૂપણા અરિહંત ભગવાને સમવસરણમાં કરેલ હોવાથી સમવસરણની રચના કહી છે. પછી કષભદેવ કુલકરના વંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી આ અવસર્પિણીમાં થયેલા સાત કુલકર તથા તેમની પનીઓનાં નામે, ચોવીસ તીર્થંકરના પિતાઓનાં નામ, માતાઓનાં નામ, ચવીશ તીર્થકરોનાં નામ, તેમના પૂર્વ ભવનાં નામ, તેમની દીક્ષા લેવા જતી વખતે દેવોએ કરેલી શિબિકાઓનાં નામ, તેમને પ્રથમ ભિક્ષા આપનારનાં નામ, તેમને ભિક્ષા મળવાને સમય, ભિક્ષાના પદાર્થ, ભિક્ષાદાતારને ઘેર થયેલ સુવર્ણવૃષ્ટિ, ચોવીસ તીર્થકરોના ચોવીશ ચૈત્યવૃક્ષનાં નામ, તેમના પહેલા શિષ્યનાં નામ, પહેલી શિષ્યાનાં નામ વિગેરે કહ્યું છે. - ત્યાર પછી (૧૫૮મા સૂત્રમાં) આ અવસર્પિણીમાં આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં થયેલા બાર ચક્રવતીઓનાં પિતાઓનાં નામ, માતાઓનાં નામ, ચક્રવતીઓનાં નામ, તેમના સ્ત્રીરત્નનાં નામ, નવ બળદેવ તથા નવ વાસુદેવના ગુણનું વિસ્તૃત વર્ણન, તેમનાં નામ, તેમના પૂર્વભવનાં નામ, તેમના પૂર્વભવના ધર્માચાર્યોનાં નામ, દેવોને નિયાણા કરવાની ભૂમિનાં નામ, નિયાણું કરવાનાં કારણે, નવ પ્રતિવાસુદેવોનાં નામ, વાસુ. દેવની ગતિ, નવ બળદેવની ગતિ વિગેરેનું વર્ણન કર્યું છે. ત્યાર પછી (૧૫૯મા સૂત્રમાં) આ અવસર્પિણીમાં આ જંબુદ્વિપના ઐરિવત ક્ષેત્રમાં થયેલા ચોવીશ તીર્થકરોનાં નામ, તથા આવતી ઉત્સર્પિણીમાં ભરતખંડમાં અને ઐરાવતક્ષેત્રમાં થનારા કુલકરોનાં નામ, ભરતક્ષેત્રમાં થનાર વીશ તીર્થકરોનાં નામ, તેમને પૂર્વભવના નામ વિગેરે, બાર ચક્રવતીઓનાં નામ, નવ વાસુદેવ તથા બળદેવનાં નામ, તેમના ધર્માચાર્યો, નિયાણની ભૂમિ અને તેનાં કારણે, નવ પ્રતિવાસુદેવનાં નામ વિગેરે. તથા અરવતક્ષેત્રમાં થનારા ચાવીશ તીર્થકરનાં નામ, તથા ચકવતી, વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ વિગેરે સંબંધી સંક્ષિપ્ત હકીકત આપી છે. છેવટ (૧૬૦મા સૂત્રમાં) ઉપસંહાર કરતા સતા સમવાય’ શબ્દના યથાર્થ નામો બતાવી ગ્રંથની સમાપ્તિ કરી છે. ત્યાર પછી ટીકાકારે આઠકની પ્રશસિત કરી છે. તેમાં ટીકાકાર શ્રીઅભયદેવસૂરિએ તીર્થકરાદિકને નમસ્કાર કરી પ્રથમ આ અંગનું પ્રમાણ ઘણું હતું, તે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫o શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત કાળાદિકના દોષથી અહ૫ થયેલું હોવાથી મારા જેવાની બુદ્ધિની અલ્પતાને લીધે આ ટકા રચવાની મારી શક્તિ નથી, તે પણ ગુરુકૃપાથી કાંઈક કરી છે. તેમાં મતિમાંવતાદિકને કારણે કાંઈ ખલના થઈ હોય તે પોપકારી વિદ્વાનોએ સુધારવી વિગેરે લખીને પિતાના ગુરુ વિગેરેની સંક્ષિપ્ત પરંપરા આપી છે. આગમાદય સમિતિ તરફથી છપાયેલ શ્રીસમવાયાંગસૂત્રની પ્રતમાં ટીકાની પ્રશસ્તિના અંતે કહ્યું છે કે મૂલ સૂત્રનું પ્રમાણ ૧૬૬૭ કે, અને ટીકાનું પ્રમાણ ૩૫૭૫ શ્લોકો છે. બંનેના ૫૨૪૨ શ્લોકે થાય છે. ગીતાર્થ શ્રી ગુરુમહારાજ જેમ બીજા આગામાના યોગદ્વહનની ક્રિયા કરાવીને શિષ્યોને ભણાવે છે, તેમ આ ચેથા અંગનો પણ અભ્યાસ યોગાદ્વહનની ક્રિયા કરાવીને જ કરાવાય છે. આ સૂત્રના ગોદ્વહનના ત્રણ દિવસમાં આયંબિલ તપ કરાય છે. તેમાં પહેલા દિવસે આ ચોથા અંગને ઉદ્દેશ કરાવી, બીજે દિવસે સમુદેશ કરાવીને ત્રીજે દિવસે અનુજ્ઞા કરાવાય છે. પછી એક દિવસ વૃદ્ધિનો ગણતાં ચાર દિવસે અથવા ચાર આયંબિલે આ સૂત્રના યુગ પૂરા થાય છે. યોગ વિધિના યંત્રમાં જણાવ્યા પ્રમાણે ઉદ્દેશની ને અનુજ્ઞાની બે વાર નંદિની કિયા અહીં કરાવાય છે. એટલે આઠ થાયના દેવવંદન વગેરે નંદીની ક્રિયા કરાવવા પૂર્વક જ આ સૂત્રને ઉદ્દેશ અને તેની અનુજ્ઞા કરાવાય છે. ૧. હે શિષ્ય! તું અમુક સૂત્રના અર્થને ભણુ, આવું જે ગુરુવચન, તે ઉદ્દેશ કહેવાય. પછી હે શિષ્ય! તું ભણેલા સૂત્રાર્થને સ્થિરપરિચિત કરે એટલે કેઈ પણ સ્થલે પૂછવાનું બાકી ન રહે, તેવા સૂત્રાર્થને હૃદયમાં ધારી રાખજે, આવું જે ગુરુવચન તે સમુદેશ કહેવાય. પછી ગુરુ મહારાજને જ્યારે ખાત્રી થાય કે આ સાધુ જે સૂત્રાર્થો ભર્યો છે, તે બંને અસંદિગ્ધ અને સ્થિરપરિચિત છે, ત્યારે હે શિષ્ય ! સ્થિરપરિચિત કરેલા સૂત્રાર્થોને સારી રીતે ધારણ કરજે, બીજા સાધુઓની આગળ કહેજે એટલે ભણાવજે અને આ રીત ભણાવવાથી સુત્રાર્થને ટકાવનારા ગુરુપણાને દીપાવનારા ગુણને સમુદાય પામીને અને તે ગુણેને આરાધીને નિર્મલ સંયમ જીવનમાં ઉત્તરોત્તર આગળ વધજો. આ રીતે મોક્ષમાર્ગને પરમ ઉલ્લાસથી સાધીને સંસારસમુદ્રને પાર પામજે. આવું જે ગુરુમહારાજનું વચન તે અનુજ્ઞા કહેવાય. આ રીતે શ્રીસમવાયાંગસૂત્રનો ટૂંક પરિચય પૂરો થયો. શ્રી સમવાયાંગસૂત્રને પરિચય પૂરો થયો. શ્રી પ્રવચન કિરણાલીને પાંચમો પ્રકાશ પૂરો થયો. Page #200 -------------------------------------------------------------------------- ________________ ॥ छठ्ठो प्रकाश ॥ || आर्या || अहुणा छपयासे, वणिज्जइ परिचओ भगवईए || जहजोगं सारंपि य, वुच्छं सुत्ताइवयर्णोह ॥ ३२ ॥ समवायंगे वृत्त विततं भगवईइ नंदीए || सारवखाणावसरे, बालसंगीह संखेवा ।। ३३ । " सपरोभयसमयाणं, जीबाजीवाण लोयलोयाणं ।। aureeमराईहिं, कयपहाणं जिणुताई || ३४ ॥ 1 बागरणाइ विसेसा, दव्वाइ पयासगाइ विविहाई ॥ संसारं बुहितारण- पच्चलदढपोयसरिसाई ।। ३५ ।। तमरयविद्धसणाइ महयाई ।। भव्वाभिनंदियाई, सीसहित्यसुयस्था, उवइट्ठा पंचमंगम्मि ॥ ३६ ॥ संखेज्मसिलोगाई, एगे पण्णाविओ सुयवखंधे ॥ साहियमज्झयणसयं, बस उद्देसगसहस्साइं ।। ३७ ।। छत्तीस सहस्साई, वागरणाणं विहितत्ताणं ॥ इगयालोससयाई, दुगुणपयाई चउत्थंगा || ३८ ॥ अंगस्सेस्सत्था, कहिया दस वट्टमाणवित्तीए ॥ मोमपा बहुष्यमाणा तहसि ।। ३९ ।। सिरिअग्गिभूइपमुहा, रोहजयंती तहा अजइणावि ॥ विहायगभविया, सिरिवीरचरितवयणाई ।। ४० ।। बाणंदाईणं, दिक्खा मोक्खा जिणेहिं पण्णत्ता ॥ सुरभासा कडजुम्मा इ जमालिचरित्तगोसाला ।। ४१ ।। सिरिखबगाइ चरिया, महासिलाकंटगस्त वृत्तांतं ॥ राहुग्गहनामाई जत्ता जवणिज्ज वाबाहा ।। ४२ ।। Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત सरिसवमासकुलत्था, तामलितववण्णणं च देसाई । सुत्तत्ताइयपण्हा, कहिया बुद्धाइजागरिय। ।। ४३ ।। दाणकसायाइफलं, निगोय सावग्ग मुणो सवृत्तता ॥ चमरि दाइचरित्तं, पुग्गलबंधाइनत्ताई ।। ४४ ॥ अणुओगचउक्कफलं, नियगणरमणाइविविहबोहदयं ।।। संखेवा पण्णत्त, वियाहपत्तिणिस्संदं ॥ ४५ ।। શબ્દાર્થ – હવે શ્રીપ્રવચન કિરણાવલી ગ્રંથના છ પ્રકાશમાં સર્વાનુગમય પંચમાંગ શ્રીભગવતીસૂત્ર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર), પહેલાં તેને જ્યાં જણાવે ઉચિત લાગે ત્યાં, સાર પણ ગોઠવીને પરિચય શ્રીનંદીસૂત્રાદિનાં વચનો (પાઠ)ને અનુસારે ટૂંકમાં કહીશ. ૩૨. શ્રીસમવાયાંગસૂત્રમાં અને શ્રીનંદીસૂત્રમાં સંક્ષેપથી દ્વાદશાંગી (બાર અંગે)નો સાર કહેવાના પ્રસંગે શ્રીભગવતીસૂત્રનું પણ વૃત્તાંત કહ્યું છે. ૩૩. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું–શ્રીભગવતીસૂત્રમાં સ્વસમયની ને પરસમયની તથા બંને સમયની, તેમજ જીવ અવની ને લેક એલોકના પદાર્થોની બીના કહી છે. તથા જુદી જુદી જાતના અભિલા પદાર્થો કહ્યા છે. તે પદાર્થો વિવિધ પ્રકારના સંશયવાલા દેવ, રાજા, રાજર્ષિ તથા ગણધરાદિ મહાપુરુષાએ પ્રભુ શ્રી મહાવીરદેવને જુદા જુદા સ્થલે જુદા જુદા પ્રસંગે જે જે પ્રશ્નો પૂછથા તે બધા પ્રશ્નોના પ્રભુ શ્રીમહાવીરદેવે આપેલા ઉત્તરોની હકીકતને જણાવનાર છે. તે ઉત્તરે દ્રવ્ય-ગુણ-પર્યાયાદિ પદાર્થોને ને લોક અલોકમાં રહેલા ધર્માસ્તિકાયાદિ પદાર્થોને બોધ કરાવનારા તથા સંસારરૂપી સમુદ્રને પાર પાડવાને સમર્થ મજબૂત છિદ્ધ વિનાના વહાણ જેવા છે. ૩૪-૩૫. વલી તે ઉત્તરે દેવોના સ્વામી ઇદ્રોથી પણ પૂજાયેલા છે એટલે વખણાયેલા છે. ને ભવ્ય જીવોએ હૃદયના ખરા ઉમળકાથી તે બધા ઉત્તરની અનુમોદના કરી છે. તથા તે ઉત્તરે અજ્ઞાન અને પાપકર્મોનો નાશ કરનારા તથા ઈહામતિ-બુદ્ધિને દેનારા અને વધારનારા છે. આ પ્રશ્નો અને ઉત્તર શિષ્યનું ભલુ (કલ્યાણ) કરવાના ઇરાદાથી અનુક્રમે પૂછાયા છે ને દેવાયા છે. આ રીતે શ્રુતજ્ઞાનને અનુસરતા પદાર્થો શ્રીભગવતીસૂત્રમાં કહ્યા છે એમ જાણવું, ૩૬. આ શ્રીવ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં સંખ્યાતા (ગણી શકાય તેવા) કે વગેરે છે. એક શ્રુતસ્કંધ છે. શત (સો ૧૦૦)થી વધારે અધ્યયને હતા, અને દશ હજાર ઉદ્દેશાઓ હતા. ૩૭. આમાં યથાર્થ રહસ્યને સમજાવનારા ૩૬૦૦૦ પ્રશ્નો અને તે તેના ઉત્તરો, ૪૧ શતક અને ર૮૮૦૦૦ પદો કહ્યાં છે. ૩૮. આ ભગવતીસૂત્રનું પ્રાકૃતમાં “વિવાદ quળજી” નામ છે. તેના ૧૦ અર્થો શ્રીઅભયદેવસૂરિકૃત વિદ્યમાન ટીકામાં કહ્યા છે. અહીં શ્રીગૌતમ ગણધરે પૂછેલા પ્રશ્નો ઘણાં છે ને બીજા અગ્નિભૂત વિગેરેના પ્રશ્નો છેડા છે. ૩૯. અહીં પ્રશ્નોને પૂછનારાઓમાં Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય ) ૧૫૩ શ્રીઅગ્નિભૂતિ અને વાયુભૂતિ વગેરે, તથા રેહમુનિ, જયંતી શ્રાવિકા વગેરે જૈના, અને સ્કંદક વગેરે અજૈના પણ જાણવા, તથા શ્રીમહાવીર દેવના પવિત્ર જીવનનાં વચને ઘણે સ્થલે કહેલાં છે. ૪૦, કેવલીજિન શ્રીમહાવીરદેવે શ્રીઋષભદત્ત બ્રાહ્મણની અને દેવાનન્દાની દીક્ષાની અને મેાક્ષની બીના જણાવી તે મન:પર્યવ જિન શ્રીસુધર્મા- સ્વામીએ સૂત્રમાં ગુથી છે, એ પ્રમાણે ખીજાઓની દીક્ષા વગેરેની પણ ભીના અહીં જણાવી છે. તથા દેવાની ભાષાના તથા કૃતયુગ્માદિના તેમજ જમાલિ અને ગેાશાલાના વૃત્તાંત પણ અહીં” કહ્યો છે, ૪૧. તથા અહીં શ્રીમ્કદ્રુક પરિવ્રાજક વગેરેનાં ચરિત્રો અને મહુશિલાકટક, સંગ્રામનું વર્ણન તથા રાહુગ્રહનાં નવ નામે, જ્ઞત્તા, જ્ઞળિજ્ઞ, અસ્ત્રાવાવ, સપ્તિ, માસ, યુથી વગેરે વિશિષ્ટ અર્થવાળા શબ્દોનું વર્ણન, તામલિતાપસનું વર્ણન, દેશિવદેશની દાસીઓનાં નામ, સૂત્રુ સારુ કે જાગવુ. સારું વગેરે પ્રશ્નોના ઉત્તરે, તથા યુદ્ધજાગરિકા વગેરેનુ સ્વરૂપ, આ બધી હકીકતા પણ અહીં કહી છે. ૪૨-૪૩. વળી અહી સયતાદિને આપેલા દાનનુ વર્ણન, કષાયનાં કડવાં લેા, નિાદનું સ્વરૂપ, તુંગિયા નગરીના શ્રાવકોનું વર્ણન ને અંતિમુક્તમુનિ વગેરેનાં ચિત્રો, ચમરેન્દ્ર વગેરેની મીના, તથા છત્રીશ છત્રીશ ગાથાઓમાં પુદ્ગલાનું અને મધાદિનું વૃત્તાંત પણ કહ્યું છે. ૪૪. આ શ્રીભગવતીને સાંભળવાનું અને ભણવાનુ લ એ છે કે ચારે અનુયાગાનું સ્વરૂપ સમજાય, વળી નિજગુણમતા વગેરે જુદા જુદા પદાર્થાના એ।ધ કરાવનારું આ પાંચમું અંગ છે. આ રીતે શ્રીભગવતીસૂત્રનું રહસ્ય ટૂંકામાં જાણવું. ૪૫. સ્પષ્ટા :—આ છઠ્ઠા પ્રકાશની મૂલ પ્રાકૃત ૧૪ ગાથાના શબ્દાર્થ માં જણાવ્યા પ્રમાણે શ્રીભગવતીસૂત્રના સારાંશ જાણવા. આ સંબંધી વધારે લખતાં ગ્રંથ માટા થઈ જાય. અહીં ઢંકામાં જણાવવાના પ્રયાસ કરાય છે, તેમાં મુદ્દો એ છે કે સંક્ષેપમાં વસ્તુને જાણવાની રુચિવાલા જવા ઘણા હોય છે. તેથી તેમને બેધ કરવાના ઇરાદાથી ઢૂંકામાં કહેવું ઉચિત છે. તે સાથે વિસ્તાર રુચિવાળા વા પણ જિનપ્રવચનના ખેાધ પામે, તે માટે જરૂર બનતું લક્ષ્ય રખાય છે. અહીં દ્વાદશાંગીની સાથે ગણિપિટક શબ્દને જોડીને ટીકાકારે તે દ્વાદશાંગી-ગણિપિટકનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યુ` છે કે, શ્રુતજ્ઞાનરૂપી મહાપુરુષનાં જાણે અંગેા ન હેાય તેવા જણાતાં હેાત્રાથી શ્રીઆચારાંગાદિ ભારે અંગામાં અંગ શબ્દ ગાઠવ્યા છે, જેમકે આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે. તેમાં મારે અગાના જે સમુદાય તે દ્વાદશાંગી કહેવાય. તથા ચુર્ણાના સમુદાયને જે ધારણ કરે, તે ગણી એટલે આચાર્ય જાણવા, તેમની પેટીના જેવુ... પિટક એટલે દામડા, જિનશાસનનું સર્વસ્વ એટલે તમામ રહસ્ય દ્વાદશાંગીમાં સમાયેલુ હોવાથી દ્વાદશાંગી-ગણિપિટક કહેવાય છે. અથવા જ્ઞાનના જે સમૂહ તે દ્વાદશાંગી-ગણિપિટક કહેવાય. એટલે દ્રાદિનું સંપૂર્ણ યથાર્થી જ્ઞાન દ્વાદશાંગી—ગણિપિટકમાં સમાયેલુ` છે, જેમાં દ્રવ્ય-ગુણ-પર્યાય વગેરે પદાર્થીની Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત બીના સ્પષ્ટ કહી હાય, તે વ્યાખ્યાપ્રાપ્તિ કહેવાય. તેનાં વિમાધપ્રજ્ઞપ્તિ, વિમાધ પ્રજ્ઞાસિ વગેરે નવ નામેાના અર્થાની સ્પષ્ટ માહિતી ટીકાકારે ટીકામાં કરાવી છે. ચાથા શ્રીસમવાયાંગમાં ને શ્રીનંદીસૂત્રમાં મારે અંગેાના સાર ટૂંકામાં જણાવનારી દ્વાદશાંગીની હુંડી કહી છે. અહી હુંડી શબ્દ વ્યવહારને અનુસરીને કહ્યો છે. એથી સમજવું કે જેમ એક વ્હેપારી બીજા વ્હેપારીની ઉપર હુંડી લખે, તેમાં વ્હેપારની ને લેવડદેવડની બીના સારરૂપે ટૂંકામાં જણાવે, તેમ અહીં પણ મારે અંગાના સાર ફ્રેંકામાં કહ્યો છે. તેથી “ખાર્ અંગાની હુંડી ” એમ કહ્યું છે. તેમાં અનુક્રમે ચાર્ અગાના સાર જણાવ્યા બાદ આ ભગવતીસૂત્રના સાર જણાવતાં કહ્યુ` છે કે ભગવતીસૂત્રમાં સ્વસમયની એટલે જૈન દનની ભીના જણાવી છે તથા પરસમયની એટલે સાંખ્ય ઔદ્ધ મીમાંસકાદિ અન્ય ધી એના વિચારા પણ જણાવ્યા છે. તે જાણીને અપરિપકવ (કાચી) બુદ્ધિવાળા જીવા સ્વધ ને તજીને પધને સાચા ન માને, આ ઇરાદાથી પર સમયના વિચારોમાં આછાશ, અઘટિતણું, તેના વક્તા સજ્ઞ નથી, વગેરે બીના સ્પષ્ટ સમજાવી અંતે સચાટ રીતે સાબિત કર્યુ છે કે જૈન દન સર્વશે કહેલું છે, તેમાં લગાર પણ ન્યૂનતા છે જ નહિ, જેના વક્તા સજ્ઞ (કેવલજ્ઞાની) હોય, તેમાં પૂર્ણતા જ હોય ને પદાર્થાની પ્રરૂપણા પણ ઔચિત્ય ગુણવાળી જ હોય. આ હકીકતને વિસ્તારથી સમજાવી પસમયના વિચારનું ખંડન કરી સ્વસમયના સિદ્ધાંતા આબાદ રીતે સાચા ઠરાવ્યા છે, માટે જ કહ્યું કે, સ્વસમયની, પરસમયની તે તેની શ્રીના વર્ણવી છે. તેમજ જુદા જુદા સ્થલે જુદા જુદા પ્રસંગાને લક્ષ્યમાં રાખીને શ્રીગૌતમ-ગણધર વગેરે પ્રશ્નકારે એ જીવ-અજીવ, લેાકઅલાક વગેરેના સ્વરૂપને જાણવાની ઇચ્છાથી, અને પેાતાના શિષ્ય પ્રશિષ્યાદિને વધારે ખાત્રી થાય, આ ઇરાદાથી એટલે શિષ્ય વગેરે ભવ્ય જીવે મનમાં સર્ચાટ સમજે કે શ્રી ગણધર દેવે જેવુ' કહ્યું હતું, તેવુ' જ પ્રભુ શ્રી મહાવીરદેવ ક્રૂરમાવે છે, માટે તેમના વચના નિ:સંદેહ સાચા જ છે. આવી ખાત્રી જો કે શિષ્યાદિને કાયમ હેાય જ છે. તેા પણ પ્રભુદેવનાં વચના સાંભ ળતાં તેઓ પરમ ઉલ્લાસથી સાંભળેલી મીનાની જેવી હકીકત જાણીને પેાતાના સમ્યગ્દ શન ગુણ વધારે નિલ મનાવે છે. કેટલાએક પુણ્યાત્મા ક્ષાણિક સમ્યક્ત્વને પણ પામે છે. તથા જ્ઞાનાવરણીય કર્મીના ઉદયથી શ્રી ગણધરદેવાને પણ અનુપયાગભાવ, વિસ્મરણ, અજાણપણું, જ્ઞાનમાં ન્યૂનતા વગેરે સાઁભવે છે. તેમાંથી તેમાંના કોઈ પણ કારણથી અથવા શ્રોતાઓને પ્રતિખાધ થાય અને પદાર્થોના સ્પષ્ટ એધ થાય, આવા ઇરાદાથી પણ ગણધર વગેરે પ્રશ્નકા પ્રશ્નો પૂછે છે. પ્રશ્ન કરનારા જીવામાં ગણધરો, ઢવા, રાજાઓ, જેમણે છતી રાજ્ય ઋદ્ધિના ત્યાગ કરી સયધમ સ્વીકાર્યાં છે તેવા રાષિ આ મુખ્ય છે. તેમાં પણ વધારે મુખ્યતા શ્રી ગૌતમ ગણધરની છે. કારણકે વધારે પ્રશ્નો તેમણે પૂછ્યા છે. અહીં શરૂઆતમાં મૂલ સૂત્રમાં જ શ્રી ગૌતમ ગણધરનું સ્વ Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) ૧૫૫ રૂપ વર્ણવ્યું છે, તે અપૂર્વ બોધને દેનારું છે ને આત્માને નિમલ બનાવનારું છે, તથા મેક્ષમાર્ગની આરાધનામાં આત્માને ટકાવે છે. ઉત્તરોત્તર આગળ આગળ પ્રગતિ કરાવે છે. તેમાં શ્રી ગૌતમ ગણધરનું બાહ્ય સ્વરૂપ જણાવતાં કહ્યું કે તેઓ સમચતુરસ સંસ્થાનને તથા વજઋષભનારાચ સંઘયણને ધારણ કરનારા તેજસ્વી હતા. તેમનું અત્યંતર સ્વરૂપ જણાવતાં કહ્યું કે તેઓ છ છડુની તપશ્ચર્યા કરતા હતા. દુધર શીલ, સંયમ, સંતોષ, સાદાઈ, સમતા, નમ્રતા, ક્ષમા, સરલતા વગેરે ગુણવાળા હતા. વિશાલ તેજોલેશ્યા, શુભ ધ્યાનરૂપી કોઠારમાં મનને સ્થિર રાખનાર, લબ્ધિના ભંડાર અને વિનયાદિ ગુણેને ધારણ કરનારા તેઓ હતા. શ્રીગૌતમ ગણધર પ્રભુ શ્રી મહાવીરદેવને દેવ તરીકે ને ગુરુ તરીકે પણ માનતા હતા. એટલે તેમને જે દેવ તે જ ગુરુ પણ હતા, પરમોપકારક પરમઉદ્ધારક પણ તે જ હતા, વળી પ્રભુ વીરના ત્રિપૃષ્ઠ વાસુદેવપણાના ભાવમાં શ્રીગૌતમસ્વામી તેમના સારથિ (રથ હાંકનારા) હતા, આવાં આવાં અનેક કારણોથી તેમને પ્રભુ શ્રી મહાવીરદેવની ઉપર બહુમાન સહિત બહુજ ભક્તિભાવ હતો. “બાબાઇ ધો 7 પ્રભુ દેવની આજ્ઞા પ્રમાણે વર્તવામાં જ ધર્મનું ખરું રહસ્ય રહ્યું છે. તથા “વિનામૂત્રો ધણો ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂલ વિનય છે. વિનયથી ચૂકેલા આત્માઓ સર્વ પ્રકારે ધર્મારાધનથી ચૂકી જાય છે એટલે વિનયી આત્માઓ જ જિનધર્મની સાત્વિકી સંપૂર્ણ આરાધના કરી શકે છે. જિનદેવ વગેરેને ઓળખાવનાર અને તેમના પ્રત્યે ભક્તિભાવ પેદા કરાવો વિગેરે સ્વરૂપે અનહદ ઉપકારોના કરનારા, આરાધક બનાવી સંસારસમુદ્રનો પાર પમાડનાર, શ્રી ગુરુ મહારાજ જ છે. આવાં આવાં ઘણાં પવિત્ર જીવનસૂત્રને અસંખ્યાતા આત્મપ્રદેશે ઓતપ્રેત કરનારા શ્રીગૌતમ ગણધર છઠ્ઠ છઠ્ઠ તપના પારણે પણ પ્રભુદેવની આજ્ઞા લઈને ગોચરી લેવા જાય. પ્રાયે ઘણીવાર પ્રભુદેવને આહાર વગેરે વપરાવીને જ પારણું કરે. અવધિજ્ઞાનનો નિર્ણય કરવામાં અને પોતાના દીક્ષિત કેવલી સાધુઓને કેવલજ્ઞાની તરીકે જાણવામાં પ્રભુના કહેવાથી ભૂલ જણાતાં તરત જ ખમાવે. આવા આવા શ્રીગૌતમ ગણધરના અનેક જીવનપ્રસંગે હૃદયમાં ઉતારી મનન કરનારા છો જરૂર નિજગુણરમણતા વધારી સ્વપતારક બની શકે છે. આ રીતે મુખ્ય પ્રશ્નકાર શ્રીગૌતમ ગણધરની બીના જણાવીને હવે બીજા પ્રશ્નકારો અંગે જરૂરી બીના જણાવું છું. શ્રીઅગ્નિભૂતિ, વાયુભૂતિ અને મંડિતપુત્ર આ ત્રણ ગણધરેએ પણ પ્રભુ શ્રી મહાવીરદેવને અવસરઉચિત પ્રશ્નો પૂછી પિતે પદાર્થ સ્વરૂપ જાણ્યું છે ને બીજાને પણ તે બંધ કરાવ્યો છે. એવી રીતે માકર્દીપુત્ર, હક મુનિ અને જયંતી શ્રાવિકા વગેરે ભવ્ય છાએ પણ પ્રભુદેવને પ્રશ્નો પૂછી ધર્મબોધ મેળવ્યો છે. આમાંથી સમજવાનું એ મળે છે કે પ્રશ્નો પૂછવાનો અધિકાર એકલા જૈનાને જ નથી, પણ જેન કે અજૈન કઈ પણ પ્રશ્નો પૂછી શકે છે. જયંતી શ્રાવિકાએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં જે કહ્યું તેને ટૂંક સાર એ છે કે For Private & Personal use only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત જે ભવ્ય જીવે પરમ ઉલ્લાસથી શ્રી જિનશાસનની સાત્ત્વિકી આરાધના કરે છે તે જાગતા સારા છે. એટલે ધમી જીવાતું જાગવુ. સારું ગણાય, અધમી નું જાગવું સારું ન ગણાય કારણકે જાગતા એવા ધમી જીવા ધસાધના કરી માક્ષમાગને આરાધે છે. તે અધી જવા જાગતા હોય તેા તેઓ પાપનાં કર્યાં કરે છે. એ પ્રમાણે ધી નુ પતિપણુ સારું વગેરે બીના પણ સમજી લેવી. આવી પ્રશ્નોત્તરની પદ્ધતિ માલ વેાને પણ હેલાઈથી ને થાડા ટાઈમે પદાર્થ તત્ત્વના આધ કરાવી શકે છે. માટે જ ગીતા મહાપુરુષા પણ વ્યાખ્યાનાદિના પ્રસંગે આવી પદ્ધતિને જરૂર અનુસરે છે, સંશયા, જિજ્ઞાસા બુદ્ધિને પ્રકટાવે છે; પણ સમ્યગ્દર્શનને મલીન કરતા નથી, તેથી જેને જેવા સશય થાય, તે તેના પ્રશ્ન પૂછે છે. કદાચ પૂછનારા જીવાએ ટૂંકામાં પ્રશ્ન પૂછ્યા હોય તેા પણ ઉત્તર દેનાર મહાપુરુષાએ બીજાને તારવાની ભાવના રાખીને પ્રશ્નોના જવાબ વિસ્તારથી દેવા જોઇ એ. એમ.“વિત્થરેન માસિયાન ” આનું રહસ્ય વિચારતાં જણાય છે. કેવલજ્ઞાનથી પ્રશ્નોના મને યથા સંપૂર્ણ સ્વરૂપે જાણતા પ્રભુ શ્રી મહાવીરધ્રુવે જુદા જુદા સ્થલે જુદા જુદા પ્રસંગે જે જે ઉત્તરો આપ્યા તેમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યાની, જ્ઞાનવર્ષાદિગુાની, આકાશ વગેરે ક્ષેત્રની, સમયાદિ કાલની, સ્વપર પયાર્ડની અથવા નવું તું વગેરે પર્યાયાની, જીવાદિના પ્રદેશાની ને પરિણામેાની મીના સમાયેલી હતી. તેમજ સંહિતાŕzરૂપ આગમની, ઉદ્દેશ-નિર્દેશ-નિગમાદિ દ્વારાના સમુદાયરૂપ અનુગમની, નામાદ્રિ નિક્ષેપાની, ગમાદિ દ્રવ્યાસ્તિક તથા પર્યાયાસ્તિક જ્ઞાનનય તથા ક્રિયાનય તથા નિશ્ચયનય અને વ્યવહાર નચેાની તથા પ્રમાણેાની તેમજ આનુપૂર્વી વગેરેનું સ્વરૂપ તથા ઉપક્રમાદિ પદ્યાર્થીની પણ સ્પષ્ટ હકીકતા જણાવી હતી. તથા લેાકની ને અલાકની પણ શ્રીના જાણવાના લાભ મળતા હતા, વળી તે ઉત્તરા સાંભળવાના પ્રતાપે જ આસનસિદ્ધિક ભવ્ય જીવે મેક્ષ માગને આરાધી નિર્વાણપદને પામતા હતા. ઇંદ્રો પણ તે ઉત્તર સાંભળી પ્રભુનાં વખાણ કરતા હતા. ભવ્ય થવા તે ઉત્તરાની ને તેના દેનાર પ્રભુની અનુમાદના કરતા હતા. તેમજ તે ઉત્તરા કેવલજ્ઞાનથી જાણીને પ્રભુએ આપ્યા તેથી દીવા જેવા ને બુદ્ધિને વધારનારા હતા. શ્રુતજ્ઞાનને અનુસરતા ૩૬૦૦૦ પ્રશ્નોના ઉત્તરા શિષ્યાદિના અનર્થાં નાશ પામી અથ પ્રાપ્તિ ( સાધ્યસિદ્ધિ : સુક્તિના લાભ ) રૂપ હિતને લક્ષ્યમાં રાખીને અપાયા છે. વળી તે ઉત્તરા શ્રુતજ્ઞાનસંબધી આ રૂપ છે. એટલા એમાં વિવિધ પ્રકારના અભિલાષ્ય ( જેનુ' સ્વરૂપ વર્ણવી શકાય તેવા) પદાર્થાની બીના ભરી છે. એમ ‘મુત્થા યદુ વિવા ' આનુ રહસ્ય વિચારતાં જણાય છે. શ્રૃતાર્થોં : ' આના બીજો અથ ટીકાકારે એ જણાવ્યા છે કે શ્રીતીશ ...કર દેવની પાસેથી ગણધરે સાંભળેલા અર્થાથી શાલ્યમાન તે ઉત્તરા છે. આના ત્રીજો અથ એ જાણવા કે ‘શ્રૃતાર્થા: ’ અહી’ શ્રુત એટલ મૂલસૂત્ર, અને અ` એટલે નિયુક્તિ વગેરે. આ અને શ્રીના તે ઉત્તરાથી જણાય છે. વળી એ પણ યાદ રાખવું કે તે ઉત્તરો આત્મિક ગુણારૂપી કમલાને . Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય) ૧૫૭ વિકસાવનાર છે. તથા અહીં શ્રી ભગવતીસૂત્રમાં અનુટુપ છંદરૂપ સંખ્યાતા લોકો છે, બત્રીશ અક્ષર એક અનુષ્યપ શ્લોકમાં આવે છે. તેમાં ૪ પાદ હોય છે, આઠ અક્ષરનો એક પાદ એટલે વ્હેકનો ચોથો ભાગ થાય. આ રીતે ગણતાં આના સંખ્યાતા લોકે કહ્યા તે બે રીતે જણાવેલી પદસંખ્યાને વિચાર કરતાં ઘટી શકે છે. સખ્યાતી વાચનાઓ છે. શિષ્યોને સૂત્રાર્થ ભણાવવા તે વાચના કહેવાય, તે સંખ્યાતી છે. કારણ કે ગણત્રીની વાચનાઓથી આ સૂત્ર સંપૂર્ણ ભણાવી શકાય છે, અથવા અવસર્પિણી અને ઉત્સર્પિણીકાલની અપેક્ષાએ પણ સંખ્યાતી વાચનાઓ ઘટી શકે છે. તેમજ ઉપક્રમ વગેરે અનુગના દ્વારે પણ સંખ્યાતા જ છે, કારણ કે અધયયને જ સંખ્યાત છે તે પ્રાપકનાં વચનો દ્વારા કહી શકાય છે. તથા સંખ્યાતી પ્રતિપત્તીએ એટલે મતાંતરે છે. સંખ્યાતા વિષ્ટ છે. વેષ્ટક એક જાતના છંદનું નામ છે, વેદ શબ્દના ત્રણ અર્થો કહ્યા છે. તે આ પ્રમાણે-૧, એક જાતનો છંદ, ર, વેઝન (લપેટ), ૩, એક વસ્તુ વિષયક (એક અધિકારને અનુસરતાં) વાક્યોનો સમુદાય. છંદવિશેષરૂપ અર્થ શ્રીનંદીસૂત્રની ચૂર્ણિમાં અને તેને અનુસરીને બનાવેલી શ્રીહરિભસૂરિકૃત ટીકામાં પણ જણાવ્યું છે. સમવાચાંગની વૃત્તિમાં “પાર્થ પ્રતિવર્ડ્સ વન સંક્રસ્ટિ” એટલે એક અર્થને અનુસરતાં જે શૃંખલાબદ્ધ વાક્યો તે વેષ્ટક કહેવાય. તેમજ જ્ઞાતાસૂત્રના ૧૬મા અધ્યયનની ટીકામાં રરરમા પાનામાં વેદકને અર્થ “એક વસ્તુ વિષયકપદપદ્ધતિ અને ર૩૦મા પાનામાં વર્ણનાર્થ વાકયપદ્ધતિ ? એમ કહ્યું છે. કેટલાક વિદ્વાને માને છે કે “આ વેષ્ટક છંદ આ ઈદને પુરોગામી છંદ છે. અને વેદનું માપ વિવિધ પ્રકારનું હોવાથી તેમાં કડીરૂપ વિભાગ હોતો નથી, માટે લયબદ્ધ ગદ્ય સ્વરૂપ આ વેષ્ટક છે. આવા સંખ્યાતા કે આ શ્રીભગવતીજીમાં હતા, તેમજ નિક્ષેપ નિર્યુક્તિ વગેરે નિયુક્તિઓ પણ અહીં સંખ્યાતી છે. સૂત્રના વાગ્યાર્થની વિશિષ્ટ જે યોજના તે નિર્યુક્તિ કહેવાય. બાકીનાં અધ્યયનની ને ઉદ્દેશાની તથા શતકેની તેમજ વ્યાખ્યાપ્રાપ્તિના દશ અની અને અગ્નિભૂત વગેરે પ્રક્ષકારોની બીના સ્પષ્ટ સમજાય એવી છે. તથા અહીં પ્રભુ શ્રી મહાવીર દેવના શ્રમણ જીવનના અપૂર્વ બેધદાયક જુદી જુદી જાતના પ્રસંગે વધારે પ્રમાણમાં જણાવ્યા છે. એ સર્વેનું રહસ્ય વિચારતાં આત્મિક ગુણે જરૂર નિર્મલ બને છે. કર્મોની સાથે નિશ્ચલપણે સ્પર્ધા કરનાર પ્રભુ મહાવીરદેવની પરોપકાર રસિકતા, ગભરાયેલા આત્માને આશ્વાસન દેનારી અપૂર્વ દેશના, વ્યક્તિને ઓળખીને તેના પ્રશ્નને અનુસરીને જવાબ દેવાની ભવ્ય પ્રણાલિકા, ક્રોધી અને અનુચિત વચને કહેનારા જીવોની ઉપર પણ અપૂર્વ દયા, તેને તારવાની તીવ્ર લાગણી, સમભાવ, સહનશીલતા વગેરે ગુણે આદરવા લાયક છે, એમ તે તે પ્રસંગમાંથી જાણી શકાય છે. તથા શ્રીષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણ પ્રભુ શ્રી મહાવીરદેવની પાસે આવ્યા, વંદન કરીને દેવાનંદા વધતા પુત્રસ્નેહથી સ્થિર નજરે જોતાં તેમને પાને (સ્તનમાંથી દૂધનું Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત કરવું) ચડયો. આ પ્રસંગ જોઈને પૂછનાર શ્રીગૌતમ ગણધરને પ્રભુ શ્રી મહાવીરદેવે ખુલાસો કર્યો કે હે ગૌતમ ! એ મારી પૂર્વ માતા છે. હું પહેલાં દેવલોકથી ચવીને એની કુક્ષિમાં નીચગાત્રના ઉદયથી ૮૨ દિવસ સુધી રહ્યો હતે. ૮૩મા દિવસની રાત્રિએ હરિસેગમેલી દેવની મારફત હું ત્રિશલાની કુક્ષિમાં મુકાયે. ત્યાં મારો જન્મ થયે, તેથી મારી માતા ત્રિશલારાણી કહેવાય છે. મને જોઈને પુત્રસ્નેહ વધવાથી દેવાનંદા મને સ્થિર નજરે જોઈ રહી, ને તેને પાને ચડ્યો. પ્રભુ શ્રી મહાવીરની દેશના સાંભળી પ્રતિબંધ પામેલા તે બંને પ્રભુના હાથે દીક્ષા લઈ તેની નિર્મલ આરાધના કરી ગયા. તથા પૂર્વ ભવના શુભ સંસ્કારોને ધારણ કરનાર અતિમુક્તકુમાર શ્રીગૌતમસ્વામીજીને દેખીને રાજી થાય છે. તેમની સાથે વિનયથી વાતચીત કરે છે. પ્રભુની પાસે આવી દીક્ષા લઈ આરોધે છે. બાલપણાની ચપળતાથી કરેલી સચિત્ત જલની વિરાધનાને દોષ પ્રભુનાં વચનથી જાણી તે દોષની શુદ્ધિને માટે ઇરિયાવહી પ્રતિક્રમતાં કાયોત્સર્ગમાં શુભ ભાવના ભાવી કેવલજ્ઞાની થઈ મોક્ષે ગયા. આ બીના “વૃદ્ધાવસ્થામાં ત્યાગધર્મ સ્વીકારે જોઈએ આવી માન્યતા વ્યાજબી છે જ નહિ એમ સાબિત કરે છે. સૌ કોઈ જાણે જ છે કે ઘડપણમાં દયાજનક પરિસ્થિતિ હોય છે. શરીરની ક્ષીણતા વધે છે પણ આશા ઘટતી નથી. દાંતનું પડવું, લાકડીના ટેકે ચાલવું, પરાધીનતા વગેરે પણ નજરે નજર દેખાય છે. માટે જ જૈનદર્શન ફરમાવે છે કે “જે ટાઈમે દીક્ષાની ભાવના થાય, તે જ ટાઈમે તે સિંહની જેવા શૂરવીર થઈને તેવી જ રીતે પાલીને મુક્તિના સુખ પામવા.” ગુરુમહારાજ દીક્ષાનો વિચાર જણાવનાર ભવ્ય જીવોને અનુમોદના કરતાં એ જ ટૂંકામાં જણાવે છે કે, “જ્ઞાસુવર્ણ વાળુષિા ! મા પરિવંધે દુ” એટલે હે પુણ્યશાલી ભવ્ય જીવ! જેમ તને સુખ ઉપજે તેમ કર, તેમાં વિલંબ (ઢીલ) કરીશ નહિ, માટે જ બીજાઓએ પણ સ્વાર્થની ખાતર પણ કહ્યું છે. કે જે દિવસે વૈરાગ્ય થાય, તે જ દિવસે પ્રત્રજ્યા (ત્યાગધર્મ) સ્વીકારવી, એમ તેમના જ ગ્રંથમાં કહેલાં “ચન વિવેત તદ્દન પ્રત” વગેરે વાકયોનું રહસ્ય વિચારતાં જણાય છે. શંકરાચાર્યે નાની ઉંમરમાં સંન્યાસ સ્વીકાર્યો છે. આથી પણ જેના દર્શનની માન્યતા વ્યાજબી કરે છે. ત્યાગધર્મની સાધનાના પહેલા પગથિયા જેવું સામાયિક છે, તેની પણ યથાર્થ કીંમત આંકનારા શ્રીગુરુમહારાજ સામાયિક પારનાર ભવ્ય જીવ જ્યારે પારવાને આદેશ માગે છે, ત્યારે એ જ કહે છે કે “gવ છે એટલે હે ભવ્ય જીવ! ફરી પણ આ સામાયિક કરવું, અને બીજા આદેશની અંતે પણ કહે છે કે-“બાપા = મોત્તવો' સામાયિક કરવું, એ તમારે હંમેશાં વારંવાર કરવાનો આચાર છે, તેને કરવાનું ચાલુ રાખજે, પણ મૂકી દેશે નહિ. વળી ખરાબ નિમિત્તોના સંસર્ગથી શુભ ભાવ ક્ષણ વારમાં પલટાઈ જાય છે. માટે જ પ્રભુ શ્રી મહાવીર બાલક છતાં પણ યોગ્ય જાણીને અતિમુકત કુમારને દીક્ષા આપી. આ બાલમુનિનું Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રના પરિચય) ૧૫૯ જીવન વિચારતાં ઘણા આત્મિક બેાધ મળે છે, ને પુદ્ગલ રમણતાની એછાશ પણ જરૂર થાય છે, તેમજ આ શ્રીભગવતીસૂત્રમાં શરૂઆત્તમાં પાંચ પર્મેષ્ઠીને અને બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યાં છે, તથા પાંચમા રાતકના ચાથા ઉદ્દેશામાં કહ્યુ` છે કે દૈવે અર્ધમાગધી ભાષા ખેાલે છે. તેમજ નવમા શતકના બીજા ઉદ્દેશામાં ગાંગેયના ભાંગા કહ્યા છે. તે ગણિતાનુયોગના રસિયાને બહુજ ખાધ આપનારા છે. વળી અહી... કૃતયુગ્મ ચૈાજ, દ્વાપર યુગ્મ અને કલ્યાજનું વ`ન કર્યુ`' છે. પ્રભુની દેશનાદ્વિ સારાં નિમિત્તોને પામી પૂર્ણ વૈરાગ્યથી દીક્ષા લેનાર્ રાજકુમાર જમાલી પાપકર્મના ઉદયે ૧૫ ભવામાં કેવા કેવા દુ:ખ ભોગવે છે, તે અંતે સન્માને સાધી કઈ રીતે સિદ્ધ થશે? આ હકીકત જમાલીના ચરિત્રમાંથી મળી શકે છે. ૧૫મા શતકમાં ગેાશાલ મખલિપુત્રનુ જીવન જણાવ્યુ` છે, તેમાંથી જિનની આશાતનાનાં કડવાં લા, મરતાં તેને થયેલેા ખેદ, શિષ્યાને સાચી બીના જણાવતાં સમ્યગ્દર્શન પામે છે, પછીના ભવાની વિડંબના વગેરે ઘણી બીના જણાવી કહ્યુ` કે ઘણા લાંબા કાલે પાપકર્માં ખપાવી સન્માને સાધી તે પણ સિદ્ધ થશે. પેાતાના કટ્ટાનુ ગેાશાલાને તેજોલેશ્યાથી મળતા જોઈને પ્રભુ શ્રીમહાવીરદેવે શીતલેશ્યા મૂકીને બચાવ્યા, તેમાંથી મેધ એ મળે છે કે જે શત્રુનુ પણ ભલું કરે તે જ જિનશાસનના ખરા આરાધક કહેવાય. પ્રભુદેવની આવી દયાલુતા વગેરે ગુણાના વિચાર કરવાથી જ અંતે ગાશાલા સમ્યક્ત્વ પામ્યા છે. તે ભવિષ્યમાં સિદ્ધ પણ થશે, તથા અહી. શ્રીસ્કક પરિવ્રાજકાઢિનાં આભમેધદાયક વનચિત્રા આપ્યાં છે. તથા મહાશિલાકટક નામના સંગ્રામની ીના એ લાભાઢિ ઢાષાની પ્રથલતા જણાવે છે. પ્રસગે રાહુના નામ જણાવી યાત્રા, યાપનીય, અવ્યાબાધ, પ્રાસુક વિહાર, સસિવ, કુલત્થ, માસ શબ્દાનું વર્ણન કર્યું છે. તેમાં પ્રભુ શ્રીમહાવીર્ દેવે એ પણ સમજવા જેવી હકીકત જણાવી કે-“f” શબ્દના બે અર્થા થાય છે, એક અર્થ સપ્=સરસવ, તે ભક્ષ્ય છે એટલે ખવાય છે. બીજો અર્થ સરખી ઉંમરવાળા આવે, તે અભક્ષ્ય છે એટલે ખવાય નહિ. એ પ્રમાણે માસ” શબ્દના ત્રણ અર્થોમાંથી માસ=મહિના અને માષ=માસા, એ એક જાતનું માપ છે, તે ગઢિયાણાની પહેલાનું માપ છે, તે અને અભક્ષ્ય છે, પણ ભાષ=અડદ, તે ભક્ષ્ય છે. તથા “થિ' શબ્દના કળથી અને કુલવંતી (ખાનદાન) સ્રી આ બે અર્થામાંથી અનુક્રમે કળથી ભક્ષ્ય છે, ને કુલવંતી નારી અભક્ષ્ય છે. આ શ્રીના ૧૮મા શતકના ૧૦મા ઉદ્દેશાના ૬૪૬ મા સૂત્રમાં જણાવી છે. 66 ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં તામિલ તાપસનું વર્ણન કરતાં તેના માલ તપની પણ જે ખીના વર્ણવી છે તે સમ્યક્ત્વની મહત્તા સાખિત કરે છે. અંતકાલે સમ્યગ્દર્શન પામી કાલ કરી ઇંદ્રપણું પામે છે, કારણકે ઇંદ્રો નિશ્ચયે સમ્યગ્દષ્ટિ જ હોય, જે સાધુનામાં સમ્યગ્દન નથી, તે સાધના ભલેને આકરી હાય, તેા પણ છાર (રાખ) પર Page #209 -------------------------------------------------------------------------- ________________ o શ્રીવિજયપધસૂરીશ્વરત લીંપણ કરવા જેવી જ ગણાય. એ રહસ્ય આમાંથી સમજવાનું છે. તેમજ ઊના પાણીના કુંડની બીના બીજા શતકના પાંચમા ઉદેશામાં જણાવી છે. તે ઉષ્ણુ યોનિ વાળા અપકાય જીવની વિશેષતાથી તે કુંડાદિનું પાણી કાયમ ગરમ જ રહે છે, એ રહસ્ય જણાવે છે. અને એ જ બીજા શતકના પહેલા ઉદેશામાં વેદ વગેરે નામો પણ જણાવ્યાં છે. તથા પાંચમા શતકના ૩૩ મા ઉદેશામાં સ્વદેશની ને પરદેશની દાસીઓનાં નામ કહ્યાં છે. તેવાં જ નામે નવમા શતકના ૩૩મા ઉદેશામાં પણ કહ્યા છે. દેવાધિદેવ, દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ અને ભાવદેવ, એમ ૫ પ્રકારના દેવનું અને સૂવું સારું કે જાગવું સારું વગેરે પ્રશ્નોનું તથા બુદ્ધજાગરિકા વગેરેનું પણ વર્ણન બહુ તાત્વિક બોધને કરાવનારું છે. વળી સંયતને કે અસંયતને નિર્દોષ કે સદોષ આહારાદિ દેતાં કેવા કેવા લાભ થાય તે બીના ટીકાકારે લુબ્ધક શ્રાવકાદિનાં દૃષ્ટાંતો, યુક્તિઓ, અન્ય શાસ્ત્રોના સાક્ષી પાઠ વગેરે આપીને યથાર્થ સમજાવી છે. તથા કષાય કરવાથી ભેગવવા પડતા આકરા વિપાકે, નિગોદ, બંધ અને પુદગલોની બહુજ સૂક્ષ્મ બુદ્ધિવાળા જીવોને સમજાય તેવી હકીકત નિગોદ છત્રીશી, બંધ છત્રીશી, પુદગલ છત્રીશીની વ્યાખ્યા સાથે આપીને સ્પષ્ટ સમજાવી છે, તેમજ તંગિયાનગરીને શ્રાવકેનું ને મંડૂક વગેરે શ્રાવકેનું વર્ણન પણ અપૂર્વ તાવિક બોધ આપે છે. સુનક્ષત્ર મુનિ તથા સર્વાનુભૂતિ મુનિનું વર્ણન અને ચમરેન્દ્રના ઉત્પાદાદિનું વર્ણન પણ દેવ-ગુરુ-ભક્તિ આદિ ગુણોને અપૂર્વ બેધ આપે છે. આ રીતે આ શ્રી ભગવતીસૂત્રમાં ચારે અનુગેનું વર્ણન કર્યું છે. તેને સાંભળનારા અને ભણનારા ભવ્ય છે ચારે અનુગાના જાણકાર બની પુદગલરમણતા વગેરે દોષોને દૂર કરી નિજગુણરમણતા, કર્મનિર્જરા વગેરે લાભ પામી મોક્ષમાર્ગને સાધી મુક્તિનાં અવ્યાબાધ સુખ જરૂર પામે છે. શ્રીભગવતીસૂત્રને સાર પૂરો થયો. સર્વાનુયોગમય પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રનો ટૂંક પરિચય; તેમાં પહેલા શતકના પહેલા ઉદ્દેશાનો ટૂંક પરિચય અહીં સૂત્રો ૮૬૯ અને સૂત્રગાથાઓ ૧૧૪ છે, આ પાંચમાં અંગની ટીકા શરૂ કરતાં પહેલાં શ્રીઅભયદેવસૂરિ મહારાજ જણાવે છે કે આ ભગવતીસૂત્રની પ્રાચીન ટીકા અને ચૂણિ તથા શ્રી જીવાભિગમસૂત્ર વગેરે શાસ્ત્રોની વૃત્તિઓના જરૂરી ભાગ યોગ્ય સ્થલે જોડીને હું નવી ટીકા બનાવીશ. પછી આ સૂત્રને જયકુંજર (લડાઈમાં વિજય પમાડનાર હાથી)ની ઉપમા દઈને ઉપમેય (જેમાં ઉપમા ઘટાડવી હોય તે) શ્રીવ્યાખ્યાપ્રજ્ઞતનું યથાર્થ સ્વરૂપ જણાવી શબ્દાર્થ કહ્યો છે. પછી પંચ પરમેષ્ઠીમય પંચમંગલ નમસ્કારમંત્રને, અને બ્રાહ્મીલિપિને નમસ્કાર કરી પહેલા શતકના ૧૦ ઉદ્દેશાની WWW.jainelibrary.org Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રી ભગવતીસૂત્રને પરિચય) ૧૬૧ સંગ્રહગાથા કહી છે. પછી શ્રુતજ્ઞાનને નમસ્કાર કરી અનુક્રમે રાજગૃહ, ગુણશીલ ચિત્ય, શ્રેણિક રાજા અને તેની ચેલણ રાણુની બીના ટૂંકામાં જણાવી શ્રીવીરપ્રભુના સમવસરણ સુધીનું વર્ણન કર્યું છે. અહીં શ્રોતાઓ માંહમાંહે વાતચીત કરીને પિતાના ઘેરથી નીકળી પ્રભુ શ્રી મહાવીરદેવની પાસે આવી પ્રદક્ષિણ વંદનાદિ વિધિ જાળવી - ધર્મદેશના સાંભળી હર્ષથી અનુમોદના કરી અવસ્થાને ગયા, ત્યાં સુધીની બીના વિસ્તારથી કહી છે. દેશનાનું સ્વરૂપ સમજવા માટે ઓપપાકિસૂત્રની ભલામણ કરી છે, તે વ્યાજબી છે. કારણ કે ત્યાં પ્રભુએ આપેલી દેશનેની હકીકત વિસ્તારથી જણાવી છે. પછી યથાર્થ સાધુતાને દર્શાવનારું શ્રીગૌતમસ્વામીનું વર્ણન કરી “રસ્ટને વસ્ત્રા વગેરે પદાર્થોને લક્ષ્યમાં રાખીને શ્રીગૌતમસ્વામી મહારાજે પ્રભુ શ્રી મહાવીરદેવને ૯ પ્રશ્નો પૂછ્યા, તે બધા પ્રશ્નોના અનુક્રમે ઉત્તર દેતાં રત્ન (જે ચાલતું હોય) તે સિત (અમુક અંશે ચાર્લ્સ) કહેવાય વગેરે હકીકતને વિસ્તારથી સમજાવી છે. પછી રાત્રિના એકાઈને અંગે અને અનેકાર્થને અંગે પ્રશ્નો તથા તે સર્વેના ઉત્તરે વિસ્તારથી સમજાવ્યા છે. પછી નારકીના જીવોને ઉદ્દેશીને તેમની સ્થિતિ, ઉછૂવાસ, આહાર વગેરે (૩૯ દ્વારો)નું સ્વરૂપ સમજાવી પહેલા ખાધેલા પુદ્ગલેના ચય વગેરેનું વર્ણન કરતાં પુલનાં ચયન-ઉપચયન અને ઉદીરણ-વેદન તથા નિર્જરણ-ઉદ્વર્તન તેમજ સંકમ, નિધત્ત અને નિકાચનાને અંગે પૂછેલા જરૂરી પ્રશ્નોનું સ્વરૂપ કહ્યું છે. પછી તૈજસ કામણનાં ગ્રહણ-ઉદીરણ અને વેદન તથા નિર્જરાને અંગે બે પ્રશ્નો અને તેના ઉત્તરે જણાવી ચલિત કમબંધ અને અચલિત કર્મબંધ વગેરેની બીના કહી છે. પછી નારકાદિના દંડકમાં સ્થિતિની અને આહારની બીના જણાવી આત્મારભાદિનું સ્વરૂપ સમજાવતાં કહ્યું કે જે અપ્રમત્ત હોય તે અનારંભ એટલે આરંભરહિત હોય એમ સમજવું. પછી ઈહિભાવિક જ્ઞાનાદિના અને પરભવિક જ્ઞાનાદિના તથા ઉભયભવિક જ્ઞાનાદિના પ્રશ્નોત્તર જણાવી ફરમાવ્યું કે અસંવૃત (સંવરભાવને નહિ સાધનારા) છ અસિદ્ધિ (ભવભ્રમણ) રૂપ ફલને પામે છે, ને સંવૃત (સંવર માર્ગના સાધક) છ મુકિતના અવ્યાબાધ સુખ પામે છે. તથા અસંવૃત જીવોમાંના કેટલાએક છે અકામનિર્જરાના પ્રતાપે દેવપણું પણ પામે છે, શ્રીભગવતીસૂત્રના પહેલા શતકના બીજા ઉદ્દેશાને રંક પરિચય અહીં સંસારી જીવે પોતે બાંધેલા અશાતા વેદનીય કર્મને કઈ રીતે કયારે ભોગવે અને કયારે ન ભેગવે, તે હકીકત સમજાવી નારકાદિ ના આહાર, શરીર તથા ઉચ્છવાસ-નિ:શ્વાસ તેમજ કર્મની બીના કહી તેમના શરીરના વર્ણ, લેશ્યા તથા વેદના તેમજ ક્રિયાનું વર્ણન કરી તેમના આયુષ્યની સમાનતા વગેરેનું વર્ણન કરતાં લેશ્યાનું વિસ્તારથી સ્વરૂપ જાણવા માટે શ્રી પ્રજ્ઞાપના સૂત્રના લેશ્યાપદને સમજવાની ભલામણ કરી છે. પછી નારકાદિ છવોના શૂન્ય કાલાદિનું વર્ણન કરી અંતક્રિયાને અતિદેશ (તેનું વિસ્તારથી Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત સ્વરૂપ જાણવા માટે બીજા ગ્રંથને સમજવાની ભલામણ ) કર્યો છે, પછી અસંયત ભવ્ય દ્રવ્યદેવ વગેરે જેવો, સલિંગ છવો તથા વ્યાપન દર્શન (સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા) જીવ મરીને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી દેવગતિમાં જાય તો ક્યાં સુધી જઈ શકે? આનો ઉત્તર સમજાવી નારકાદિ ના અસંગી આયુષ્યનું પ્રમાણ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે, શ્રીભગવતીસૂત્રના પહેલા શતકના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કાંક્ષામહને વિચાર જણાવી કક્ષામહને ભેગવવાની રીત સમજાવી કહ્યું છે કે શ્રી જિનવચને જ સાચાં છે. પછી કાંક્ષામહને બાંધવાનાં કારણે (પ્રમાદ, યોગ, વીર્ય, શરીર, જીવ) કહીને જણાવ્યું છે કે ઉત્થાનાદિથી અનુદીર્ણ કર્મોના ઉદીરણા વગેરે થાય છે. તથા નારકાદિ જીવોને અને પૃથ્વીકાયાદિ છેવોને તક વગેરે સંભવતા નથી, તો પણ તેઓ કાંક્ષામહ કર્મને ભગવે છે તેમજ નિર્ચ કક્ષામેહ કર્મને ભોગવે છે. આ હકીકત તથા પ્રસંગે બીજી પણ જરૂરી બીના ટીકાકારે વિસ્તારથી સમજાવી છે. શ્રી ભગવતીજીના પહેલા શતકના શરૂઆતના ત્રણ ઉદ્દેશામાં જણાવેલી હકીકતોને અંગે મુખ્ય મુખ્ય મુદ્દાઓ અનુક્રમે આ રીતે સમજવા, શ્રીભગવતીસૂત્રના પહેલા શતકના પહેલા ઉદ્દેશાના મુદ્દાઓ ૧. મંગલાચરણ કરી, ૨, વ્યાખ્યા પ્રાપ્ત શબ્દની વ્યાખ્યા જણાવી છે. પછી અરિહંતાદિ પાંચને નમસ્કાર કરવાની બાબતમાં શિષે પૂછેલા સવાલનો જવાબ દેતાં અરિહંત વગેરેને અલગ નમસ્કાર ન કરવાનું પણ કારણ અને શ્રીકૃષભદેવ વગેરેનું અલગ અલગ નામ લઈને નમસ્કાર ન કરવાનું પણ કારણ દર્શાવતાં ફરમાવ્યું છે કે તેમના અલગ અલગ નામ લઈને નમસ્કાર કરવાનું બની શકે જ નહિ, આઠે કર્મથી રહિત સિદ્ધ છે ને અરિહંતને ૪ અઘાતી કર્મો ખપાવવાના બાકી હોવાથી સિદ્ધને નમસ્કાર કર્યા પછી અરિહંતને નમસ્કાર કરવો ઉચિત છે, છતાં પહેલાં અરિહંતોને નમસ્કાર કરવાનું શું કારણ? આનું કારણ સમજાવીને કહ્યું છે કે અરિહંત એ દેવાધિદેવ હોવાથી આચાર્યની જેવા પરતંત્ર નથી. તેથી તેઓ કેવલજ્ઞાની સ્વતંત્રપણે સિદ્ધ વગેરેના સ્વરૂપને સમજાવી તેમની આરાધના કરવાનું ફરમાવે છે. આચાર્ય ભગવંત તેવા સ્વતંત્ર નથી, કારણ કે તેઓ છzસ્થ છે, માટે અરિહંતના કહ્યા મુજબ જ સિદ્ધાદિના સ્વરૂપાદિને જણાવતા હોવાથી અરિહંતની પહેલાં તેમને નમસ્કાર કરે વ્યાજબી નથી, જે કેવલજ્ઞાની હોય, તે જ સ્વતંત્ર ઉપદેશક થઈ શકે. આ હકીકત વિસ્તારથી સમજાવીને શ્રુતજ્ઞાનની પ્રધાનતા સાબિત કરી બ્રાહ્મીલિપિને નમસ્કાર કરવાનો મુદ્દો સમજાવ્યો છે. પછી આ ભગવતીસૂત્ર છે કે પોતે જ મંગલરૂપ છે, છતાં Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણવલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) ૧૬૩ શિખ્યાદિ પરિપાટીના ક્રમે મંગલ કરવાની પદ્ધતિ ચાલુ રખાવવી વગેરે કારણોથી મંગલ કરવું જ જોઈએ; આ બીના વિસ્તારથી સમજાવીને ભગવતીજી સૂત્રના અભિધેય (વાય, કહેવાની હકીકત) અને પ્રોજન (ફલ) તથા સંબંધ જણાવતાં આ સૂત્ર ભણવાને લાયક અધિકારી મુનિ વર્ગની બીના કહીને અનુબંધચતુષ્ટય કહેવાને શિષ્ટ માર્ગ - સાચો છે, પછી ભગવતીનું પરિમાણ, ઉદ્દેશાને અર્થ, દરેક ઉદ્દેશામાં કહેવાની બીના સંક્ષિપ્ત સાર કહી શ્રતજ્ઞાનને નમસ્કાર કર્યો છે. ૧ ગુરુપર્વક્રમ સંબંધ જણાવતાં સુધર્માસ્વામીની, ને બૂસ્વામીની ઓળખાણ કરાવી, રાજગૃહ નગરનું વર્ણન વિસ્તારથી કર્યું છે, તેમાં અવસરે ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા, ચેલણા રાણું, પ્રભુ શ્રી મહાવીરદેવનું સ્વરૂપ, તેમનું અહીં પધારવું, દેવોએ રચેલા સમવસરણની બીના, સભાનું ઘેરથી નીકળવું, પ્રભુએ પર્ષદાને આપેલી દેશના, તે સાંભળી પર્ષદાએ કરેલી અનુમોદના, તેનું સ્વસ્થાને જવું વગેરે હકીકતો વિસ્તારથી જણાવી મુખ્ય ગણધર શ્રીગૌતમસ્વામીને યથાર્થ બોધદાયક પરિચય ટૂંકામાં કરાવ્યો છે. પછી પ્રશ્ન પૂછવાના સમયની પૂર્વાવસ્થાનું સ્વરૂપ જણાવીને પ્રભુની પાસે આવતાં અને આવીને કે વિનય વગેરે વિધિ સાચવે છે? કેવા સ્વરૂપમાં રહીને પ્રશ્નો પૂછે છે? આ પ્રશ્નને સ્પષ્ટ ખુલાસા કરી “ગઢાળે જસ્ટિ' ઇત્યાદિ પદથી પ્રશ્નોનું સ્વરૂપ પણ જણાવ્યું છે. અહીં પહેલા ઉદ્દેશાની બીના શરૂ થાય છે. તેમાં “જરમાન વસ્ટિä » આ વાક્યને અંગે એકાWતાને ને અનેકાર્થતાને પ્રશ્ન પૂછાય છે. તેને ખુલાસો કરતાં ઉત્પાદ-વિગમનું સ્વરૂપ કહ્યા બાદ અનુક્રમે સામાન્યથી જીવોમાં, પછી કમસર નારકી વગેરેના ર૪ દંડકમાં સ્થિતિ, ધાસોચ્છવાસ, આહાર, આહારનો પરિણામ, ચિત, ઉપચિત, ચય, ઉપચય, પુદ્ગલ, ભેદ વગેરે પદાર્થો ઘટાવ્યા છે. પછી એ જ પ્રમાણે છવાદિમાં આભારંભ, પરારંભ, ઉભયારંભ, અનારંભ પદોના અર્થોની જેમ ઘટે તે રીતે ઘટના (ાજના) કરી છે. અહીં આભારંભાદિનું સ્વરૂપ અને જીવોના ભેદ સમજાવીને તેમના આભારંભપણું વગેરે ઘટતા સ્વરૂપોમાં કારણે દર્શાવ્યાં છે. આજ બીના સલેશ્ય (લેશ્યાવાળા) છવાદિમાં ઘટાવીને પૂછ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ તથા સંયમ, એ આ ચાલુ ભવના સમજવા કે પરભવના સમજવા કે ઉભય ભવના સમજવા? તેનો ખુલાસે કરી અસંવૃત સાધુ મોક્ષે ન જાય, ને સંસ્કૃત સાધુ મોક્ષે જાય તેના કારણે સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. પછી શ્રીગૌતમ ગણધરે પૂછયું કે અસંયત જીવ દેવ થાય? આના જવાબમાં પ્રભુએ કહ્યું કે અકામ નિર્જરાદિ સ્વરૂપવાળા અસયત છે દેવપણું પામે, ને તે સિવાયના છે તે પણ પામે. અહીં વાનર્થાતરનાં સ્થાન વર્ણવતાં દેવલોકની બીના જણાવી પહેલો ઉદ્દેશ પૂર્ણ કરતાં અંતે જણાવ્યું કે આટલા પ્રશ્નો અને ઉત્તરો થયા બાદ શ્રીગૌતમસ્વામી ગણધરે પ્રભુ શ્રી મહાવીરદેવની સાથે વિહાર કર્યો. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત શ્રીભગવતીસૂત્રના પહેલા શતકના બીજા ઉદ્દેશાના મુદ્દાઓ ટીકાકારે પહેલા ઉદ્દેશાનો ને બીજા ઉદ્દેશાને અર્થની અપેક્ષાએ સાંકળની કડીએના જેવા સંબંધ જણાવી ઉદ્દશાના અર્થને ટૂંકામાં જણાવનારી ગાથામાં કહ્યું છે કે જીવ ઉદયમાં આવેલા દુઃખ એટલે કર્મ અને આયુષ્યને વેદ છે એટલે ભગવે છે. અને અનુદીર્ણ એટલે ઉદયમાં નહિ આવેલા કર્મને અને આયુષ્યને ભેગવત નથી. નારકી વગેરે જીવોના આહાર, કર્મ, વર્ણ, વેશ્યા, સરખી વેદના, સરખી ક્રિયા અને સરખા આયુષ્ય, આ સાત પદાર્થોના સમતા (સરખાપણાના) અને વિષમતાના પ્રશ્નોના ઉત્તરો પણ સમજવા લાયક છે. “જે કર્મોને કર્યા છે, તે જ જીવ કર્મના ફલને ભેગવે છે.” આ સત્ય બીના જણાવવા માટે પ્રભુએ કહ્યું કે કર્મનો કર્તા (બાંધનાર) જીવ જ ઉદયમાં આવેલા કર્મને ભેગવે છે, એ જ બીના આયુષ્યની બાબતમાં પણ સમજવાની છે. ચોવીશે દંડકોના જીવોને લક્ષ્યમાં રાખીને પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પણ પ્રભુદેવે કહ્યું કે નારકી વગેરે જીવોમાંનો એક છવ કે અનેક છે એ જ પ્રમાણે ઉદયમાં આવેલા કર્મ, આયુષ્યને ભોગવે છે. અહીં આવા એકવચન બહુવચનવાળા પ્રશ્નો પૂછવાનાં બે કારણે પણ ટીકાકારે સમજાવ્યાં છે. પછી તમામ નારકીઓના આહારદિ (આહાર, શરીર અને ધાસોરવાસ) એક સરખા ન હોય તેમાં તેમના શરીરનું મોટાપણું ને નાનાપણું કારણ તરીકે જણાવ્યું છે. પછી બધા નારકીઓ સરખાં કર્મવાળાં નથી, એનું કારણ જણાવ્યું કે નરકમાં પહેલાં ઉપજેલા જીવોને કર્મો થતાં હોય, ને નવા ઉપજેલાને કર્મો વધારે હોય છે. આ વાત પણ વિસ્તારથી સમજાવીને તેમના વર્ણ, લેશ્યા અને વેદનાને અંગે પણ જણાવ્યું છે કે આ કારણ (ટીકામાં જણાવેલા હેતુ)થી બધા નારકીઓનાં તે ત્રણે વાનાં સરખાં ન હોય. અહી સંભૂિત નારકીપણું અને અસંભૂિત નારકીપણું સમજાવીને તે ત્રણેની વિષમતા વિસ્તારથી સમજાવી છે. પછી બધા નારકેને સરખી ક્રિયા ન હોય, તેમાં સમ્યગ્દષ્ટિપણું વગેરે ત્રણ કારણ કહ્યાં છે. વળી બધા નારકેનું આયુષ્ય એક સરખું ન હોય, ને તેઓ નરકમાં એક સાથે ઉપજતા નથી. અહીં પ્રસંગે નારકેના ચાર પ્રકાર પણ સ્પષ્ટ સમજાવ્યા છે. આ જ પ્રમાણે હકીકત ભુવનપતિદેવોમાં જાણવી. પણ કર્મ, વર્ણ અને લેસ્થામાં જે જુદાશ છે તે અહીં સ્પષ્ટ સમજાવી છે. પછી કહ્યું છે કે પૃથ્વીકાયિકાદિમાં પહેલાં કહેલી આહાર, કર્મ, વર્ણ, વેશ્યાની બીના જેમ નારકીમાં કહી તેમ અહીં જાણવી. તેમને - પીડા એક સરખી ભેગવવાની હોય છે. બાકીનું વર્ણન જેમ નારકીમાં કહ્યું તેમ જાણવું. પછી કહ્યું કે એ જ બીના જેમ નારકીમાં કહી તે જ પ્રમાણે વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિયામાં પણ ઘટી શકે છે. ફક્ત ક્રિયામાં જે જુદાશ છે, તે અહીં સ્પષ્ટ સમજાવી દેશવિરતિ અને અસંયત એવા તિર્યંચમાં બે ભેદ કહ્યા છે. પૂર્વે કહેલી બીના જેમ નારકીમાં ઘટાવી તેમ મનુષ્યોમાં ઘટાવવી. ફકત આહારની ને ક્રિયાની Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય) બાબતમાં જે જુદાશ છે તે અહીં સમજાવી છે. તથા પૂર્વે જેમ અસુરકમારાદિમાં કમ(દની બીના કહી તે જ પ્રમાણે વ્યંતર, તિષિ ને વૈમાનિકમાં સમજવી. ફક્ત જ્યોતિષ્ક અને વૈમાનિકમાં વેદનાને અંગે જે ફરક છે તે અહીં જણાવ્યો છે. પછી આ જ વિચાર લેશ્યાવાળા નારકી વગેરે ર૪ દંડકમાં જણાવતાં જ્યાં જ્યાં જે જે બાબતમાં -સમાનતા અને જુદાશ છે, તે પણ કહી છે. પછી અહીં કહેલી વાતને ટૂંકામાં સારરૂપે જણાવનારી એક ગાથા કહીને પૂછેલા વેશ્યાના પ્રશ્નનો જવાબ દેતાં પ્રજ્ઞાપના સૂત્રના ૧૭માં પદમાં લેક્ષાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે, તેથી તેમાંથી તે જાણવાની ભલામણ કરી છે. પછી સંસાર-સંસ્થાનકાળને ૪ ભેદો, તેમાં નારક સંસાર-સંસ્થાનકાળના શૂન્ય, અશૂન્ય, મિશ્રકાળ એવા ત્રણ ભેદો જણાવી કહ્યું કે આમાંના બે ભેદો તિર્યંચસંસાર-સંસ્થાનકાળના જાણવા. આ બીના જેમ નારકીમાં કહી, તે જ પ્રમાણે દેવામાં ને મનુષ્યમાં તે બેના સંસાર-સંસ્થાનકાળને અંગે જાણવી. પછી આ નારકી વગેરેના કાળનું જુદું જુદું અ૫બહુત ને ભેગું અલ્પબદુત્વ કહ્યું છે. પછી કેટલાએક એવો અંતક્રિયા કરે ને કેટલાએક છે ન પણ કરે, આ હકીકતને વિસ્તાર જાણવા માટે શ્રી પ્રજ્ઞાપના સૂત્રની ભલામણ કરી છે. પછી અસંયતભવ્ય-દ્રષદેવ વગેરે ૧૫ જાતના એવો મરીને જો દેવલોકમાં જાય તે ક્યા ક્યા દેવલોકમાં જાય? તે બીના સ્પષ્ટ જણાવી છે. અહીં ૧૫ જાતને જે આ પ્રમાણે જાણવા–૧. અસંયત ભવ્ય દ્રવ્ય દેવ, ૨. અખંડિતસંયમી, ૩. ખંડિત સંયમી, ૪, દેશવિરતની અખંડ આરાધના કરનાર છે. ૫. દેશવિરતિમાં અતિક્રમાદિ દોષો લગાડનારા છો, ૬. અસંતી, ૭. તાપસ, ૮. કાંદપિક છે, ૯. ચરકપરિવ્રાજક, ૧૦, કિટિબષિક , ૧૧, તિર્યંચ, ૧૨, આજીવિક મતને અનુસરનારા છો, ૧૩. આભિયાગિ છે, (વશીકરણાદિના કરનારા જીવો) ૧૪. શ્રમણધર્મથી રહિત માત્ર મુનિશને રાખી આજીવિકા ચલાવનારા વેષધારી દ્રવ્ય સાધુઓ, ૧૫. સમ્યકત્વ રહિત જીવો. પછી અસંરશી-આયુષ્યના ૪ ભેદો કહી જણાવ્યું છે કે અસંસી જીવ ચાર ગતિના આયુષ્યમાંથી કોઈ પણ આયુષ્યને આયુના બંધકાલે મળેલી સામગ્રીને અનુસારે બાંધે છે. આ હકીકત જણાવતાં તે બંધાતા આયુષ્યનું પ્રમાણ પણ જણાવી અને તે ચારે આયુષ્યના અલ્પ બહત્વનું સ્વરૂપ કહીને શ્રીગૌતમ ગણધરનો વિહાર જણ છે. શ્રીભગવતીસૂત્રના પહેલા શતકના ત્રીજા ઉદેશાના મુદ્દાઓ આ જીવ પોતે એક કાળે બાંધી શકાય તેવું (આખું) કક્ષાએહનીય કર્મ બાંધે છે. આ મુદ્દાને સ્પષ્ટ સમજાવવા માટે કાંક્ષામહનીયને કરવાના એટલે બાંધવાના ચાર ભાંગામાંથી ચોથા ભાંગે માનવાની “હા” કહી છે. અહીં પ્રશ્નમાં પૂછેલા ચાર ભાંગાનું સ્વરૂપ ટીકાકારે વિસ્તારથી સમજાવ્યું છે. તે આ રીતે ૧. સામાન્યથી કાંક્ષા. Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત મોહનીયના બંધનો વિચાર, ૨, વર્તમાનકાલનો વિચાર, “બાંધે છે વગેરે, ૩. ભૂતકાલનો વિચાર, જેમ બાંધ્યું વગેરે, ૪, ભવિષ્યકાલનો વિચાર, જેમ બાંધશે વગેરે. આ રીતે ચાર ભેદા કૃત, ચિત અને ઉપસ્થિતમાંના એકેક પદાર્થને કહ્યા છે. એટલે સામાન્ય ક્રિયા, ભૂતકાળની ક્રિયા, વર્તમાનકાળની ક્રિયા, ને ભવિષ્યકાળની ક્રિયા, આ ચાર ભેદ, કૃત વગેરે ત્રણ પદાર્થોને અંગે પ્રશ્નોત્તરોમાં વિચાર્યા છે. અને છેવટના ઉદીરિત, વેદિત અને નિઈ પદાર્થોમાંના દરેકમાં માત્ર ત્રણ કાળની જ ક્રિયા કરી છે. આ રીતે ત્રીજા ઉદ્દેશાની સંગ્રહ ગાથાના અર્થમાં ત્રીજા દિશામાં કહેલી બીનાનો સાર આવી જાય છે. જે મૂંઝાવે તે મોહનીય (કર્મ) કહેવાય, દર્શનમેહનીયની જ ચાલુ પ્રસંગે જરૂરિયાત છે. આ ઇરાદાથી મેહનીય શબ્દની પહેલા કાંક્ષા શબ્દની યોજના કરી છે. કાંક્ષાહનીયને શબ્દાર્થ ટીકામાં આ રીતે કહ્યો છે. જે બીજે બીજા દર્શનના વિચારો માનવા એટલે અમુક જ મત સાચે ન માનતાં બીજા બીજા ધર્મના વિચારોમાં તણાઈ જવું, ક્ષણે ક્ષણે, મત વિશેના વિચારો બદલાય, તે કાંક્ષા કહેવાય. કાંક્ષારૂપ (મેહ પમાડનારું) જે મેહનીય તે કાંક્ષામહનીય એટલે મિથ્યાત્વ મોહનીય જાણવું. આના ચય (સામાન્યથી કર્મ બંધ), ઉપચય (ગાઢ કર્મનું બાંધવું), ઉદીરણ (અપૂર્ણ કાલે વહેલા કર્મનું ભોગવવું), નિજ રણ (ભેગવાયેલા કર્મોનું આમપ્રદેશથી ધીમે ધીમે જુદા પડવું)ની વૈકાલિક બીના નારકાદિ ર૪ દંડકમાં વર્ણવી છે. પછી સંગ્રહગાથાનું રહસ્ય જણાવી તે કાંક્ષામહને ભેગવવાની રીત જણાવતાં કહ્યું છે કે ૧. સંદેહ કરવાથી, ૨. જિનધર્મને તજી અન્યધર્મને ગ્રહણ કરવાથી, ૩. ફલની શંકા કરવાથી, છે. શું આ જિનધર્મ (જિનશાસન) છે કે બૌદ્ધાદિને ધર્મ એ જિનશાસન છે, આ રીતે અનિશ્ચય રૂ૫ મતિભંગ થવાથી, પ, કલુષ ભાવ ધારણ કરવાથી, એટલે “આ શ્રી જિનેશ્વર કહેલી બીના સાચી નથી. આ રીતે બુદ્ધિના વિપરીત પણાથી; (આ પાંચ કારણરૂપે) કાંક્ષામહનીય કમ ભેગવાય છે. આથી જણાવ્યું કે આ પાંચ સ્વરૂપમાંના કોઈ પણ એકાદિ સ્વરૂપે કાંક્ષામહ ભગવાય છે. પછી કહ્યું કે જિનેશ્વરદેવોએ કહેલાં વચનો સાચાં છે. તેમાં શંકાને સ્થાન છે જ નહિ, આવી ધારણાથી (દઢતા) મોક્ષમાર્ગને સાધનારા છ આરાધક કહેવાય, પછી અસ્તિત્વ (હેવાપણા ના, ને નાસ્તિત્વના પરિણામના વિચારો જણાવતાં પ્રયોગ અને સ્વભાવના કાર્યો જણાવ્યાં છે, પછી કાંક્ષામહના બંધના વિચારો જણાવી તેને બાંધવાનું કારણ તરીકે પ્રમા બને યોગ કહ્યા છે. અહીં પ્રસંગે એ પણ કહ્યું છે કે પ્રમાદને ઉત્પન્ન કરનાર યોગ છે. યોગનું જનક વીર્ય ને વીર્યનું જનક શરીર છે. શરીરને ઉપજાવનાર જીવ છે. પછી ઉત્થાન અને કર્માદિની હયાતિ જણાવી ઉદીરણ, ગહણ અને સંવરણનું સ્વરૂપ જણાવી કહ્યું કે ઉદીરણ યોગ્ય કર્મ પુદ્ગલનું ઉત્થાનાદિ વડે ઉદીરણ થાય, અનુદીનો ઉપશમ થાય ને ઉદયમાં આવેલાની નિજ થાય, પછી એ કાંક્ષામોહન વેદનની Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય) બીના દશ ભુવનપતિમાં ઘટાવીને તે જ વિચાર સ્થાવરોમાં ગોઠવીને કહ્યું કે તેને તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન નથી છતાં તે તે કર્મને વેદે છે, એવું જિનવચન છે, તે સાચું છે. આ જ બીના વિકલેન્દ્રિોમાં કહી જણાવ્યું કે પંચેન્દ્રિય તિર્યંચથી માંડીને વૈમાનિક દેવ સુધીના પાંચ દંડકમાં આ કાંક્ષામે હાદિની બીના જેમ સામાન્ય જીવોમાં “કડી તેમ જાણવી. અંતે શ્રમણે કાંક્ષામહને વેદે છે? આ પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રભુ શ્રી મહાવીરદેવે કહ્યું કે જ્ઞાન ના ભેદોને જોઈને, જિનવચનમાં શંકા કરવાથી, કે પિતાને ધર્મ તજી દેવાથી, ધર્મ ક્રિયાના ફલમાં “આ ધર્મ ક્રિયાનું ફળ મળશે કે નહિ? ? આવી શંકા કરવાથી, અનિશ્ચિતપણાની કે વિપરીતતા પામવાથી (આ પાંચ સ્વરૂપોમાંથી કોઈ પણ સ્વરૂપે) શ્રમણ નિર્ચથે તેને (કાંક્ષામહને) વેદે છે. આ રીતે ત્રીજા ઉદ્દેશાના મુદ્દાઓ જાણવા, શ્રીભગવતીસૂત્રના પહેલા શતકના ચોથા ઉદ્દેશાને રંક પરિચય અહીં કહ્યું છે કે મોહનીય કર્મના ઉદયવાળા જીવો બાલવીર્યથી ઉપસ્થાન (પરલેકની ક્રિયાને સ્વીકાર ) કરે છે, ને બાલવીર્યથી કે બાલપડિતવીર્યથી અપક્રમણ (ઉત્તમ ગુણ સ્થાનકેથી હીનતર એટલે ઊતરતા ગુણસ્થાનકે જવું) કરે છે. અને જેમણે મોહનો ઉપશમ કર્યો છે તેવા જી પંડિતવીર્યથી ક્રિયામાં ઉપસ્થાન કરે છે, ને બાલપંડિતવીર્યથી અપક્રમણ કરે છે. આ હકીકત સ્પષ્ટ સમજાવીને કહ્યું કે પ્રદેશ કમ અને અનુભાગ કમ, આ બે ભેદમાં કર્મને પ્રદેશે જરૂર ભગવાય જ પણ પ્રદેશ કમ માં તેને રસ ન પણ ભગવાય. પછી વર્તમાનકાલ, ભૂતકાળ અને ભવિષ્યકાલને લક્ષ્યમાં રાખીને પગલોની તથા જીવન અને કેવલજ્ઞાનીની બીના વિસ્તારથી સમજાવી છે. આ ચેથા ઉદ્દેશામાં મુખ્ય મુખ્ય મુદાઓ આ રીતે કહ્યા છે–. આઠ કર્મ પ્રકૃતિ, ૨. ઉપસ્થાન અને અપકમણનો વિચાર વર્ણવતાં વચમાં બાલવીર્યાદિનું સ્વરૂપ કહીને ઉપશાંત મોહ જીવને અંગે ઉપસ્થાનાદિની બીના જણાવી છે. ૩. ઉપસ્થાનનો કે અપક્રમણ કરનાર આત્મા પોતે જ છે. ૪. રુચિઅરુચિની બીના, ૫, કરેલા કર્મો ભેગવવાં જ પડે; અહીં કર્મના બે ભેદો પણ સ્પષ્ટ કહ્યા છે. ૬. આભ્યપગામિકી વેદના, ને પકમિટી વેદનાની બીના કહી છે. ૭. પુદગલ જીવ અને કેવલીના વિચારો આ સાત મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા, કારણ કે તેનું જ અહીં વિસ્તારથી વર્ણન છે. ભગવતીજીના પ્રથમ શતકના પાંચમા ઉદ્દેશાનો ક પરિચય અહીં નારકાવાસાની, અસુરના આવાસોની તથા વિમાનોની સંખ્યા જણાવી નરકાવાસાદિ સ્થિતિ સ્થાનમાં ક્રોધપયુકત જીવો વગેરે કહ્યા છે. છેવટે અવગાહનાહિમાં, દષ્ટિજ્ઞાનાદિમાં, અસુરકુમાર વગેરેના આવાસમાં, સ્થાવરમાં અને વિકલેન્દ્રિયાદિમાં ક્રોધોપયુતાદિના ભાંગ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ભગવતીજીના પ્રથમ શતકના છઠ્ઠી ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહી સૂર્યના ચક્ષુ:સ્પર્શી, અવભાસન (ઉગતા ને ચમતાં દેખાવુ.) વગેરે તથા પ્રાણાતિપાતિકી વગેરે ક્રિયા તેમજ રેહુકમુનિના પ્રશ્નો, અને લેાકસ્થિતિના ૮ ભેદ ( અસ્તિ પૂરણનું દૃષ્ટાંત) કહીને જીવ પુદ્દગલાનું માંહેામાંહે અદ્રવ વગેરે અને (દ્વહુનૌતુ દૃષ્ટાંત ) સૂક્ષ્મ સ્નેહકાયનું” પડવું વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. વચમાં ક્ષેત્રવિચારાદિ પણ કહ્યા છે. ભગવતીજીના પ્રથમ શતકના સાતમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત અહીં વેાના દેશાત્પાત અને સર્વોત્પાત અને આહાર, ઉદ્ધત્તના વગેરે તથા વિગ્રહ ગતિ વગેરે કહીને દૈવેદ્યને ચ્યવનકાલે આહારને! અભાવ અને ગર્ચના, ગર્દૂત્પત્તિ તથા માતાનાં તે પિતાનાં અંગા તેમજ તેના કાલ જણાવ્યા છે. પછી ગર્ભસ્થ જીવતું નરકમાં અને ધ્રુવ ગતિમાં મરીને ઉપજવુ' તથા ગર્ભામાંથી નીકળવું વગેરે મીના સ્પષ્ટ જણાવી છે. ભગવતીજીના પ્રથમ શતકના આઠમા ઉદ્દેશાના ટૂંક પરિચય અહી” કહ્યું છે કે એકાંત માલ ચારે ગતિમાં પણ જાય. પછી પંડિતની અને માલ પંડિતની ગતિ કહુીને અગ્નિકાયાદિને અંગે ક્રિયા લાગવાના પ્રશ્ન તથા મૃગવધાદિમાં ક્રિયાના પ્રશ્ન તેમજ વૈરક્રિયાના પ્રશ્ન જણાવ્યા છે. પછી જયપરાજયનાં કારણ, સકરણ વીય અને અકર્ણ વીય વગેરેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે, ને આ હકીકત ચાર્વીશે દંડકામાં ઘટાવી છે. ભગવતીજીના પ્રથમ શતકના નવમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં કહ્યું છે કે હિંસાદ્ધિથી આત્મા ભારે અને અને અહિ ંસાદિથી જીવ હળવે થાય છે. પછી અવકાશાંતરના અને વાતાદિના તથા નારકાદિના ગુરુત્વ-લશ્રુત્વ વગેરે વિચાર કહીને જણાવ્યુ' કે, લાઘવાદિ અને અક્રોધાદિપણું પ્રશસ્ય છે અને પહેલાં જેને માહુ ઘણા હાય, તે જીવ પણ સંવૃત બની સિદ્ધ થાય છે. તથા એક સાથે બે ભવનુ આયુષ્ય ભાગવી શકાય નહિ. પછી શ્રીપાર્શ્વનાથના સંતાનીય શ્રીકાલાસ્યવૃષિપુત્ર સાધુના ને સ્થવિરાના સામાયિકાદિની બાબતમાં પ્રશ્નાત્તરા કહી અંતે જણાવ્યું કે તે પંચ મહાવ્રત સાધી માક્ષે ગયા. અપ્રત્યાખ્યાનિકી શેઠ દરિદ્ર વગેરેને સરખી લાગે, પછી આધાક આહારાદિ વાપરતાં કર્મબંધ ને પ્રાશ્ચક આહારાદિ વાપરતાં અમધ વગેરે તથા અસ્થિરાદિ પદાર્થનું બદલાવવુ' વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. ભગવતીજીના પ્રથમ શતકના દશમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં... પ્રભુ શ્રી મહાવીરે ‘ ચલત્ અચલિત ? વગેરે આખતમાં અને વિષમ પરમાણુ Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કિરણાવલી (૫. શ્રીસ્થાનાંગસૂત્રના પરિચય) ૧૬૯ સ્કંધાદિની બાબતમાં અન્ય દુનિયાના મત જણાવી સત્ય હકીકત વર્ણવી છે. પછી અન્ય તીથિ કોના વિચાર એ છે કે એક જીવ એક સમયે ઇર્ષ્યાપથિક ક્રિયા અને સાંપરાયિક ક્રિયા એ એ ક્રિયા એક સાથે કરે. અહીં પ્રભુના યથાર્થ વિચારો કહીને નરક ગતિમાં ઉત્પાદના વિરહના અતિદેશ વગેરે ભીના સ્પષ્ટ જણાવી છે. પંચમાંગ સૂત્રના પહેલા શતકના દેશ ઉદ્દેશાઓ છે. તેમાં દરેક ઉદ્દેશાના અર્થની સંગ્રહ ગાથા પણ જણાવી છે. એથી દૂંકામાં ઉદ્દેશાના સાર્ જણાવાય છે. આ પહેલા શતકના પાંચમા ઉદ્દેશામાં નારકાદિ ચાવીશે દંડકામાં આવાસા, સ્થિતિસ્થાન, કાધેાપચુક્તપણું, માનાપયુક્તપણું વગેરેને અંગે સંભવતા ભાંગા, શરીરાદિની બીના, ત્યાં લાભની પ્રધાનતા વગેરે મુદ્દાઓનું વિસ્તારથી વર્ણન કર્યું છે. પછી છઠ્ઠા ઉદ્દેશામાં ૧. અહીથી સૂર્ય ઉગવાના ટાઈમે જેટલા યાજન દૂર દેખાય છે. તેટલા જ ચેાજન દૂર આથમતાં દેખાય છે. ૨. સૂર્યનું પ્રકાશક્ષેત્ર સરખું છે. અહીં' જરૂરી ક્ષેત્રની મીના કહી જણાવ્યું કે લાકના છેડા અલાકના છેડાને અડકે છે. તે દ્વીપના છેડા સમુદ્રના છેડાને અડકે છે, તથા છાયાના ઈંડા આતપના છેડાને અડકે છે, તેમજ સ’સારી જીવેાને પ્રાણાતિપાતિકી લાગે છે. અહીં ક્રિયાનું વર્ણન ટૂંકામાં કરી તે બીના અને મૃષાવાદ વગેરેની બીના ચાવીશે દંડકામાં વિચારી છે, પછી રાહુ મુનિએ પ્રભુ મહાવીરને પૂછેલા પ્રશ્નોનું વર્ણન શરૂ થાય છે. તેનું રહસ્ય એ છે કે લેાક અને અલેાક બને પહેલાં અને અને પછી કહી શકાય એવી રીતે જીવ અજીવ અને ભવ્ય અભવ્યમાં તથા સિદ્ધ અસિદ્ધમાં તેમજ સિદ્ધિ અને અસિદ્ધિ(સંસાર)માં તેમજ ઇંડાં અને કુકડીમાં સમજવું, એમ બીજા પણ પ્રશ્નો પૂછ્યા બાદ શ્રી ગૌતમ ગણધરે પૂછેલા પ્રશ્નના જવાથ્યમાં લેાકસ્થિતિના ૮ ભેદ તથા આકાશાદિ પદાર્થના માંહેામાંહે આધાર આધેય ભાવ સમજાવવામાં વ્યાવહાકિ ઉદાહરણા આપી કહ્યું કે વા અને પુદ્ગલા માંહેામાંહે સમૃદ્ધ છે. તેમાં વ્યાવહા રિક દૃષ્ટાંત પણ આપ્યું છે. છેવટે સૂક્ષ્મ સ્નેહુકાય પડે છે તે થાડા કાલ રહે છે, વગેરે મુદ્દાએનુ અહી... સવિસ્તર વર્ષોંન ક" છે. ૭. સાતમાં ઉદ્દેશામાં ચાવીશે દંડકામાં વેાના ઉત્પત્તિ, આહાર અને ઉદ્ધૃત્તનના વિચારો તથા વિદ્મહુતિ-અવિગ્રહગતિની મીના કહીને દૈવાના ચ્યવનકાલને અંગે જરૂરી હકીકત જણાવી છે. પછી ગર્ભના અધિકાર શરૂ થતાં ગર્ભમાં ઉપજતા જીવને ઇંદ્રિયા હોય કે નહિ? તેના ઉત્તર દેતાં દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયનું સ્વરૂપ કહ્યુ` છે. તે જીવ શરીરવાળા હાય કે શરીર વગરના હોય? આના જવાબ દેતાં શરીરનુ સ્વરૂપ જણાવી કહ્યું કે ગર્ભમાં ઉપજતા જીવ શરૂઆતમાં માતાનું લેાહી, અને પિતાનુ વી' આ એના આહાર કરે છે. ઉત્પન્ન થયા પછી માતાનું લાહી અને માતાએ ખાધેલા આહાર લે છે. પછી ગર્ભમાં રહેલા જીવને વિદ્ન ન હોય તેમાં કારણ જણાવી, તે આહારનું બીજા બીજા રૂપે પરિણમન જણાવ્યુ છે. ગ'માં રહેલ જીવ માઢાથી ન ખાય, તેનુ' કારણ જણાવી કહ્યુ` કે તે આખા શરીરથી Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રીવિજયપધ્ધસૂરીશ્વરકૃત આહારાદિ કરે છે. ગર્ભમાં બે નાડી હોય છે : ૧. માતજીવ-સહરણી નાડી. ર. પુત્રજીવ-રસહરણી નાડી. આ બે માંહોમાંહે સંબદ્ધ હોય છે. નળીની મારફત માતાએ ખાધેલા ચાવેલા આહારને રસ પુત્રજીવ-રસરણી માં ઊતરે છે. તેને આહાર ગર્ભમાં રહેલો જીવ કરે છે. તથા સંતાનને માતાનાં ત્રણ અંગે હોય. વારસામાં મળેલાં અંગે સંતાન જીવે ત્યાં સુધી રહે. પછી ગર્ભમાં રહેલા કેઈક જીવ જે કારણથી નરકે (પણ) જાય તે કારણ જણાવતાં સંજ્ઞી જીવની હકીકત કહી છે. પછી જણાવ્યું છે કે ગર્ભમાં રહેલો કોઈક સંજ્ઞી જીવ લબ્ધિના પ્રભાવે શત્રુની સાથે લડાઈ કરે છે ને કેઈ તે (ગર્ભમાં રહેલો) છવ દેવ પણ થાય છે. ને તે કઈ સંસી જીવ ગર્ભમાં રહ્યા છતાં ધાર્મિક વચન સાંભળે છે. તથા ગર્ભમાં જીવ ચત્તો કે પડખાભેર હોય, કેઈ જીવ કેરીની માફક કુજ હોય, ઊભે હોય, બેઠો હોય, કે સૂતો હોય, તે જીવ માતાના સુખે સુખી, ને માતાના દુ:ખે દુ:ખી હોય, અંતે જણાવ્યું છે કે પ્રાવકાલે પહેલાં માથાથી કે પગથી નીકળે, તે જીવ જીવતો રહે; પણ જે જીવ આડો થઈને ગર્ભમાંથી નીકળે તે મરણ પામે અથવા કકુપો થાય. ૮. આઠમાં ઉદ્દેશામાં એકાંત બાલન અને બાલપંડિતને તથા અંતક્રિયાનો વિચાર જણાવ્યો છે. એટલે એકાંત બાલ જીવ ચાર ગતિમાંથી કઈ પણ ગતિનું આયુષ્ય બાંધે, બાલપંડિત જીવ દેશવિરતિના પ્રતાપે દેવાયુ બાંધે તથા એકાંત પંડિત મનુષ્ય મોક્ષે જાય અથવા દેવાયુષ્ય જ બાંધે. પછી હરણને મારનાર પુરુષને લાગતી ક્રિયાનું ને પાંચે ક્રિયાનું સ્વરૂપે કહી ઘાસને બાળનાર પુરુષને ને ધનુર્ધારી પુરુષને લાગતી ક્રિયા તથા મરાતા હરિણની સાથે વૈર બંધાવવાનો વિચાર જણાવીને કહ્યું કે પુરુષને મારનારે પુરુષ મરાતા પુરુષના વૈરથી બંધાયેલો છે, ને તે ૬ મહિનાની અંદર મરે તો તેને કાયકી વગેરે પાંચે ક્રિયાને લગતો કર્મબંધ થાય, ને છે મહિના પછી મરે તે પહેલી ચાર ક્રિયાને લાગવાથી થતો કમબંધ કરે. તથા બલ શસ્ત્ર વગેરેની અપેક્ષાએ બે પુરુષો સરખા હોવા છતાં એક પુરુષ તે ને એક પુરુષ હારે તેનું કારણ સમજાવીને લબ્ધવીર્યનું ને કરણવીર્યનું સ્વરૂપ વણવતાં ચોવીશે દંડકના જીવોને અંગે ચાલુ હકીકત જણાવી છે, તથા નવમા ઉદ્દેશામાં ટૂંકામાં રહસ્ય એ કહ્યું છે કે હિંસાદિથી જીવ ભારેકમી" બને, ને અહિંસાદિથી જીવ હલકમી થાય, પછી નિર્ગથે સાધુનાં ૪ પ્રશસ્ત વાનાં ગુણ) જણાવી કહ્યું કે અવકાશાંતર અને સાતમો તનવાત અનુક્રમે અગુરુલઘુ ને ગુરુલઘુ છે વગેરે. અહીં આ પ્રસંગને અનુસરીને જરૂરી બીજા પ્રશ્નોત્તર વર્ણવીને કહ્યું કે ક્રોધરહિતપણું વગેરે ગુણે નિર્ચથને શોભાવનારા છે. તથા કક્ષાનો ક્ષય કરીને સંવૃત બનેલા સાધુ અથવા પહેલા બહુ મોહવાળી સ્થિતિમાં રહીને સંવૃત બનેલા સાધુ કર્મોને ખપાવી સિદ્ધ થાય. પછી આયુષ્યની બાબ. તમાં બીજાઓ કહે છે કે “એક જીવ એક સમયે બે આયુષ્ય બાંધે છે, આ વાત એવી છે એમ સ્પષ્ટ સમજાવી પ્રભુએ કહ્યું કે એક જીવ એક સમયે એક આયુષ્યને બાંધે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (પશ્રીભગવતીસૂત્રને પરિચય) ૧ળી કારણ કે એક પ્રકારના આત્માના પરિણામ વડે વિરુદ્ધ બે આયુષ્ય ન બંધાય, પછી ગૌતમસ્વામી વિહાર કરે છે. પછી કલાયેષિપુત્ર અનગાર પ્રભુ મહાવીરના સ્થવિરોને પ્રશ્ન પૂછતાં જવાબ સાંભળી સંતોષ પામ્યા ને પંચ મહાવ્રત ધર્મને સાધી મોક્ષે ગયા. પછી અપ્રત્યાખ્યાન ક્રિયાને પ્રસંગ હેત કહેવાપૂર્વક સમજાવી આધાકર્મ દોષથી દૂષિત આહારાદિ વાપરવાથી નુકસાન ને નિર્દોષ આહારદિ વાપરવાથી મળતા લાભ જણાવ્યા છે. અંતે કહ્યું કે જે અસ્થિર હોય તે જ પદાર્થ બદલાય છે, આ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. દશમાં ઉદ્દેશામાં અન્ય તીથિકાના વિચારે કહ્યું છે. તેને સાર એ છે કે અન્ય ધમીએ કહે છે કે ૧. જે ચાલતું હોય તે ચાલ્યું કહેવાય. ૨. બે પરમાણુ માંહમાંહે ચંટે નહિ, કારણ કે તેમાં ચીકાશ નથી. ૩. ત્રણ પરમાણુ જેડાય, ને તેના બે સરખા ભાગ ના-શા થાય, અને ત્રણ ભાગ પણ થાય. ૪. ચાર અણુ પાંચ અણુનું કમ બને, તે શાશ્વત છે. પ. કમને ચય અને અપચય થાય છે. ચય એટલે વૃદ્ધિ, અપચય એટલે ઘટવું એાછા થવું. ૬. બોલ્યા પહેલાં ભાષા તે ભાષા કહેવાય, પણ બોલાતી ભાષા તે ભાષા ન કહેવાય. બોલ્યા પછીની જે ભાષા તે ભાષા કહેવાય વગેરે માન્યતાઓને ખોટી સાબિત કરવાના પ્રસંગે પ્રભુએ કહ્યું કે ૧. જે ચલમાન પદાર્થ હોય તે ચલિત કહેવાય છે. બે પરમાણુ માંહોમાંહે ચેટે છે; તેના બે સરખા ભાગ થાય. ૩. ત્રણ પરમાણુઓ માંહોમાંહે ચેટ તેના બે ભાગ થાય, પણ સરખા ભાગ ન થાય, તથા ત્રણ ભાગ થાય, ૪. ચાર અણુને કે પાંચ અણુને સ્કંધ “કર્મ ? ન કહેવાય, તે અશાશ્વત છે. ૫. બોલ્યા પહેલાંની ભાષા તે અભાષા કહેવાય, બેલાતી જે ભાષા તે ભાષા કહેવાય. બોલ્યા પછીની જે ભાષા (ભાષાવર્ગણનાં પુદગલે) તે અભાષા કહેવાય એટલે ભાષા ન કહેવાય. બોલતાં (પુરુષાદિ) ની ભાષા કહેવાય, પણ જે બોલતો જ ન હોય તેની અભાષા એટલે તે બોલે છે એમ કહેવાય જ નહિ, આ ભાષાની જેવું જ ક્રિયાનું સ્વરૂપ જાણવું કૃત્ય એ દુ:ખ છે (દુ:ખરૂપ છે, દુઃખનું સાધન છે) પછી બીજાઓ માને છે કે એક જીવ એક સમયે ઐયંપથિકી અને સાંપરાયિકી ક્રિયા આ બે ક્રિયા સાથે કરે. આ બાબતમાં પ્રભુ શ્રી મહાવીરદેવે કહ્યું કે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. બે ક્રિયા કરે નહિ. નરકમાં ઉત્પત્તિનો ઉત્કૃષ્ટ વિરહકાળ ૧૨ મુહૂર્ત છે. એટલે ૧૨ મુહૂર્ત સુધી નરકમાં કઈ જીવ ઉપજે જ નહિ. વિશેષ બીના શ્રી પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાંતિ પદમાં કહી છે. આ રીતે પહેલા શતકની બીના સમજવામાં બહુજ કઠિન હોવાથી ટૂંક પરિચયની સાથે તેનું યથાર્થ રહસ્ય પણ જણાવ્યું. તેમાં કેટલીક બીના ઉત્તર રૂપે જ જણાવી છે. ત્યાં પ્રશ્નની બીના સરલ છે એમ સમજવું. શ્રી ભગવતીસૂત્રના પહેલા શતકને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત શ્રીભગવતીજીના બીજા શતકના ટ્રંક પરિચય અહીં` ૧૦ ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદ્દેશામાં કહ્યું છે કે પૃથ્વીકાયાદિના વે શ્વાસેાાસ લે તે મૂકે છે તેમાં ધાસેાાસ વણાના વર્ણદિવાળા પુદ્ગલકા ગ્રહણ કરે ને મૂકે છે. આની વિશેષ બીના પ્રજ્ઞાપનાસૂત્રથી જાણવા ભલામણ કરી છે. પછી કહ્યું કે પવનના જીવો પણ એ પ્રમાણે શ્વાસેશ્વાસની ક્રિયા કરે છે, ને બીજા જીવાની માફક તે પણ મરીને ઘણીવાર તે રૂપે (પવનરૂપે) ઉપજે છે. તથા પવનનું... આઘાત (અથડાવવું) વગેરે કારણેાથી મરણ થાય છે. તેને ઔદારિક, વૈઊંક્રય, તૈજસ અને કા`ણ એ ચાર શરીર હોય. પછી પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ વગેરેની ભીના વગેરે કહીને બુદ્ધ, મુક્ત વગેરેનુ સ્વરૂપ જણાવ્યુ છે. પછી શ્રીગૌતમસ્વામીજીના વિહારની બીના જણાવી શ્રીકક પરિવ્રાજકના અધિકાર શરૂ કર્યાં છે. તેના ટૂંક સાર આ પ્રમાણે : કૃતંગલા નગરી, છત્રપલાશક ચૈત્ય, શ્રાવસ્તી નગરી, ગ ભાલ રિવ્રાજક છે. તે ઋગ્વેદાદિ ચાર વેદના જાણકાર છે. ઇતિહાસ, (પુરાણ) નિઘંટુ, ષષ્ટિત ંત્ર ને ગણિતશાસ્ત્રોને તથા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, પિંગળ, નિરૂક્ત, અને જયાતિ;શાસ્ત્ર આ વેદનાં ૬ અગાને પણ જાણે છે. પિંગલ શ્રમણે સ્કંદક પરિવ્રાજકને પૂછેલા પ્રશ્નાના સાર એ છે કે લેાકના, જીવના, સિદ્ધિના ને સિદ્ધના છેડા છે કે ર્રાહ ? તથા કયા મરણથી જીવ વધે અને ઘટે ? સ્કંદક આ પાંચ પ્રશ્નાના જવાથ્ય એ ત્રણ વાર પૂછતા પિંગલ શ્રમણને આપી શકતા નથી. તેને મનમાં તે માખત શંકાદિ થાય છે. એવામાં પ્રભુ શ્રીમહાવીરધ્રુવ પધાર્યા. તે જાણી સ્કંદકને ત્યાં જઈ તે પ્રશ્ના પૂછવાની તે પ્રભુ મહાવીરની સેવા કરવાની ભાવના થઈ. હાલ તે તાપસના વેષમાં છે. અહીં તેની બાબતમાં શ્રીમહાવીરદેવ અને ગૌતમસ્વામી વાતચીત કરે છે. સ્કંદ્રક પ્રભુને વાંઢવા સ્વસ્થાનથી નીકળ્યા. અહી પ્રભુએ ગૌતમસ્વામીને કહ્યું કે સ્કંદક એ તારો પૂર્વસંગતિક છે (મિત્ર છે), તે દીક્ષા જરૂર લેશે. એવામાં સ્કંદકને આવતા જાણી શ્રીગૌતમસ્વામીએ તેમના આદર કર્યાં. તેમના મનના ભાવ જણાવ્યા. ત્યારે સ્કંદકે અચએ પામી શ્રીગૌતમને પૂછ્યું, તેનો તેમણે ખુલાસા કર્યા. તે સાંભળી સ્કંદકને પ્રભુજીની ઉપર બહુમાન થયું. શ્રીગૌતમની સાથે સ્કંદેંક પ્રભુની પાસે ગયા. પ્રભુને જોઈ ને તે રાજી થયા. અહી’પિંગલ શ્રમણે પૂછેલા પ્રશ્નાના જવાબ દેતાં પ્રભુએ દ્રવ્ય-ક્ષેત્રાદિનું સ્વરૂપ જણાવવા પૂર્ણાંક કહ્યુ કે અમુક અપેક્ષાએ લેાક વગેરેના છેડા છે એમ કહી શકાય ને અમુક અપેક્ષાએ લેાક વગેરેના છેડા નથી, એમ પણ કહી શકાય. આ વાત વિસ્તારથી સમજાવી ને બાલમનું તથા પંડિતમરણનું સ્વરૂપ અને માલમરણના ૧૨ ભેદો કહ્યા છે. તેમાંના કોઈષ્ણ મરણથી મરનાર જીવના સંસાર વધે છે, પછી પંડિત મણના બે ભેદ કહી જણાવ્યુ’ કે તેમાંના કોઈપણ મરણથી મરનાર જીવ સાંસારને એ કરે છે. પ્રભુ શ્રીમહાવીરની અવસરેાચિત બીજી પણ દેશના સાંભળી કંક પરિવ્રાજક પ્રતિમાધ ૧૭૨ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) ૧૭૩ પામ્યા. ફરી પ્રભુને ધર્મોપદેશ સાંભળતાં તેમને પ્રભુના પ્રવચન ઉપર શ્રદ્ધા થઈ. અહીં સંસારને દાવાનલ જે જાણતા તે સ્કંદક પરિવ્રાજક પ્રભુના હાથે દીક્ષા લઈ હિતશિક્ષા સાંભળી સંયમ સાધતાં ૧૧ અંગો ભણે છે. પ્રભુની આજ્ઞા, આકરી તપશ્ચર્યા, ભિક્ષુની ૧૨ પ્રતિમા, (અહીં તેનું સ્વરૂપ ટીકામાં જણાવ્યું છે,) ગુણરત્ન સંવત્સર તપ વગેરે કરતા તે દુર્બલ થઈ જાય છે. અવસરે પ્રભુની આજ્ઞા લઈ વિપુલ પર્વત ઉપર સાધુઓની સાથે ગયા. ભગવંતને વંદના, સર્વ જીવોને ક્ષમાપના (ખમાવવું), ફરી વ્રતનું ઉચ્ચરવું વગેરે વિધિપૂર્વક એક મહિનાનું અનશન કરી સમાધિ મરણે કાલધર્મ પામી તેઓ બારમા અચુત દેવલોકે મહદ્ધિક દેવ થયા. અહીં રર સાગરેપમ સુધીના દેવસુખ ભેગવી મહાવિદેહે સિદ્ધ થશે. આ બીના તથા પ્રસંગને અનુસરીને બીજી પણ હકીકત વિસ્તારથી સમજાવી છે. ૨. બીજા ઉદ્દેશામાં વેદના મુદ્દઘાત વગેરે સાતે સમુદ્રઘાતનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે શ્રી પ્રજ્ઞાપના સૂત્રના ૩૬મા સમુદ્દઘાતપદમાં આની બીના વિસ્તારથી કહી છે. તે ત્યાંથી જાણવી, તથા ભાવિતાભા અનગારનું પણ સ્વરૂપ જણાવ્યું છે. ૩. ત્રીજા ઉદ્દેશામાં રતનપ્રભાદિ સાતે નરક પૃથ્વીઓનું વર્ણન કરી જણાવ્યું કે ભૂતકાળમાં સર્વ જીવો નરકમાં ઘણીવાર જઈ આવ્યા છે. આની વધારે બીના જાણવા માટે શ્રી જીવાભગમસૂત્રના બીજા ઉદ્દેશાની ભલામણ કરી છે, ૪. ચોથા ઉદ્દેશામાં ઇન્દ્રિયની બીના જણાવતા કહ્યું છે કે પ્રજ્ઞાપનાવના ઈધ્યિ પદના પહેલા ઉદ્દેશામાં આ હકીકત વિસ્તારથી સમજાવી છે. તથા ટીકાકારે ઇન્દ્રિયોના ભેદ, આકાર, જાડાઈ, વિષય વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પ. પાંચમા ઉદ્દેશામાં અન્યધર્મીઓ માને છે કે “દેવોને સ્ત્રીઓ ન હોય, ને એક જ જીવ એક ટાઈમે બે વેદોને અનુભવે. આ વિચારો ખોટા છે, એમ જણાવતાં પ્રભુદેવે સાચી બીના સ્પષ્ટ રીતે ષ્ણવી કે “દેવને સ્ત્રીઓ (દેવીઓ) હોય. તથા એક જીવ એક કાળે એક વેદને અનુભવે. ? પછી ઉદકગભ (પાણીને ગભ) જઘન્યથી એક સમય સુધી, ને ઉત્કૃષ્ટથી ૬ માસ સુધી ટકે. ને ગભંજ તિર્યંચ પંચેન્દ્રિયનો ગભર જઘન્યથી અંતમુહૂર્ત સુધી, ને ઉત્કૃષ્ટથી આઠ વરસ સુધી ટકે. મનુષ્યનો ગર્ભ એ જ પ્રમાણે જઘન્ય અંતમુહૂર્ત ને ઉત્કૃષ્ટ બાર વરસ સુધી ટકે. તેમજ કાયભવસ્થ ગભને ટકવાને કાળ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી ર૪ વરસ. કાયભવસ્થ ગર્ભનું સ્વરૂપ દ્રકામાં આ પ્રમાણે જાણવું. માતાના પેટની વચ્ચે રહેલ “ગર્ભમાં રહેલા જીવનું છે જે શરીર તે કાય કહેવાય, તે શરીરમાં જે ઉપજવું, તે કાયભવ કહેવાય. અને તેમાં જ જે જીવ જો હોય, તે કાયભવસ્થ કહેવાય. તે કાયભવસ્થ જીવ કાયભવસ્થ રૂપે ચોવીશ વર્ષ સુધી રહે તે આ રીતે–જેમ કોઈ જીવનું શરીર ગર્ભમાં રચાઈ ગયું હોય, પછી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રીવિજ્યપદ્ધસૂરીશ્વરકૃત તે જીવે ત્યાં બાર વર્ષ સુધી રહી મરણ પામી પાછો પહેલાં પોતે બનાવેલા તેના તે શરીરમાં ઉપજી ફરી બીજાં બાર વર્ષ સુધી રહે. આ રીતે ચોવીશ વર્ષની યોજના જણાવી કહ્યું કે મનુષ્યના અને તિર્યંચ પંચેન્દ્રિય જીવના બીજમાં બીજાપણું જઘન્ય અંતમુહૂર્ત ને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી ટકે. એક જીવ એક ભવમાં એક બે ત્રણને કે બસેંથી નવસૅનો પુત્ર થાય, તથા એક જીવને એક ભવમાં જઘન્ય એક બે ત્રણ, ઉત્કૃષ્ટથી બેથી નવ લાખ પુત્રો થાય. આ હકીકત આશ્ચર્યજનક લાગે પણ ટીકાકારે ટીકામાં વિસ્તારથી સપષ્ટ સમજાવતાં કારણ પણ જણાવ્યું છે. પછી મૈથુનજન્ય અસં. યમની બીના જણાવી આ પ્રસ્તાવ પૂર્ણ કરતાં શ્રી મહાવીરદેવનો વિહાર જણાવ્યો છે. પછી તુંગિકા નગરીના ને ત્યાં રહેતા શ્રાવકોના વર્ણનમાં કહ્યું કે એક વખત શ્રીપાથનાથના સ્થવિર શિખ્યો અહીં પધાર્યા, તે ખબર શ્રાવકને પડી ત્યારે વિચાર કરી ત્યાં જઈ તેમને ધર્મોપદેશ સાંભળી જે પ્રશ્નો પૂછી જવાબ મેળવ્યા તેનું ટૂંક રહસ્ય એ છે કે, સંયમ અને તપનું ફળ અનાશ્રવ એટલે સંવભાવ છે વગેરે બીના કહી દેવ થવાની બાબતમાં થયેલી પ્રશ્નોત્તરી ટૂંકામાં જણાવી કહ્યું છે કે શ્રાવકે સ્વસ્થાને ગયા ને સ્થવિરોએ વિહાર કર્યો. પછી શ્રીગૌતમસ્વામીના તપ, પારણું, ભિક્ષા લેવા જવું, ત્યાં સ્થવિરેની વાત સાંભળી તેમને થયેલ આશ્ચર્ય, પ્રભુએ તેનો કરેલે ખુલાસો જણાવીને ૧ સાધુભક્તિનું ફલ–શાસ્ત્રોનું સાંભળવું તેનું કલ-ગાન, ૩. તેનું ફલ-વિજ્ઞાન, ૪. તેનું ફલ-પ્રત્યાખ્યાન, ૫, તેનું કુલ-સંયમ, ૬. સંયમનું ફલ-અનાશ્રવ એટલે આશ્રવનું રોકાણુ, ૭. તેનું ફળ-તપ, ૮. તેનું ફળ-વ્યવદાન (નિર્જર), ૯. તેનું ફળ-અક્રિયા, ૧૦. તેનું ફળ-સિદ્ધિ જણાવી છેવટે રાજગૃહના કુંડની બાબતમાં અન્ય મત કહી પ્રભુએ સાચી હકીકત સ્પષ્ટ જણાવી છે. ૬. છ ઉદ્દેશામાં ભાષાના અવધારિણી આદિ સ્વરૂપનું વર્ણન કરતાં વિસ્તાર માટે પ્રજ્ઞાપના સૂત્રના ભાષા પદની ભલામણ કરી છે. ૭. સાતમા ઉદ્દેશામાં દેવના ભેદ, સ્થાન (સ્થાન પદની ભલામણ), સ્વર્ગોના આધાર, વિમાનોની જાડાઈ, ઊંચાઈ, આકાર વગેરેનું વર્ણન કરતાં જીવાભિગમના વૈમાનિક ઉદ્દેશાની વિસ્તાર માટે ભલામણ કરી છે. ૮. આઠમા ઉદ્દેશામાં કહ્યું કે જંબુદ્વિીપના મેરૂની દક્ષિણે ચમરેન્દ્રની સુધર્મા સભા છે, પછી અરૂણવરદ્વીપ, તેની વેદિકાનો છેડ, તિગિછ ફૂટ નામના ઉત્પાત પર્વતનું પ્રમાણ, ગૌસ્તુભ નામે આવાસ પર્વતની સરખાઈ, પદ્મવરદિકા, વનખંડ, તે બેની બીના કહીને પ્રાસાદાવત સકના પ્રમાણનું વર્ણન કરી મણિપીઠિકા, અરૂણોદય સમુદ્ર, ચમચંચા રાજધાનીનો ક્રિલે, સુધર્મા સભા, જિનગૃહ, ઉપપાત સભા, હદ, અભિષેક, તથા અલંકાર સભાદિનું વર્ણન કરતાં વિજયદેવની ભલામણ કરી, અમરેન્દ્રની ઋદ્ધિ વગેરેનું વર્ણન કર્યું છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) ૧૭૫ ૧૭૫ ૯ નવમા ઉદ્દેશામાં સમય-ક્ષેત્રનું સ્વરૂપ જણાવતાં વિસ્તાર માટે જીવાભિગમસૂત્રની સાક્ષી આપી છે. - ૧૦. દશમા ઉદેશામાં કહ્યું છે કે ધર્માસ્તિકાય વગેરે (પુદગલ રહિત) પાંચ પદાર્થો વર્ણાદિ રહિત તથા અવસ્થિત છે. તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણથી પાંચ ભેદે છે. જીવ વર્ણાદિ રહિત છે, ગતિમાં મદદગાર ધર્માસિસ્કાય છે અને સ્થિતિમાં સહાયક અધર્માસ્તિકાય છે. આકાશાસ્તિકાયનો અવગાહના ગુણ છે, તેમજ જીવનો ઉપયોગ ગુણ છે. પુદ્ગલને ગુણ ગ્રહણ કરવું એ છે. વળી પુદ્ગલાસ્તિકાયમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શી હોય છે. તેમજ જ્યાં સુધી એક પણ પ્રદેશ ઓછો હોય, ત્યાં સુધી ધર્માસ્તિકાય ન કહેવાય. જેમ લાડો આખો હોય તો જ લાડવો કહેવાય, પણ અડધે હોય તો તે તેનો કટકો કહેવાય. એ પ્રમાણે બધા અસ્તિકાયોમાં સમજી લેવું. તમામ જીવોના ભેગા મળીને તથા આકાશના ને પુદગલના પ્રદેશ અનંતા છે, જીવ ઉત્થાનાદિ ક્રિયા કરે છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. આકાશના બે ભેદો-૧, લોકાકાશ, ૨, અલકાકાશ, લોકાકાશના તથા જીવાજીવના દેશ પ્રદેશ છે. એમ અરૂપી પદાર્થોનું વર્ણન કરી રૂપી અજીવના ૧, સ્કંધ, ૨. સ્કંધનો દેશ, ૩. કંધને પ્રદેશ, ૪. પરમાણુ-પુદ્ગલ એમ ચાર ભેદો કહ્યા છે. અરૂપી અછવના પાંચ ભેદ અને અલકાકાશ અજય દ્રવ્યનો દેશ છે, અગુરુલધુ છે. તથા લોકાકાશમાં વર્ણાદિ નથી. પછી ધર્માસ્તિકાય વગેરેનું પ્રમાણ તથા સ્પર્શને જણાવી કહ્યું કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને એક જીવ એ ત્રણે પદાર્થોના પ્રદેશે લોકના પ્રદેશો જેટલા છે. તથા ધર્માસ્તિકાયને સાધિક અર્ધ ભાગ એટલે અડધો ઝાઝેરો ભાગ અધોલોકને અડકે છે. તિર્થો લેક ધર્માસ્તિકાયના અસંખ્યાતમા ભાગને તથા ઊર્વલોક તેના લગાર ઓછા અર્ધા ભાગને અડકે છે. પછી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશની સાથે રત્નપ્રભાદિ સાતે નરક પૃથ્વીની જંબૂઢીપાદિક દ્વીપ સમુદ્રની ને સૌધર્મ દેવલોકાદિથી માંડીને સિદ્ધશિલા સુધીના પદાર્થોની સ્પર્શના વગેરે વિસ્તારથી સમજાવીને અંતે આની બીના ટૂંકામાં જણાવનારી સંગ્રહગાથા કહી છે. શ્રીભગવતીજીના બીજા શતકનો પરિચય પૂરો થયે. શ્રીભગવતીજીના ત્રીજા શતકને ટૂંક પરિચય પહેલા ઉદેશાને રંક પરિચય અહીં શરૂઆતમાં આ ત્રીજા શતકને સાર જણાવનારી સંગ્રહગાથા કહી છે. પછી વિફર્વણ એટલે વૈલિબ્ધિના પ્રતાપે દેવો જે જુદી જુદી જાતનાં રૂપો બનાવે તેને લક્ષ્યમાં રાખીને મેકા નગરીની બહાર નંદન ચયવાળા ઉદ્યાનમાં શ્રી અગ્નિભૂતિ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રીવિજયસૂરીશ્વરકૃત ગણધરે પ્રભુ શ્રી મહાવીરદેવને ચમરેન્દ્રની વૈક્રિયશક્તિને અંગે પ્રશ્નો પૂછડ્યા છે. તેના ઉત્તર મેળવી તેના સામાનિક દેવો, ત્રાયચિંશક દેવ અને લોકપાલ દેવો તથા અગ્રમહિષી સંબંધી પ્રશ્નોત્તરો જણાવ્યા છે. પછી અગ્નિભૂતિ અને વાયુભૂતિ મહેમાંહે સવાલ જવાબ કરતા હતા તે અવસરે શ્રી અગ્નિભૂતિએ કહેલી જે બીના સાંભળી વાયુભૂતિને સંદેહ થયો તેનો ખુલાસે પ્રભુ શ્રી મહાવીરદેવે કર્યો. તે સાંભળી વાયુભૂતિને ખાત્રી થઈ કે શ્રીઅગ્નિભૂતિનું કહેવું સાચું છે. આ રીતે પોતાની ભૂલ સમજનારા શ્રીવાયુભૂતિ ગણધરે શ્રીઅગ્નિભૂતિ ગણધરને ખમાવ્યા. આ બીના સ્પષ્ટ સમજાવી છે. પછી શ્રીમહાવીવને અગ્નિભૂતિએ અને વાયુભૂતિએ અનુક્રમે દક્ષિણેન્દ્ર અને ઉત્તરેન્દ્રના (બલીન્દ્રાદિના) સામાનિકાદિ દેવોની વૈશ્વેિ લબ્ધિના પ્રશ્નો પૂછયા તેમાં સામાનિક દેવના અધિકારે તિબ્બક મુનિને અધિકાર વર્ણવ્યો છે. તેમાં તેની ક્રિયશક્તિને પ્રશ્ન પૂછેલ છે. પછી અગ્નિભૂતિનો વિહાર જણાવ્યો છે. હવે વાયુભૂતિ ઇશાનેદ્ધની શક્તિને અંગે પ્રભુને પૂછે છે, અને કુરૂદત્ત મુનિ પણ વિકવણા સંબંધી પ્રશ્નો પૂછે. છે. તેમાં સનકુમારેન્દ્રાદિની ને તેના સામાનિક દેવાદિની વક્ર શક્તિ સંબંધી પ્રશ્નોત્તર કહ્યા છે. આની પછી જણાવ્યું છે કે પ્રભુ શ્રી મહાવીરદેવ અહીંથી વિહાર કરી રાજગૃહ નગરમાં પધાર્યા. અહીં ઈશાનેન્દ્ર આવ્યા, તેમણે પ્રભુને પ્રદક્ષિણા વંદનાદિ કરી દેવતાઈ ઋદ્ધિ દેખાડી હરી લીધી. આ પ્રસંગે દેવ ઋદ્ધિના પૂછેલા પ્રશ્નનો જવાબ દેતાં પ્રભુએ ફૂટકારી શાળાનું દષ્ટાંત તથા તેવી દેવદ્ધિને પામવાના ઉપાયો જણાવ્યા છે. પછી મૌર્યપુત્ર ગણધર અને તાલી તાપસના અધિકારમાં જણાવ્યું કે, તેણે (તામલી તાપસે) પ્રાણામાં નામની પ્રવ્રજ્યા લીધી હતી ને ઈદ્ર માટે બલિચંચા રાજધાનીમાં દેવે ભેગા મળ્યા. એકમત થઈને તેઓએ અનશનભાવમાં રહેલ તામલી તાપસને પોતાના ઇંદ્ર થવા માટે બહુ આગ્રહભરી વિનંતી કરી, પણ તેમાં તેઓ સકલ નીવડ્યા નહિ. બન્યું એવું કે નિયાણું ન કરવાથી તે ઈશાને થયો. તેથી બલિચંચાના દેવોને તેની ખબર પડતાં તેમણે ક્રોધે ભરાઈ તેના શબ (મડદા)ની અવગણના કરી. તેની ઈશાનેન્દ્રને ખબર પડતાં તેણે કંધે ભરાઈ બલિચંચા તરફ નજર ફેકી, તેથી તે બળવા લાગી. દેવો નાસભાગ કરવા લાગ્યા, હેરાન થયેલા તેમણે ઇશાનેન્દ્રને ખમાવ્યા ને ઉપદ્રવને શાંત કરવા વિનંતી કરી. તેથી તેણે દૃષ્ટિ સંહરી લીધી. પછી ઇશાનેન્દ્રન આયુ તથા મુક્તિ સ્થળની બીના જણાવી કહ્યું કે, દક્ષિણાધના અને ઉત્તરાના ઢો. ભેગા મળે છે ને વાર્તાલાપ કરે છે. પછી સહકાર્યક્રમ જણાવી વિવાદ (ઝઘડા)ના પ્રસંગે સનકુમારેદ્રને યાદ કરતાં તે આવી નીવેડો લાવે છે. (ઝઘડો પતાવી દે છે.) પછી શકના ને ઇશાનેન્દ્રના જુદાં જુદાં વિમાનોની બીના, તે બધાંની ઊંચાઈ, ઇશાનેન્દ્રની પાસે શકનું આગમન (આવવું) વગેરે હકીકત જણાવીને કહ્યું કે શકના ને ઇશાનેન્દ્રના વિવાદનો નિવેડો લાવવાર (ઝઘડાને પતાવનાર) સનતકુમારે છે. તે શ્રમણ વગેરેનું હિત Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રના પરિચય) ૧૭૭ ચાહે છે ને કરે છે તેથી તેમાં ભવ્યપણું વગેરે જરૂર છે. પછીતિશ્ચક મુનિના ને કુરૂદત્ત મુનિના તપ વગેરેની ને વિમાનાની ઊંચાઈ, પ્રાદુર્ભાવ વગેરેની મીના પણ સ્પષ્ટ જણાવી છે. શ્રીભગવતીજીના ત્રીજા શતકના બીજા ઉદ્દેશાના ટ્રંક પરિચય રાજગૃહ નગરની બહાર પ`ઢામાં શ્રીગૌતમ ગણધરે પ્રભુ મહાવીરને પૂછ્યું' કે અસુરો કયાં રહે છે ? જવાબમાં પ્રભુએ કહ્યું કે રત્નપ્રભા પૃથ્વીની વચ્ચે રહે છે. તેઓ પાછલા ભવના શત્રુને દુ:ખ ઉપજાવવા ને મિત્રને સુખી કરવા નીચે ત્રીજી નરક સુધી ગયા છે. પણ તેઓ સાતે નરક પૃથ્વી સુધી જવાની શક્તિવાળા છે, તથા શ્રીતીર્થંકરદેવાના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન ને નિર્વાણ કલ્યાણકાના આચ્છવ કરવા તીર્માં નંદીશ્વરદ્વીપ સુધી ગયા છે, પણ તેમનું સામર્થ્ય તે। અસંખ્યાતા દ્વીપ–સમુદ્રો સુધી જવાનુ` હેાય છે. તેમજ વૈમાનિક વાને અને અસુરોને માહેામાંહે ભવપ્રત્યયિક વૈર હોય છે. તેથી તેઓ ઊંચે સૌધમ દેવલાક સુધી ગયા છે, પણ અચ્યુત દેવલાક સુધી જવાનું તેમનું સામર્થ્ય હોય છે. તેઓ આત્મરક્ષક દેવાને હરાવીને રત્ના વગેરે ચારે છે. દેવીએ તેમને સજા કરે છે. પછી અસુરે અને અપ્સરાઓની હકીકત જણાવી કહ્યું કે અનંતી ઉત્સર્પિણી ને અવસર્પિણી વીત્યા બાદ શ્રીઅરિહંતાદિના આશરાથી જ મહાઋદ્ધિવાળા અસુર દેવા ઊંચે જાય છે. અહીં શખર વગેરેની પણ ભીના કહી છે. પછી ઊંચે જનારામાં ચમરેન્દ્રના અધિકાર વર્ણવ્યા છે. તેનુ' રહસ્ય એ છે કે, તે પાછલા અનંતર્ ભવમાં જ મૂઠ્ઠીપના ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિની તળેટીમાં આવેલ વેબેલ ગામના રહીશ . પૂરણ નામના ગૃહસ્થ હતા. તેણે દાનામા નામની તાપસી પ્રવ્રજ્યા લઈ ઉગ્ર તપ કરવા માંડયું. પારણાના ટાઇમે ચાર ખાનાંવાળું એક ભાજન લઇ ભિક્ષા લેવા નીકળતા હતા. મળેલી ભિક્ષામાંથી વટેમાર્ગુ વગેરેને દઈને પારણું કરતા હતા. બાર વર્ષા પછી અંતસમયે પૂરણ તાપસ પાદાપગમન, અનશન વગેરે કરી ચમરેન્દ્ર થયા. આ વખતે પ્રભુ શ્રીમહાવીરના દીક્ષાના દિવસથી ગણતાં છદ્મસ્થ પર્યાયનાં ૧૫ વર્ષ વીત્યા હતા. શક્રેન્દ્રની ઋદ્ધિ જોઈને ચમરેન્દ્રને ઈર્ષ્યા થઈ. તે શ્રીમહાવીર પ્રભુનુ' શરણું લઈને ભયંકર રૂપ વિક઼વી` શક્રને ગાળા તા પહેલા દેવલાકમાં પરિઘ લઈને જતા બહુ જ તાક઼ાના કરવા લાગ્યા. તે જોઈ વ્યંતરો ભાગવા લાગ્યા, ને યાતિષિકાના વિભાગ થયા. શર્કના આત્મરક્ષક દેવોને ત્રાસ ઉપજાવતા ટ્રેડ શક્રની નજીક પહેોંચી ગયા. અહીં દરવાજાના ખીલાને ઢાંકવા લાગ્યા વગેરે તાકાના જોઈને અને પેાતાના દેવાને તેનાથી ભય પામતા જોઈને શકે તેને મારવા વજ્ર છેડયુ., તેથી ડરીને ચમરેન્દ્ર ભાગી પ્રભુ મહાવીરના પગમાં પડચા. ત્યારે સૌધમેને પ્રભુને જોઈને આશાતના ન થાય, એ રીતે ઈંટેથી વજ્રને પકડીને પ્રભુને વાંદી માફી માગી, શ્રીવીરના પ્રભાવે ચમરેન્દ્ર મચી ગયા. આ બીના મુસમારપુરની બહાર પ્રભુ મહાવીર એકરાત્રિકી પ્રતિમા (કાઉસ્સગ્ગ)માં રહ્યા હતા તે ટાઇમે બની હતી. પછી Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત શ્રીગૌતમે પૂછેલા પ્રશ્નના જવાષમાં પ્રભુએ પુદ્ગલની ગતિનું વર્ણન કરતા શક્રની અને ચમરેન્દ્રની તે વજ્રની ગમનક્તિ, તથા તે ત્રણની ગતિની માંહેામાંડે તુલના તે તેમની ગતિનુ કાળમાન જણાવ્યું, પછી ચમરેન્દ્રને થયેલ શાક અને તે શાકના કારણના અને તે ચરેન્દ્રના દેવસંબંધી પ્રશ્નોત્તરા, તથા ચમરની પ્રભુભક્તિ અને તેની સ્થિતિ ( આયુષ્ય ) અને તેની સિદ્ધિનું વર્ણન વિસ્તારથી કર્યુ છે. શ્રીભગવતીસૂત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં સતિપુત્ર ગણધર અને શ્રીગૌતમ ગણધર આ બે પ્રશ્નકારો છે. તેમાં મહિતપુત્રે પૂછેલા ક્રિયાના પ્રશ્નના ઉત્તર દેતાં પ્રભુએ ૧. કાયિકી, ૨. અધિકરણિકી, ૩. પ્રાદ્ભષિકી, ૪. પારિતાપનિકી, ૫. પ્રાણાતિપાતિકી ક્રિયા એમ તેના પાંચ ભેદ જણાવીને બીજા ક` અને ઉચના પ્રશ્નના જવાબમાં કહ્યું કે પહેલી ક્રિયા થાય એટલે કમ બંધ વગેરે થાય, ને પછી કર્માંનાં લા વિગેરેના અનુભવ થાય છે, નિથાને પ્રમાદથી કે યોગથી કમ અધાય છે. પછી જીવતા એજનના એટલે હાલવું વગેરેના અને પરિણમન વગેરેના તથા જીવની અ`તક્રિયાના વિચાર અને આર્ભ, સર્ભ, સમારંભ તથા જીવનું અક્રિયપણું જણાવતાં પ્રસંગે ઘાસના પૂળાનું ને અગ્નિનું દૃષ્ટાંત તથા પાણીનું બિંદુ અને અગ્નિનું દૃષ્ટાંત, નાવ (હાડી) અને તેના ભાકા વગેરેનું સ્વરૂપ સમજાવીને સ ધુની સાવચેતી વર્ણવી છે. પ્રમત્તતાનો અને અપ્રમત્તપણાના કાલ (સ્થિતિ), અને લવણ સમુદ્રની વેલાની હાનિવૃદ્ધિ (તેમાં ભરતી આટ) થવામાં લેસ્થિતિ (અનાદિ કાલથી ચાલુ લેાકની મર્યાદા) રૂપ હેતુ વગેરે બીના કહી જણાવ્યું કે એજનાદિ ક્રિયાવાળા વા આરભાતિ કરતા હેાવાથી 'તક્રિયા ન કરી શકે પણ બીજાએ કરી શકે છે, આ મીના તથા તેને અનુસરતી શ્રીજી પણ ભીના સ્પષ્ટ સમજાવી છે. શ્રોભગવતીસૂત્રના ત્રીજા શતકના ચોથા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં અનગાર્ (સાધુ) યાન (વાહન) રૂપે જતા દેવને વરૂપે જુવે કે વાહનરૂપે રૃખે ? આ પ્રશ્નના જવાબમાં ચઉભંગી કહીને એવા દેવી અને દેવની બાબતમાં પ્રશ્નોત્તરો જણાવી ‘ઝાડને રખનારા સાધુ તેના અંદરના કે બહારના ભાગને દેખે કે હિ? આ પ્રશ્નના જવાબ દેતા સંભવતા ચાર ભાંગા જણાવ્યા છે, એ પ્રમાણે મૂલ, કંદ, થડ વગેરેના પ્રશ્નોત્તરા જણાવતાં ૪૫ ભાંગા જણાવીને કહ્યું કે વાયુ માત્ર ધજાના" આકારે વાય છે. તેમાં કારણ જણાવતાં ફરમાવ્યું કે વાયુ ધજાના આકારે ઘણા યાજના સુધી જાય છે. પછી આત્મઋદ્ધિ, પરદ્ધિ, આત્મપ્રયાગ ને પરપ્રયાગની બીના કહીને જણાવ્યુ’ કે વાયુ ધજારૂપ નથી. પછી ધજાના આકારે જનારી વાદળીઓની મીના કારણ કહેવાપૂર્વક વર્ણવી છે. પછી મરણ પૂર્વેની લેશ્યાવાળા નારકની તથા ન્યાતિષિકની ને વૈમાનિકની લેશ્યાની હકીકત, તેમજ લેયાના દ્રબ્યાનુ સ્વરૂપ કહીને જણાવ્યુ` કે Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિાવલી (૫. શ્રીભગવતીસૂત્રના પિરચય) ૧૯ અનગાર (સાધુ) બહારના પુદ્દગલાને લઈ ને વૈભારગિરને ઓળંગી શકે છે, વિકણાને કરનારો માચી છે, તેનું કારણ કહીને પ્રણીત ભાજનને અપ્રણીત ભાજનનુ સ્વરૂપ જણાવતાં કહ્યું કે પ્રણીત ભાજનથી માંસ અને લેાહી પાતળું પડે, ને હાડકાં મજબૂત અને છે. તેમજ અપ્રણીત સેાજનથી માંસ અને લેાહી ઘટ્ટ બને છે, હાડકાં પાતળાં પડી જાય છે, અંતે જણાવ્યું કે આલાચના નહિ કરનાર માયી વ વિરાધક અને છે, ને અમાયી આલેાચના કરી આરાધક અને છે, શ્રીભગવતીસૂત્રના ત્રીજા શતકના પાંચમા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીઁ કહ્યું કે અનગાર (સાધુ) બાહ્યે પુદ્ગલેાને લઈને સ્ત્રી વગેરેનાં રૂપા કરે. એવાં રૂપાથી જ મૂઠ્ઠીપને ભરી દેવાનું માત્ર સામ` તેનું હેાય છે. પણ તેવું કરતા નથી. પછી ચુવક, યુવતી, અસિચ પાત્ર, ધાડા, હાથી વગેરેને રૂપે અનગારની, ને પુદ્ગલાને ગ્રહણ કરવાની હકીકત કહીને આત્મઋદ્ધિ-પઋદ્ધિ વગેરેનું તથા વિકુવાનું સ્વરૂપ જણાવ્યુ છે. પછી કહ્યું માથી જીવ . મરીને આભિયાગિક થાય અને અમાયી જીવ અનાભિયાગિક ધ્રુવપણું પામે, અંતે આના સારને જણાવનારી સંગ્રહ ગાથા કહી છે. શ્રીભગવતીસૂત્રના ત્રીજા શતકના છઠ્ઠી ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં મિથ્યાદષ્ટિ અનગારની વિકૃણાનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે તેને તથાભાવને સ્થાને અન્યથાભાવ થાય એટલે રાજગૃહને વારાણસી સમજે, ને વારાણસીને રાજગૃહ છે એમ સમજે, આ રીતે મિથ્યાત્વના પ્રતાપે તેને ભ્રમ થાય છે. એમ જનપદ વર્ગોની વિણાને પણ તે મિથ્યાદષ્ટિ અણગાર સ્વાભાવિક માને છે. એ પણ એના ભ્રમ જ છે, એમ જાણવુ', પછી કહ્યું કે આર્થી વિપરીત હકીકત સમ્યગ્દષ્ટિ અનગારની વિકૃ ણામાં અને છે. તેમાં અન્યચાભાવ ન જ હેાય, કારણ કે સમ્યગ્દષ્ટિ છે, તેથી જે પદ્મા જેવા રૂપે હેાય તેને તેવા સ્વરૂપે તે જાણે છે. પછી વીય લબ્ધિનું, વૈક્રિયલબ્ધિનું, અવધિજ્ઞાનલબ્ધિનું તથા પુરુષકાર વગેરેનું, ને પુદ્ગલાના માદિત્તુ તથા ગામના રૂપ વગેરેનું સ્વરૂપ કહીને ચમરેન્દ્રના ને બીજા ઇન્દ્રના આત્મરક્ષક દેવાની ભીના જણાવીને છેવટે પ્રભુ મહાવીરના વિહાર વર્ણવ્યા છે, ભગવતીસૂત્રના ત્રીજા શતકના સાતમા ઉદેશાના ટ્રૅક પરિચય અહીં” રાજગૃહનગરમાં અનેલી ચાર લેાકપાલની હકીકત જણાવી છે. અનુક્રમે સામ, યમ, વરૂણ અને કુબેરનાં વિમાનાદિનું સ્વરૂપ દરેક લેાકપાલના તાબાના દેવા, તેમના તાબાની ઔત્પાતિક પ્રવૃત્તિએ જણાવતાં સેામ નામના લેાકપાલના સંધ્યાપ્રભ, વશિષ્ટ, સ્વયંવલ, વલ્ગુ આ ચાર વિમાન વગેરેના હેવાલ આપ્યો છે. પછી તેના તાબાના દેવા અને સેામના તાબાની ઔત્પાતિક પ્રવૃત્તિઓ વગેરેનુ વર્ષોંન કર્યુ છે, Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત એ જ પદ્ધતિએ યમ વગેરેનું વર્ણન કર્યુ. છે. યમના તામાના રોગા તથા દુ:ખે, વરૂણના તાબાની પાણીને લગતી પ્રવૃત્તિઓ, તથા વૈશ્રમણ (કુબેર) ને સ્વાધીન લક્ષ્મી અને લક્ષ્મીવૃષ્ટિ વગેરેનું સ્વરૂપ જણાવ્યું છે. શ્રીભગવતીસૂત્રના ત્રીજા શતકના આઠમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં રાજગૃહ નગરમાં બનેલી હકીકત જણાવી છે; એટલે ચારે નિકાયના ઢવાના સ્વામીએ (ઉપરીઆ) નુ` વર્ણન કરીને પ્રભુના વિહાર જણાવ્યા છે. શ્રોભગવતીસૂત્રના ત્રીજા શતકના નથમા ઉદ્દેશાનેા ટૂંક પરિચય રાજગૃહ નગરમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં ચિાના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એમ પાંચ વિષયા જણાવતાં વિસ્તાર માટે જીવાભિગમસૂત્રની ભલામણ કરી પ્રભુ મહાવીરના વિહાર જણાવ્યા છે. શ્રીભગવતીજીના ત્રીજા શતકના દશમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહી બનેલી ઘટનાનું સ્થાન રાજગૃહ છે, ચારે દિવનિકાયના ઇદ્રોની સભાઆનુ વણ ન કર્યુ છે, તેમાં ચમરેન્દ્રની ૧. શમિકા, ૨. ચંડા, ૩. જાતા નામની ત્રણ સભા કહી છે. શ્રીભગવતીજીના ત્રીજા શતકના ટ્રંક પરિચય પૂરો થયા. શ્રીભગવતીજીના ચાયા શતકના ૧ થી ૮ ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં શરૂઆતના ૮ ઉદ્દેશામાં કહેલી બીનાના સક્ષિપ્ત સારને જણાવનારી સગ્રહગાથા કહીને ઇશાનેન્દ્રના ૧. સેામ, ૨, યમ, ૩. વરૂણ, ૪. કુબેર આ ચાર લેાકપાલાનાં ચાર વિમાનામાંના સુમના વિમાનની ભીના પહેલા ઉદ્દેશામાં કહી છે, બીજા ઉદ્દેશામાં સ તાભદ્ર વિમાનની, ત્રીજા ઉદ્દેશામાં વષ્ણુ વિમાનની તેમજ ચાથા ઉદ્દેશામાં સુવષ્ણુ વિમાનની હકીકત જણાવી છે. એમ પહેલા ચાર ઉદ્દેશામાં ચાર વિમાનાનું વર્ણન કરીને પાંચમાંથી આઠમા ઉદ્દેશામાં તે ચાર લાકપાલેાની ૪ રાજધાનીઓની ક્રમસર હકીકત જણાવી છે. સુમના વિમાન ઇશાનાવત`સક વિમાનની પૂર્ણાંમાં રહ્યું છે તે કહી ચાગ્ય પ્રસંગે દેવાના સ્થિતિ ભેદનું સ્વરૂપ પણ જણાવ્યુ છે. શ્રીભગવતીજીના ચેાથા શતકના નવમા ઉદ્દેશાના ટૂંક પરિચય અહી' નારક જીવાની હકીકત કહી છે એટલે નરકમાં જે જીવ ઉપજે તે નૈરિયક કહેવાય કે અનૈયિક કહેવાય? આના જવાબ સ્પષ્ટ રીતે સમજાવી કહ્યું કે પ્રજ્ઞાપનાસૂત્રના ૧૭મા લેશ્યા પદ્મના ત્રીજા ઉદ્દેશામાં આ હકીકત વિસ્તારથી જણાવી છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય) શ્રીભગવતીજીના ચેથા શતકના દશમા ઉદ્દેશાના મુદ્દાઓ અહીં પૂછવું છે કે કૃષ્ણ લેશ્યા નીલ લશ્યાને પામીને નલ લેગ્યા રૂપે અને તેના જેવા વર્ણરૂપે પરિણમે? આનો ઉત્તર દેતાં જણાવ્યું કે આની વિસ્તારથી હકીકત પ્રાપનાના ૧૭મા લેશ્યા પદના ૪થા ઉદ્દેશામાં કહી છે. પછી લેશ્યાના પરિણામ, વણ, ગંધ, રસ, શુદ્ધ, અપ્રશસ્ત, સંકિલષ્ટ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાહ, વર્ગણા, સ્થાન, અને અહપબહુત્વ દ્વારનું સ્વરૂપ સમજાવીને છેવટે પ્રભુના ઉત્તરથી સંતુષ્ટ થયેલા શ્રીગૌતમના “હે ભગવન! તે એ પ્રમાણે છે. આવાં શ્રદ્ધાગર્ભિત વચનો જણાવ્યાં છે. શ્રીભગવતીજીના ચોથા શતકનો ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીના પાંચમા શતકને ટૂંક પરિચય આ પાંચમા શતકના ૧૦ ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદેશામાં સૂર્યને ઉદ્દેશીને પ્રશ્નોત્તર છે. તે ચંપાનગરીમાં પૂછાયા છે. તે જણાવવા માટે વિષયોની સંગ્રહ ગાથામાં જંપ વિ' એમ કહ્યું છે. બીજા ઉદ્દેશામાં વાયુ સંબંધી પ્રશ્નોત્તરે છે. ત્રીજા ઉદ્દેશામાં જાલગ્રંથિકાના ઉદાહરણ ઉપરથી જણાતી બીનાનો નિર્ણય છે. ચેથા ઉદ્દેશામ શબ્દને અંગે પ્રશ્નોત્તરે છે. પાંચમા ઉદ્દેશામાં છઠ્ઠસ્થ સંબંધી હકીકત છે. છઠ્ઠા ઉદ્દેશામાં આયુષ્યના છાપણાની ને વધારેપણાની બીના છે. સાતમા ઉદ્દેશામાં પુદગલોના કંપન સંબઈ રિો છે. આઠમા ઉદ્દેશામાં નિર્ચથી પુત્ર અનગારે પદાર્થો સંબંધી વિચારો કર્યા છે. નવમાં ઉદ્દેશામાં રાજગૃહ નગર સંબંધી વિચારણા કરી છે. દેશમાં ઉદ્દેશામાં ચંદ્રના પ્રશ્નોત્તરે જણાવ્યા છે. તે હકીકત ચંપાનગરીમાં જણાવી છે. શ્રીભગવતીજીના પાંચમા શતકના પહેલા ઉદ્દેશાને રંક પરિચય પૂર્ણભદ્ર ચૈત્યવાળા ઉદ્યાનમાં શ્રીગૌતમસ્વામીજીએ પ્રભુ શ્રી મહાવીરદેવને સૂર્યોદયાદિના પ્રશ્નો અને દિવસ રાત્રિના વિચારોને અંગે પ્રશ્નો પૂછી ઉત્તર મેળવ્યા પછી જબૂદ્વીપના દક્ષિણ અને ઉત્તરાર્ધના વિચાર અને મેરૂના ઉત્તર-દક્ષિણનો વિચાર તથા અઢાર મુહૂર્તને દિવસ, ને બાર મુહૂર્તાની રાતની બીના, તેમજ દિવસ અને રાત્રિના માપમાં વધઘટ કહીને બાર મુહૂર્તનો દિવસ, ને ૧૮ મુહૂર્તની રાત્રિના વિચારો અને વર્ષાઋતુ, હેમંતઋતુ વગેરેના પહેલા સમયનો વિચાર તથા પ્રથમસમયાદિ કાલ સંખ્યા જણાવ્યા છે. અહીં સૂર્ય ઈશાન ખૂણામાં ઊગીને અગ્નિ ખૂણામાં આવે વગેરે સૂર્યની સ્પષ્ટ બીના જણવી મેરૂના દક્ષિણાર્ધમાં ને ઉત્તરાર્ધમાં પહેલે દિવસે રાત્રિનાં મુહૂર્તોના પ્રશ્નોત્તરે કહ્યા છે. પછી દક્ષિણાદિમાં સમય, આવલિકા વગેરેની પ્રથમતાને નિર્ણય કહીને લવણસમુદ્રાદિમાં પણ સમય વગેરેની પ્રથમતાનું વર્ણન કર્યું છે. એ પ્રમાણે આનું ટૂંક રહસ્ય છે, Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રીવિપદ્રસૂરીશ્વરકૃત ભગવતીજીના પાંચમા શતકના બીજા ઉદ્દેશાને ટૂંક પરિચય - અહીં જણાવેલી હકીકતનું મૂલ સ્થાન રાજગૃહ નગર છે. ઈષપુરવાત, પશ્ચાદ્વાત, મંદવાત અને મહાવાતનું સ્વરૂપ કહીને દિશાઓને આશ્રીને વાયુના પ્રશ્નોત્તર જણાવ્યા છે. પછી દ્વીપમાં વાતા વાયુ, સમુદ્રમાં વાતા વાયુ અને એ બંનેને માંહેમાંહે વ્યત્યાસ વર્ણવ્યો છે. પછી એ વાયુઓને વાવાનાં કારણો, અને વાયુની ગતિ, તથા ઉત્તર ક્રિયા તેમજ વાયુકુમારાદિ દેવો દ્વારા વાયુકાયનું ઉદીરણ જણાવીને કહ્યું કે તે શ્વાસોચ્છવાસ લે છે, અને મારી મારીને અનેકવાર વાયુમાં આવે છે. તથા (શરીરાદિને સ્પર્શાવેલો) વાયુ મરે છે, તેમજ વાયુ શરીર સહિત નીકળે ને શરીર રહિત પણ નીકળે છે. વળી એદન, અડદ અને સુરા (દારૂ) નાં પુદગલે અપેક્ષાએ વનસ્પતિનાં, પાણીનાં, અને અગ્નિનાં શરીર કહેવાય, ને લોઢું, તાંબું, કલાઈ, સીસું, પાષાણુ, કષપદકા તથા કાટનાં પુદ્ગલ પૃથ્વીનાં ને અગ્નિનાં શરીર કહેવાય. તથા બળેલાં હાડકાં, ચામડાં, શીંગડાં વગેરેનાં પુદ્ગલ ત્રસ જીવન ને અગ્નિનાં શરીરે કહેવાય. તેમજ અંગારે, રાખ વગેરે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયનાં શરીરે અને અગ્નિનાં શરીરો કહેવાય. પછી લવણસમુદ્રને ચક્રવાલ-વિઝંભ વગેરે જણાવી અંતે લાકસ્થિતિ જણાવી છે. પછી પ્રભુનો વિહાર વણ છે. ભગવતીજીના પાંચમા શતકના ત્રીજા ઉદેશાને ટૂંક પરિચય અહીં અન્યતીથિકે કહે છે કે એક સમયે આ ભવનું ને પરભવનું આયુષ્ય (બે આયુષ્ય) જાલગ્રંથિકાના ઉદાહરણથી ભગવાય. આ વિચાર ખોટો છે. પ્રભુએ કહ્યું કે એક ટાઈમે એકજ આયુષ્ય ભેગવાય. તથા આયુષ્યકમ સહિત જીવ નરકમાં જાય છે. અહીં જે આયુષ્ય ભોગવાય, તે પાછલા ભવમાં નિયત સમયે બાંધ્યું હતું એમ સમજવું. ચોવીશે દંડકમાં આ બીના ઘટી શકે છે. પછી જીવમાત્રને ઉદ્દેશીને નિ અને આયુષ્ય સંબંધી વિચારો વર્ણવ્યા છે. ભગવતીજીના પાંચમા શતકના ચોથા ઉદેશાને રંક પરિચય અહીં કહ્યું છે કે છદ્મસ્થ મનુષ્ય શંખ, ઝલરી વગેરે વાજિંત્રોના તથા બીજા પદાર્થોના પણ શબ્દો સાંભળે છે, તે સ્પર્શાવેલા (કણેન્દ્રિયની સાથે અથડાયેલા, સંબદ્ધ થયેલા) શબ્દો સંભળાય, તથા તે આરગત શબ્દો સંભળાય, અહીં આરગત, અર્વાગત ને પાગત શબ્દનું પણ સ્વરૂપ સમજાવ્યું છે. કેવલજ્ઞાની બધા શબ્દો સાંભળી શકે. આ હકીકત છદ્મસ્થના શબ્દ શ્રવણના પ્રસંગને અનુસરીને જણાવી છે, એમ સમજવું. બાકી કેવલીને કેવલજ્ઞાનથી જ શબ્દજ્ઞાન થતું હોવાથી તેમને સાંભળવાની જરૂરિયાત છે જ નહિ. કેવલજ્ઞાની મિત પણ જાણે ને અમિત પણ જાણે. તેમજ સર્વત્ર સદા અને સર્વથા કેવલી સર્વ ભાવોને જાણે. છદ્મસ્થ જીવ હસે, ને ઉતાવળ પણ થાય. Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (પ, શ્રીભગવતીસૂત્રને પરિચય) ૧૮૩ પણ હસવું અને ઉતાવળા થવું એ કેવલજ્ઞાનીને ન જ હોય. કારણ કે મેહના ઉદયથી હસાય છે. તે કેવલીને ન જ હોય. હસતાં ૭ કે ૮ આઠ કર્મો બંધાય. અહીં આ બીના વીશે દંડકમાં ઘટાવીને સમજાવી છે, પછી જણાવ્યું કે ધસ્થ જીવ ઊધે, ને ઊંઘતા સાત કે આઠ કર્મો બંધાય. આ બીના ર૪ દંડકમાં સમજવી. હરિણમેષી યોનિદ્વારા ગર્ભને બહાર કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકે છે. તે નખવાટે કે રૂંવાડાવાટે પણ ગર્ભને ફેરવી શકે છે. તેમાં ગર્ભને લગાર પણ પીડા થાય નહિ. ગર્ભને બદલનાર દેવ ચામડીને છેદ (કાપકૂપ) કરે, ને ગર્ભને સૂક્ષ્મ (ઝીણે) કરીને બદલાવે. પછી અતિમુક્ત મુનિનું જીવન જણાવીને પ્રભુની પાસે આવેલા મહાશુક દેવલોકના બે દેવની હકીકત વણવતાં કહ્યું કે શ્રી મહાવીર દેવના ૭૦૦ શિષ્યો મોક્ષે જશે. પછી આ બે દેવોને અંગે શ્રી મહાવીરદેવની ને શ્રીગૌતમસ્વામીજીની વચ્ચે થયેલી વાર્તાલાપ કહીને જણાવ્યું કે દેવો સંયત કહેવાય. તેમની મુખ્ય ભાષા અર્ધમાગધી છે. કેવલી અંતકર (સંસારનો અંત કરનાર ) જીવને કેવલજ્ઞાનથી સ્વતંત્ર જાણે દેખે ને છદ્મસ્થ જીવ સાંભળીને કે પ્રમાણથી જાણે દેખે. પછી કેવલીના શ્રાવક વગેરે અંતકર કેવલીને કેવી રીતે જાણે દેખે તે બીના જણાવીને પ્રમાણના ૧. પ્રત્યક્ષ, ૨. અનુમાન, ૩. ઉપમા, ૪. આગમ એમ ચાર ભેદો કહ્યા છે. પછી જણાવ્યું છે કે કેવલજ્ઞાની ચરમ કર્મને અને ચરમ નિજારાને જાણે, દેખે, ને પ્રણીત મનને ને પ્રણીત વચનને ધારે. તથા કેવલજ્ઞાનીના એ મન વચનને કેટલાએક વૈમાનિક દેવ જાણે ને કેટલાએક વૈમાનિક દેવા ન જાણે. પછી તે દેવોના માયી મિથ્યાષ્ટિ અને અમાથી સમ્યગ્દષ્ટિ, અનંત પપન્નક ને પરંપરાપનક, પર્યાપ્ત ને અપર્યાપ્ત, ઉપયુકત ને અનુપયુક્ત એમ ચાર રીતે બે બે ભેદો જણાવીને કહ્યું કે અનુત્તરપાતિક દેવો સ્વસ્થાને રહ્યા રહ્યા કેવલીની સાથે વાતચીત કરે ને અહીં રહેલા કેવલજ્ઞાની જે કાંઈ કહે, તેને ત્યાં રહેલા અનુત્તરદેવ જાણે, દેખે. તેમજ ઉપશાંતમૂહ છવો પણ અનુત્તર દેવપણું પામે છે. કેવલી ઈદ્રિયોની મદદથી જાણે દેખે નહિ, કારણકે છદ્મસ્થ જીવને જ તેની મદદથી જાણવાનું હોય, તથા કેવલી હાલ જેટલા આકાશપ્રદેશમાં અવગાહીને રહ્યા હેય, તેટલા જ આકાશપ્રદેશમાં અવગાહીને ભવિષ્યમાં ન રહે, પણ વધઘટ જરૂર થાય જ છે. આ પ્રસંગે સંગ-સદુદ્રવ્યતાનું સ્વરૂપ વર્ણવ્યું છે, પછી કહ્યું કે ચૌદપૂવી લબ્ધિના પ્રભાવે એક ઘડામાંથી હજાર ઘડા કરે છે. પછી ઉત્કરિકાના ભેદાદિનું વર્ણન કરી અંતે પ્રભુને વિહાર જણાવ્યા છે.. શ્રીભગવતીજીના પાંચમા શતકના પાંચમા ઉદ્દેશાને રંક પરિચય માત્ર સંયમથી સિદ્ધ થાય? આ પ્રશ્નના ઉત્તરમાં વિસ્તારથી સમજવા માટે પહેલા શતકના ચેથા ઉદ્દેશાની ભલામણ કરી છે. પછી અન્યતીથિકના વેદનાને અંગે અઘટિત વિચારે જણાવી એવંભૂત વેદનાદિની બીના કહી છે. પછી સાત કુલકરે, Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્યપદ્ધસૂરીશ્વરકૃત તીર્થકરના માતાપિતા, મુખ્ય શિષ્યો તથા મુખ્ય શિષ્યાઓનું તથા ચક્રીના સ્ત્રી રતનાદિનું, બલદેવોનું તથા વાસુદેવોનું, તેમના માતાપિતાનું તથા પ્રતિવાસુદેવનું વર્ણન કરતાં વિસ્તાર માટે સમવાયાંગ સૂત્રની ભલામણ કરી અંતે પ્રભુને વિહાર જણાવ્યું છે. શ્રીભગવતીજીના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશાને રંક પરિચય અહીં કહ્યું છે કે હિંસા, જૂઠ આદિ કારણેથી અને શ્રમણાદિ સુપાત્રને અક૫નીય દાન દેવાથી ટૂંકું આયુષ્ય બંધાય છે. દયા, સત્ય, શીલાદિ કારણેથી ને સુપાત્રને ખપે તેવા પદાર્થોનું દાન દેવાથી લાંબું (શુભ) આયુષ્ય બંધાય છે. પછી અશુભ દીઘાયુષ્યનાં ને શુભ દીર્ધાયુષ્યનાં કારણો, કરિયાણું વેચનાર ને લેનારને લાગતી ક્રિયા તથા ચાલુ પ્રસંગે જરૂરી ચાર વિકલ્પ અને ભાંડ (ઉપકરણ)ના અપહારાદિથી લાગતી ક્રિયા, તથા હમણાં સળગાવેલા અગ્નિની બીના જણાવી ધનુષ્ય ફેકનાર પુરુષાદિને લાગતી ક્રિયાઓ કહી છે. પછી અન્ય તીર્થિકોનો મત તેનું ખોટાપણું ચાલુ પ્રસંગે જીવાભિગમની ભલામણ કરીને આધાકમ આહાર લેવાથી નુકસાન અને આચાર્યઉપાધ્યાયના ભવે જણાવ્યું છે. અંતે અભ્યાખ્યાનની બીના કહી છે. શ્રી ભગવતીજીના પાંચમા શતકના સાતમા ઉદેશાને ટૂંક પરિચય પરમાણુ કઈ વાર કંપે ને પરિણમે, કઈ વખત ન કરે ને ન પરિણમે, એમ હિપ્રદેશિક સ્કંધ દેશથી કંપે ને દેશથી ન કરે. આ રીતે ત્રિપ્રદેશિક સ્કંધથી માંડીને અનંત પ્રદેશિક સ્કંધનો વિચાર કરતા દેશાશ્રિત વિક૯પ કહીને પરમાણુ અને અસિધારાની બીના કહી છે. પછી કહ્યું કે પરમાણુ દાતા નથી. એમ દ્ધિપ્રદેશિક સ્કંધથી માંડીને ઠેઠ અસંખ્ય પ્રદેશિક સ્કર્ષ સુધીના સ્કધમાં સમજવું. એ પ્રમાણે અનંતપ્રદેશિક આંધોમાંના કેટલાક સ્કંધો છેદાય ને કેટલાક સ્કંધો ન પણ દાય. એ પ્રમાણે અગ્નિ અને પરમાણુ વગેરેમાં બળવાની બીના અને પુષ્કરસંવ મેઘ અને પરમાણુ વગેરેમાં ભીંજાવવાની બીના તથા ગંગા મહાનદી અને પરમાણુ વગેરેમાં જલના પ્રવાહમાં તણાવાની બીના સમજવી. પછી કહ્યું કે પરમાણુના બે ભાગ ન થાય ને તેનો મધ્યભાગ ન હોય, તેના પ્રદેશે પણ ન હોય. આ વિચાર (સરખા પ્રદેશ, વિષમ પ્રદેશનો વિચાર) દ્વિદેશિક સ્કંધથી માંડીને અનંત પ્રાદેશિક સ્કંધોમાં જણાવ્યા છે. પછી પરમાણુ પરમાણુની માંહોમાંહે સ્પર્શના જણાવતાં નવ વિકલ્પ કહીને દુવ્યષ્ટ્રક સ્કંધાદિની ને વ્યણુક સ્કંધાદિની ને અંતે અનંતપ્રાદેશિક સ્કંધોની માંહોમાંહે સ્પર્શીના જણાવી છે. પછી પરમાણુ-પુદ્ગલની કાલથી સ્થિતિ જણાવીને સકપ એક પ્રદેશાદિમાં અવગાહ પુદગલોની સ્થિતિ અને નિષ્કપ એકાદિ આકાશપ્રદેશોમાં અવગાઢ પુદગલોની સ્થિતિ તથા એકાદિગુણ કાળાં, લીલાં, પીળાં, ધોળાં, લાલ પુદગલાની સ્થિતિ જણાવીને વર્ણ-ગંધાદના પરિણામોની સ્થિતિ તથા અંતરકાલ Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રના પરિચય ) ૧૮૫ એટલે પરમાણુ વગેરેના અંતરકાલ, કહીને દ્રવ્યસ્થાનાયુ વગેરે ચાર પદાર્થોનું અલ્પબહુત્વ જણાવ્યુ` છે, પછી કહ્યું કે નરકના જીવો આરંભી છે, તે પરિગ્રહી છે. આ ખીના ચાવીશે ઢંડકામાં વિચારી છે, પછી શરીરાદ્ધિની હકીકત કહીને અંતે પાંચ હેતુ-અહેતુનું સ્વરૂપ જણાવ્યું છે. અહી' સટીક ખ'છત્રીશી પણ જણાવી છે. શ્રીભગવતીજીના પાંચમા શતકના આઠમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં કહ્યું છે કે પ્રભુ શ્રી મહાવીર દેવના નારપુત્ર મુનિ અને નિગ્રંથીપુત્ર અનગારી આ એ શિષ્યા હતા. તેમાંના નાદપુત્ર એમ માને છે કે તમામ પુદ્ગલા સા` ( જેના અર્ધા બે ભાગ થાય તેવાં) છે, તે સમધ્ય એટલે મધ્યભાગવાળા તથા પ્રદેશવાળા છે. નિત્ર થીપુત્ર અનગાર આ વાત ખોટી સાબિત કરી સાચી હકીકત જણાવે છે, ત્યારે પાતાની ભૂલ કબૂલ કરી નારદપુત્ર અનગાર નિ'થીપુત્ર અનગાને ખમાવે છે. પછી વિહાર જણાવીને શ્રી ગૌતમસ્વામીજીએ પૂછેલ પ્રશ્નના જવાબમાં પ્રભુએ કહ્યું કે જીવે વધે ઘટે નહિ, અવસ્થિત છે, એમ સર્પી દંડકામાં સમજવું, સિદ્ધોમાં પણ આ વિચાર જણાવી કહ્યું કે જીવા કાયમ સ કાલ રહે છે. તે નારકો જઘન્યથી એક સમય સુધી તે ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્ય ભાગ સુધી વધે છે ને ઘટે છે. તથા નારકોનું અવસ્થાન જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ચાવીશ મુહૂત્તો સુધી જાણવું, એમ સાતે નરકમાં તેને લગતી વિશેષતા જણાવવાપૂર્વક આ બીના જાવી છે. આ વિચારણા બાકીના દડકામાં અને સિદ્ધોમાં પણ જેમ ઘટે તેમ જણાવી છે. પછી વેાના અને સિદ્ધોના સાપચયાદિ સ્વરૂપને અંગે જરૂરી મીના કહીને કાલની અપેક્ષાએ જીવમાત્રને લગતી એ જાતની વિચારણા કરી છે. શ્રી ભગવતીજીના પાંચમા શતકના નવમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં રાજગૃહ નગરનું સ્વરૂપ જણાવી કહ્યું કે શુભ પુદ્ગલેાના સંસથી દિવસે પ્રકાશ અને અશુભ પુદ્ગલાની વિશેષતાથી રાતે અંધારું હોય છે. આ જ કારણથી નરકમાં પણ અંધારુ... જાણવું, એમ તેન્દ્રિયના દંડક સુધીના દંડકોમાં અંધારુ... હાય. પણ પછી ચતુિિન્દ્રયાદિમાં પ્રકાશ અને અંધારું અને હેાય. તમામ સ્વર્ગમાં પ્રકાશ હેાય. નારકીઓને કાલના ખ્યાલ ન હાય. કારણ કે તેવુંા ખ્યાલ અઢીદ્વીપમાં જ હોય છે, એમ પંચેન્દ્રિય તિય ચામાં પણ જાણવુ, મનુષ્યાને કાળના ખ્યાલ હોય ને દેવાને તે ન હેાય. પછી શ્રીપાર્શ્વનાથના વિરોએ પ્રભુ શ્રીમહાવીરને પૂછ્યું. કે અસંખ્ય પ્રદેશવાળા લાકમાં અનંતા રાત્રિ દિવસા શી રીતે ઘટી શકે ? પ્રભુએ શ્રીપાર્શ્વનાથની સાક્ષી આપીને તે વાત સ્પષ્ટ સમજાવતાં તેમને ખાત્રી થઈ કે પ્રભુ શ્રીમહાવીર ‘સ`જ્ઞ છે, ' પછી પાંચ મહાવ્રત ધને સ્વીકારી આરાધીને તે વિર માક્ષે ગયા. આની પછી દેવલાકની ગણત્રી અને સંગ્રહુ ગાથા કહીને વિહાર જણાવ્યા છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રીભગવતીજીના પાંચમા શતકના દશમા ઉદ્દેશાને ટ્રંક પરિચય અહીં ચન્દ્રની બીના જણાવતાં વિસ્તાર માટે પાંચમા શતકના પહેલા ઉદ્દેશકની ભલામણ કરી છે. શ્રીભગવતીજીના પાંચમા શતકના ટ્રૅક પરિચય પૂરો થયા. શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત શ્રીભગવતીજીના છઠ્ઠા શતકના પહેલા ઉદ્દેશાના ચૂક પરિચય ૧. પહેલા ઉદ્દેશામાં વેદનાની બીના કહી છે. ૨. બીજામાં આહારની, ૩. ત્રીજામાં મહાશ્રવની, ૪. ચાથામાં સપ્રદેશની, ૫. પાંચમામાં તમસ્યાયની, ૬. છઠ્ઠામાં ભવ્યની, ૭. સાતમામાં શાલિની, ૮. આઠમામાં પૃથ્વીની, ૯. નવમામાં કર્મીની ને ૧૦. દશમા ઉદ્દેશામાં અન્યતીથિંકની હકીકત જણાવી છે. આ રીતે દશ ઉદ્દેશાના સારને જણાવનારી સંગ્રહ ગાથાના અ કહીને હવે પહેલા ઉદ્દેશાના ટ્રૅક પરિચય જણાવુ છું. તે આ પ્રમાણે-જે જીવ મહાવેદનાવાળા હેાય તે મહાનિર્જરાવાળા હોય અને જે જીવ મહાનિર્જરાવાળા હોય તે મહાવેદનાવાળા હોય. અહીં સમજવાનું એ છે કે મહાવેદનાવાળા વેામાં તથા અલ્પ વેદનાવાળા જીવેામાં જે જીવ પ્રશસ્ત નિર્જરાવાળા હોય તે જ ઉત્તમ જાણવા. આ બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું કે છઠ્ઠી-સાતમી નરકના વે મહાવેદનાને ભાગવે છે. શ્રમણા જે કનિરા કરે તેનાથી નરકના જીવાને વધારે *નિજા હોય જ નહિ, આને સ્પષ્ટ સમજાવવાને માટે ચાખ્ખા લૂગડાનું ને મેલા લૂગડાનું દૃષ્ટાંત, કઈમ રાગ, ગાડાની મળીના રાગ વગેરેનો હકીકત સમજાવીને ફરમાવ્યું કે નારકીનાં પાપકર્મી ચીકણાં હાય છે. અહીં લુહારની એરણના દાખલા સમજાવ્યા છે, સાધુનાં કર્યાં પાચાં-નરમ હાય છે. આ હકીકત સૂકા પૂળા અને અગ્નિનું, તથા પાણીનું ટીપુ અને ઊની ધગધગતી લેાઢાની કઢાઇનું દૃષ્ટાંત ઈને સ્પષ્ટ સમજાવી છે. પછી મનકરણ, વચનકરણ, કાયકરણ ને કકરણ રૂપ ચાર કરણામાંથી દરેક દંડકના જીવને કેટલાં કરણા હેાય? તે ખીના તમામ દંડકામાં વિચારીને કરણ અને અશાતાવેદના, કરણ અને શાતાવેદનાના વિચાર ૨૪ ૬ડકામાં ઘટાવીને વેદનાની ને નિજ રાની ચભંગી જણાવી છે. પછી કહ્યું કે ૧. મહાવેદનાવાળા અને મહાનિર્જરાવાળા જીવ પ્રતિમાધારક મુનિ જાણવા. ર, છઠ્ઠી સાતમી નરકના જીવાને મહાવેદના છે, ને નિરા થાડી છે. ૩ શલેશી અવસ્થામાં રહેલા કેવલી જીવને વેદના ઘેાડી, પણ કનિર્જરા ઘણી થાય છે. ૪. અનુત્તર વિમાનના દેવાને વેદના થાડી હોય ને કર્માંનજરા પણ શાડી થાય છે. અંતે આના સાર જણાવનારી સગ્રહગાથા કહી છે. ભગવતીજીના છઠ્ઠા શતકના બીજા ઉદ્દેશાના ટ્રંક પિરચય અહીં આહારનું સ્વરૂપ, અને તેના તમામ ફ્રેંડકામાં વિચાર જણાવતાં વિસ્તાર માટે શ્રીપ્રજ્ઞાપનાસૂત્રના આહારપદની ભલામણ કરી અંતે પ્રભુના વિહાર જણાવ્યા છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કર્ણાવલી ( ૫. શ્રીભગવતીસૂત્રના પરિચય ) શ્રીભગવતીજીના છઠ્ઠા શતકના ત્રીજા ઉદ્દેશાને ક પરિચય આના ટૂંકામાં સાર જણાવનારી એ ગાથાના અર્થ આ પ્રમાણે જાણવા: અહીં અધાદિની અપેક્ષાએ પુદ્દગલાની વિચારણા કરી છે. તે આ રીતે-માટા પાપાર્‘ભથી જીવને સપ્રકારે પુદ્ગલા બંધાય? વગેરે કહ્યા પછી જેમ વસ્ત્રમાં પ્રયાગથી કે સ્વાભાવિક રીતે પુદ્ગલા એકઠાં થાય છે, એમ જીવાને પણ શું થાય છે ? આ બીના સ્પષ્ટ જણાવીને કહ્યું કે જેમ લૂગડામાં એકઠા થતાં પુદ્દગલા સાદિ એટલે આદિવાળાં છે, એમ જીવાને પણ પુદ્ગલસગ્રહ (પુદ્ગલાના બધ) આદિવાળા છે, વગેરે પ્રશ્નાના ઉત્તરો કહીને કમની સ્થિતિ જણાવી છે. પછી શું સ્ત્રી, પુરુષ વગેરે કર્માંધ કરે? વગેરે પ્રશ્નાના ઉત્તરો દઇને સયત સમ્યગ્દષ્ટિ વગેરે તથા સંજ્ઞી, ભવ્ય, દની, પર્યાસિ, ભાષક, પરિત્ત, જ્ઞાની, યાગી, (શરીરાકૃિત યાગ-ચેષ્ટાવાળા જીવા) ઉપયાગવાળા જીવા, આહારક, સૂક્ષ્મ, ચર્મ વગેરેને આશ્રીને 'ધના વિચારો કહીને એ બધા શ્રી વગેરે કર્મીને બાંધનારા જીવાનુ` અપમહત્વ કહ્યું છે, ત્રીજા ઉદ્દેશાનુ રહસ્ય મહાકવાળા જીવને સત; અને નિરંતર પુદ્ગલાના ચય તથા ઉપચય થાય છે. તથા તેના આત્મા અનિષ્ટાદિ સ્વરૂપે વારવાર પિરણામ પામે છે. તેમાં કારણ કહીને તાજા વસ્ત્રનું ઉદાહરણ જણાવ્યુ` છે. પછી અલ્પકમ વાળા જીવને સત: પુદ્ગલે ભેદાય છે, યાવત્ (એમ અંતે સમજવું કે) પરિવિધ્વંસ પામે છે, તે એને આત્મા શુભાદિ સ્વરૂપે વારંવાર પરિણમે છે. તેમાં કારણ જણાવીને મલન છતાં પણ પાણીથી ધાવાતા લૂગડાંનું દૃષ્ટાંત કહ્યું છે, પછી જીવને કર્મીના ઉપચય પ્રયાગથી જ થાય છે. જેમ વસ્ત્રાદિમાં પુદ્ગલેાના ઉપચય થાય છે, તેમ અહીં સમજવું, પછી મનપ્રયાગ, વચનપ્રયાગ અને કાયપ્રયાગની વિચારણા તમામ દડકોમાં કહીને સાદિ સાંત વગેરે ભાંગામાંથી વસ્તુને લગતા પુદ્ગલાપચય સાદિ સાંત છે એ પ્રમાણે જીવને લગતા પુદ્ગલેાપચયની બાબતમાં પ્રશ્નાત્તરા જણાવીને કહ્યું કે કર્વાધિક કર્મીને બાંધનાર જીવના ક પુદગલાપચય સાદિ સાંત છે, ભવ્યના અનાદિ સાંત અને અભવ્યના અનાદિ અનંત કર્યાં પુદ્ગલાપચય જાણવા. પણ સાદિ છતાં અનત એવા ક`પુદ્દગલાપચય હાય જ હિ. પછી કહ્યું કે જેમ વજ્ર સાદિ સાંત છે તેમ નરકપણું વગેરે પદાર્થા પણ સાદિ સાંત છે, સિદ્ધો સાદિ અનંત છે. ભવ્યેા અનાદિ સાંત ને અભળ્યે અનાદિ અનંત છે. પછી આઠ ક પ્રકૃતિ તથા તેની અબાધા કાલવાળી 'ધ સ્થિતિ જણાવીને કહ્યું કે એ કર્માંને આંધનારા શ્રી આદિ ત્રણમાંના કોઈ પણ જીવ હેાય. આયુષ્યને શ્રી આદિ બાંધે અને ન પણ બાંધે. પછી સયતાદિને લગતા પ્રશ્નાત્તરો કહીને સમ્યગ્દષ્ટિ વગેરે ૪૨ પ્રકારના જીવાને ઉદ્દેશીને ક ધાદિના વિચારો જણાવ્યા છે, અને શ્રી વૈકાદિ ચારેનુ' અપમહુવ સ્પષ્ટ સમજાવ્યુ` છે, ૧૮૭ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત શ્રી ભગવતીજીના છઠ્ઠા શતકના ચાથા ઉદ્દેશાના ટૂંક પરિચય અહી કાલની અપેક્ષાએ અને એકત્વ તથા અહુત્વને આશ્રીને જીવાના પ્રદેશ સહિતપણાના ને પ્રદેશરહિતપણાના વિચારો જણાવ્યા છે. એ જ રીતે આહારક અનાહારક કહ્યા છે. તેમજ ભવ્યાદિ ત્રણ, સંજ્ઞી આદિ ત્રણ, લેશ્માવાળા, કૃષ્ણાદિ લેશ્યાવાળા અને અલેશ્ય વા તથા સમ્યગ્દષ્ટિ વગેરે ૩, તેમજ સયતાદિ ૩ કષાયી વગેરે ૬ વેા, મતિજ્ઞાનાદિવાળા જીવે ૫ અને મતિઅજ્ઞાનાદિવાળા જીવે ૩, મનાયેાગી આદિ ૪, સાકાર ઉપયાગવાળા, અનાકાર્ ઉપયાગવાળા જીવા તથા વેઢવાળા જીવા વગે૨ે ૪, શરીરવાળા જીવા વગેરે ૬, પર્યાવાળા જીવા ૬, અપર્યાશિયાળા જીવા ૬ આ બધાને કાલાદેશની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ છે ! એ હકીકત વિસ્તારથી સમજાવી છે, પછી જીવેામાં પ્રત્યાખ્યાનીપણાની ને અપ્રત્યાખ્યાનીપણાની બીના વર્ણવી છે. અંતે કહ્યું કે પંચેન્દ્રિય જીવા જ પ્રત્યાખ્યાનાદિને જાણે છે. એ જ પ્રમાણે પચ્ચખાણ કરવાની મામતમાં પણ સમજી લેવું, પછી પ્રત્યાખ્યાનાદિ અને આયુષ્યની હકીકત કહી છે. ભગવતીજીના છઠ્ઠા શતકના પાંચમા ઉદ્દેશાને ટૂંક પિરચય અહીં કહ્યું છે કે તમસ્કાય એ પાણી કહેવાય. એમ કહીને તમસ્કાયના ને પાણીના સ્વભાવમાં સમાનતા સમજાવી છે, ૧. અરૂણેાય સમુદ્રથી તમકાયની શરૂઆત થાય ને બ્રહ્મદેવલાકમાં એની સમાપ્તિ થાય છે. ૨. તમસ્કાય રામપાતરના મૂલની જેવા અને ઉપરના ભાગમાં કુકડાના પાંજરા જેવા છે. ૩. તમસ્કાયના બે પ્રકાર છે. સભ્યેય ચાજન વિસ્તારવાળેા તમસ્કાય ને અસંખ્યેય ચેાજન વિસ્તારવાળેા તમસ્કાય. આના વિષ્ક’ભ તથા પરિક્ષેપ કહ્યો છે. ૪. શીઘ્ર ગતિવાળા દેવ છ મહિના સુધી ચાલતાં પણ એના પાર ન પામે એવડા માટા તમસ્કાય છે. ૫. તમસ્કાયમાં ઘર વગેરે નથી. ૬. તમસ્કાયમાં મેધા વસે છે. ૭. તેને કરનારા અસુરકુમાર, નાગકુમાર અને સુવર્ણ કુમાર ઢવા છે. ૮. તમસ્કાયમાં દેવકૃત ભાર્ સ્તનિત અને માદર્ વીજળી હાય છે. ૯, તમસ્કાયમાં વિગ્રહગતિને અપ્રાપ્ત સિવાય દર્ પૃથ્વી કે અગ્નિ નથી, ૧૦, તમસ્કાયમાં સૂર્યાદિ નથી, પણ તેની પડખે છે, ૧૧, તેમાં સૂર્યાદિની પ્રભા નથી, અર્થાત્ એ પ્રભા છે ખરી, પણ તે તમસ્કાયરૂપે પરિણામ પામેલી છે. ૧૨. તેના વર્ણ ભયકર કાળા છે એથી વેા પણ ભય પામે છે. ૧૩. તેનાં નામેા ૧૩ છે, તે તમસ્કાય . અંધકાર વગેરે જાણવા, ૧૪. તે પાણીના જીવને અને પુદ્ગલના પિરણામ છે, ૧૫. તમસ્કાયમાં જીવ માત્ર ઘણીવાર ઉપજ્યા છે. પણ બાદર પૃથ્વીપણે અને માદર્ અગ્નિપણે ઉપયા નથી. આ રીતે તમસ્કાયની બીના પૂર્ણ થયા બાદ હવે કૃષ્ણરાજીઓની હકીકત જણાવે છે. તે આઠ છે અને સનકુમાર કલ્પ અને માહેન્દ્ર કપની ઉપર નીચે બ્રહ્મ દેવલાકના અરિષ્ટ વિમાનના પાથડામાં છે. તથા તેના અખાડાના જેવા સમચાસ Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) ૧૮૯ આકાર છે. તેમજ ચારે દિશામાં બે બે માંહોમાંહે અડેલી છે. આ પ્રસંગે તેની લંબાઈ, પહેળાઈ અને મોટાઈ જણાવી છે. કૃષ્ણરાષ્ટ્રમાં ઘર વગેરે નથી ઈત્યાદિ હકીકત જેમ તમસ્કાયની કહી તેમ જાણવી. તેના કૃષ્ણરાજી, મેઘરાજી વગેરે ૮ નામ કહીને જણાવ્યું કે તે પૃથ્વીને પરિણામ છે. એમાં બાદર પાણીપણે, બાદર અગ્નિપણે, અને બાદરે વનસ્પતિપણે જીવો ઉપજતા નથી, બાકી બીજા કેઈ પણ પ્રકારે ઉપજે છે. પછી કૃષ્ણરાજીઓના ૮ અવકાશાંતમાં લોકાંતિક દેવોના અચી, અર્ચિમાલી વગેરે આઠ વિમાનની વચમાં નવમું રિઝાભ વિમાન કહીને તેને લગતી બીજી હકીકત પણ કહી છે. પછી લોકાંતિક દેવનું સ્વરૂપ જણાવીને કહ્યું કે એમના વિમાન વાયુ ઉપર પ્રતિષ્ઠિત (રહ્યા) છે. આના વિસ્તાર માટે વાભિગમસૂત્રની ભલામણ કરી કહ્યું કે બધા જીવ એ વિમાનમાં પણ ઉપજેલા છે, માત્ર દેવપણે નહિ, તેમનું આયુ ૮ સાગરોપમનું જાણવું. તથા લોકાંતિક દેવોના વિમાનોથી અસંખ્યય યોજન છે. લેકાંત છે. શ્રીભગવતીજીના છ શતકના છઠ્ઠા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં સાત નરક પૃથ્વીઓ તથા પાંચ અનુત્તર વિમાને કહીને મારણાંતિક સમુદ્રઘાતનું સ્વરૂપ અને રત્નપ્રભામાં ઉપજવાને લાયક જીવ જણુવ્યા છે. પછી કહ્યું કે કેટલાક જીવ રત્નપ્રભામાં પહોંચીને આહાર કરે, ને કેટલાક જીવો ત્યાં પહોંચી ત્યાંથી પાછા ફરી, ફરી વાર ત્યાં પહોંચીને આહાર કરે છે. આ વિચારે બીજી નરકમાં તથા અસુરકુમારાદિમાં જણાવીને અંતે મેરૂ, અંગુલ, વાલાગાદિથી માંડીને ચોજન કેટી આદિ પદાર્થોનું સ્વરૂપ જણાવ્યું છે. શ્રીભગવતીજીના છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે શાલિ વગેરે પાંચ ધાન્યની પનિને બીજોત્પત્તિ કાલ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ વરસ જાણ, વટાણા વગેરે ૧૦ ધાન્યની યોનિને બીજોત્પત્તિકાલ ઉત્કૃષ્ટ પાંચ વરસ છે, એ પ્રમાણે અળસી વગેરે ૧૦ ધાન્યની યોનિને બીજોત્પત્તિકાળ ૭ વરસ જાણ, એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોચ્છવાસ થાય પછી આવલિકાના શ્વાસોચ્છવાસ, પ્રાણ, સ્તોકથી માંડીને શીર્ષપ્રહેલિકાની પયોપમની તથા સાગરોપમની બીના પરમાણ, ઉઠ્ઠલણશ્લેલ્શિકાથી માંડીને એજનની બીના, ઉત્સપિણી આદિની બીના, સુષમસુષમાના ભરત ક્ષેત્રનું સ્વરૂપ વગેરે કહીને આના વિસ્તાર માટે જવાભિગમ સૂત્રની ભલામણ કરી છે. શ્રીભગવતીજીના છઠ્ઠ શતકના આઠમા ઉદેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે પૃથ્વીએ આઠ છે. રત્નપ્રભાની નીચે ઘર વગેરે નથી. તથા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રીવિજયસૂરીશ્વરકૃત ત્યાં ઉદાર મેઘ અને તેને સ્વનિત શબ્દ છે. તેમજ તેને કરનારા અસુરકુમાર કે નાગકુમાર છે, વળી ત્યાં વિગ્રહગતિ સિવાય બાદર અગ્નિકાય નથી. ત્યાં ચંદ્ર વગેરે નથી. આ જ વિચારે બધી નરકેને અંગે સમજવા. ફેર એટલો કે ત્રીજી નરકમાં મેઘ વગેરેને નાગકુમાર વગેરે કે ન કરે, તથા ચેથી નરક વગેરેમાં બલાહકાદિ એકલા દેવ જ કરે છે. આવા જ પ્રશ્નોત્તરો સૌધર્મ દેવલોકાદિને અંગે પણ જાણવા, ફક્ત ફેર એ કે માત્ર નાગકુમાર બલાહક વગેરેને ન કરે. અને સનકુમારાદિ વર્ગોમાં તે બલાહક વગેરેને દેવ જ કરે છે. પછી સંગ્રહગાથા, આયુષ્યના બંધના ૬ ભેદ, તેની ૨૪ દંડકમાં વિચારણા તથા લવણ સમુદ્ર સંબંધી વિચાર કહેતાં અહીં જીવાભિગમની વિસ્તાર માટે ભલામણ કરી છે. જેટલાં શુભ વસ્તુનાં નામ હોય તે તે નામના અસંખ્ય દ્વીપ–સમુદ્રો જાણવા. પછી વિહાર જણાવ્યો છે. શ્રીભગવતીજીના છ શતકના નવમા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે જ્ઞાનાવરણીય કર્મ બાંધતાં સાથે ૭-૮ કે ૬ કર્મો બંધાય. અહીં વિશેષ બીના માટે પ્રજ્ઞાપના સૂત્રનાં બંધોદ્દેશકની ભલામણ કરી છે. મહદ્ધિક દેવ બહારના પગલે લીધા સિવાય વિકુણા ન કરે. તથા બહગત પુદગલાદિમાંના તત્રગત પુદ્ગલોને લઈને વિકર્ષણ કરે છે. તેમજ એક વર્ણ અને અનેક રૂપના ચાર વિકપ થાય છે. વળી દેવ બાહ્ય પુદ્ગલેને લઈને વર્ણાદિમાં ફેરફાર કરી શકે છે, પછી વર્ણાદિના વિકલ્પો જણાવીને કહ્યું કે અવિશુદ્ધ વેશ્યાવાળો દેવ અસમવહત આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે નહિ. અહીં એ ત્રણ પદના ૧૨ વિકલ્પ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. શ્રીભગવતીજીના છ શતકના દશમાં ઉદ્દેશાને ટૂંક પરિચય જીવની બાબતમાં બીજાઓના “ઇવ કેલાસ્પિકમાત્ર છે, નિષ્પાવમાત્ર છે વગેરે વિચારે છેટા છે એમ કહીને પ્રભુએ જીવનું સ્વરૂપ જણાવતાં દેવનાં ને ગંધનાં બહુ જ ઝીણાં પુદગલાનું ઉદાહરણ કહ્યું છે. પછી જીવ અને ચિતન્ય બંને માંહોમાંહે એકરૂપ છે. આ વિચાર તમામ દંડકમાં જણાવીને કહ્યું કે જે જીવે છે, તે તો જીવ જ છે, અને જીવ તે જીવે પણ ખરે ને ન પણ છે. અહીં જીવવું એટલે પ્રાણ ધારણ કરવા, તે સિદ્ધોને ન હોય. આ વિચાર તમામ દંડકોમાં કહ્યો છે. પછી “નારકી અને ભવસિદ્ધિક બધા જીવો એકાંત દુ:ખને વેદે છે આવા બીજાના વિચારે ખોટા છે એમ જણાવતાં પ્રભુએ કહ્યું કે કેટલાએક જીવ એકાંત દુ:ખને, કેટલાએક છ એકાંત સુખને અને કેટલાએક છ સુખ દુ:ખ મિશ્રત વેદનાને છે. અહી તેવા છેવાના નામ જણાવીને નારક અને તેના આહાર પુદ્ગલાની બીના જણાવીને તથા ચોવીસે દંડકમાં Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણવલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) ૧૯ ઘટાવીને કહ્યું કે કેવલી ઇંદ્રિયો દ્વારા જાણે નહિ, જુવે નહિ. તેમનું જ્ઞાન દર્શન અમિત છે. અંતે આના સારને જણાવનારી સંગ્રહ ગાથા કહી છે. શ્રીભગવતીજીના છઠ્ઠા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીના સાતમા શતકના પહેલા ઉદ્દેશાને ટ્રેક પરિચય અહીં પરભવમાં જતાં જીવનું આહારકપણું ને અનાહારકપણું ક્યારે હોય? તે બીના વિસ્તારથી કહીને લોકને આકાર જણાવ્યો છે. પછી શ્રાવકને ઐયપથિકી અને સાંપરાવિકી ક્રિયામાંથી કયી ક્રિયા લાગે? આને ઉત્તર જણાવીને વ્રતોના અતિચારે ને કર્ણરહિત જીવની ગતિ કહી છે. પછી કહ્યું કે દુ:ખી જીવ દુ:ખથી વ્યાપ્ત હોય છે. ઉપયોગ રહિત અનગારને લાગતી અર્યા પથિકી કે સાંપરાવિકી ક્રિયાની બીના કહીને અનગારને સદોષ પાન-ભેજન વહેરાવતા નુકસાન ને નિર્દોષ પાન-ભેજન વહેરાવતાં લાભ જણાવીને અંતે ક્ષેત્રાતિકાંતાદિ આહારપાણી ને શસ્ત્રાતીતાદિ આહારપાણીનું સ્વરૂપ જણાવ્યું છે. શ્રીભગવતીજીના સાતમા શતકના બીજા ઉદેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે હિંસાના પ્રત્યાખ્યાન કરનાર છવને કદાચ સુપ્રત્યાખ્યાન થાય તેનું શું કારણ? ને કદાચ દુપ્રત્યાખ્યાન થાય તેનું શું કારણ? આનો સ્પષ્ટ ખુલાસો કરીને પ્રત્યાખ્યાનનું સ્વરૂપ મૂલગુણ પ્રત્યાખ્યાનના ભેદ તથા ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના ભેદ કહ્યા છે. પછી એમાંનું કયું પ્રત્યાખ્યાન કયા દંડકના જીવને હોય? એ વિચાર ર૪ દંડકમાં કહીને મૂલગુણ પ્રત્યાખ્યાની વગેરે જેનું અપબહુ જણાવ્યું છે. પછી પદ્રિય તિર્યચેનું ને મનુષ્યનું ઓછાવત્તાપણું જણાવ્યું છે. પછી પૂછ્યું કે શું જેવો સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાની છે? વગેરે પ્રશ્નોત્તરો વીશે દંઢકોમાં જણાવીને કહ્યું કે નારકોને અને પંચેન્દ્રિય તિર્થને સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાન હોય નહિ, પછી સર્વમૂલગુણપ્રત્યાખ્યાની ઝવ વગેરેનું અપબહુવ કહીને શું છે સંયત છે, અસંયત છે, કે સંયતાસંયત છે? તથા જીવો શું પ્રત્યાખ્યાની છે? આને સ્પષ્ટ ખુલાસો જણાવ્યો છે. પછી પ્રત્યાખ્યાની જીવ વગેરેનું અલ્પબહુવ, અને ચોવીશે દંડકમાં શાશ્વતપણાના ને અશાશ્વતપણાના ઘટતા વિચારે જણાવ્યા છે. શ્રીભગવતીજીના સાતમા શતકના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં પૂછયું છે કે વનસ્પતિના છો અલ્પાહારી કયારે હોય? ને મહાહારી ક્યારે હોય? ઉનાળામાં તે જીવો અલ્પાહારી હોય છે છતાં તેઓ ફૂલેથી ને ફલાથી શોભાયમાન દેખાય છે તેનું શું કારણ? આ પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરીને મૂલકા Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત અને બીજની બીના અને વનસ્પતિના જીવના આહારની બીના તથા અનંતકાય વનસ્પતિ છેવોના આહારની બીના જણાવી છે. પછી પૂછયું કે શું કૃષ્ણ લેશ્યાવાળો નારક જીવ અલ્પકર્મવાળો અને નીલેશ્યાવાળો નારક મહાકર્મવાળે અને કાપત લેવાવાળો નારક અપકર્મવાળો હેય? આના પટ ખુલાસા કરી જણાવ્યું કે વેદના અને નિર્જરા બંને ભિન્ન ભિન્ન પદાર્થ છે, નારકેને વેદના તે નિ જ નથી, વેદનાને ટાઈમ (સમય) અને નિર્જરા ટાઈમ અલગ અલગ છે, આ બીના નારકાદિમાં જણાવીને તેમનું શાશ્વતપણું, અને અશાશ્વતપણું ઘટાવ્યું છે, ભગવતીજીના સાતમા શતકના ચોથા ઉને તથા પાંચમા ઉ૦નો ટ્રેક પરિચય અહીં જીવના ભેદે કહીને અંતે સંગ્રહગાથાથી આનો સાર કહ્યો છે. પાંચમા ઉદ્દેશામાં ખેચર માં યોનિના વિચારો વર્ણવ્યા છે. ભગવતીજીના સાતમા શતકના છ ઉદ્દેશાને ટૂંક પરિચય અહી નરકાયુષ્યના બંધ-ઉદય અને નરકમાં મહા વેદનાનું ભોગવવું, અસુરકુમારોમાં મહા વેદનાનું ભેગવવું, તેમજ પૃથ્વીકાયિકમાં વિવિધ વેદનાનું ભેગવવું કહીને આયુષ્યના બંધ, અને કર્કશ વેદનીય કર્મનું સ્વરૂપ, તથા તેના કારણે જણાવ્યા છે. પછી કહ્યું કે નારકને કર્કશ વેદનીયમ હોય છે. પછી અકર્કશ વેદનીયકર્મનું સ્વરૂપ, અને તેના કારણે કહીને પૂછ્યું કે નારકે અકર્કશ વેદનીય કર્મ બાંધે છે. આનો ખુલાસે કરી, શાતા અશાતા વેદનીયકર્મનું સ્વરૂપ તથા તેનાં કારણે કહીને જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણમાં દુઃષમદુઃષમા નામના છઠ્ઠા આરાની પરિસ્થિતિ વર્ણવી છે. તેમાં જણાવ્યું કે એ હાહાભૂત કાલ છે, તે વખતે ભયંકર વાયરા વાશે, દિશાઓ મેલી દેખાશે, ઠંડી અને તડકે વધારે પડશે, તથા અરસવિરસાદિ મેઘ વરસશે, તેમજ ગામ વગેરેમાં રહેલા મનુષ્ય-પશુ-પક્ષી વગેરેનો ને વનસ્પતિનો તથા પર્વતાદિને નાશ થશે. પછી તે કાલના ભૂમિમનુષ્યો તેના આહાર, ગતિ તથા સિહાદિની તેમજ કાગડા વગેરેની ગતિની (તે મરીને ક્યાં જશે?) બીના સ્પષ્ટ જણાવી છે. ભગવતીજીના સાતમા શતકના સાતમા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં સંસ્કૃત અનગારને લાગતી ક્રિયા, અને તેને અર્યા પથિકી ક્રિયા લાગવાનું કારણ જણાવ્યું છે. પછી પૂછયું કે કામ રૂપી છે કે અરૂપી? અને તે સચિત્ત છે, કે અચિત્ત છે? તથા જીવ રૂપ છે કે અજીવ રૂપ છે? તેમ કામ જીવોને હોય કે અજીવોને હોય? પછી આવા જ પ્રશ્નો ભેગની બાબતમાં પણ પૂગ્યા છે. તે બધાના ખુલાસા કરીને કામગના ભેદ, ચાવશે દંડકમાં કામીપણુના ને ભેગીપણાના વિચારો કહી પછી તે સર્વે નું અ૫બહુ જણાવ્યું છે, પછી છદ્મસ્થ મનુષ્યાદિની જરૂરી Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (પશ્રીભગવતીસૂત્રને પરિચય) ચાલુ હકીક્ત વગેરે જણાવી છે. પછી પૂછયું કે અસંગી છ અકામ વેદના વેરે છે ? સમર્થ છતાં પણ અકામ વેદના કેમ વેદે ? આના સકારણ ખુલાસા જણાવીને સમર્થ જીવ તીરછાપૂર્વક વેદનાને ભોગવે તેનું શું કારણ? આ બાબત તથા બીજી પણ જરૂરી બીના સ્પષ્ટ સમજાવી છે. શ્રીભગવતીજીના સાતમા શતકના આઠમા ઉદ્દેશને રંક પરિચય અહીં પૂછવું છે કે છઠ્ઠસ્થ મનુષ્ય કેવલ સંયમ વડે સિદ્ધ થાય? આનો ઉત્તર દઈને કહ્યું કે હાથીને જીવ ને કુંથુઆને જીવ સખો છે, પછી પૂછયું કે પાપકર્મ દુઃખરૂપ છે? આનો ખુલાસો કરતાં એ પણ જણાવ્યું કે પાપકર્મના બંધથી જીવને દુ:ખ ભોગવવું પડે છે, ને તેની નિજેરાથી સુખ મળે છે. પછી દશ સંજ્ઞાની તથા નરકમાં રહેલી દશ પ્રકારની વેદનાની બીના કહીને જણાવ્યું કે હાથીના જીવન અને કુંથુંઆના જીવને અપ્રત્યાખ્યાની ક્રિયા સરખી લાગે છે. પછી આધાકમીઆહારાદિને વાપરવાનું ફૂલ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. શ્રીભગવતીજીના સાતમા શતકના નવમાં ઉદ્દેશાને ટ્રક પરિચય અહીં પૂછયું છે કે અસંવૃત અનગાર બહારના પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના એક વર્ણવાળું એક રૂપ વિકૃવવા (બનાવવા) સમર્થ છે? આને ઉત્તર દેતાં તેની વેકિય રચના સમજાવીને, મહાશિલાકંટક સંગ્રામનું સ્વરૂપ તથા વ્યાખ્યા સમજાવતાં કહ્યું કે તેમાં ૮૪ લાખ જનોને ક્ષય થયો હતો, તે બધા જ મરીને ઘણું કરીને નરકમાં કે તિર્યંચમાં ઉપજ્યા છે. પછી રથમુશલ સંગ્રામની વ્યાખ્યા સ્વરૂપ વગેરે જણાવતાં કહ્યું કે તેમાં ૯૬ લાખ જનોનો ક્ષય થયો હતો. અહીં મરીને તેઓ ઘણું કરીને નારક કે તિર્યંચ થયા હતા. અહીં કોને જય ને કોને પરાજય (હાર) થયા? તે જણાવીને કહ્યું કે લડાઈમાં મરેલા જી સ્વર્ગે જાય એ વાત ખોટી છે. તથા દેવેન્દ્ર કેણિક રાજાને (પાછલા ભવન) મિત્ર હતો, ને ચમરેન્દ્ર પૂર્વભવે સાધુપણામાં તેના સહચારી હતા. પછી વરૂણની બીના જણાવતાં કહ્યું કે તે નાગ (સાર્થવાહ) ને પત્ર થાય. તે તૈયારી કરી અભિગ્રહ લઈ રથમુશલ સંગ્રામમાં લડતાં સખ્ત ઘાયલ થઈ પાછા ફર્યા, ને સર્વ પ્રાણાતિપદિનું વિરમણ કરી સમાધિથી કાલધર્મ પામ્યા ત્યારે તે સ્થલે સુંગધિપાણીની તથા ફૂલોની વૃષ્ટિ થઈ કાલધર્મ પામી તે મહદ્ધિક દેવ થયાત્યાંથી ચવીને મોક્ષે જશે. તેના મિત્ર મરીને મનુષ્ય થય વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. શ્રીભગવતીજીના સાતમા શતકના દશમા ઉદેશાને રંક પરિચય અન્યતીથિકોએ પંચાસ્તિકાયનો પ્રશ્ન પૂછતાં શ્રીગૌતમસ્વામીએ તેનો સ્પષ્ટ ઉત્તર સમજાવ્યો, પછી કાલાદાયી શ્રીગોતમ ગણધરને પૂછે છે કે ૧. પુદ્ગલાસ્તિકાયને વિષે કામ લાગે? ૨, શું પાપકર્મ અશુભવિપાક સહિત હોય છે ? ૩, પાપકર્મો અશભ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત વિપાક સંયુક્ત હોય તેનું શું કારણ? ૪. શું કલ્યાણકર્મ કલ્યાણ ફલવાળું હોય? કલયાણુક કલ્યાણુફલવિપાક સહિત હોય તેનું શું કારણ? આ પ્રશ્નોના ઉત્તરો સમજી કાલેદાયી પ્રતિબંધ પામી સાધુ થયા ને સંયમ સાધી સિદ્ધ થયા પછી અગ્નિ સળગાવવામાં ને ઓલવવામાં મહાકર્મતાનો ને અલ્પકર્માતાને વિચાર જણાવી અંતે અચિત્ત પુદ્ગલ પ્રકાશ કરે? આનો ખુલાસો કરતા તેજલેશ્યાના અચિત્ત પુદગલના પ્રકાશ વગેરેની બીના સ્પષ્ટ સમજાવી છે. શ્રીભગવતીજીના ૭મા શતકનો ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીના આઠમા શતકને ટૂંક પરિચય ૧. પહેલા ઉદેશામાં ૧૦ ઉદેશાની સંગ્રહણી ગાથા, પ્રગપરિણત પુદગલો અને મિશ્ર પરિણત પુદ્ગલેને નવ નવ દંડકોમાં વિચાર કરી વિશ્રસાપરિણત પુદ્ગલેની બીના કહી છે. પછી ત્રણ યોગ વગેરેને ઉદ્દેશીને પણ તે પ્રયાગાદિ પરિણત યુગલોની બીના કહ્યા બાદ અંતે તે બધાંનું અલ્પબદુત્વ જણાવ્યું છે. ૨. બીજા ઉદેશામાં જાતિની અપેક્ષાએ અને કર્મની અપેક્ષાએ આશીવિષની સ્પષ્ટ ભેદ પ્રભેદ સાથે બીના જણાવીને છદ્મસ્થ ન જાણે તેવાં દશ સ્થાનકે, જ્ઞાન-અજ્ઞાનનું વર્ણન, તેના ભેદાદિના વિચાર, જીવના નારકાદિ દંડકમાં જ્ઞાત્વિ-અજ્ઞાનિત્વનો વિચાર, ગતિ-ષિાદિ માગણામાં જ્ઞાનિવાદિનો વિચાર તથા લબ્ધિનું સ્વરૂપ, તેના ભેદાદિ તેમજ લબ્ધિવાળા અને લબ્ધિરહિત જીવમાં જ્ઞાનિવાદિને વિચાર કહીને, જ્ઞાન અજ્ઞાનાદિનો વિષય અને જ્ઞાનાદિના સ્થિતિ ને પર્યાનું સ્વરૂપ જણાવ્યું છે. અંતે તે બધાના નાના મોટાં અલ્પબહુવ તથા પ્રસંગને અનુસરીને પરિહાર વિશુદ્ધિ આદિની પણ બીના વિસ્તારથી સમજાવી છે. ૩. ત્રીજા ઉદેશામાં વૃક્ષ (ઝાડ) ના ભેદ વગેરે બીના કહી છે. અહીં ઝાડના સંખ્યાત છવીનું, અસંખ્યાતજવીનું, એક બીજવાળાં વૃક્ષેનું, તથા અનંત જીવોવાળાં વૃક્ષોનું સ્વરૂપ વગેરે કહીને જણાવ્યું કે કોઈ જીવના દેહના બે ત્રણ કે સંખ્યાના ટુકડા કર્યા હોય, તે તેની વચ્ચેનો ભાગ છવ પ્રદેશથી પૃષ્ટ હોય કે નહિ? તથા અરૂપી જીવપ્રદેશને શસ્ત્ર વગેરેથી પીડા થાય કે નહિ ? આના સ્પષ્ટ ઉત્તરે દેતાં જણાવ્યું છે કે દાયેલા કાચબા વગેરેની વચમાં રહેલા પ્રદેશ અરૂપી હોવાથી શાદિથી પીડા ન થાય. જેમ બારણાંની તડમાં ગિરેલીની પૂંછડી દબાઈ જવાથી કપાય, ત્યારે કપાયેલી પૂંછડીની અને બાકીના શરીરના ભાગની વચમાં રહેલા આત્મપ્રદેશ અરૂપી હોવાથી તેમને શસ્ત્રાદિના સંબંધથી પીડા વગેરે ન થાય, અંતે પૃથ્વીઓ વગેરેની ચરમતાલિ (ચરમપણું વગેરે) ની બીના સ્પષ્ટ સમજાવી છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિર્ણાવલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) ૧૯૫ ૪. ચાથા ઉદ્દેશામાં કાયિકી ક્રિયા વગેરે પાંચ ક્રિયાનું વર્ણન કર્યું છે. ૫. પાંચમા ઉદ્દેશામાં આવિકમતવાળા વાદીના પ્રશ્ન જણાવતાં કહ્યું છે કે શ્રાવક સામાયિકમાં રહ્યો હોય, ત્યારે તેને ભાંડ (કરિયાણુ, વાસણ) અને સ્ત્રી વગેરે મારાં છે, એવા માહુ હાતા નથી. તેથી તે વખતે કોઈ માણસ તેના ભાંડપાત્રાદિનુ` કે સ્રીનું અપહેરણ કરે, તા તે પેાતાના ભાંડાદિને શાધે છે કે સ્રીને શાધે છે ? એમ કેમ કહેવાય? આનુ સમાધાન એ છે કે સામાયિકમાં રહેલા શ્રાવકે મમત્વભાવનું' પચ્ચખાણ કયુ" નથી, તેથી તે ચારાયેલા પેાતાના ભાંડને શાધે છે એમ કહી શકાય. તેમજ સ્ત્રીનું પ્રેમથ્ય ધન નથી છુટયું, તેથી તે અપહુરણ કરાયેલી પેાતાની સ્ત્રીને શાધે છે એમ કહેવાય. પછી શ્રાવકના સ્થૂલ પ્રાણાતિપાતાદિના પચ્ચખ્ખાણ કરવાના વિધિ જણાવતાં ૪૯ ભાંગા કલ્હીને આવિક મતના સિદ્ધાંત, અને તેના માર શ્રમણેાપાસકા, શ્રાવકને તજવાનાં ૧૫ કર્માદાના, દેવલાક વગેરે બીના વિસ્તારથી કહી છે. ૬. છઠ્ઠા ઉદ્દેશામાં કહ્યું છે કે શ્રાવક સાધુને નિર્દોષ આહારાદિ વહેારાવે, તા તેને એકાંત કનિરાના અપૂર્વ લાભ મળે, ને ભયંકર માંદગી, લાંબી અટવી આદિમાં મુનિઆદિના વિહાર વગેરે ખાસ અગત્યના કારણે! ગીતા ગુરુઆદિની જાણમાં હોય તેવા પ્રસંગે ગીતાદિની આજ્ઞાથી જ મુનિ વગેરેના સયમાદિ ગુણાને ટકાવવાની ભાવનાથી ગીતા વાદિ-ગુણવંત શ્રાવક સુપાત્ર મુનિ વગેરેને સદોષ આહાર વગેરે વહેારાવે તે તે શ્રાવકને ઘણા કનિરાના લાભ મળે ને થાડું જ પાપકર્મી ધાય. અસયતને આહારાદિ દેતાં તેને એકાંત પાપ ક` જ બંધાય. અહીંં આહ્વારાદિ સઢાષ હાય કે નિર્દોષ હોય, પણ કુપાત્રને દેવાથી કમ`નિરાના લાભ ન થાય. આ હુકીકત ટીકામાં સ્પષ્ટ સમજાવી છે, પછી શ્રાવક નિગ્રંથને પિંડ ( આહારાદિ ) અને પાત્ર વગેરે વહેારવા માટે ઉપનિમંત્રણ ( વિનંતી ) કરે, તે ટાઈમે મુનિ માની મર્યાદા અને આલાચનાને અંગે આરાધક વિરાધકણાના વિચાર, તથા બળતા દીપક અને ઘરના વિચાર, તેમજ જીવ નારકાદિ દડકામાં બીજાના રારીર નિમિત્તે લાગતી ક્રિયાઓની મીના પણ સ્પષ્ટ સમજાવી છે. સ્થ ૭. સાતમા ઉદ્દેશામાં અન્ય તીથિકાના ને વિરાના સંવાદ જણાવતાં વિશને અન્ય તી કાએ કહ્યુ` કે તમે અસયત છે, ને એકાંત માલ છે.. ? આ વિચારનું ખંડન કરતાં સ્થવિરાએ જણાવ્યું કે સંયતપણાના ગુણ્ણાને સાધતા હોવાથી અમે સચત છીએ, ને એકાંત છાલ નથી, એમ સાબિત કર્યું`" છે, તેવા ગુણાથી જે રહિત હાય, તે જ અસ’યત અને એકાંતમાલ કહેવાય, ૮. આઠમા ઉદ્દેશામાં ગુરુ, શ્રુત વગેરેના પ્રત્યેનીક (વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા શત્રુ ) વાના ૬ ભેઢા અને પ્રભુદા તથા વ્યવહારના પાંચ ભેદ્ય, તેનું ફલ, તેમજ ઐર્વાચિક Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી વિજયપદ્મસૂરીશ્વરકૃત ધનુ ને સાંપયિકમધનું સ્વરૂપ કહીને એર્પાપથિક મધના સ્વામી, અને આ ઐય્યપથિક ક ના ભાંગા, તેના મધને અંગે જરૂરી બીના જણાવીને સાંપયિક કર્મીમધનાં સ્ત્રી વગેરે સ્વામી અને તેના ત્રૈકાલિક ધના ભાંગા, તથા ક પ્રકૃતિનું, અને પરીષહેાનું સ્વરૂપ જણાવ્યુ` છે, તથા કયા પરીષહુ કયા કર્મીના ઉદયથી હાય છે, કાને કેટલા પરીષહુ હોય ? વગેરે પ્રશ્નાના ઉત્તરા વર્ણવ્યા છે. પછી કહ્યું કે તેજના પ્રતિઘાતથી સૂર્યાં દૂર છતાં નજીક દેખાય છે, ને તેજના અભિતાપથી પાસે જતાં દૂર દેખાય છે. આ હકીકતને વિસ્તારથી સમજાવીને કહ્યું કે સૂ` વર્તમાન પૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે, ને સૂર્યની ક્રિયા વર્તમાન ક્ષેત્રમાં કરાય છે, તથા સૂર્ય સૃષ્ટ ક્રિયાને કરે છે, આ રીતે તાપક્ષેત્રની ખૌના કહીને માનુષેાત્તર પર્વતની બહારના ને અંદરના ચંદ્ર વગેરેની ઊલાકમાં ઉત્પત્તિને અંગે જરૂરી હકીકત જણાવીને અંતે પૂછ્યુ... કે ઇંદ્રસ્થાન કેટલા કાળ સુધી ઉપપાતવિહિત રહે? આનેા સ્પષ્ટ જવાબ આપ્યા છે. ૯. નવમા ઉદ્દેશામાં અધના વિચાર વિસ્તારથી જણાવતાં તેના બે ભેદ કહ્રીને ફરમાવ્યું કે ધર્માસ્તિકાયાદિના અનાદિ વિશ્રસાબધ છે, પછી સાદિષધના ભેદા અને સ્થિતિ, અંતર અને અલ્પમહુવ કહ્યા છે. પછી વૈક્રિય, આહારક, તેજસ અને કામણઅધના સેઢા અને સ્વરૂપ તથા પ્રયાગ ધનાં કારા તેમજ સ્થિતિ કહીને શરીરના માંહેામાંહે બંધાદિને અંગે વિચારે જણાવ્યા છે. અંતે દેશમ ધકાદિનું અપમહ્ત્વ અને અંધ છત્રીશી વર્ણવી છે. ૧૦. દશમા ઉદ્દેશામાં અન્ય તીક કહે છે કે ‘- એકલું શીલ જ શ્રેયસ્કર (કલ્યાણદાયક) છે. તેનું ખંડન કરીને સત્ય બીના એ કહી કે મેાક્ષની પ્રાપ્તિમાં શ્રુત અને શીલ અને અસાધારણ કારણ છે. એટલે એ એના સાધક આત્મા જ મેાક્ષને પામે છે. માટે જ કહ્યું છે કે શ્રુત-શીલવંત જીવા જ સર્જરાધક જાણવા. અહીં શીલસ’પન્નપદની ને શ્રુતસ'પન્નપદની ચૐભ’ગી અને દેશારાધકનુ ને દેશિવરાધકનું તથા સર્વારાધકનુ' તે સવિાધકનું સ્વરૂપ જણાવ્યુ` છે. પછી આરાધકના ભેદા, જ્ઞાનારાધના તે દર્શનારાધનાની બીના જણાવતાં તેના જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ભેઢ્ઢા, અને તેના માંહેામાંહે સંબંધ તથા જઘન્યાઢિ ભેદે જ્ઞાન દર્શન ચારિત્રના આરાધક વેાના ભવની હકીક્ત સ્પષ્ટ સમજાવીને પુદ્ગલપાિમના સ્વરૂપ, ભેઢા તથા પુદ્દગલાસ્તિકાયની જરૂરી બીના કહી છે, પછી લેાકાકાશના ને જીવના પ્રદેશા, તથા કમ પ્રકૃતિ તેમજ તેનીચાવીશે 'કામાં હકીકત કહીને આઠે કર્મોના અવિભાગ પરિચ્છેદનું સ્વરૂપ અને તેનાથી નાકાઢિના આત્મપ્રદેશાનું વીઢાવવુ તથા દરેક કર્મના એક બીજા કની સાથે સંબંધ, તેમજ પુદ્ગલી મીના અને પુદગલની નારકાદિ વેામાં ને સિદ્ધોમાં વિચારી છે, શ્રી ભગવતીજીના આઠમા શતકના ટ્રૅક પરિચય પૂરો થયા. Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનકિરણાવલી પ્રવચન (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય) શ્રી ભગવતીજીના નવમા શતકને ટૂંક પરિચય આના ૩૪ ઉદ્દેશ છે. તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે જાણવ-૧, પહેલા ઉદેશામાં જબૂદ્વીપના આકાર વગેરેનું વર્ણન કર્યું છે. ૨. બીજા ઉદ્દેશામા અહી દ્વીપમાં ને પુષ્કરોદ સમુદ્રમાં પ્રકાશ કરનાર ચંદ્રની હકીકત જણાવી છે. ૩. ત્રીજાથી ૩૦ ત્રીસમાં સુધીના ૨૮ ઉદ્દેશાઓમાં ૨૮ અંતર્દીપનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૩૧. એકત્રીસમાં ઉદ્દેશામાં અસોચા કેવલીની બીના કહી છે. ૩ર. બત્રીસમા ઉદ્દેશામાં ગાંગેય મુનિએ પૂછેલ પ્રશ્નના ઉત્તરો જણાવ્યા છે. ૩૩. તેત્રીસમા ઉદ્દેશામાં બ્રાહ્મણકુંડ ગામનું વર્ણન કર્યું છે, ૩૪, ચેત્રીસમા ઉદ્દેશામાં પુરૂષને હણનારની બીના કહી છે. તેમાંથી ૩૧, ૩ર, ૩૩, ૩૪મા ઉદ્દેશાને ટૂંક પરિચય ક્રમસર આ પ્રમાણે જાણ: ૩૧ મા ઉદ્દેશામાં અAવા કેવલીનું સ્વરૂપ વિસ્તારથી જણાવતા કહ્યું કે જેઓ કેવલપની વગેરેની દેશના સાંભળ્યા વગર કેવલજ્ઞાન પામ્યા તેઓ અશ્રવા કેવલી કહેવાય. અને જેઓ કેવલી વગેરેની દેશના સાંભળીને કેવલજ્ઞાન પામ્યા તેઓ પ્રત્યાકેવલી કહેવાય. આ બંને લક્ષ્યમાં રાખીને અહીં પ્રશ્નોત્તરે જણાવ્યા છે. કેવલજ્ઞાની વગેરેનાં વચન સાંભળ્યા વગર કઈ જીવને ધર્મનો બોધ, બેધિલાભ, પ્રવજ્યાને લાભ, બ્રહ્મચર્ય, સંયમ, જ્ઞાન વગેરેને લાભ થાય કે નહિ? તેના હેતુ જણાવવા સાથે સ્પષ્ટ ઉત્તર આપ્યા છે. તેમાં કહ્યું કે કેટલાક છે ધર્મને બેધ, બેધિ વગેરે કેવલી વગેરનાં વચન સાંભળ્યા વગર પણ પામે છે ને કેટલાએક જીવો સાંભળીને ધર્મબોધ વગેરેને પામે છે. અહીં યોગ્ય પ્રસંગે હેતુ વગેરે જણાવવા પૂર્વક વિર્ભાગજ્ઞાનની ઉત્પત્તિ, સમ્યગ્દર્શન, ચારિત્રના લાભ, અવધિજ્ઞાનનો લાભ લેશ્યા, સંઘયણ, સંસ્થાન, ચાઈ, આયુષ્ય, વેદ, કષાય, અધ્યવસાય, મુક્તિ અને કષાયોને ક્ષય વગેરેની બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું કે અસાકેવલી ધર્મોપદેશ કરે નહિ, બીજાને દીક્ષા આપે નહિ ને અંતે સિદ્ધ થાય. તેઓ ઊર્વ લોકમાં ગોળ વૈતાઢયાદિ સ્થલે હેય ને અધોલોકમાં કબડીવિજય વગેરે અધોલોકિક પ્રામાદિમાં હોય. તથા તિલકમાં પંદર કર્મભૂમિમાં હોય. પછી તેમની એક સમયની સંખ્યા કહીને જણાવ્યું કે-કેવલી વગેરેનો ઉપદેશ સાંભળતાં પણ એવું બને છે કે કોઈ જીવ ધર્મ વગેરેને પામે ને કઈ છવ ધર્મ વગેરેને ન પણ પામે. આ પ્રસંગે જરૂરી બીજી પણ બીના જણાવતાં ધર્મને સાંભળીને સમ્યગ્દર્શનાદિ ગુણાના ધારક જીવોમાંના કેટલાએક જ અવધિજ્ઞાનાદિને પામે છે. તેમના વેશ્યા, જ્ઞાન, પગ, વેદ, કષાય, અધ્યવસાયાદિને અંગે ઘટતી બીના કહીને જણાવ્યું કે સોચ્ચા કેવલી ધર્મોપદેશ આપે છે, તેઓ તથા તેમના શિષ્ય-પ્રશિષ્યો પણ બીજાને દીક્ષા આપ ને મોક્ષે પણ જાય. પછી ઊર્થ લોકાદિમાં તેમની હયાતિને વિચાર કહીને તેમની એક સમયમાં સંખ્યા વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે, Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસુરીધરકૃત ૩ર. ત્રીસમા ઉદ્દેશામાં વાણિજ્યગ્રામે શ્રીપાર્શ્વનાથના સંતાનીય શ્રીગાંગેયમુનિએ પ્રભુ શ્રીમહાવીરદેવને નરકાદિમાં સાંતર ( આંતરે આંતરે) અને નિરંતર ( આંતરા રહિતપણે ) જીવાતુ ઉપજવું ને ત્યાંથી નીકળવુ. આ બેને અ ંગે પૂછેલા પ્રશ્નોના ઉત્તરા, તથા રત્નપ્રભાદિ નરકસ્થાનામાં એકાદિ વાનાં પ્રવેરાનકો (દાખલ થવા )ના વિચારો એ જ રીતે તિર્યંચ મનુષ્ય વેામાં એકાદિ વાના પ્રવેશનકાના વિચારો, તેમજ આ પ્રસંગે સંભવતા ક્રિકાદિસ ચાર્ગી ભાંગાનું વર્ણન કરીને નારકાદિ પ્રવેશનકોના નાનાં મેાટાં અલ્પમહુવા જણાવ્યા છે. પછી નારકાદિના ઉત્પાદમાં અને ઉદ્ભનામાં વિદ્યમાનતાના અને અવિદ્યમાનતાના વિચારો કહીને પ્રભુ મહાવીરે ગાંગેયમુનિને પાતાનાં વચનેમાં સાક્ષી આપતાં જણાવ્યું કે જેમ હું કહું છું તેમ પુરુષાઢાનીય પ્રભુ શ્રીપાર્શ્વનાથે આ લેાકને વ્યાસ્તિક નયની અપેક્ષાએ શાધતા કહ્યો છે, ને જીવો શુભાશુભ કર્મના ઉદયાદિથી નારકાદિપણું પામે છે. આ રીતે પ્રભુ મહાવીરની દેશના સાંભળતાં પ્રભુ મહાવીર સજ્ઞ છે, આવી ખાત્રી થતાં પંચ મહાવ્રતા સ્વીકારી આરાધીને ગાંગેય મુનિ મેક્ષે ગયા. ૧૯૮ ૩૩. તેત્રીસમા ઉદ્દેશામાં બ્રાહ્મણકુંડ ગ્રામના રહીશ ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા, બ્રાહ્મણી મહુશાલક ચૈત્યવાળા બગીચામાં પધારેલા પ્રભુ મહાવીરદેવને વંદન કરવા ને દેશના સાંભળવા આવ્યા. દેવાનાની કુક્ષિમાં પહેલાં પ્રભુ મહાવીર રહેલા હાવાથી તે પ્રભુની માતા થાય. પુત્રસ્નેહથી પ્રભુને જોતાં દેવાનાના સ્તનમાંથી દૂધ જીવા માંડયું. આથી આશ્ચય પામેલા શ્રીગૌતમસ્વામી વગેરેને પ્રભુએ સત્ય બના જણાવી ને વૈરાગ્યમય દેશના આપી. તે સાંભળી બંને પ્રભુના હાથે દીક્ષા લઈ આરાધીને મેક્ષે ગયા. પછી જમાલિની બીના જણાવતાં કહ્યું કે જમાલિક રાજકુમાર પ્રભુની દેશના સાંભળી દીક્ષા લેવા તૈયાર થયા. માતાપિતાને સમજાવી અનુમતિ લઈ પ્રભુના હાથે દીક્ષા પામીને આરાધતાં એક વખત પાષકર્માંદયે તેને પ્રભુનાં વચનામાં અશ્રદ્ધા થઇ, અને કરાતી વસ્તુ અકૃત છે. (કરાઇ નથી) વગેરે મિથ્યાવાદ વધારનાર નિવ થયા. શ્રીગૌતમસ્વામીજીએ તેને લોક અને જીવના શાધૃતત્વાદિના પ્રશ્નો પૂછ્યા, પણ તે જવાબ દઈ શકયા નહિ. પ્રભુએ તે બીના વગેરે સ્વરૂપ સમજાવ્યું, તે પણ સમયા નહિ, અંતકાલે મરીને કિષિયા દેવ થયા. અંતે તેના પછીના ભવાની બીના તથા ફિલ્મિષિયા વાના આયુષ્યાદિની હકીકત સ્પષ્ટ સમજાવી છે. ૩૪, ચાત્રીસમા ઉદ્દેશામાં પ્રશ્નો પૂછ્યા છે કે પુરુષને હણનારા જીવ પુરુષને હણે છે કે નાપુરુષને હણે છે ? એ જ રીતે અશ્વને હણનાર અને ઋષિને હણનાર જીવાની આમતમાં પ્રશ્નો પૂછીને કરી પૂછ્યું કે પુરુષાદિને હણનારા જીવો કાના વૈરથી બધાય છે ! તથા પૃથ્વીકાયિક વા વગેરે પૃથ્વીકાયિકાદિને ધાસા^વાસ રૂપે લે અને મૂકે Page #248 -------------------------------------------------------------------------- ________________ ગ્રા જેન પ્રવચન કિરણવલી (પ, શ્રીભગવતીસૂત્રને પરિચય) ૧૯૯ ખરા? આના સ્પષ્ટ ઉત્તરો સમજાવીને પૃથ્વી આદિના ને લાગતી ક્રિયાઓની ખીના વિસ્તારથી સમજવી છે, શ્રી ભગવતીજીના નવમાં શતકનો સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના દશમા શતકનો ટૂંક પરિચય ૧. પહેલા ઉદ્દેશામાં પૂર્વાદ દિશા અને દિશાઓનાં ૧૦ નામો તથા શરીરના મેદાદિનું વર્ણન કર્યું છે. અહીં શરૂઆતમાં ૩૪ ઉદેશાના સારને જણાવનારી સંગ્રહગાથા કહીને દિશા અને શરીરની બીના વર્ણવી છે. ૨. બીજા ઉદ્દેશામાં કહ્યું કે કષાયી સાધુને સાંપરાયિકી ક્રિયા લાગે ને અકષાયી સાધુને ઇર્યાપથિકી ક્રિયા લાગે. પછી યોનિ, વેદના, અને લેનિના ભેદો, નારકોને વેદના તથા ભિક્ષપ્રતિમા (૧૨) તેમજ આરાધના વગેરેનું સ્વરૂપ સ્પષ્ટ જણાવ્યું છે. ૩. ત્રીજા ઉદ્દેશામાં કહ્યું કે દેવે આત્મઋદ્ધિથી ચાર પાંચ દેવાવાસ (વિમાન કે ભુવન) ઉલંઘી જઈ શકે તેથી વધારે વિમાનાદિ ઉલંઘીને જવાનું પરઋદ્ધિથી બને. પછી અલ્પાદ્ધિવાળા, સમ (સરખી) ઋદ્ધિવાળાને મહાદ્ધિવાળા દેવાનું અને દેવીઓનું એક બીજાની વચ્ચે થઈ જવાનું તથા તેઓ મોહ પમાડીને (મૂંઝવીને) જાય કે ગયા પછી મોહ પમાડે? આ પ્રશ્નોત્તર અસુરકુમારાદિને અંગે તથા વૈમાનિકાદિને અંગે જણાવ્યા છે. આ બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે ઘોડાના હૃદયની ને યકનુની વચ્ચે કર્ભટક નામનો વાયુ હોય છે, તેથી ઘોડો દોડે ત્યારે “ખુ ખુ શબ્દ કરે છે. અંતે ભાષાના બાર ભેદો સમજાવ્યા છે. આ પ્રસંગનું મૂલ સ્થાન રાજગૃહ નગર છે. ૪. ચોથા ઉદેશામાં કહેલો પ્રસંગ વાણિજ્યમામે બન્યું છે. પ્રભુ મહાવીરના શ્યામહસ્તી અનગારે પ્રભુને યમરેન્દ્રના, અલીન્દ્રના, ધરણેન્દ્રના, કેન્દ્રના, ઈશાનેદ્રના અને સનકુમારેદ્રના ત્રાયસ્ત્રિશિક દેના પૂર્વભવની બીના વગેરેને અંગે પૂછેલા પ્રશ્નોના ઉત્તરે સ્પષ્ટ સમજાવ્યા છે. તેમાં કહ્યું છે કે ચમરેન્દ્રના ત્રાયસ્વિંશક દેવ પાછલા ભવે કાકંદી નગરીના રહીશ હતા, બલીન્દ્રના ત્રાયસ્વિંશક દેવો પૂર્વ ભવે બિભેલક ગામના રહીશ હતા. શાકના ત્રાયસ્ત્રિશક દેવ પૂર્વભવે પલાશ ગામના રહીશ હતા, ઇશાનેન્દ્રના ત્રાયઅિંશક દેવો પૂર્વભવે ચંપાનગરીના રહીશ હતા, અવસરે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નના જવાબમાં પ્રભુએ ત્રાયચિંશક દેવોના શાશ્વતત્વ (શાશ્વતપણું) વગેરેની બીના જણાવી છે. ૫. પાંચમા ઉદ્દેશામાં જણાવેલી બીનાનું ઉત્પત્તિસ્થાન રાજગૃહ નગરના ગુણશીલ ત્વવાળા રમણીય પ્રદેશ છે. અહીં અમરેન્દ્રની અમહિષીઓ, તે દરેકનો પરિવાર વગેરે જણાવીને કહ્યું કે ચમરેન્દ્રાદિની મુખ્ય ચમરસિંહાસનાદિવાળી ઇદ્ર સભાઓમાં શ્રી જિનેશ્વર દેવોની હાહા, હાડકા વગેરે પૂજ્ય પદાર્થોની આશાતનાથી બચવાની શુભ ભાવનાવાળા ઇવો તથા લોકપાલ વગેરે દેવો પણ ભોગ ભોગવતા નથી, પછી ચમરેન્દ્રના સેમ, યમ Page #249 -------------------------------------------------------------------------- ________________ २०० શ્રીવિજ્યપદ્મસૂરીધરકૃ વગેરે લેાકપાલાની અગ્રહિષીઓની મીના પછી અલીન્દ્રની ને તેના સામ વગેરે લાકપાલાની અગ્રહિષીઓની હકીકત કહીને ધરણેન્દ્ર અને તેના લેાકપાલાની અગ્રમહિષીઓની હકીકત જણાવી છે. પછી ભૂતેન્દ્રની તથા તેના લાકપાલ દેવોની, કાલેન્ડની, સુરૂપેન્દ્રી, પૂર્ણ ભદ્રની, ભીમેન્દ્વની, કિન્નરેદ્રની, અતિકાયેન્દ્રની, ગીતરતીન્દ્રની, ચંદ્રની, અંગારગ્રહની, શક્રની, તેના લેાકપાલાની, ઈશાનેન્દ્રની અને તેના લેાકપાલાદિની અગ્રમાહિષીઓની ખીંનાવાળા પ્રશ્નાત્તરા કહ્યા છે. ૬. છઠ્ઠા ઉદ્દેશ્યમાં શક્રની સુધર્મા સભા, તેની ઋદ્ધિ, સુખ વગેરેનુ વર્ણન કરતાં જણાવ્યું કે જેવુ સૂર્યભ દૈવના વનમાં કહ્યુ છે, તેવું વન શની અલકારસભાદિનું સમજવું, શ્રીરાજપ્રશ્નીય સૂત્રમાં સૂર્યાભ ધ્રુવનું વર્ણન વિસ્તારથી કર્યું છે, સાતમા ઉદ્દેશાથી ૩૪મા ઉદ્દેશ્ય સુધીના ૨૮ ઉદ્દેશામાં ઉત્તર ભાગના ૨૮ અતીંપાનું સ્વરૂપ અનુક્રમે જણાવ્યું છે. શ્રી ભગવતીજીના દશમા શતકના ટ્રૅક પરિચય પૂરો થયા શ્રી ભગવતીજીના ૧૧મા શતકના ટૂંક પરિચય અહી ૧૨ ઉદ્દેશાઓ છે. તેના પહેલા ઉદ્દેશામાં ઉત્પલ એ એક જાતનુ કમલ છે. તેને લક્ષ્યમાં રાખીને અહીં પ્રશ્નોત્તરા જણાવ્યા છે. ઉપલ નામના કમલમાં એક જીવનેા અને અનેક વાના વિચાર, એટલે ૧-૨. ઉત્પલ એક જીવવાળું છે કે અનેક જીવવાળું છે ? ૩. ઉત્પલ રૂપે કયા જીવે ઉપજે છે ? ૪. એક સમયમાં ઉપલપણે કેટલા જીવા ઉપજે ! ૫. તે જીવે પ્રતિસમયે (દરેક સમયે) એકેક જીવ કાઢતાં કેટલા ટાઇમે ખાલી થાય? આ પાંચ પ્રશ્નાના ઉત્તરે સ્પષ્ટ સમજાવીને તેની અવગાહના ને તેમનાં કર્મીના બધ, ઉદય, ઉદીરણા, દૃષ્ટિ, જ્ઞાન, યાગ, લેશ્યા, ઉપયોગ, શરીરના વર્ણાદિ, ઉચ્છ્વાસ, નિ:ન્ધાસ, આહારકપણું વગેરેને વિચાર જણાવ્યા છે. પછી કહ્યું કે તે ઉત્પલને જીવ અવિરત છે, સાત કે આઠ કર્માંને ખાંધે છે. પછી તેને ઘટતી સંજ્ઞાએ, કષાય, વેદ, ઇંદ્રિયા, વગેરે કહ્યાં છે. પછી પૂછ્યું કે ૧. ઉત્પલના જીવ ઉત્પલપણે કયાં સુધી રહે ? ર. ઉત્પલના જીવ પૃથ્વીમાં ઉપજી ફરી ઉત્પલપણે ઉપજે આલુ કેટલા ટાઈમ કરે ? ૩, એવી રીતે તે જીવ વચમાં ખીંજી વનસ્પતિના ભવ કરી ફરી ઉત્પલપણે ઉપજે, આવુ. કેટલા ટાઇમ કરે ! ૪. આ જ પદ્ધતિએ વચમાં એઇંદ્રિયાના કે પંચેન્દ્રિય તિયચના એક ભવ કરીને ક્રૂરી ઉત્પલપણે ઉપજવાનું કેટલા ટાઇમ કરે? આ બધા પ્રશ્નોના ઉત્તરો કહ્યા છે. પી તેના આહાર, આયુષ્ય, સમુદ્ઘાત, અને ચ્યવનની બીના જણાવી છે, પછી પૂછયુ કે શું સર્વ જીવા ઉત્પલપણે ઉપજ્યા છે ? આ પ્રશ્નોના પણ ઉત્તર સ્પષ્ટ સમજાવ્યા છે. ર. બીજા ઉદ્દેશકમાં પહેલા ઉદ્દેશકમાં જેવુ... વર્ષોંન ઉત્પલનું કર્યું, તે જ પદ્ધતિએ શાલૂક ( એક જાતની વનસ્પતિ ) નું સ્વરૂપ જણાવ્યું છે ૩. ત્રીજા ઉદ્દેશામાં પલાશ (ખાખરાના આડ)ની ૪. ચાથા ઉદ્દેશામાં કુંભિક નામની વનસ્પતિની, તથા પાંચમા ઉદ્દેશામાં નાડીક નામની Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) વનસ્પતિની બીના જણાવી છે. ૬. છઠ્ઠા ઉદ્દેશામાં પદ્મ (કમલ)ની બીના, ૭. સાતમા ઉદ્દેશામાં કણિકાની બીના તથા ૮મા ઉદ્દેશામાં નલિન (એક જાતના કમલ)ની બીના સ્પષ્ટ સમજાવી છે. ૯. નવમા ઉદ્દેશામાં હસ્તિનાપુરના શિવ રાજાને શિવભદ્ર નામનો રાજકુમાર છે. શિવરાજાને ત્યાગ ભાવના થવાથી પુત્રને રાજ્ય સેંપી તાપસપણું સ્વીકારીને તેમાં અભિગ્રહો ગ્રહણ કરે છે. અહીં તેણે દિક્ષિતપણું સ્વીકાર્યું છે. તેને વિધિ જણાવ્યા છે. તાપસપણામાં કરેલા તપના પ્રભાવે તેને વિભંગ સાન થયું. તેથી તેણે કહેવા માંડ્યું કે હું જ્ઞાનથી જાણું છું કે દ્વીપ સાત છે, ને સમુદ્રો પણ સાત જ છે. આ વાત લોકમાં ફેલાતાં પ્રભુએ સાચી બીના કહી કે દ્વિીપ-સમુદ્રો સાત જ નથી પણ અસંખ્યાતા છે. વગેરે બીના સાંભળી શિવરાજર્ષિ શંકિત થઈને પ્રભુની પાસે આવ્યા, ને સાચી બીના જાણીને પ્રભુની પાસે દીક્ષા લીધી. તેને સાધીને તે મોક્ષે ગયા. અહીં સિદ્ધગંડિકાને અતિદેશ કર્યો છે. ૧૦, દશમા ઉદ્દેશામાં લોકની બીના, તેના ભેદો, ક્ષેત્ર લોકના ઊર્થ લોક વગેરે ત્રણ ભેદો, તે દરેકના પણ ભેદ જણાવતાં ઊર્વીલોકના ૧૫ ભેદો, અધોલકના ૭ ભેદ ને તિર્થીલોકના અનેક ભેદો કહ્યા છે. પછી તે બધાના સંસ્થાનની ને અલકના આ સ્થાનની હકીકત કહીને તે અધોલકાદિના એક આકાશપ્રદેશમાં છે છે? વગેરે પ્રશ્નોત્તરે જણાવ્યા છે. પછી દ્રવ્યાદિની અપેક્ષાએ અધોલોકના વિસ્તારાદિની બીના કહી છે. પછી પૂઈયુ કે લોકના એક આકાશપ્રદેશમાં અનેક જીવના પ્રદેશે માહોમાંહે સંબદ્ધ છે; તેથી એ સ્થિતિમાં રહેતા એક બીજાને પીડા થાય કે નહિ, એનો ઉત્તર દઈને અંતે એક આકાશપ્રદેશમાં જઘન્ય પદે અને ઉત્કૃષ્ટપદે રહેલા જીવોનું ને જીવપ્રદેશનું અપબદુત્વ અને નિગોદનું સ્વરૂપ નિગોદ છત્રીશીમાં કહ્યું છે. ૧૧. અગિયારમા ઉદ્દેશામાં વાણિજ્ય ગ્રામના દૂતિપાલારા ચેત્યવાળા પ્રદેશમાં આ પ્રસંગ બન્યો છે. એમ કહીને કાળના ભેદે, અને પ્રમાણુકાળનું સ્વરૂપ કહીને સુદર્શન શેઠના પૂર્વ ભવની બીના ટૂંકામાં કહી છે. તેનો સાર આ છે – હસ્તિનાગપુરના બલરાજાની પ્રભાવતી રાણીને સિંહનું સ્વપ્ન આવ્યું, તે બીના જાણી રાજાએ તેનું ફલ કહ્યું. પાઠકએ પણ પુત્ર-લાભરૂપ ફલ કહ્યું. અવસરે જન્મેલા પુત્રનું મહાબલ નામ પાડ્યું. મોટો થતાં કલા કુશલ થયો. તેના પાણિગ્રહણ અને પ્રીતિદાન થયા. શ્રી ધર્મઘોષ અનગારની દેશના સાંભળી એક દિવસનું રાજ્ય ભોગવી માતાપિતાની રજાથી દીક્ષા લઈ પૂર્ણ ઉલ્લાસથી તેની આરાધના કરી અંતે સમાધિથી કાલધર્મ પામી બ્રહ્મ દેવલેકમાં મહદ્ધિક દેવપણું ભેગવી અંતે વીને સુદર્શન શેઠ થયો. અહી તેણે જાતિસ્મરણના પ્રતાપે પૂર્વભવની બીના જાણુ વૈરાગ્ય ભાવે દીક્ષા લીધી. તેની આરાધના કરીને સિદ્ધ થયા. આ મહાબલ કુમારના ચરિત્રની પહેલાં જઘન્ય ઉત્કૃષ્ટ Page #251 -------------------------------------------------------------------------- ________________ २०२ શ્રીવિજયસૂરીશ્વરકૃત પોષી, દિનરાત્રિનું પ્રમાણ અને યથાયકાલ વગેરેની બીના, તથા નારકાદિની સ્થિતિ જણાવીને પાપમાદિ બહુ દીર્ઘકાલને ક્ષય થવામાં મહાબેલનું દષ્ટાંત જણાવ્યું છે. ૧૨. બારમા ઉદ્દેશામાં આલંભિકા નગરીના શંખવન નામના ચૈત્યવાળા પ્રદેશમાં આ અધિકાર વર્ણવ્યો છે. અહીં અષિભદ્ર પુત્ર વગેરે શ્રાવકને માંહે માંહે દેવેલેકમાં દેવોની સ્થિતિ, જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ વગેરેની ચર્ચા થતાં નિર્ણય અધૂરો રહ્યો. અહીં પધારેલા પ્રભુ મહાવીરને પૂછતાં સંપૂર્ણ નિર્ણય થતાં જેને ભૂલ જણાઈ તે શ્રાવકે બીજા શ્રાવકને ખમાવ્યા, પછી પૂછયું કે ઋષભદ્ર પુત્ર દીક્ષા લેશે? અહી થી તે કઈ ગતિ પામશે? દેવલોકથી ચ્યવીને કયાં જન્મ લેશે? આ પ્રશ્નોત્તરે સ્પષ્ટ સમજાવ્યા છે. શ્રી ભગવતીજીના ૧૧મા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના બારમા શતકને ટૂંક પરિચય આના ૧૦ ઉદ્દેશાના ટુંક સારને જણાવનારી સંગ્રહગાથા કહી છે. પછી પહેલા ઉદેશામાં શ્રાવતિ નગરીના રહીશ શંખ શ્રાવક વગેરે શ્રાવકેની બીના, જાગરિકાનું સ્વરૂપ તથા કષાયના વિપાકો ( કડવાં ) વગેરે પદાર્થો વર્ણવ્યા છે. તેમાં શંખ શ્રાવકને ઉત્પલા નામની સ્ત્રી છે, બીજા પુષ્કલી શ્રાવક છે. શંખ શ્રાવકને વિચાર થાય છે કે “અશન વગેરેનો આહાર કરતાં પાક્ષિક પૌષધ લેવો મારે શ્રેયસ્કર (કલ્યાણકારક) નથી. » પૌષધ લીધા પહેલાં શંખ શ્રાવકે જણાવ્યા પ્રમાણે પુષ્કલિ શ્રાવક શંખ શ્રાવકને આહારાદિ કરવા માટે બોલાવે છે, ત્યારે શંખ શ્રાવકે પુષ્કલી શ્રાવકને કહ્યું કે આહારને આસ્વાદ કરીને (એકાસણું કરીને) પૌષધ કરવાના ઇરાદે પહેલાં હતો, પણ હાલ આહાર વાપરવાની ઇચ્છા નથી. મેં ઉપવાસ કર્યો છે. પદયે આ અવસરે પ્રભુ શ્રી મહાવીરવ પધાર્યાની બીના સાંભળી તેણે નક્કી વિચાર કર્યો કે “હું પ્રભુને વાંદીને પારણું કરીશ.' તે પ્રમાણે તેણે કર્યું પણ ખરું, બીજા શ્રાવકે શંખ શ્રાવકની નિંદા કરતા હતા, તે જાણી પ્રભુએ તેમને નિંદા કરવાની ના પાડી, ને કહ્યું કે તે આસન્નસિદ્ધિક, દહધમી અને જરૂર મોક્ષને પામનારો ભવ્ય જીવ છે. પછી તેઓએ શંખ શ્રાવકને ખમાવ્યા. આ હકીકત વિસ્તારથી સમજાવીને કહ્યું કે જાગરિકાના ત્રણ ભેરો છે. તે આ પ્રમાણે-૧, બુદ્ધ જાગરિકા, ૨. અબુદ્ધ જાગરિકા, અને ૩, સુદર્શન જાગરિકા. તેમાં સર્વજ્ઞ અરિહંતદેવ બુદ્ધજાગરિકા જાગે છે. અષ્ટ પ્રવચનમાતાના પાલન વગેરે ગુણેને ધારણ કરનાર મુનિએ અબુદ્ધ જાગરિકા જાગે છે. છદ્રસ્થ મુનિઓને બંધ (કેવલજ્ઞાન) ન હોવાથી જ અહીં અબુદ્ધ કહ્યા છે એમ સમજવું. બાકી તેઓ મતિજ્ઞાનાદિને ધારણ કરનારા તો જરૂર હોય છે જ, તથા દઢ સમ્યગન ગ્રતાદિધારક શ્રાવકે સુદર્શન જાગરિકા જાગે છે. આ રીતે જાગરિકાને અધિકાર પૂરો થયા બાદ Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતી સૂત્રને પરિચય) શંખ શ્રાવકે પૂછેલા કષાયના ફલના પ્રશ્નોના ઉત્તરે દેતાં પ્રભુ શ્રી મહાવીર દેવે કહ્યું કે કષાયી આમ લાંબી સ્થિતિવાળાં ચીકણાં કર્મો બાંધે છે. ૨. બીજા ઉદ્દેશામાં કોંઘાંબી નગરીના પ્રદેશમાં બનેલી બીના કહી છે. અહીંના ઉદાયીરાજા અને જયંતી શ્રાવિકાનું વર્ણન કરતાં કહ્યું કે જયંતી શ્રાવિકા મૃગાવતી રાણી સહિત ત્યાં પધારેલા પ્રભુ શ્રી મહાવીર દેવને વાંદવા જાય છે. દેશના સાંભળીને અવસરે જયંતી શ્રાવિકાએ જે પ્રશ્ન પૂછી ઉત્તરે મેળવ્યા તેનો સાર ટૂંકામાં આ પ્રમાણે જાણો-હિંસાદિ પાપકર્મો કરવાથી છે ભારે બને છે, ને દયાદિ ગુણેની સાધનાથી હળવા બને છે. ભવ્યપણું સ્વાભાવિક છે. જે મોક્ષે જાય તે નિશ્ચયે ભવ્ય જ હેય, પણ જે ભવ્ય હોય તે જરૂર મુક્તિ પામે જ એવું બનતું નથી. કારણ કે એવા પણ ઘણા ભવ્યો હોય છે, કે જેઓ મુક્તિને પમાડનારી સાધનસામગ્રી ન મળવાથી મોક્ષમાં જવાને લાયક છતાં જઈ શકતા નથી. આવા ભવ્ય જીવો જાતિભવ્ય નામથી પ્રસિદ્ધ છે. આથી સાબિત થયું કે બધા ભવ્ય જીવો મુક્તિ માં જતા નથી, તેથી ભવ્ય જીવ રહિત લોક બને જ નહિ. તથા ધમી નું જ જાગવું, સબલપણું ને દક્ષપણું સારું છે, પરંતુ અધમી છાનું સૂવું, દુર્બલપણું ને આળસુપણું સારું. તેમજ ઇંદ્રિયોના શબ્દાદિ વિષયોમાં આસક્ત જીવોનાં દુઃખ વગેરે દેશના સાંભળી જયંતી શ્રાવિકા દીક્ષા લઈને તેની આરાધના કરીને મોક્ષનાં સુખ પામી. ૩-૪, ત્રીજા ઉદ્દેશામાં રનપ્રભાદિ પૃથ્વીઓના નામ અને ગોત્રનું સ્વરૂપ જણાવ્યું છે. ચોથા ઉદ્દેશામાં પૂછ્યું છે કે એક બે ત્રણ યાવત અનંતા પરમાણુઓ એકઠા થઈને કેવું સ્વરૂપ પામે છે? આના જવાબમાં દ્વયણુકાદિ ધોથી માંડીને અનંતાણુક સ્કંધના સમુદાયમાં સંઘાત, ભેદ તથા ભંગની બીના ને પુદગલપરાવર્તાના ભેદ પ્રભેદોનું સ્વરૂપ, તથા તે સર્વેના અતિકાંતવાહિની હકીકત, તેમજ એક અનેક નારકાદિમાં, એકબીજા દંડકેમાં ઔદારિક-ક્રિય-પુદગલપરાવર્તે જે પહેલાં વિતાવ્યા તેને વિચાર કહીને, દરેક પુદ્ગલપરાવર્તોને કાળ અને ઔદારિકાદિ પુદ્ગલ પરિવર્તન કાળનું તથા પુદ્ગલપરાવર્તાનું પણ અ૫બહુ જણાવ્યું છે. ૫-૬. પાંચમા ઉદ્દેશામાં પ્રાણાતિપાતાદિમાં ને પ્રાણાતિપાત વિરમણાદિમાં વર્ણાદિની બીના અને મતિના અવગ્રહાદિ ૪ ભેદ તથા ઉત્થાનાદિ, સાતમા અવકાશાંતર તવાતમાં, નારકી વગેરેમાં, વર્ણાદિની બીના કહીને ગર્ભમાં ઉપજતા જીવનું સ્વરૂપ તથા જીવ અને જગતની વિચિત્રતાનું કારણ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. છઠ્ઠા ઉદેશામાં રાહુદેવનું વર્ણન કરતાં તેનાં નામે, વિમાનો, ભેદો, કહીને રાહ જતાં કે આવતાં ચંદ્રના કે સૂર્યના પ્રકાશને કયારે ઢાંકે છે? ચંદ્રનું સશ્રી (શ) નામ, ને સૂર્યનું આદિત્ય નામ હોવાનું શું કારણ? આના ઉત્તરે સમજાવી, તેની અચમહિષીઓની ને રદ્ધિ, કામભેગાદિની બીના કહી છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ૭. સાતમા ઉદ્દેશામાં લેાકનું માઢાપણું કહીને નારકાદિ જીવા પહેલાં સાત નરક વગેરે સ્થાને પૃથ્વીકાયિકાદિ સ્વરૂપે ઉપજ્યા છે કે નહિ ? આના ઉત્તર આપી આ જીવ સ ાના માતાપિતારૂપે, સ ા આ જીવના માતાપિતા વગેરે સબંધીરૂપે, શત્રુરૂપે, રાજા અને દાસ તરીકે પહેલાં ઉત્પન્ન થયા છે કે નહિ ? આ પ્રશ્નાત્તરા સ્પષ્ટ સમજાવ્યા છે. २०४ ૮. આઠમા ઉદ્દેશામાં પ્રશ્નો પૂછ્યા છે કે મહાઋદ્ધિવાળા દેવ એ શરીરવાળા નાગમાં, મણિમાં ને વૃક્ષમાં ઉપજે ? તે નાગના જન્મમાં લેાકેાથી અર્ચા-પૂજા પામે? તથા વાંદરા વગેરે વા અને સિંહ કાગડા વગેરે વા રત્નપ્રભાઢિ નકામાં જાય ? આ પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરા સમજાવ્યા છે. ૯. નવમા ઉદ્દેશામાં વેાના ૧. દ્રવ્યદેવ, ૨. નરદેવ, ૩. ધ ધ્રુવ, ૪. દેવાધિદેવ, ૫. ભાવદૈવ આ રીતે પાંચે ભેદ્યાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. ૧. દેવાયુષ્યને બાંધનાર મનુષ્ય-તિ' ચા દ્રવ્યદેવ કહેવાય, ૨, ચક્રવત્તી' રાજાએ નરદેવ કહેવાય. ૩. મુનિએ ધર્મ દેવ કહેવાય, ૪. શ્રીઅરિહંતઢવા દેવાધિદેવ કહેવાય. અને ૫. ધ્રુવાયુષ્યને ભાગવનાશ દેવા ભાવધ્રુવ કહેવાય. આને અંગે પ્રશ્નો પૂછ્યા છે કે ૧. દ્રવ્યદેવેશ કઈ ગતિમાંથી આવીને ભવ્ય દ્રવ્ય દેવપણું પામ્યા ? એ જ પ્રમાણે નરઢવા કથાંથી આવીને ઉપજે ? રત્નપ્રભાદિમાંની કઈ નરકથી આવી ને ઉપજે ? ને કયા દેવલાકમાંથી આવીને નરદેવપણું પામે ? તથા ધર્મદેવ દૈવાધિદેવ કઈ ગતિમાંથી આવીને ધર્માંદેવપણુ કે દેવાધિદેવપણું પામે ? કદાચ પાછલા ભવે નકમાં હાય તેા કઈ નરકમાંથી આવીને દેવાધિદેવ કે ધમ ધ્રુવ થાય ? કદાચ પાછલા ભવે સ્વર્ગમાં હોય તેા કયા દેવલાકમાંથી આવી ધ ધ્રુવ કે દેવાધિદેવ થાય ? કઈ ગતિના જીવ ભાવદેવપણું પામે ? આ પ્રશ્નોના ઉત્તરા જણાવીને તે પાંચે દેવેનું આયુષ્ય ને વિકૃ॰ણાની શક્તિ તથા તેમની ભવિષ્યમાં થનારી ગતિ, તેમ ભવ્ય-દ્રવ્યદેવાદિની સ્થિતિ તથા આંતરું જણાવીને, છેવટે તે પાંચે દેવાનુ’ પરસ્પર અપમહત્વ વગેરે હકીકતા સ્પષ્ટ સમજાવી છે. ૧૦. દશમા ઉદ્દેશામાં આત્માના વ્યાત્મા વગેરે ભેઢ્ઢા, અને તે બધાના માંહોમાંહે એક બીજાની સાથે ઘટતા સબંધ તથા તેમનું અપમહત્વ કહ્યું છે. પછી આત્માનું સ્વરૂપ કહીને તે બીના નારકાદિમાં પણ વિચારીને રત્નપ્રભા વગેરે નારકી, દેવલાક, પરમાણુ વગેરેના સરૂપાદિપણાના નિર્ણય કરીને દ્વિપ્રદેશિકાદિ સ્કાના ભાંગા વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. શ્રીભગવતીજીના બારમા શતકના ટ્રૅક પરિચય પૂરો થયા. શ્રી ભગવતીજીના તેરમા શતકના ટ્રંક પરિચય આના ૧૦ ઉદ્દેશા છે. તેમાંના પહેલા ઉદ્દેશામાં દશે ઉદ્દેશાના ટૂંકા સારને Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન તકરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રને પશ્ર્ચિય ) ૨૦૫ જણાવનારી સંગ્રહગાથા કહી છે, પછી રત્નપ્રભાઢિ પૃથ્વીએના નામ અને નરકાવાસે, તથા તે દરેકના નરકાવાસામાંના સખ્યાત-અસ ખ્યાત ચૈાજન વિસ્તારવાળા નરકાવાસેામાં એક સમયે નાકાદિ વેાના ઉત્પાદ અને ઉદ્ભના, તથા સત્તા કહીને એ જ ઉપાદાની બીના સમ્યગ્દષ્ટિ વગેરે વાને અગે વિચારીને, પૂછ્યું કે સાતમી નરકમાં સમ્યગ્દર્શ વગેરે જીવા ઉપજે કે નહિ ? કૃષ્ણાદિ લેષાવાળા થઈને કૃષ્ણ લેશ્યાવાળા નાકામાં ઉત્પન્ન થાય ? કે નીલ લેશ્યાવાળા નારકામાં ઉપજે? કે કાપાત્ત લેશ્યાવાળા નામાં ઉપજે ? આ પ્રશ્નાના ઉત્તરો જણાવતાં તેમાં હેતુ વગેરે પણ સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. અહી ઉત્પાદ, લેયા વગેરે ૭૯ દ્વારાનું સ્વરૂપ સમજાવ્યું છે. બીજા ઉદ્દેશામાં દેવાના ભેદે તથા તે દરેકના પણ ભેદા (પ્રભેટ્ટા) અને તેમના આવાસ વિમાને વગેરે કહીને તે તે સ્થલે ભુવનપતિ વગેરે દેવાના એક સમયે ઉત્પાદ વગેરેની બીના કહ્રો છે. પછી પૂછ્યું કે અસુરકુમારવાસાદિમાં સમ્યગ્દષ્ટિ વગેરે જીવા ઉપજે કે નહિ ? તથા કૃષ્ણાદિ લેગ્સાવાળા થઈને કૃષ્ણ લેશ્માવાળા દેવામાં ઉપજે કે નહિ ? આ પ્રશ્નોના ઉત્તરે વિસ્તારથી સમજાવ્યા છે. ત્રીજા ઉદ્દેશામાં પૂછ્યુ` છે કે નરકના જીવા અન તરહારી હોય અને તે પછી અનુક્રમે પરચારણા કરે કે નહિ? આ પ્રશ્નોના ઉત્તર વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. ગ્રંથા ઉદ્દેશામાં નરક પૃથ્વીએ જણાવીને નૈયિક દ્વારાદિ પાંચ દ્વારાની હકીકત સમજાવી છે. પછી ત્રણે લેાકના મધ્ય ભાગે કહીને દિશા-દિશા-પ્રવહુદ્વારનું સ્વરૂપ જણાવતાં દિશા વિદિશાઓને નીકળવાનુ’ સ્થાન અને તે બંનેનાં ૮ નામેા તથા લેકનું સ્વરૂપ જણાવ્યું છે, પછી અસ્તિકાયપ્રવનદ્વારનું સ્વરૂપ જણાવતાં ધર્માસ્તિકાયાદિ વડે થત્તાં પ્રવૃત્તના ( ઉપકારો ) વર્ણન કર્યું છે. પછી અસ્તિકાયપ્રદેશસ્પનાદ્વારનું વર્ણન કરતાં પૂછ્યું કે ધર્માસ્તિ કાયાદ્રિના એક પ્રદેશ ધર્માસ્તિકાયાદિ કન્યાના કેટલા પ્રદેશેા વડે સ્પર્શાયેલા છે? આ રીતે અધર્માસ્તિકાયાદિના એક પ્રદેશાદિની બીજા અસ્તિકાયાના પ્રદેશાની સાથે સ્પનાને લગતા પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરા આપી અવગાઢ દ્વારની બીના જણાવતાં પૂછ્યું કે જયાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાહીને રહ્યો હોય ત્યાં બીજા ધર્માસ્તિકાયાદિના કેટલા પ્રદેશેા અવગા (અવગાહીને) રહ્યા હોય? આ રીતે બે ત્રણ વગેરે પ્રદૈરોાની અવગાહનાને લગતા પ્રશ્નોના ઉત્તરના જણાવ્યા બાદ અસ્તિકાયનિષદનહારનુ વર્ણન કરતાં પૂછ્યુ કે કોઈ જીવ ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યમાં બેસવાને સમર્થ થાય ? આના ઉત્તર દઈને બહુસમદ્રારનું ને લેાકના વક્ર ભાગ તથા સંસ્થાનનું સ્વરૂપ સ્પષ્ટ જણાવ્યું છે. પાંચમાં ઉદ્દેશામાં નારકાદિના સચિત્તાદિ આહારના નિષ કર્યાં છે, છઠ્ઠા ઉદ્દેશામાં નારકોની સાંતર કે નિર ંતર ઉત્પત્તિના નિર્ણય જણાવીને ચમરેન્દ્રના ચમચ નામના આવાસનું સ્વરૂપ અને તેમાં ચમરેન્દ્રને રહેવાની હકીકત જણાવી Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત છે. પછી ચંપાનગરી અને પૂર્ણભદ્ર ચૈત્યનું વર્ણન તથા સિંધુસૌવીર દેશના વીતમય પત્તનના રાજા ઉદાયનનું વર્ણન કરતાં કહ્યું કે તેને પ્રભાવતી રાણું ને અભીચિ કુમાર હતો. પ્રભુશ્રી મહાવીરદેવ કેવલ જ્ઞાનથી ઉદાયન રાજાનો દીક્ષા લેવાનો વિચાર જાણું બહુ લાંબો વિહાર કરીને અહીં પધાર્યા. તે વખતે “મારો પુત્ર રાજ્યના પાપે દુર્ગતિમાં જશે, તે ન જાય તેવા ઈરાદાથી તેણે પોતાના ભાણેજ કે શિકુમારને રાજ્ય સોંપી પ્રભુના હાથે દીક્ષા લીધી, ને તેની આરાધના કરી તે મોક્ષે ગયા. અભીચિ કુમાર પિતાએ મને રાજય ન આપ્યું ? આથી પિતાની ઉપર વૈરાનુબંધ રાખતો વીતભય-પિત્તનમાંથી નીકળી ગયા. અંતે મરીને અસુરકુમાર દેવ થયો. ૭. સાતમા ઉદ્દેશામાં ભાષાના સ્વરૂપનો નિર્ણય જણાવતાં ફરમાવ્યું કે ભાષા એ આત્મસ્વરૂપનથી, જડ છે, રૂપી છે,ને અચિત્ત છે, તથા અજીવ સ્વરૂપ છે. તેમજ ભાષા જીવને હોય અછવને ન હોય. પછી પૂછયું કે ભાષા કયારે કહેવાય? ને તે કયારે ભેદાય? આ પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરો દઈને ભાષાના ચાર ભેદો કહ્યા છે. આ જ પદ્ધતિએ મનનું ન કાયાનું વર્ણન કરીને મરણના પ્રકાર તથા આવીચિમરણના દ્રવ્યાવીચિને ક્ષેત્રાવીંચ ભેદ જણાવતાં, નરયિક વ્યાવચિ મરણનું ને નૈરિયિક ક્ષેત્રાવીચિ મરણનું પણ સ્વરૂપ સમજાવ્યું છે, પછી અવધિમરણ તથા દ્રવ્યાવધિ મરણ કહીને પૂછયું કે નરયિક દ્રવ્યાવધિ મરણ શાથી કહેવાય છે? તેને ઉત્તર આપીને આત્યંતિક મરણ, દ્રવ્યાત્યંતિક મરણ જણાવતાં પૂછ્યું કે નૈરયિક દ્રવ્યાત્યંતિક મરણ શાથી કહેવાય છે? આને ઉત્તર દઈને બાલમરણના પ્રકાર, ને પંડિતમરણનું, પાદપોયગમનનું તથા ભક્ત પ્રત્યાખ્યાનનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે, ૮ આઠમા ઉદ્દેશામાં કર્મપ્રકૃતિની બીના કહી છે. ૯. નવમા ઉદ્દેશામાં પ્રશ્નો પૂક્યા છે કે, વક્રિયલબ્ધિવાળો કઈ (જીવ) દોરડાથી બાંધેલી ઘડી લઈને એવા રૂપે ગમન કરે? તે જીવ કેટલા રૂપિ વિકુવી શકે ? આ જ પદ્ધતિએ હિરણ્યની પેટી લઈને જવું, વડવાગુલીની પેઠે જવું, જલૌકા (જળ)ની પેઠે ને બીજબીલંક પક્ષીની પેઠે જવું, બિડાલક પક્ષી ને જીવજીવક પક્ષીની પિઠે જવું, હંસની જેમ જવું, સમુદ્ર વાયસના આકારે ગતિ કરવી, ચકહસ્ત પુરુષની જેમ-અને રનહસ્ત પુરુષની પેઠે જવું, બિસ-મૃણાલિકા વનખંડ પુષ્કરિણીના આકારે આકાશમાં જવું. આને અંગે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. પછી પૂછયું કે તે કેટલા રૂપે વિકવે ? માયી જીવ વિક કે અમાથી જીવ વિક? આ પ્રશ્નોના ઉત્તર પણ વિસ્તારથી સમજાવ્યા છે. ૧૦મા ઉદ્દેશામાં છદ્મસ્થ જીવને સંભવતી સમુદ્દઘાતનું સ્વરૂપ જણાવ્યું છે. શ્રીભગવતીજીના તેરમા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીના ચૌદમા શતકને ટૂંક પરિચય આના ૧૦ ઉદ્દેશ છે. તેને સારને જણાવનારી સંગ્રહગાથા કહીને પહેલા Page #256 -------------------------------------------------------------------------- ________________ * જૈન પ્રવચન કિરણાવલી ( ૫. શ્રીભગવતીસૂત્રને પરિચય ) २०७ ઉદ્દેશામાં ભાવિતાત્મા અગાર કે જેણે ચર્મ દેવાવાસનુ ઉલ્લંઘન કર્યુ છે, અને પરમ દેવાવાસને પ્રાપ્ત થયા નથી તે મરીને કર્યા ઉપજે? આના ઉત્તર સમજાવતાં ટીકાકારે અધ્યવસાયસ્થાનાની (બધસ્થાનાની) શ્રીના વર્ણવી છે. આ જ હકીકત અસુરકુમાર આવાસાદિન અંગે જણાવીને નારકોની શીધ્રગતિ, અન તરાપપન્નાદિ ત્રણ પ્રકારના નારકોની બીના તથા તે ત્રણેમાં આયુષ્યના મને વિચાર, તેમજ અનતનિત નારક વગેરે ત્રણ ભેદાનુ સ્વરૂપ જણાવ્યું છે, પછી અનંતનિ દિને આશ્રયી આસુજ્યના બંધ, અને અનંત ખેદાત્ત્પન્ન નાકાદિની શ્રીના પણ સ્પષ્ટ સમજાવી છે. ૨. બીજા ઉદ્દેશામાં ઉન્માદના ભેદ્દેશ, અને નારક, અસુરકુમારાદિને ઉન્માદ થવાનું કારણ, ઇંદ્ર અસુરકુમાર દેવાને અરતાના જન્માદિમાં વૃષ્ટિ કરવાના વિધિ, તેમજ ઈશાનેન્દ્ર વગેરેને તમસ્કાય કરવાનું કારણ સ્પષ્ટ સમજાવ્યુ છે. અહીં યક્ષાવેશથી કે માહેાયાદિથી ઉન્માદ થાય; એમ પણ કહ્યું છે. ૩. ત્રીજા ઉદ્દેશામાં મહાકાય સભ્યદૃષ્ટિ વૈમાનિકાદિ દેવ ભાવિતામા અનગારની વચ્ચે થઈ જઈ શકે નહિ, ને અસુરકુમારાદિમાં સત્કાર વગેરે ૧૦ પઢા ઘટે. પણ નારક એકેન્દ્રિયાદિમાં તે ન હેાય. તથા તિય ચ પંચેન્દ્રિયામાં આસનાભિગ્રહ અનુપ્રદાન સિવાયનાં પદ્માની મીના ઘટે. આ હકીકત પૂરી કરીને અદ્ધિક મહુદ્ધિક સમદ્ધિક દેવદેવીઓની એક બીજાની વચ્ચે થઇને જવાની, ને વચ્ચે થઇ ને જનાર દેવ વગેરે શસ્ત્રના પ્રહાર કરીને જાય કે તે કર્યાં વિના જાય ? ને પહેલા શસ્રના પ્રહાર કર્યા પછી વચ્ચે થઈને જાય ? કે ગયા પછી શત્રુના પ્રહાર કરે ? આ પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરા સમજાવીને અંતે રત્નપ્રભાદુ નારકોમાં પુદ્ગલ પિરણામના અનુભવની મીના સ્પષ્ટ સમજાવી છે. ૪. ચાથા ઉદ્દેશામાં ત્રણે કાલમાં એક સમયમાં થતા પુદ્ગલ સ્કંધાદિના પરિણામાની મીના કહીને પરમાણુને અંગે શાદ્વૈતપણું, અશાધૃતપણું, ચર્મપણું, અચરમપણું, આના નિર્ણય જણાવતાં સામાન્ય પરિણામની પણ શ્રીના કહી છે. દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ પરમાણુ આદિમાં શાશ્વતપણું વગેરે ને પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ શાધૃતપણું વગેરે ઘરે છે. ૫. પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે કે વિગ્રહુતિમાં અગ્નિની વચમાં થઈ ને નાકાદિ જીવા જાય છે. ને દેવાદિનું તે રીતે જવું અવિગ્રહુતિમાં પણ થાય છે, એમ ઋદ્ધિપ્રાપ્ત મનુષ્યા અને તિર્યંચા પણ અગ્નિની વચમાં થઈને જાય છે. તથા નાકાદિને અનિષ્ટ શબ્દ વગેરે દશ પદાર્થાના અનુભવ થાય છે. તેમજ મહુદ્ધિક દેવા બાહ્ય પુદ્ગલાને બ્રહુણ કરીને પતાદિને ઉલ્લધી શકે છે. ૬. છઠ્ઠા ઉદ્દેશામાં નારક જીવાતા આહાર, પિરામ, ચેાનિ, સ્થિતિ વગેરે, અને તેમનાં વીચિ-અવીચ બ્યાનાં આહારની બીના કહીને જણાવ્યું કે શક્રાદિ ઇંદ્રો દેવતાઈ ભાગ ભોગવવા માટે દુ વિમાન વિદ્ભવે છે, ૭. સાતમા ઉદ્દેશામાં શ્રી ગૌતમ સ્વામીજી વિચારે છે કે- હજી સુધી મને Page #257 -------------------------------------------------------------------------- ________________ ૦૮ શ્રીવિજયષક્રસૂરીશ્વરકૃત કેવલજ્ઞાન કેમ થતું નથી?' આ પ્રશ્નના ખુલાસેા કરતાં પ્રભુશ્રી મહાવીરદેવે જણાવ્યુ કે તુ મારો લાંમા કાળથી ચિરપરિચયવાળા છે, તેથી મારી ઉપર રહેલા પ્રશસ્ત રાગને જયારે તું દૂર કરીશ, ત્યારે તું જરૂર કેવલજ્ઞાનને પામીશ. આ રીતે આધાસન દેવાની બીના કહીને અનુત્તર વિમાનવાસી દેવાના જ્ઞાન-દર્શનની મીના, અને તુલ્યતા (સરખાપણા)ના ૬ ભેદ્દાનો ભીંતા, તથા આહારાદિના ત્યાગ કરનાર સાધુની જરૂરી બીના, કહીને લવસત્તમ (અનુત્તર વિમાનવાસી દેવે)નું સ્વરૂપ જણાવતાં કહ્યું કે તેમને પાલા ભવમાં સાત લવ પ્રમાણે આયુષ્ય આછું હતું, ને છઠ્ઠું તપ કરવાથી જેટલા કર્માં ખપે, તેટલાં કર્યાં ખપવાનાં બાકી હતાં. તેથી તેઆ લવસત્ત નામના અનુત્તર વિમાનવાસી ધ્રુવપણુ પામ્યા. જો તેટલુ આયુષ્ય અને છઠ્ઠું તપ કરવાની અનુફૂલતા મળી હોત, તે સાત લવમાં શેષ કર્યાં ખપાવીને જરૂર માહ્ને જાત. ૮. આઠમા ઉદ્દેશામાં રત્નપ્રભાતિ પૃથ્વીએતુ, તમામ દેવલાકાનું તથા સિદ્ધશિલાન્ મહામાંહે એક બીજાની અપેક્ષાએ આંતરું તથા શાલવૃક્ષની શાલયષ્ટિકા (શાલવૃક્ષની લાકડી) ની તથા ઉમરાના ઝાડની યષ્ટિકા ( લીલી લાકડી )ની ભાવી ગતિ કહીને અંખડ પરિવ્રાજકની બીના જણાવી છે. પછી અવ્યાબાધદેવનું સ્વરૂપ જણાવતાં કહ્યુ કે જે દવા બીજા મનુષ્યાદિની આંખની પાંપણમાં નાટક કરે, તા પણ તે પુરુષને લગાર પણ પીડા ન થાય અથવા બીજાને પીડા કરે નહિ તેવા ધ્રુવા અવ્યાબાધ દેવે કહેવાય. શક્રની શક્તિનું વર્ણન કરતાં કહ્યું કે શક્રેન્દ્ર બીજા મનુષ્યાદિના મસ્તકાદિના છેદ, તથા ચૂરે ચૂરા કરી પાછું હતુ. તેવુ કરે તો પણ તેને લગાર પીડાન થાય, તેવી શક્તિ શકેન્દ્રની હેાય છે. અંતે જા...ભક વેાની વ્યાખ્યા, સ્વરૂપ, ભેઢા, સ્થાન તથા આયુષ્ય જણાવીને કહ્યું કે આઢવાના અનુગ્રહુથી જશ ફેલાય છે ને ધૃતરાથી (શત્રુતાથી) અપજશ ફેલાય છે. આ કેવા દીઘ` વૈતાઢયાદિમાં રહે છે, ૯. નવમા ઉદ્દેશામાં પ્રશ્ના પૂછ્યા છે કે ૧. જે ભાવિતાત્મા અનગાર પેાતાની ક લેશ્માને જાણતા નથી, તે શરીર સહિત જીવને જાણે કે નહિ ? ૨. રૂપી પુદ્ગલ સ્કધા પ્રકાશિત થાય છે ? આ બે પ્રશ્નાના સ્પષ્ટ ઉત્તરા જણાવીને કહ્યું કે નરકના વેશને આત્ત (સુખાપાદક) પુદ્ગલેા હોતા નથી અને અસુરકુમારાદિ દેવોને સુખકર પુદ્ગલા હાય છે. તથા પૃથ્વીકાયિકાઃ જીવાને સુખને કરનારાં ને દુ:ખને કરનારાં અને પ્રકારનાં પુદ્ગલા હેાય છે. નારકોને અનિષ્ટ પુદ્ગલેા હોય છે. તેમજ મહાદ્ધિક દૈવ હજાર મનુષ્યાદિનાં રૂપા વિકી ને હજાર ભાષા ખેાલી શકે તેવી તેની શક્તિ હોય છે. અંતે સૂર્ય, તેનીં પ્રભા, છાયા તથા લેશ્યાના અન્ય કહીને માસાદિ પ્રમાણ મુનિપર્યાય વધતાં શ્રમણ નિથા કયા દેવાની તેજોલેશ્યાને (સુખને) ઉલ્લ‘ઘી જાય ! આને સ્પષ્ટ ખુલાસા કરતાં શ્રમણેાના સુખની દેવતાઈ સુખની સાથે દેશથી સરખામણી કરી છે. ૧૦. દશમા ઉદ્દેશામાં કહ્યું છે કે કેવલજ્ઞાની અને સિદ્ધ છદ્મસ્થના તથા અવધિ Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય) ર૦૯ જ્ઞાનીને જાણે છે, તેમજ સિદ્ધને દેહ નથી તેથી કેવલજ્ઞાનીની પેઠે સિદ્ધ બોલતા નથી. વળી કેવલજ્ઞાની આંખ ઉઘાડે છે અને નીચે છે. તેઓ અને સિદ્ધો પણ તમામ નરકસ્થાને, સ્વર્ગોને ને સિદ્ધશિલાને તથા પરમાણું-પુદ્ગલને પણ જાણે છે. શ્રીભગવતીજીના ચૌદમા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના પંદરમા શતકને ટ્રેક પરિચય આ શતક એકસરું છે એટલે તેમાં એક પણ ઉદેશ નથી. અહીં ગોશાલ-મંખલિપુત્રનું વર્ણન કર્યું છે. તેનો સાર ટૂંકમાં આ પ્રમાણે જાણવો : જે નગરીની બહારના ભાગમાં કોષ્ટક નામનું ચૈત્ય છે તે શ્રાવતી નગરીમાં હાલાહલા કુભારણને ઘેર સંઘ સહિત ગોશાલે આવ્યો. અહીં તેને ૬ દિશાચરનો પરિચય થયો. અહીંના લોકે બેલે છે કે આ ગોશાલે “હું જિન છું' એમ કહેતા ફરે છે, તે શું સાચું માનવું ” ૧. આ પ્રસંગે પ્રભુશ્રી મહાવીરે ગોશાલાની સાચી હકીકત જણાવતાં કહ્યું કે શરવણ ગ્રામના રહીશ મંખલિ નામના ભિક્ષાચરની ભદ્રા સ્ત્રીને તે પુત્ર થાય. ગબહુલ બ્રાહ્મણની ગોશાલામાં તે જન્મ્યા હતા. તેથી તેનું ગોશાલ નામ સુપ્રસિદ્ધ થયું. પ્રભુ શ્રી મહાવીરે માતાપિતા દેવલોક ગયા પછી દીક્ષા લીધી, તેના પ્રથમ વર્ષે અસ્થિક ગામમાં ચોમાસું કર્યું, ને બીજા વર્ષે રાજગૃહ નગરમાં માસું કર્યું. જ્યારે પહેલા મા ખમણના પારણને દિવસ આવ્યો, ત્યારે પ્રભુને વિજય ગાથાપતિએ પારણું કરાવ્યું તે ટાઇમે પંચ દિવ્ય પ્રકટ થયાં. આ બનાવ ગોશાલાએ જ. બીજા મા ખમણ તપનું પારણું આનંદ ગૃહપતિએ, અને ત્રીજા માસક્ષમણનું પારણું સુનંદ ગૃહપતિએ કરાવ્યું, પછી ચોથા માસક્ષમણનું પારણું કલ્લાક સંનિવેશમાં બહુલ બ્રાહ્મણે કરાવ્યું. અહીં પ્રભુએ ગોશાલાને શિષ્ય તરીકે સ્વીકાર્યો. અહીંથી આગળ કુર્મગ્રામ તરફ વિહાર કરતાં પ્રભુને સાથે રહેલા ગોશાલાએ તલના છોડને જોઈને પૂછયું કે આ તલના છોડ નીપજશે કે નહિ? પ્રભુએ કહ્યું “નીપજશે. ” પ્રભુનું વચન ખોટું પાડવાના ઇરાદાથી તેણે તલને છોડ ઉખેડી એક બાજુ ફેંકી દીધો. તેણે વેશ્યાયન નામના બાલ તપસ્વીની મશ્કરી કરી. તેથી તેણે ગોશાલાની ઉપર તેજોલેશ્યા મૂકી, તેથી તે બળવા લાગ્યો, ત્યારે દયાની લાગણીથી પ્રભુએ શીતલેશ્યા મૂકી તેને બચાવ્યા પ્રભુની પાસેથી તેજલેશ્યા સિદ્ધ કરવાનો વિધિ શીખ્યો. અહીંથી પ્રભુએ સિદ્ધાર્થ ગામ તરફ વિહાર કરતાં સાથે રહેલા ગોશાલાએ તલના છોડની હકીકત પૂછી, ત્યારે પ્રભુએ જે બીના કહી તે જ પ્રમાણે સાચી પડી. આ રીતે પ્રભુનું વચન સાચું પડવાથી ગોશાલા પરિવર્તનવાદ સ્વીકારીને પ્રભુથી જુદો પડ્યો. તેણે તેજલેશ્યા સિદ્ધ કરી. અવસરે છ દિશાચરો તેના શિષ્ય થયા. હું જિન છું' એમ કહેતો તે ફરવા લાગ્યો. આ બાબતમાં પ્રભુએ “ગોશાલ જિન Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત નથી ? વગેરે સાચી બીના કહી. તે સાંભળી ગુસ્સે થઈ પ્રભુના આનંદ નામના શિષ્યને ધમકી દેવા પૂર્વક કહેવા લાગ્યું કે “તું તારા મહાવીરને કહેજે કે “ગોશાલ જિન નથી ? એમ બેલે નહિ, હવેથી બોલશે તો હું તેને બાળી નાખીશ. ? અહીં વાણિયાનું દૃષ્ટાંત જણાવીને કહ્યું કે હું તને નહિ બાબું. આનંદ મુનિએ આ વાત પ્રભુને કહી ત્યારે, “ગોશાલ તેજલેશ્યા વડે બાળી ભસ્મ કરવા સમર્થ છે? ? આ પ્રશ્નનો ઉત્તર દઈ પ્રભુએ આનંદ મુનિને કહ્યું કે “તું ગૌતમાદિ મુનિઓને કહે કે ગોશાલાની સાથે કેઈએ વાદ વિવાદ કરવો નહિ. એટલામાં ગોશાલે આવી ભગવંતની આગળ ઉપાલંભસૂચક વચનો બોલવા લાગ્યો. ને “હું તે તમારે શિષ્ય ગોશાલ નથી ? વગેરે અસત્ય વચનો બેલવા લાગ્યો. તેમાં તેણે પોતાનું કર્ષિત સ્વરૂપ જણાવવા પૂર્વક પિતાને મત કહેતા ચોરાશી લાખ મહાકલ્પનું પ્રમાણ તથા સાત દિવ્ય ભવાંતરિત સાત મનુષ્યના ભ અને સાત શરીરર પ્રવેશની હકીકત જણાવી. ત્યારે પ્રભુએ તેની કહેલી બીના અસત્ય જણાવીને કહ્યું કે તું તારા આત્માને છુપાવે છે. તે સાંભળી ગશાલ ગુસ્સે થઈ પ્રભુને અછાજતા વેણ કહેવા લાગ્યો, ત્યારે સર્વાનુભૂતિ મુનિનાં પણ સાચાં વેણ સાંભળતાં વધારે ગુસ્સે થઈ તેજલેશ્યા મૂકી તેમને બાળી નાંખ્યો. એ જ પ્રમાણે કહેતા સુનક્ષત્ર મુનિને પણ બાળી નાખ્યા. તેણે ત્રીજી વાર ગુસ્સે થઈ પ્રભુને મારવા તેજલેશ્યા મૂકી. તે તેના જ શરીરમાં પિઠી. આ વખતે પ્રભુએ કહ્યું કે “તું તારા તપના તેજથી હેરાન થઈ છ મહિનામાં કાળ કરીશ. આમાં સાચું શું બનશે? આ બાબતની શ્રાવતિ નગરીમાં વાત થવા લાગી. સાધુઓએ પ્રશ્ન પૂછી પૂછીને તેને નિરૂત્તર કર્યો. જ્યારે તે જવાબ ન દઈ શકો, ત્યારે તેને મત ખાટો જાણી તેના કેટલાએક શિષ્યો પ્રભુનાં વચન સ્વીકારી પ્રભુની પાસે રહ્યા. અહીંથી તે (ગોશાલો ) હાલાહલા કુંભારણને ઘેર ગયો. (અહીં તેની તોલેશ્યાનું સામર્થ્ય જણાવ્યું છે.) તેના આજીવિકા મતે પાનકના ને અપાનકના ચાર ચાર ભેદ જણાવતાં ૧. સ્થાલ પાણી, ૨. ત્વાચા પાણી, ૩. શીગનું પાણી, તથા ૪. શુદ્ધ પાણીની બીના વર્ણવી છે. પછી આજીવિકમતનો ઉપાસક અઠંડુલક ગોશાલાની પાસે આવ્યો, પણ તેની વિચિત્ર અવસ્થા જોઈને પાછો ફર્યો. ત્યારે તેના શિષ્યોએ સમજાવીને ફરી તેની પાસે મોકલ્યો, ગોશાલાએ તેના મનનું સમાધાન કર્યું. હવે અંત સમય જાણી તેણે શિષ્યોને કહ્યું કે મારા મૃત દેહને ધામધૂમ સાથે બહાર કાઢો. પણ આ વખતે “હું જિન નથી એમ તેણે સાચી બીના જણાવતાં તેને સમ્યકત્વ ગુણ પ્રગટ થયો. પ્રભુની આશાતના વગેરેને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. તેણે કહ્યું કે પ્રભુ મહાવીવ એ જ ખરા જિન-કેવલી છે. વળી તેણે શિષ્યોને ભલામણ કરી કે “હું જ્યારે કાલધર્મ પામું, ત્યારે તમે મારા ડાબા પગને દોરડાથી બાંધી ઘસડજે, અને મોંઢામાં ચૂંક તથા “હું જિન નથી એમ લોકોને જણાવીને મારી નિંદા કરીને મારા શબને બહાર કાઢજો, 7 હવે જ્યારે તે મરી ગયે, Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (પ, શ્રીભગવતીસૂત્રને પરિચય) ર૧૧ ત્યારે આજીવિક સ્થવિરો એ હાલાહલા કુંભારણના ઘરનાં બારણાં બંધ કરી શ્રાવસ્તી નગરીન ચિત્રીને શાલાના કહ્યા મુજબ કર્યું, આ રીતે ગોશાલાના જીવનને સાર જણાવીને તેજલેશ્યાના તાપથી પ્રભુને - થયેલા લોહખંડ વ્યાધિ (જેમાં વડીનીતિ સાથે લોહી પડે, તેવા મરડાનો રોગ)ની બીના જણાવતાં કહ્યું કે પ્રભુશ્રી મહાવીર દેવને આ વ્યાધિ થયો તે જોઈને મંત્રિક ગામના સ્થાનકેષ્ટક ચૈત્યવાળા પ્રદેશમાં માલુકાનમાં રહેલા પ્રભુના શિષ્ય સિંહ નામના અનગારને આશંકા થઈ કે “ પ્રભુ મહાવીર રોગની પીડાથી છદ્મસ્થપણે શું કાળધર્મ પામશે? આ બીના જાણું પ્રભુએ તેને બોલાવી રોતાં અટકાવીને આશ્વાસન દેતાં જણાવ્યું કે તારા વિચાર પ્રમાણે થવાનું જ નથી. રેવતી શ્રાવિકાના ઘેરથી વહેરી લાવેલા બીરા પાકથી વ્યાધિ શાંત થય, સર્વાનુભૂતિ મુનિ મહાશુક દેવલોકે ને સુનક્ષત્ર મુનિ અશ્રુત દેવલોકે દેવ થયા, તથા ગોશાલો દેવલોકથી વીને ઘણાં ભવો ભમીને દેવસેન (વિમલવાહન) નામે રાજકુમાર થશે. સુમંગલમુનિને ઉપસર્ગ કરતાં તેમણે મૂકેલી તેજલેશ્યાથી બળીને સાતમી નરકે જશે. સુમંગલ મુનિ કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાને એકાવતારી દેવ થશે. ત્યાંથી ચાવીને નરભવ પામી મેલે જશે. અહીં ગોશાલાની વિચિત્ર દુ:ખમય ભવપરંપરા જણાવતાં કહ્યું કે પાપકર્મોને નાશ થતાં ભવિષ્યમાં તે પણ સમ્યગ્દર્શન પામશે, ને અંતે દઢપ્રતિના ભવમાં કેવલી થઈ મોક્ષે જશે, શ્રી ભગવતીજીના પંદરમા શતકને ટુંક પરિચય પૂરો થયો શ્રી ભગવતીજીના સોળમા શતકને ટૂંક પરિચય આના ૧૪ ઉદ્દેશાઓ છે, તેમાંનાં પહેલા ઉદ્દેશામાં કહ્યું છે કે હથોડાથી એરણની ઉપર ઘા કરતાં વાયુકાય ઉત્પન્ન થાય, અને બીજા પદાર્થના સંબંધથી પણ તેનું મરણ થાય છે. પછી પૂછયું કે વાયુકાય આવતા ભવમાં શરીર સહિત જાય કે શરીર રહિત જાય? અને રગડીમાં અગ્નિ કેટલા ટાઈમ સુધી રહે ? આના ઉત્તરે દઈને સાણસા વડે (તપાવેલું) લોડું ઊંચું નીચું કરનાર પુરુષને લાગતી ક્રિયાની બીના, અને લોઢાને તપાવી એરણની ઉપર મૂકનાર પુરુષને લાગતી ક્રિયાની બીના, તથા અધિકરણી અને અધિકરણની બીના, તેમજ તે બંનેની વીશે દંડકમાં વિચારણા કરતાં જીવને અધિકરણી અને અધિકરણ કહેવાનું કારણ જણાવ્યું છે. પછી પ્રશ્નો પૂછયા કે “જીવ સાધિકરણી કે નિરધિકરણ? ” તેમજ તે જીવ આભાધિકરણી, પરાધિકરણી કે ઉભયાધિકરણી કહેવાય, આના સ્પષ્ટ ઉત્તરે આયા છે. પછી જીવોને અધિકરણ આત્મપ્રયોગથી થયેલ છે કે પરપ્રયોગથી છે કે ઉભયપ્રયોગથી થયેલ છે? આને ઉત્તર દેતાં અવિરતિને આશ્રયી Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધસૂરીશ્વરકૃત અધિકરણની બની સમજાવી છે. પછી શરીરના ઈદ્રિાના ને પગના પ્રકાર જણાવ્યા છે, પછી પૂછ્યું કે ઔદારિક શરીરને કે આહારક શરીરને બાંધતો જીવ અધિકરણ હોય કે અધિકરણ હેય? આને સ્પષ્ટ ઉત્તર આપતા અધિકરણાદિની તથા ઇન્દ્રિય મને યોગાદિની હકીકત પણ વિસ્તારથી સમજાવી છે. બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે પૃથ્વીકાયને જરા હોય પણ શક ન હોય. તેને શેક નહિ હોવાનું કારણ જણાવીને શક્રનું વર્ણન કર્યું છે. તેમાં તેનું પ્રભુની પાસે આવવું, તેણે પૂછેલા અવગ્રહના પ્રશ્નોત્તરો અને સ્વસ્થાને જવાની હકીકત કહી છે. પછી શકેન્દ્ર સત્યવાદી છે કે મિથ્યાવાદી? તે સાવધ ભાષા બોલે કે નિરવદ્ય? તથા તે ભવ્ય છે કે અભવ્ય તેમજ કર્મો એ ચૈતન્યકૃત છે કે અચૈતન્યકૃત છે? આ બધાના ઉત્તરે કારણ કહેવા પૂર્વક વિસ્તારથી સમજાવ્યા છે. ત્રીજા ઉદ્દેશામાં કર્મ પ્રકૃતિનું સ્વરૂપ જણાવીને પછી જ્ઞાનાવરણને વેદતો જીવ બીજી કેટલી કર્મપ્રકૃતિઓને વેદે ? (તેના ફલને ભેગવે?) આને ઉત્તર દઈને કાર્યોસર્ગમાં રહેલા મુનિના અને છેદનાર વૈદ્ય અને મુનિને લગતી ક્રિયાની બીના સ્પષ્ટ કહી છે. ચેથા ઉદ્દેશામાં કહ્યું છે કે નિયભેળ સાધુ સંયમાદિના પ્રતાપે જેટલાં કર્મો બપાવે, તેટલાં કર્મો નરકને છ સે વર્ષે પણ ખપાવતા નથી, અને ચતુર્થ ભક્તાદિ કરનાર મુનિ તપ વગેરેના પ્રભાવે જેટલાં કર્મો અપાવે, તેટલાં કર્મો નારક છે હજાર કે લાખ વર્ષે પણ અપાવી શકતા નથી. અહીં સાધુને કર્મો વધારે ખપવાનું કારણ વિસ્તારથી સમજાવ્યું છે. પાંચમા ઉદ્દેશામાં જણાવેલી હકીકતનું મૂલ સ્થાન ઉલૂકતીર નગરનો એક જંબૂક ચિત્યવાળે પ્રદેશ છે. દેવ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને જ અહીં આવી શકે છે, તેમજ બેલવું વગેરે પણ ક્રિયા તે જ રીતે કરી શકે છે. આ હકીકત સ્પષ્ટ સમજાવીને શક ઉતાવળથી વાંદીને ગયા તેનું શું કારણ? આનો ઉત્તર આપે છે. પછી સમ્યગ્દષ્ટિ ગંગદત્ત નામના દેવની ઉત્પત્તિ અને મિથ્યાદષ્ટિ દેવની સાથે તેણે કરેલા સંવાદની બીના કહીને પૂછ્યું કે શું પરિણામ પામતાં પુદગલો પરિ. હત કહેવાય ? આ રીતે પૂછવા માટે તે દેવ અહીં આવે છે. તે દેવ ભાવસિદ્ધિક છે. ( ભવ્ય છે) તેની દિવ્ય દેવદ્ધિ કયાં ગઈ? આનો ઉત્તર દઈને ગંગદત્ત દેવના પાછલા ભવની બીના જણાવતાં કહ્યું કે એક વખત હસ્તિનાપુરના સહસ્ત્રાપ્રવન નામના - ઉદ્યાનમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી પધાર્યા. તેમને ત્યાંના રહીશ ગંગદત્ત નામના ગૃહસ્થ વાંચીને દેશના સાંભળવા બેઠા. પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય પામી તેણે દીક્ષા લીધી. તેની હર્ષથી આરાધના કરીને મહાશુક દેવલોકમાં મહદ્ધિક દેવ થયા. આ પ્રસંગે તેનું આયુષ્ય અને ભાવી ભની બીના કહી છે. અંતે મહાવિદેહે મનુષ્ય ભવ પામી મોક્ષે જો, Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતી સૂત્રનો પરિચય) ર૧૩ ૬. છઠ્ઠા ઉદ્દેશામાં સ્વપ્ન દર્શન (સ્વપ્ન જોવા)ની બીના જણાવતાં જે સ્થિતિમાં (સૂતા કે જાગતા) જે ટાઇમે સ્વપ્ન દર્શન થાય, તે બંને કહી ને સૂતા અને જાગતાને અધિકાર પંચેન્દ્રિય તિયયાદિમાં વિચાર્યું છે. પછી પૂછયું કે સંવૃત જીવ કેવું સ્વપ્ન જુએ? છેવો શું સંવૃત છે, કે અસંવૃત છે? વગેરે પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરો સમજાવીને, સ્વનિ મહાસ્વન અને સર્વ સ્વના ભેદો તીર્થકર ચક્રવર્તી અને વાસુદેવની માતાએ દેખેલા સ્વપનોની સંખ્યા, તથા છદ્મસ્થાવસ્થામાં પ્રભુ મહાવીરે જોયેલા દશ મહાસ્વનિનું ફલ, તેમજ સામાન્ય સ્વપ્નનું ફલ કહીને તે ભવમાં મોક્ષને દેનારા સ્વપ્નોનું વર્ણન કરી અંતે નાકની સાથે સંબદ્ધ ગંધ પુદગલોને વાવાની (ફેલાવાની) બીના સ્પષ્ટ સમજાવી છે. ૭. સાતમાં ઉદ્દેશામાં પશ્યત્તાનું વર્ણન કર્યું છે. ૮આઠમા ઉદ્દેશામાં ચરમાં (છેક છેલ્લા છેડા ની બીના જણાવતાં લોકની પૂર્વાદિ ચારે દિશાના ચરમાં અને ઉપર તથા નીચેનો ચરમાંત, તેમજ રત્નપ્રભાત્રિના પણ તે જ રીતે પૂર્વાદિ ચરમાંતને સમજાવીને એક સમયમાં લોકાંત સુધી થતી પરમાણની ગતિની બીના કહી છે. પછી વરસાદને જાણવા માટે હાથ વગેરેનું પહોળા કરવું, સંકોચવું વગેરે ક્રિયા કરતાં કાયકી ક્રિયા લાગવાની બીના જણાવી છે. પછી દેવ પણ અલકમાં હસ્તાદિની આકુંચનાદિ ક્રિયા કરવા અસમર્થ છે. કારણ કે ત્યાં ધર્માસ્તિકાયાદિનો અભાવ છે, તે જણાવ્યું છે. ૯. નવમા ઉદેશામાં બલીદ્રની સુધર્મા સભાનું વર્ણન કર્યું છે. ૧૦. દશમા ઉદ્દેશામાં અવધિજ્ઞાનના ભેદ વર્ણવ્યા છે. ૧૧. અગિયારમા ઉદ્દેશામાં દ્વીપકુમાર દેવના આહાર ઉવાસાદિ સમાનતાને અંગે પ્રશ્નોત્તરે જણાવ્યા છે. શું બધા દ્વીપકુમાર દેવો સમાન આહારવાળા છે? આનો ઉત્તર દઈને તેમની લેશ્યાઓની બીના કહી છે. અંતે લેહ્યાવંત જીવોનું અ૫હત્વ વગેરે હકીકત જણાવી છે. ૧૨. બારમાથી ૧૪મા સુધીના ત્રણ ઉદ્દેશાઓમાં ઉદધિમાર સ્વનિતકુમાર દેવાની હકીકત પણ દ્વીપકુમારની હકીકતની જેમ જણાવી છે. શ્રી ભગવતીજીના સોળમા શતકનો ટ્રેક પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના સત્તરમા શતકને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં આના ૧૭ ઉદ્દેશાના સારને જણાવનારી સંગ્રહગાથામાં જણાવ્યા પ્રમાણે પહેલા ઉદ્દેશામાં કણિકના મુખ્ય હાથીની બીના, બીજા ઉદેશામાં સંયતાદિની બીના, ત્રીજા ઉદ્દેશામાં શૈલેશી અવસ્થાને પામેલા સાધુની બીના, ચોથા ઉદેશામાં ક્રિયા (કર્મ)ની બીના, પાંચમાં ઉદ્દેશામાં ઈશાનેન્દ્રની સુધર્મા સભાની બીના, છઠ્ઠા, સાતમા ઉદ્દેશામાં પૃથ્વીકાયિકની બીના, આઠમા નવમા ઉદેશામાં અકાલિક Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત (પાણી)ની બીના, દશમા અગિયારમા ઉદ્દેશામાં વાયુની બીના, બારમા ઉદેશામાં એકેન્દ્રિય જીવોની બીના, તેરમાથી સત્તરમા સુધીના પાંચ ઉદ્દેશાઓમાં કમસર નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, વાયુકમાર ને અગ્નિકુમાર દેવોની જરૂરી બીના કહી છે. હવે તે સર્વને અનુક્રમે ટૂંક પરિચય જણાવું છું. ૧. પહેલા ઉદેશામાં કણિક રાજાના ઉદાયિ હાથીની ને ભૂતાનંદ હાથીની પાછલા ભવની ને ભવિષ્યના ભાવની બીના કહી છે. પછી કાયિકી વગેરે ક્રિયાઓનું સ્વરૂપ અને ઝાડના મૂળિયાને હલા (ચેલા)વનાર પુરુષને લાગતી ક્યિા અને ઝાડના મૂળને લાગતી ક્રિયાનું વર્ણન, આજ પદ્ધતિએ ઝાડના કંદને ચલાવનારને તેમજ કંદને લાગતી ક્રિયાનું વર્ણન કરી શરીરે, ઇંદ્રિય, અને યોગની હકીકત કહીને દારિક વગેરે શરીરને બાંધતા જીવને લાગતી ક્રિયાઓનું, અને છે જે ક્યા કરે છે તેઓનું તથા ઔદયિકાદિ ભાવોનું વર્ણન કર્યું છે. ૨. બીજા ઉદ્દેશામાં સંવત વગેરે છાના ધર્મ, અધર્મ અને ધર્માધર્મ-સ્થિતપણાનો નિર્ણય અને તે ત્રણેનું સ્વરૂપ, તથા ધર્માદિમાં બેસવાનો નિર્ણય જણાવીને તે વિચાર નારકાદિ દંડકમાં સમજાવ્યા છે. પછી બાલપંડિતાદિની બાબતમાં અન્યતીથિકોની મિથ્થા (બેટી) માન્યતા કહીને પંડિતાદિ ત્રણેનું સત્ય સ્વરૂપ જણાવ્યું છે. આ બીના એવી દંડકોમાં પણ વિચારી છે. અને જણાવ્યું છે કે એક જીવના વધની અવિરતિ છતાં પણ તે એકાંત બાલાજીવ કહેવાય નહિ. તથા અન્ય તીથિંક (બીજા ધર્મવાળા) જીવને અને જીવાત્માને અલગ માને છે, તેમાં સત્ય હકીકત જણાવતાં જીવનું ને આમાનું અપેક્ષાએ એકપણું, પ્રાણાતિપાત વગેરેમાં, ને ઉથાનાદિમાં કહીને ફરમાવ્યું કે જ્યાં સુધી છવ સંસારી હોય, ત્યાં સુધી તે રૂપી જ કહેવાય. દેહધારી દેવ અરૂપી રૂપ (પદાર્થ) વિકવી શકે નહિ, તે બંનેનું સ્પષ્ટ કારણ સમજાવ્યું છે, ૩. ત્રીજા ઉદ્દેશામાં શૈલેશી ભાવને પામેલા અનગાર પિતાની મેળે જનાદિ ક્રિયા (યોગ ક્રિયા) કરતા નથી, એમ જણાવતાં એજના ( હલનચલન હાલવું ચાલવું વગેરે)ના ભેદ, તથા દ્રવ્ય એજનાનું ને ક્ષેત્ર એજનાનું સ્વરૂપ કહ્યું છે. તે ભેદોની નારકાદિ દંડકમાં હેતુ જણાવવા પૂર્વક વિચારણા કરી ચલનાના ભેદે, શરીરચલના, ઈદ્રિયલના ને યોગચલનાના ભેદ કહીને ઔદારિક વૈકિય શરીરચલન, શ્રોન્ડિયાદિ ચલના, મનોયોગ ચલનાને આ સર્વ ચલના કહેવાનાં કારણે સમજાવતાં છેવટે સંવેગાદિનું ફલ પ્રશસ્તપણું વગેરે હકીકત જણાવી છે. ૪. ચોથા ઉદ્દેશામાં પ્રાણાતિપાત મૃષાવાદ વગેરેથી થતી ક્રિયા, સ્પષ્ટ કે અસ્કૃષ્ટ કર્મ કરાય કે નહિ? તેનો ખુલાસે, ક્ષેત્રને આશ્રયી કર્મ અને પ્રદેશને આશ્રયી કર્મનું સ્વરૂપ કહીને દુ:ખ અને વેદના એ બે આત્મકૃત છે કે પરકૃત છે કે ઉભયકૃત છે ? આના સ્પષ્ટ ઉત્તરે જણાવ્યા છે. અંતે વેદનાને ભેગવવાને અંગે પૂછેલા પ્રશ્નોના Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રોભગવતીસૂત્રને પરિચય) પણ ખુલાસા કર્યા છે. પાંચમા ઉદેશામાં ઈશાનેન્દ્રની સુધર્મા સભા વગેરેના પ્રશ્નોત્તરે જણાવ્યા છે. છડું ઉદ્દેશામાં પૃથ્વીકાયિક જીવ પહેલા ઉત્પન્ન થાય ને પછી આહાર કરે, કે આહાર કરીને ઉ જે? વગેરે પ્રશ્નોના ઉત્તરે કહ્યા છે. સાતમા ઉદ્દેશામાં જે પૃથ્વીકાયિક જીવ સૌધર્મ દેવલોકમાં મરણ પામી પૃથ્વીકાયપણે ઉપજવાનું છે તે જીવ ત્યાં ઉત્પન્ન થઈને આહાર કરે કે આહાર કરીને ઉત્તપન્ન થાય? વગેરે પ્રશ્નોના ઉત્તર જણાવ્યા છે. આઠમા ઉદેશામાં જેમ પહેલાં પૃથ્વીકાયિકની આહાર અને ઉત્પત્તિને અંગે પ્રશ્નોત્તરી કહી, તે જ પ્રમાણે જે અકાયક જીવ સૌધર્મ દેવલોકમાં અકાયકાદિપણે ઉપજવા યોગ્ય છે, તેને પહેલા આહાર કે ઉત્પત્તિ ? આ પ્રશ્નોત્તરે કહ્યા છે. નવમા ઉદ્દેશામાં જે અકાષિક જીવ ઘનોદધિ વલમાં ઊપજવાને લાયક છે. તેને અંગે તે પહેલા આહાર કરે કે ઉપજે? આ બીના પહેલાની માફક જણાવી છે. ૧૦ મા ઉદ્દેશામાં એવી જ બીન સૌધર્મ દેવલોકમાં ઉપજવા લાયક વાયુકાથિકને અંગે કહી છે. ૧૧મા ઉદેશામાં ઘનવાત ને તનવાતના વલમાં ઉપજવા લાયક વાયુકાયિક જીવને અંગે તેવાજ આહારના ને ઉત્પત્તિના પ્રશ્નોત્તરો કહ્યા છે. બારમા ઉદેશામાં પૂછયું છે કે શું બધા એકેન્દ્રિય જીવો સમાન આહારવાળા છે? આને ઉત્તર દઈને તેમની લેશ્યાની બીના, ને લેશ્યાવાળા એકેન્દ્રિયોનું ને તેમની વડદ્ધિનું અપહુવા જણાવ્યું છે. તેરમાથી સત્તરમા સુધીના પાંચ ઉદેશામાં અનુક્રમે બધા નાગકુમાર, સુવર્ણકુમાર, વિદુકુમાર, વાયુકુમાર ને અગ્નિકુમાર દેવો શું સમાન આહારવાળા છે? વગેરે પ્રશ્નોત્તરે જણાવ્યા છે. એટલે ૧૩ મા ઉદ્દેશામાં નાગકુમાર દેવના સમાન આહારના પ્રશ્નોત્તરે જણાવ્યા છે. ૧૪ મા ઉદ્દેશામાં સુવર્ણકુમારના, પંદરમાં ઉદ્દેશામાં વિદ્યુતકુમારના, ૧૬ મા ઉદ્દેશામાં વાયુકુમારના, ૧૭ મા ઉદ્દેશામાં અગ્નિકુમાર દેવોના રામાન આહારના પ્રશ્નોત્તરે જણાવ્યા છે. શ્રી ભગવતીજીના સત્તરમા ઉદ્દેશાને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના અઢારમા શતકનો ટૂંક પરિચય આના ૧૦ ઉદ્દેશામાંના પહેલા ઉદ્દેશામાં છવદ્વાર, આહારક દ્વાર વગેરે ૧૪ દ્વારમાં છવભાવ, આહારભાવ, વગેરે ભાવ વડે પ્રથમતા, અપ્રથમતા, ચરમતા, અચરમતાની બીના જ્યાં જેવી ઘટે તેવી ઘટાવી છે. એટલે જીવ છવભાવ વડે પ્રથમ છે કે અપ્રથમ, ચરમ છે, કે અચરમ ? તથા આહારક જીવ આહારભાવ વડે પ્રથમ છે કે અપ્રથમ? ચરમ છે કે અચરમ? આ રીતે ૧૪ દ્વારોમાં કહેલા પ્રશ્નોના ઉત્તર દેતાં પ્રથમપણું, ચરમપણું વગેરે શબ્દોના અર્થો સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. બીજા ઉદ્દેશામાં કાર્તિક શેઠના વર્તમાન ભવની અને ભાવી ભવની બીના જણાવતાં કહ્યું કે વીસમા તીર્થંકરના સ્થવિરોની દેશના સાંભળી તે વૈરાગ્ય પામી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત પ્રભુને કહેવા લાગ્યા કે આ લેાક આદીપ્ત છે, પ્રદીપ્ત છે. એટલે આધિ-વ્યાધિ-ઉપાધિ રૂપી દાવાનળ લેાકમાં ચારે બાજુ સળગી રહ્યો છે, હે ગુરુદેવ! મને તેમાંથી બચાવી લ્યા, તે જૈનેન્દ્રી દીક્ષા આપે. આ રીતે કહીને શ્રીમુનિસુવ્રતસ્વામીના સ્થવિર મહામુનિની પાસે તેમણે દીક્ષા લઇ ચૌદ પૂર્વીના અભ્યાસ કર્યાં. અંતે યથાર્થ આરાધના કરી શકેન્દ્રપણું પામ્યા. ત્રીજા ઉદ્દેશામાં પ્રભુ શ્રી મહાવીરના શિષ્ય માકક્રિકપુત્ર નામના અનગારે પ્રભુ વીરને પૂછેલા પ્રશ્નાના ઉત્તરામાં કહ્યું કે, કાપાત લેશ્યાવાળા પૃથ્વીકાયિક અકાયિક અને વનસ્પતિકાયિકામાંના કેટલાએક વા કર્માંની લઘુતા પામીને અનંતર (મનુષ્ય) ભવે સિદ્ધ થાય છે. પછી પૂછ્યું કે નિરાપુદ્ગલા શુ સ લેાકમાં ફેલાઇને રહે ? તથા છદ્મસ્થ જીવ નિરાપુદ્દગલેાના માંહે।માહે જુદાપણાંને રૃખે ? આ પ્રશ્નાના ઉત્તરા દઈને બંધના ને ભાવબંધના ભેા કહીને પહેલાં બાંધેલા કર્માંની તે બંધાતાં ક્રર્માંની ભિન્નતા તથા નારક વગેરે જીવાના કબંધની ભિન્નતા (જુદાશ) જણાવી છે. પછી કહ્યું કે ગ્રહણ કરેલા આહારનાં પુદ્ગલામાંથી અસંખ્યાતમા ભાગ સાદિ રૂપે પરિણમે છે, તે ઘણે! ભાગ મલારૂિપ થઇ નીકળી જાય છે, અને નિજ લાં પુદ્ગલાની ઉપર બેસવુ–સૂવુ વગેરે ક્રિયા ન થઈ શકે. ચાથા ઉદ્દેશામાં વેના પિગમાં આવતા અને હિ આવતા પ્રાણાતિપાતાદિની મીના અને કષાયના ૪ ભેદ, તથા નારકાદિ દડકામાં કૃતયુગ્માદિ ચાર રાશિઓની ઘટતી બીના કહી છે, પાંચમા ઉદ્દેશામાં એ અસુરકુમાદિ દેવામાં એક દેવ દર્શનીય અને બીજો દેવ અદનીય હોય તેનું કારણ, અને એ નારક જીવામાં એકને કર્મા થાડાં હોય ને બીજાને વધારે હોય, તેનું પણ કારણ જણાવીને પૂછ્યુ કે નરકના જીવને મરવાના ટાઈમે આ ભવના, તે આવતા ભવના આયુષ્યના અનુભવ હેાય? આના ઉત્તર દઈને અંતે ઢવા જે ઇષ્ટ અને અનિષ્ટ વિણા કરે છે તેનું વ`ન કર્યું' છે, છઠ્ઠા ઉદ્દેશામાં સૂક્ષ્મ-ભાદર સ્કંધાના, ભમરાના, પાપઢની પાંખના તથા પરમાણુ વગેરેના વર્ણાદિમાં નિશ્ચય વ્યવહાર નયે ઘટતી વર્ણાદિની હકીકત જણાવી છે. ૭. સાતમા ઉદ્દેશામાં પ્રભુએ કહ્યું કે કેવલી સત્ય ભાષા અને વ્યાવહારિક ભાષા જ ખેલે, કોઈ પણ કાલે અસત્ય કે મિશ્ર ભાષા બાલે જ નહિ. તેમને યક્ષાદિ ઉપદ્રવ કરે જ નહિ, આથી વિપરીત ખેલનારા બીજા ધર્મવાળાનુ વચન સત્ય નથી. પછી ઉપધિના એ રીતે થતાં ત્રણ ત્રણ ભેદ, અને પરિગ્રહના તથા પ્રણિધાનના ભેદા કહીને મક્કુક શ્રાવકને કાલાદાયિ વગેરે અન્યતીથિકાની સાથે થયેલ સંવાદ જણાવતાં કહ્યું કે અસ્તિકાયના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં મહુક શ્રાવકે વાયુના દૃષ્ટાંતે ધર્માસ્તિકાયાદિને સાબિત કર્યાં છે. પ્રભુએ તેની પ્રશ'સા કરી પછી દેવાનું વૈક્રિય રૂપ કરવાનું સામર્થ્ય અને વૈક્રિય શરીરના જીવ સાથે સબંધ તથા પરસ્પર અંતર અને એ શરીરની વચલા ભાગના જીવ સાથે સંબંધ જણાવ્યા છે. પછી પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે તે પરસ્પર Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રના પરિચય) ૨૧૭ અંતરના શસ્રાદિથી છેઃ થાય કે નહિ? આના ઉત્તર દઈને દેવાના તે અસુરાના સંગ્રામનું વર્ણન કર્યુ છે. પછી દેવાનું ગમન સામર્થ્ય તથા દેવાના પુણ્યકમ ક્ષયની તરતમતા સ્પષ્ટ સમજાવી છે. તેમજ દેવાને ઘાસ વગેરે પણ રાન્નુરૂપ અને, તે અસુરનુ શસ્ત્ર વૈક્રિય છે વગેરે જણાવ્યુ છે. ૮. આઠમા ઉદ્દેશામાં ઐર્યાપથિક ક`બંધની બીના અને અન્યતીથિકા અને શ્રીગૌતમસ્વામીને સંવાદ તથા છદ્મસ્થના જ્ઞાનના વિષય, તેમજ પરમાણુના તથા દ્ધિપ્રદેશિકક ધાદિના વિચારી કહીને અવધિજ્ઞાનના વિષય અને જ્ઞાન અને દર્શનના સમયની જુદારા જણાવી છે. નવમા ઉદ્દેશામાં ભવ્ય દ્રવ્ય દેવ મનુષ્ય તિય ચ નારકાદિનુ સ્વરૂપ સ્થિતિ વગેરે બીના કહી છે. ૧૦મા ઉદ્દેશામાં પૂછ્યું છે કે અનગાર વૈક્રિય લબ્ધિના પ્રતાપે તલવાર કે અસ્રાની ધાર ઉપર રહે કે નહિ ? તથા પરમાણુ વાયુથી પૃષ્ટ હોય કે વાયુ પરમાણુથી પૃષ્ઠ હોય? એમ દ્વિપ્રદેશિકાદિ સ્કંધામાં પણ પૂછેલા પ્રશ્નોના ઉત્તરા કહ્યા છે. પછી અસ્તિ વાયુથી પૃષ્ટ હોય, કે વાયુ સ્તિથી સૃષ્ટ હાય? આના ઉત્તર કહીને રત્નપ્રભાદિની તથા સૌધર્માદિ ધ્રુવલેાકાની નીચેના દ્રવ્યાની ના કહી છે. સેામિલે પ્રભુને પૂછેલા પ્રશ્નોના ઉત્તરે। દેતાં યાત્રા, યાપનીય, અવ્યાઆધ પ્રારુક વિહાર, યાપનીયના બે ભેદ, સિરસવ, માસ, કુલ તથા એક અનેક અક્ષય વગેરેનું સ્વરૂપ યથા સમજાવ્યું, તેથી તેણે પ્રભુની પાસે શ્રાવક ધર્માં સ્વીકાર્યાં. શ્રીભગવતીજીના અઢારમા શતકના ટ્રંક પરિચય પૂરો થયા. શ્રી ભગવતીજીના ઓગણીસમા શતકના ટ્રંક પરિચય આના ૧૦ ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદ્દેશામાં લેશ્માનું સ્વરૂપ તથા ભેદા જણાવતાં પ્રજ્ઞાપનાના સત્તરમાં લેયાપદની ભલામણ કરી છે. બીજા ઉદ્દેશામાં લેશ્મા અને ગની બીના કહી છે. ત્રીજા ઉદ્દેશામાં પૃથ્વીકાયિકાદિ પાંચમાં ૧૨ દ્વારાની બીના વિચારવાના ઇરાદાથી પહેલાં પૃથ્વીકાયકને ઉદ્દેશીને પૂછ્યું કે કદાચ એ અથવા અનેક પૃથ્વીકાયિક થવા એકઠા મળીને સાધારણ શરીર બધે ? પછી આહાર કરે અને પરિણમાવે? આના સ્પષ્ટ ઉત્તરો સમજાવીને લેશ્યા દ્વારમાં પૃથ્વીકાયિક વેાને લેશ્યા કહીને અનુક્રમે દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયાગની મીના કહી છે. પછી કિમાહાર દ્વાર, પ્રાણાતિપાતાદિમાં સ્થિતિ ( રહેવુ' ) વગેરેનું વર્ણન કર્યું છે. પછી ઉત્પાત, આયુષ્ય, સમુદ્દાત અને ઉદ્ભનાની હકીકત જણાવી છે. એ જ પ્રમાણે કાયિકાદિ ચારેમાં ૧૨ દ્વારા ઘટાવીને તે પાંચની અવગાહનાનું અપમહુ, અને માહોંમાંહે એક બીજાની અપેક્ષાએ સૂમપણું તથા બાદરપણું તેમજ તેમના શરીરનું પ્રમાણ, અવગાહના અને તેમને ભેગવાતી પીડાનું સ્વરૂપ સમજાવ્યું છે, ચાથા ઉદ્દેશામાં કદાચ નરકના Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત છ મહાશ્રવવાળા, મહાક્રિયાવાળા, મહાવેદનાવાળા ને મહાનિર્જરાવાળા હોય, તે સંબંધી ભાંગાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે. પાંચમા ઉદ્દેશામાં પૂછ્યું છે કે મારક છે ચરમ એટલે અલ્પ આયુષ્યવાળા અને પરમ એટલે અધિક આયુષ્યવાળા હેય? અને ચરમનિરયિક કરતા પરમનૈરયિકો શું મહાચવવાળા, મહાકિયાવાળા, મહાવેદનાવાળા અને મહાનિર્જરાવાળા હોય? આવા પ્રશ્નો અસુરકુમારદિને ઉદ્દેશીને પણ પૂક્યા છે. તે બધાના ઉત્તરો સમજાવીને વેદનાના ૧૦નિદા, ૨. અનિદા, આ બે ભેદોને વિચાર નારકાદિ દંડકોમાં પણ જણાવ્યું છે. તથા નિદા વેદના અને અનિદા વેદનાનું સ્વરૂપ પણ સમજાવ્યું છે. છઠ્ઠા ઉદ્દેશામાં દ્વીપ-સમુદ્રોનાં સ્થાન, સંખ્યા અને આકારદિનું સ્વરૂપ જણાવ્યું છે. સાતમા ઉદ્દેશામાં ભુવનપતિ વગેરે ચારે પ્રકારના દેવના આવાસ અને વિમાનની સંખ્યા તથા આકૃતિ (આકાર)નું સ્વરૂપ સમજાવ્યું છે. આઠમા ઉદ્દેશામાં નિવૃત્તિનું સ્વરૂપ કહીને તેના જીવનિવૃત્તિ વગેરે ભેદે ને તે દરેકના પણ ભેદ જણાવ્યા છે. પછી પ્રશ્નકારે પૂછયું કે પૃથ્વીકાયિક જીવને કેટલી ઇંદ્રિય નિવૃત્તિ હોય? આને ઉત્તર કહીને ભાષાનિવૃત્તિ માનિવૃત્તિ, કષાય, વર્ણ, સંસ્થાન, લેશ્યા, સંજ્ઞા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, યોગ અને ઉપયોગ નિવૃત્તિની બીના નારકાદિમાં જેમ ઘટે તેમ જણાવી છે. નવમા ઉદ્દેશામાં કરણની બીના જણાવતાં તેના શરીરકરણ ઇંદ્રિયકરણ વગેરે પાંચ ભેદે અને તેના પણ ભેદના વિચારે નારકાદિમાં જણાવ્યા છે. દશમા ઉદ્દેશામાં પૂછયું છે કે શું બધા વ્યંતરે સમાન આહારવાળા હોય છે? વગેરે પ્રશ્નોના ઉત્તરો સમજાવતાં દેવનું મનભક્ષિપણું એટલે તેમને અમુક નિયમિત ટાઈમ આહારની ઇચ્છા થવાની સાથે જ ધરાએલા માણસના જેવી તૃપ્તિ થાય છે વગેરે આહારને લગતી બીજી પણ હકીકત સ્પષ્ટ સમજાવી છે, શ્રીભગવતીજીના ઓગણીસમા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતજીના વીસમા શતકને ટૂંક પરિચય આના ૧૦ ઉદ્દેશ છે. તેમાં પહેલા ઉદ્દેશાની શરૂઆતમાં દશે ઉદ્દેશાના ટૂંક સારને જણાવનારી સંગ્રહગાથા કહી છે. પછી બેઈદ્રિય વગેરે ના શરીરને બાંધવાનો ક્રમ લક્ષ્યમાં રાખીને પૂછયું કે બેઈદ્રિય જીવે શું સાધારણ શરીર બાંધે છે કે પ્રત્યેક શરીર બાંધે છે? આને ઉત્તર જણાવીને તેમને ઘટતી વેશ્યાની બીના કહીને જણાવ્યું કે તેમને સંજ્ઞા પ્રજ્ઞા વગેરે દેતા નથી. એ જ પ્રમાણે પંચેન્દ્રિય જીવો શું સાધારણ શરીર બાંધે છે કે પ્રત્યેક શરીર બાંધે છે? આ પ્રશ્નને ઉત્તર કહીને બેઇકિયાદિ જીવોનું અલ્પબહુત્વ વગેરે હકીકત સમજાવી છે, બીજા ઉદ્દેશામાં આકાશના ભેદો જણાવીને પૂછયું કે કાકાશ એ જીવરૂપ છે કે જીવના દેશરૂપ છે? અને અધોલોક ધર્માસ્તિકાય વગેરેના કેટલા ભાગને અવગાહીને રહેલો છે? આના ઉત્તર કહીને Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (પ, શ્રીભગવતીસૂત્રને પરિચય) ૨૧૯ ધર્માસ્તિકાયાદિ ચારેના પર્યાયવાચક શબ્દોની અર્થ ઘટના કરી છે. ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે. કે પ્રાણાતિપાત વગેરે આત્મા સિવાય બીજે પરિણમતા નથી. પછી ગર્ભવ્યુમ, વર્ણ વગેરેની બીના જાણાવી છે. ચેથા ઉદ્દેશામાં ઇકિપચયાદિની બીના જણાવી છે. પાંચમા ઉદ્દેશામાં પરમાણુ, દ્ધિપ્રદેશિક અંધથી માંડીને અનંત પ્રદેશિક સ્કંધમાં વર્ણાદિની -બીના, અને તે દરેકને આશ્રયી સંભવતા ભાંગાઓનું સ્વરૂપ કહીને પરમાણુના, ને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પરમાણુના ભેદ વગેરે બીના વિસ્તારથી જણાવી છે. છઠ્ઠા ઉદ્દેશામાં પૂછ્યું છે કે જે પૃથ્વીકાયિકને જીવ-રત્નપ્રભાની અને શકરપ્રભાની વચ્ચે મરણ સમુદ્રઘાત કરીને સૌધર્મ દેવલોકમાં પૃથ્વીકાયિકપણે ઉપજવાને છે, તે પહેલા ઉપજીને આહાર કરે કે આહાર કરીને ઉત્પન્ન થાય? આ રીતે અકાયિક અને વાયુકાયિકના જીવને ઉદ્દેશીને પ્રશ્નો પૂછ્યા, તે બધાના ઉત્તરો અહીં વિસ્તારથી સમજવ્યા છે. સાતમા ઉદ્દેશામાં કર્મબંધની હકીકત જણાવતાં જીવના અનંતર બંધાદિની બીના અને જ્ઞાનાવરણીય કર્મના બંધને અનુસરતી હકીકત સ્પષ્ટ જણાવી છે. આઠમા ઉદ્દેશામાં કર્મભૂમિ ને અકર્મભૂમિના ભેદ, અકર્મભૂમિમાં તથા અરવત ક્ષેત્રમાં વર્તતા કાલની બીના તેમજ મહાવિદેહમાં ચાર મહાવ્રતાદિ રૂપ ધર્મને ઉપદેશ જણાવીને કહ્યું કે અહીં શ્રી ઋષભાદિ ર૪ તીર્થકર થઈ ગયા. તેમના ૨૩ આંતરા થાય. પછી કાલિકશ્રતના વિરછેદ-અવિચ્છેદની બીના તથા પૂર્વગત શ્રતની અને તીર્થની સ્થિતિ, તેમજ ભાવી છેલ્લા તીર્થકરના તીર્થની સ્થિતિ જણાવીને તીર્થ અને તીર્થકરનું અને પ્રવચનનું તથા પ્રવચનીનું સ્વરૂપ, તથા ઉગ્રાદિ કુલેમાં ઉત્પન્ન ક્ષત્રિયાદિ જીવોને ધર્મમાં પ્રવેશ તેમજ દેવલોકના ભેદ વગેરેનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. નવમાં ઉદેશામાં ચારણમુનિના ભેદ અને તેમનું સ્વરૂપ તથા લબ્ધિનું સામર્થ્ય કહ્યું છે. પછી વિદ્યાચારણની ને જ ઘાચારણની ઊંચે જવાની ને તિર્થી જવાની હદ કહેતાં જણાવ્યું કે વિદ્યાચારણની પાછા વળતાં શીઘ ગતિ હોય, ને જંઘાચારણની સ્વસ્થાનેથી જતાં શીઘા ગતિ હોય. તીર્થયાત્રા કરીને પાછા વળતાં શ્રમ વગેરે કારણોથી મંદ ગતિ હોય. દશામા ઉદેશામાં સોપકમ નિરૂપક્રમ આયુષ્યની બીના, અને આત્માપક્રમ, પરોપક્રમ, ને નિરૂપકમનું સ્વરૂપ સમજાવ્યું છે. પછી પ્રશ્નો પૂછયા છે કે નરકના જીવો નરકમાં આત્માપક્રમથી પરોપક્રમથી કે નિરૂપકમથી ઉપજે છે? એ જ પદ્ધતિએ પૂછયું કે તેમની ઉદ્ધના આમેપક્રમાદિ ત્રણમાંથી કોનાથી થાય છે ? તથા તેમની નરકમાં ઉત્પત્તિ આત્મશક્તિથી કે પરની શક્તિથી થાય છે ? અને તે (ઉત્પત્તિ) સ્વકર્મથી થાય છે કે અન્યના કર્મથી થાય છે ? તેમજ તે આમપ્રયોગથી થાય છે કે પરપ્રયોગથી થાય છે ? આ બધા પ્રશ્નોના ઉત્તરે સ્પષ્ટ રીતે સમજાવીને કતિસંચિતાદિ ત્રણ પદોનું સ્વરૂપે જણાવ્યું છે. પછી તે ત્રણે પદોની બીના નારકાદિને અંગે વિચારી છે. એટલે નરકના છ કતિસંચિત છે કે અતિસંચિત છે કે અવકતવ્ય સંચિત છે? આવાજ Page #269 -------------------------------------------------------------------------- ________________ २२० શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પ્રશ્ન પૃથ્વીકાયાદિ અને સિદ્ધોને ઉદ્દેશીને પૂછ્યા છે. તે બધાને હેતુ જણાવવા પૂર્વક ઉત્તર આપીને નારકેને અને સિદ્ધોને આશ્રયી કતિસંચિતાદિના અલ્પબહુ સમજાવ્યા છે. પછી ષટૂંકસમર્જિતાદિનું સ્વરૂપ સમજાવીને તે ત્રણ પદને નારકાદિમાં કતિસંચિતાદિની માફક વિચાર કરીને અહ૫બહુ જણાવ્યું છે. પછી એ જ પ્રમાણે દ્વાદશ સમજિતાદિનું ને ચોરાશી સમજિતાદિનું સ્વરૂપ સમજાવીને નરકાદિમાં તે બંનેના વિચારે કહીને અલ્પબહુવો પણ વિસ્તારથી સમજાવ્યાં છે. શ્રી ભગવતીજીના વીસમા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના એકવીસમા શતકને ટૂંક પરિચય આના ૮ વર્ગો છે. શતકને ઉદ્દેશા જેવો જે ભાગ તે વર્ગ કહેવાય. પહેલા વર્ગમાં પૂછયું છે કે શાલી વગેરે દશ જાતિના અનાજના મૂળ વગેરે રૂપે હાલ જે જીવો વતે છે, તે છે અનંતર પાછલા ભવમાં કઈ ગતિમાં હતા અને એક સમયમાં તેવા કેટલા ઉપજે? આના સ્પષ્ટ ઉત્તરે કહીને તેમની અવગાહના, કર્મોને બંધ, લેશ્યા તેમજ આયુષ્યની બીના સમજાવી છે. પછી શાલી વગેરેનો અને પૃથ્વીકાયક જીવોને સંવેધ અને શાલી વગેરેના મૂળપણે સર્વ ને ઉપજવાને નિર્ણય જણાવ્યો છે. બીજા વર્ગમાં શાલી વગેરેની હકીકત જે પદ્ધતિએ કહી તે જ પદ્ધતિએ વટાણા વગેરે દશ જાતના અનાજના કંદરૂપે જીવોની બીના કહી છે. ત્રીજા વર્ગના દશ ઉદેશામાં અનુક્રમે અળશી વગેરે દશ જાતના અનાજના મૂળપણે પહેલા ની બીના પહેલા વર્ગની માફક જણાવી છે. ચોથા વર્ગના દશ ઉદ્દેશામાં અનુક્રમે વાંસ વગેરે દશ વન સ્પતિની બીના કહી છે. પાંચમા વર્ગના દશ ઉદ્દેશામાં અનુક્રમે શેલડી વગેરે દશ વનસ્પતિની બીના કહી છે. છઠ્ઠા વર્ગના દશ ઉદેશામાં અનુક્રમે સેવિય, ભંતિય વગેરે દશ વનસ્પતિની બીના કહી છે. સાતમા વર્ગના ૧૦ ઉદ્દેશામાં અનુક્રમે અશ્વરહ વગેરે દશ વનસ્પતિની બીના કહી છે. આઠમા વર્ગના ૧૦ ઉદ્દેશામાં અનુક્રમે તુલસી વગેરે દશ વનસ્પતિની બીને કહી છે. દરેક વર્ગના ૧૦-૧૦ ઉદ્દેશા ગણતાં ૮૦ ઉદ્દેશા અહીં જાણવા. શ્રી ભગવતીજીના એકવીસમા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના બાવીસમા શતકને ટૂંક પરિચય આના ૮ વર્ગો છે. તેમાં પહેલા વર્ગમાં તાડ વગેરે વલય વર્ગના મૂલાદિના છેવાની બીના કહી છે. બીજા વર્ગમાં લીબડા વગેરે એકાસ્થિક (એક ઠળિયાવાળી) વનસ્પતિની બીના કહી છે. ત્રીજા વર્ગમાં અગસ્તિક વગેરે બહુબીજ વનસ્પતિના Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિસાવલી (પ. શ્રીભગવતીસૂત્રનો પરિચય) ૨૨૧ મૂલાદિ રૂપે રહેલા જીવોની બીના કહી છે. ચોથા વર્ગમાં વેંગણ વગેરે ગુચ્છ વર્ગની વનસ્પતિના મૂલાદિ રૂપે રહેલા છેવની બીના કહી છે. પાંચમા વર્ગમાં સિરિયક વગેરે ગુલ્મ વનસ્પતિની બીના પૂર્વની માફક કહી છે. છઠ્ઠા વર્ગમાં પુલી (પૂસફલી) વગેરે વેલડીયાની બીના પહેલા વર્ગની માફક કહી છે. શ્રી ભગવતીજીને તેવીસમા શતકને રંક પરિચય આના પાંચ વર્ગો છે. દરેક વર્ગના ૧૦-૧૦ ઉદ્દેશા હેવાથી કુલ ૫૦ ઉદ્દેશ જાણવા. પહેલા વર્ગમાં પહેલાની માફક જ આલ વગેરે સાધારણ વનસ્પતિના મૂલાદિ રૂપે રહેલા જીવોની બીના કહી છે. બીજા વર્ગમાં લેહી (થોર) વગેરે અનંતકાયિક વનસ્પતિના મૂલ છવાદિની બીના કહી છે. ત્રીજા વર્ગમાં આયકાય (પ્રાથમિક) વગેરે વનસ્પતિના મૂલ જીવાદિના બીના કહી છે. ચોથા વર્ગમાં પાઠા વગેરે વનસ્પતિના મૂલ જીવાદિની બીના કહી છે. પાંચમા વર્ગમાં માપણી વગેરે વેલડીયાના મૂલ જીવાદિની બીના કહી છે. શ્રીભગવતીજીના વશમા શતકનો ટ્રેક પરિચય આના ૨૪ ઉદેશા છે. તેમાંના પહેલા ઉદ્દેશામાં નરકમાં ઉપજવા લાયક જીવની બીના જણાવતાં કહ્યું કે તિર્ય, પંચન્દ્રિય તિર્ય, અસંsી પંચેન્દ્રિય તિર્ય, પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચા આ બધા જીવોમાં અસંજ્ઞી પંચેનિદ્રય તિર્યંચ જે નરકમાં જેટલા આયુષ્યવાળા નારક રૂપ ઉપજે તે હકીકત વિસ્તારથી કહી છે. પછી તેમનું ૧. પરિમાણ અને રનપ્રભામાં એક સમયે ઉપજતાં તેમની ર. સંખ્યા તથા તેમનાં ૩, સંઘયણ, ૪. શરીરની અવગાહના, ૫. સંસ્થાન, ૬. વેશ્યા, ૭. દષ્ટિ, ૮, જ્ઞાન અને અજ્ઞાન, ૯. યોગ, ૧૦. ઉપગ, ૧૧. સંજ્ઞા, ૧૨. કષાય, ૧૩. ઇંદ્રિય, ૧૪, સમુદઘાત, ૧૫, વેદના, ૧૬. વેદ, ૧૭. આયુષ્ય, ૧૮. અધ્યવસાય, ૯. અનુબંધ, અને ર૦. કાયસંવેધની હકીકત વિસ્તારથી સમજાવી છે એટલે ૨૦ દ્વારેના વિચારે વર્ણવ્યા છે. પછી જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા રતનપ્રભા નારકમાં ઉપપાતની બીનાને જણાવતાં પૂવે કહેલા ૨૦ દ્વારે તેમાં જેમ ઘટે તેમ વિચાર્યા છે. એ જ પ્રમાણે જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળી સંજ્ઞા પંચેન્દ્રિય જીવના જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા રત્નપ્રભાના નારકપણે ઉપપાતની બીના જણાવતાં તે ર૦ દ્વારની ઘટતી હકીકત જણાવી છે. પછી આ જ પદ્ધતિએ રનમભાને સ્થાને અનુક્રમે શેષ છએ નરકનાં નામે ફેરવીને ત્યાં ઉપજનાર જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય. વાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્થ"ચેની પહેલાંની માફક (જેમ અસંજ્ઞી પંચેન્દ્રિયની બીના કહી તે પ્રમાણે) હકીકત જણાવી છે. પછી જેમ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચાના ઉપપતાદિની બીના પહેલાં કહી તે જ પદ્ધતિએ નરકમાં ઉપજનાર સંજ્ઞી મનુબેના કમસર Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત રતનપ્રભાદિ સાતે નરક સ્થાનોમાં ઉપપાતાદિને ઉદ્દેશીને તે છ દ્વારોની હકીકત વિસ્તારથી સમજાવી છે. ૨. બીજા ઉદ્દેશામાં જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અસુરકુમારમાં જઘન્ય ઉત્કૃષ્ટ સંપેય વર્ષાયુષ્ક તથા અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા અસંગી તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિય અને સંજ્ઞી મનુષ્યના ઉપપાતાદિની બીના જણાવતાં પહેલાંની માફક ૨૦ દ્વારોની પણ ઘટતી હકીકત જણાવી છે. અહીં ઉપજના જીવોમાં કેટલાક અસંખેય વર્ષાયુષ્ક પણ હય, તેમાં પણ કેઈ જઘન્ય અસંખ્યય વર્ષાયુષ્ક હોય ને કેઈ ઉત્કૃષ્ટ અસંખ્યય વર્ષાયુષ્ક હોય. એ પ્રમાણે સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જીવોમાં પણ બે ભેદ સમજી લેવા. જ્યાં તેમને ઉપજવાનું છે તે અસુરકુમાર નિકાયમાં પણ પહેલાં કહેલા સ્વરૂપવાળા તિર્યંચ મનુષ્યમાંના કેટલાએક છે જઘન્ય આયુષ્યવાળા અસુરકુમાર દેવપણે ઉપજે, ને કેટલાએક જીવો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અસુરકુમાર દેવપણે ઉપજે. આ પદ્ધતિ બાકીના ઉદ્દેશાઓમાં પણ ઘટાવી છે. ૩. ત્રીજાથી ૧૧ અગિઆરમા સુધીના ૯ ઉદ્દેશામાં જે અસુરકુમારમાં બીના કહી; તે જ બીના નાગકુમારાદિ ૯ નિકાયના દેવોને ઉદ્દેશીને સમજવી. બારમા ઉદ્દેશામાં પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવરમાં જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ર૪ દંડકના ઉપપાતાદિની બીના જણાવતાં તે ૨૦ દ્વારે પણ ઘટાવ્યાં છે. તેરમાથી ઓગણસમા સુધીના ૭ ઉદ્દેશામાં અનુક્રમે અકાયિકાદિ ૭ જીવોની આગતિને વિચાર વર્ણવ્યો છે. એટલે હાલ જેઓ અષ્કાયિકપણે વતે છે, તેઓ અનન્તર પાછલા ભવે કઈ ગતિમાં હતા, આવી બીના આ ૭ ઉદ્દેશાઓમાં કહી છે. ૧૩ મા ઉદ્દેશામાં અપકાયની, ૧૪મા ઉદેશામાં અગ્નિકાયની, ૧૫માં ઉદ્દેશામાં વાયુકાયની, ૧૬મા ઉદ્દેશામાં વનસ્પતિકાય જીવોની, ૧૭મા ઉદ્દેશામાં બેઇંદ્રિયોની, ૧૮મા ઉદ્દેશામાં ત્રીન્દ્રિયોની અને ૧૯મા ઉદ્દેશામાં ચતુરિન્દ્રિય જીવોની બીને કહી છે. ર૦મા ઉદ્દેશામાં જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકાદિ ચારે ગતિના જીવોના જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અસંગી તથા સંગી પંચેન્દ્રિય તિર્યમાં ઉત્પાતાદિનું વર્ણન કરતા સંભવ પ્રમાણે ઘટતા ૨૦ દ્વારની જરૂરી બીના પણ સમજાવી છે. આનતાદિ દેવલોકવાસી વૈમાનિક દેવ અનન્તરભાવી ભવમાં પંચેન્દ્રિય તિર્યચપણું પામતા જ નથી. માટે અહીં સહસ્ત્રાર દેવલોક સુધીના દેવોને જ વિચારે જણાવ્યું છે. એકવીશમા ઉદ્દેશામાં પણ પહેલાંની માફક જ ઉત્પાદાદિની બીના અને ૨૦ દ્વારની બીના કહી છે. ફક્ત ફેર એટલોજ કે તેઉકાય અને વાયુકાય અનંતર થનારા ભવમાં તિર્યચપણું જ પામે, મનુષ્યપણું પામે જ નહિ. માટે તે અને સાતમી નરકના જીવો સિવાયના ચારે ગતિના જીવોના મનુષ્યમાં ઉત્પાદાદિની બીના વર્ણવી છે એમ સમજવું. બાવીસમા ઉદ્દેશામાં અનંતર થનારા ભવમાં વ્યંતરપણું પામનારા છોના વ્યંતર Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) ૨૩ વાનભંતર ભવમાં ઉત્પાદાદિની બીના જણાવતાં ર૦ ધારેની જરૂરી બીના કહી છે. તેવીસમા ઉદ્દેશામાં અસંખ્યાત સંખ્યાત વર્ષોના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના જ્યોતિષ્ક દેવોમાં ઉત્પાદાહિની બીના અને ૨૦ દ્વારેની પણ જરૂરી બને કહી છે. અહીં અસંગી જીવો તિકપણું પામતા નથી માટે તેમને વિચાર કર્યો નથી. ચોવીસમા ઉદ્દેશામાં અસંખ્ય વર્ષાયુષ્ક સંય વર્ષાયુષ્ક જઘન્ય ઉત્કૃષ્ટાયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચના અને મનુષ્યોના વૈમાનિકમાં ઉત્પાદાદિની બીના જણાવતાં તે ૨૦ દ્વારની પણ જરૂરી બીના જણાવી છે. અહીં યાદ રાખવાનું એ કે ઉપજનારા સંજ્ઞા તિર્યંચ મનુષ્યમાં કઈક જીવ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા હોય, તેમજ અસંખ્યાતાં વર્ષોના આયુષ્યવાળા પણ કેટલાએક હેય છે. તેમાં પણ કેટલાએક છવો જઘન્યાયુષ્યવાળા હોય ને કેટલાએક ઉત્કૃષ્ટાયુષ્યવાળા પણ હોય છે. આ જ પદ્ધતિએ જ્યાં ઉપજવાનું હોય તે સ્થાનમાં રહેલા દેવ વગેરેની ઘટતી બીના સમજવી. યુગલિયા મનુષ્ય તિયા મરીને જરૂર દેવગતિમાં જ જાય. તેમાં યુગલિયાપણમાં જેટલું આયુષ્ય હોય, તેટલી અથવા તેથી ઓછી સ્થિતિ (આયુષ્ય) વાળા દેવલેકમાં દેવપણું પામે. તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્ધરો આઠમા દેવલોક સુધીજ જાય, તે પછીના દેવલોકમાં મનુષ્ય જ જઈ શકે છે. તેમજ અભવ્ય છે પણ દ્રવ્યચારથી નવમાં ગ્રેવેયક સુધી જ જાય. તેથી આગળ ભાવચારિત્રી જી જ અનુત્તર વિમાનવાસી દેવપણું પામે. શ્રી ભગવતીજીના ચોવીશમા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના પચ્ચીસમા શતકને ટૂંક પરિચય આના ૧૨ ઉદ્દેશ છે, તેના સારભૂત અર્થને જણાવનારી સંગ્રહગાથા કહી છે. તેનો અર્થ આ પ્રમાણે જાણવો:–પહેલા ઉદ્દેશામાં વેશ્યાદિની બીના કહી છે. બીજા ઉદ્દેશામાં દ્રવ્યની, ત્રીજા ઉદ્દેશામાં સંસ્થાદિની બીના, ચોથા ઉદ્દેશામાં સુગ્મકૃતયુગમાદિની બીના, પાંચમા ઉદ્દેશામાં પર્યવ વગેરેની બીના કહી છે. છઠ્ઠા ઉદ્દેશામાં પુલાકાદિ નિર્મની, સાતમા ઉદ્દેશામાં શ્રમણની ને આઠમા ઉદ્દેશામાં નારકાદિની ઉત્પત્તિની બીના કહી છે. નવમા ઉદ્દેશામાં ભવ્ય નારકાદિની બીના, દસમા ઉદ્દેશામાં અભવ્ય નારકાદિની બીના, અગિયારમા ઉદ્દેશામાં સમ્યગ્દષ્ટિ નારકાદિની બીના તથા ૧રમાં ઉદેશામાં મિથાદષ્ટિ નારકાદિની બીને વર્ણવી છે, ૧. પહેલા ઉદેશામાં લેશ્યાની બીના ને સંસારી જીવોના ૧૪ ભેદો તથા જઘન્ય યોગેનું ને ઉત્કૃષ્ટ ગોનું અલ્પબહુ જણાવીને પહેલાં સમયમાં ઉત્પન્ન થયેલા બે નારકીને આશ્રયી યોગની બીના એટલે તેમના સમ વિષમ યોગિપણાનો નિર્ણય કરી Page #273 -------------------------------------------------------------------------- ________________ २२४ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત બતાવ્યા છે, અ’તે ચેગના ભેટા, તથા તેનું અપમહુલ કહ્યું છે. ૨ ખીજા ઉદ્દેશામાં દ્રવ્યેાના ને અજીવ દ્રવ્યાના ભેા તથા જીવદ્રવ્યની સખ્યા કહીને જીવદ્રવ્યો અન’તાં કહ્યાં તેનું કારણ સમજાવ્યું છે. પછી કહ્યું કે ઔદારિક શરીરાદિ રૂપે અજીવ દ્રબ્યાના પરભેગ ( વપરાશ ) થાય છે તે હકીકત નારકાદિ જીવામાં જણાવી છે. પછી અસંખ્યાતા પ્રદેશવાળા લાકમાં અનંતા દ્રવ્યેા કઈ રીતે રહી શકે? તેને! ખુલાસા કરીને એક આકાશ પ્રદેશમાં પુદ્ગલાના ચય ( ભેગાં થવુ')ને અપચય (સ્કંધથી છૂટા પડવું) જણાવ્યા છે. પછી કહ્યું છે કે, સ્થિત પુદ્ગલેાનુ' ને અસ્થિત પુદ્ગલાનું ઔદ્વારિકાદ રૂપે ગ્રહણ કરાય છે. એટલે શરીરની રચના કરવા માટે જે પુદ્ગલેાનું ગ્રહણ કરાય છે, તે પુદ્ગલા સ્થિત પણ હોય ને અસ્થિત પણ હોય. ટીકાકારે સ્થિત અસ્થિત પુદ્ ગલાની સરલ વ્યાખ્યા જણાવી છે. અંતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી દ્રવ્ય ગ્રહુણની ભીના પણ વિસ્તારથી સમજાવી છે. ૩. ત્રીજા ઉદ્દેશામાં પરિમંડલ વૃત્તાદિ સંસ્થાનાની બીના ને આકાશ પ્રદેશાની શ્રેણિયાના સાત ભેટ્ઠા, તથા તે દરેકનું સ્વરૂપ, તેમજ પરમાણુ તથા સ્ક્રિપ્રદેશિક સ્કધાદિની મીના કહીને નારકોની ગતિ, અને નરકાવાસ તથા આચારાંગાદિ ગણિપિટકની બીના સ્પષ્ટ રીતે સમજાવી છે. પછી પાંચ ગતિનું ને આઠ ગતિનુ તથા સેન્દ્રિયાદ્રિ (ઇંદ્રિયાવાળા ) વાતું, તેમજ જીવ પુદ્ગલાના સ` પર્યાયાનુ અપમત્વ કહીને અંતે આયુષ્ય કને બાંધનારા ને નહિ બાંધનારા વેાનુ અપ્ મહુત્વ વિસ્તારથી સમજાવ્યું છે, અહીં. સંસ્થાનાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. ૪. ચાથા ઉદ્દેશામાં યુગ્મના ભેદે તે તેના નાક ને વનસ્પતિકાયમાં વિચાર, તથા દ્રવ્યના ભેદ્યા તેમજ ધર્માસ્તિકાયાદિમાં મૃતયુગ્માદિની મીના કહી છે. પછી ધર્માસ્તિકાયાદ્રિના પ્રદેરો અને ધર્માસ્તિકાયાદિનું અપમહુત્વ, તથા ધર્માસ્તિકાયાદિના અવગાઢપણાને વિચાર, તેમજ જીવ દ્રવ્યમાં, નારકોમાં, છપ્રદેશામાં, તથા સિદ્ધોમાં કૃતયુગ્માદિની વિચારણા કરીને પ્રદેશાની અપેક્ષાએ જીવામાં ને સિદ્ધોમાં કૃતયુગ્માદિની ઘટતી બીના કહી છે. પછી એક જીવને આશ્રયી તે અનેક જીવાને આશ્રયી તથા નૈયિકાદિ દંડક અને સિદ્ધોને આશ્રચી આકાશ પ્રદેશામાં કૃતગ્નુમ્ભાન્તિની ઘટતી બીના કહીને જીવના અમે નૈરયિકાદી વેાના સ્થિતિ કાળના સમયેાને આશ્રીને પણ કૃતયુગ્માદિની હકીકત સમજાવી છે. પછી કૃષ્ણાદિ વર્ણાના અને મતિજ્ઞાનાદિના પર્યાયામાં કૃતયુગ્માદિની ઘટતી હકીકત, અને શરીરના ભેદા જણાવીને, જીવામાં દેશથી કે સથી સક'પતાના ને નિષ્કપતાના નિર્ણય જણાવ્યા છે. પછી પરમાણુનુ, એક આકાશપ્રદેશમાં રહેલાં પુદ્ગલેાનું, એક સમયની સ્થિતિવાળા પુદ્ગલાનુ અને એક ગુણ કાળાં પુદ્ગલાદિનું વર્ણન કર્યુ છે. પછી પરમાણુ અને દ્વિપ્રદેશિક સ્કાનાં, દ્વિદેશિક સ્કંધાનાં અને ત્રિપ્રદેશિક કચેાનાં, દુશપ્રદેશિક અને સંખ્યાતપ્રદેશિક સ્કધાનાં, સંખ્યાતપ્રદેશિક અને અસંખ્યાતપ્રદેશિક સ્કંધેાનાં, અસ`ખ્યાત પ્રદેશિક અને અનંતપ્રદેશિક સ્ક ંધાના દ્રવ્યા રૂપે અને પ્રદેશા Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (પ. શ્રીભગવતીસૂત્રને પરિચય) ૨૫ રૂપે અપબહુ જણાવ્યાં છે, પછી એકાદિ આકાશ પ્રદેશાવગાઢ પુદ્ગલોનાં, સમયાદિ સ્થિતિવાળાં પુદગલોનાં અને વર્ણાદિ વિશિષ્ટ પુદ્ગલેનાં દ્રવ્યાર્થરૂપ ને પ્રદેશાર્થરૂપે છૂટાં છૂટાં ને ભેગાં ( નાના મોટા) અ૯પબહુ સમજાવ્યાં છે. પછી પરમાણુ તથા દ્વિપ્રશિકાદિ ધોમાં કૃતયુગ્માદિની બીના જણાવીને પરમાણુ અને દ્ધિપ્રદેશિકાદિ સ્કંધોની કૃતમાદિ સમયની સ્થિતિ, વદિ પર્યાયોમાં ઘટતી કૃતયુગ્માદિની બીના, પરમાણુ અને દ્વિપદેશિકાદિ સ્કંધમાં સાર્ધતા (જેના અર્ધા બે ભાગ થાય તેવું સ્વરૂપ) અને અનર્ધતા (જેના બે અર્ધા ભાગ ન થાય, તેવા સ્વરૂપ) નો નિર્ણય જણાવીને પરમાણુની કંપતાને ને નિષ્કપાવસ્થાને કાળ અને પરમાણુ-ઢિપ્રદશિકાદ કંધોની સકંપ નિષ્કપાવસ્થાનું અલગ અલગ આંતરું અને તે બધાનું ભેગું આંત અને અપબહુ સમજાવ્યાં છે. પછી પરમાણુ વગેરેના કંપન-અકંપનનું સ્વરૂપ, દેશ કંપન, સર્વ કંપન, તે બંનેનો કાળ, આંતરું, વ્યાર્થરૂપે ને પ્રદેશાર્થ રૂપે જુદાં જુદાં અને ભેગાં (નાના મોટા ) અ૫બહુ કહીને ધર્માસ્તિકાયાદિના મધ્યપ્રદેશની અને તે પ્રદેશની અવગાહનાની હકીકત વિસ્તારથી સમજાવી છે. ૫. પાંચમા ઉદેશામાં પર્યાના ભેદ તથા આવલિકા, આનપ્રાણ ને પુદગલપરાવર્તાદિનું સ્વરૂપ જણાવતાં તેને અંગે પૂછેલા પ્રશ્નોના ઉત્તરે સમજાવ્યા છે. અંતે નિગાહો, નિગોદના છે, તે બંનેના તથા નામના અને ભાવના પણ ભેદો વિસ્તારથી સમજાવ્યા છે. ૬. છઠ્ઠા ઉદ્દેશામાં સાધુના પુલાક બકુશ કુશીલ નિગ્રંથ અને સ્નાતક નામનાં પાંચ ભેદોમાં પ્રજ્ઞાપન વગેરે ૩૬ દ્વારની બીના વિસ્તારથી સમજાવી છે. તેમાં પહેલા પ્રજ્ઞાપન દ્વારમાં દરેક ભેદના સ્વરૂપ અને પ્રભેદો કહ્યા છે. ૨. વેદ દ્વારમાં પુલાક વગેરે વેદસહિત હોય કે વેદરહિત હોય? તેનો નિર્ણય જણાવ્યો છે. ૩. રાગ દ્વારમાં ખુલાકાદિ સરાગ હોય કે વીતરાગ હોય? તેનો ખુલાસો કર્યો છે. ૪. કલ્પ દ્વારમાં પુલાક વગેરે સ્થિત કપમાં હોય કે અસ્થિત કપમાં હોય? તેનો નિર્ણય કર્યો છે. પ. ચારિત્ર દ્વારમાં મુલાકાદિના ચારિત્રની બીના કહી છે. ૬. પ્રતિસેવના દ્વારમાં પુલાકાદિને અંગે પ્રતિસેવનાને વિચાર જણાવ્યો છે. ૭. જ્ઞાન દ્વારમાં ખુલાકાદિને સંભવતા જ્ઞાનની બીના કહી છે. ૮. શ્રત દ્વારમાં પુલાકાદિને ઘટતા શ્રુતજ્ઞાનની બીના જણાવી છે. ૯. તીર્થ દ્વારમાં પુલાક વગેરે તીર્થકાલે હોય કે અતીર્થકાલે હેય? તેને નિર્ણય જણાવ્યો છે. ૧૦ લિંગ દ્વારમાં સ્વલિંગાદિનું વર્ણન કર્યું છે. ૧૧, શરીર દ્વારમાં પુલાકાદિના શરીરની બીના કહી છે. ૧ર. ક્ષેત્ર દ્વારમાં કયા ક્ષેત્રમાં પુલાક વગેરે હોય? તેનો ખુલાસે જણાવ્યું છે. ૧૩. કાળ દ્વારમાં પુલાકાદિના પુલાકાદિપણાનો કાળ જણાવ્યો છે. ૧૪. ગતિદ્વારમાં પુલાક વગેરેની ભાવી ગતિની બીના અને ક્યા દેવપણે ઊપજે? ત્યાં તેનું આયુષ્ય કેટલું હોય ? આ પ્રશ્નોના ઉત્તરો જણાવ્યા છે. ૧૫. સંયમ દ્વારમાં પુલાકાદિનાં સંયમસ્થાનનું વર્ણન અને અલ્પબહુવ તથા પુલાકાદિને ચારિત્રપર્યાય Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત કહ્યો છે. ૧૬, સનિક" દ્વારમાં પુલાકના સ્વસ્થાન સનિકની, અને અકુશાદિની અપેક્ષાએ પસ્થાન સનિકની મીના જણાવતાં માંહોમાંહે અકુશના પુલાકતી અપેક્ષાએ ચારિત્રપર્યાયાનું વર્ણન કર્યું છે. એ જ પ્રમાણે અકુશના સ્વસ્થાનની અપેક્ષાએ, અકુશના, પ્રતિસેવના કુશીલની ને નિત્ર ધની અપેક્ષાએ ચારિત્ર પર્યાયા કહ્યા છે. પછી પ્રતિસેવના કુશીલના ને કાયકુશીલના ચારિત્રપર્યાયેા કહીને પુલાકની અપેક્ષાએ નિ‘થના તથા નિશના સજાતીયની અપેક્ષાએ, તેમજ સ્નાતકના પુલાકની અપેક્ષાએ ચારિત્રપર્યાયાની મીના કહીને પુલકાદિનું અલ્પમહુવ જણાવ્યું છે. ૧૭, યેાગ દ્વારમાં પુલાકાદિને ઘટતા ચેાગાની મીના કહી છે. ૧૮ મા ઉપયોગ દ્વારમાં પુલાકાદિના ઉપયેાગની મીના કહી છે. ૧૯. કષાય દ્વારમાં પુલાકાદિને ઘટતા કાયાની શ્રીના કહી છે. ૨૦. લેશ્યાદ્વારમાં પુલાકાદિની લેશ્યાનુ વર્ણન કર્યુ છે. ૨૧. પરિણામ દ્વારમાં પુલાકાદ્ધિના પરિણામેાનું સ્વરૂપ અને કાળ વર્ણવ્યા છે. રર. મધ દ્વારમાં પુલાકાદિના કર્મબંધની બીના કહી છે. ૨૩. વેદ ( ઉદય) દ્વારમાં પુલાકાદિના કદ્રયની શ્રીના કહી છે. ર૪. ઉદીરણાદ્વારમાં પુલાકાદિને ઘટતી કર્મોની ઉદીરાની હકીકત કહી છે. ૫. ઉપસ ́પદ-હાનદ્વારમાં પુલાક વગેરે શું છેડે, ને શુ’ પામે ? આ પ્રશ્નાના સ્પષ્ટ ખુલાસેા કર્યાં છે. ૨૬. સંજ્ઞા દ્વારમાં પુલાકાદિની સ`જ્ઞા જણાવી છે. ૨૭. આહાર દ્વારમાં પુલાકાઢિના આહારનું વર્ણન કર્યું છે. ૨૮. ભવ દ્વારમાં પુલાકાદિના ભવની મીના કહી છે. ૨૯. આકષ દ્વારમાં પુલાકાદિને અનેક ભવેામાં સંભવતા આકષૅની મીના વગેરે હકીકત જણાવી છે. ૩૦. અંતર દ્વારમાં પુલાકાદિના અંતર (આંતરાં)ની મીના કહી છે. ૩૧. સમુદ્દાત દ્વારમાં પુલાકાદિના સમુદ્દાતાની મીના કહી છે. ૩૨. ક્ષેત્રદ્વારમાં પુલાકાદિની ક્ષેત્રની મીના કહી છે. ૩૩. સ્પશના દ્વારમાં પુલાકાદિની સ્પર્ધાના કહી છે. ૩૪, ભાવ દ્વારમાં પુલાકાદિના ક્ષાયેાપમિક ભાવાદિની મીના કહી છે. ૩૫ મા પરિમાણ દ્વારમાં પુલાકાદિની સખ્યા કહી છે. ૩૬. અલ્પમહુવ દ્વારમાં પુલાકાદિનું અપભહુત્વ જણાવ્યું છે. ૭. સાતમા ઉદ્દેશામાં સામાયિક સચત અને છેદેપસ્થાપનીય સંયાદિમાં ૩૬ દ્વારા (છઠ્ઠા ઉદ્દેશામાં કહેલા તે દ્વારા ) ની બીના વિચારી છે. ૧. પ્રજ્ઞાપના દ્વારમાં સામાયિક સયત વગેરે પાંચે સયતાના ભેદા કહ્યા છે. ૨, વેદ દ્વારમાં તે સયતા સવેદ હાય કે વેદ્ર રહિત હોય ? આના ખુલાસા કર્યાં છે. ૩. રાગ દ્વારમાં તે સયતે। સરાર્ગ હાય કે વીતરાગ હોય ? આના ખુલાસા કર્યાં છે. ૪, કલ્પ દ્વારમાં તે સંયા સ્થિત કલ્પમાં હાય કે અસ્થિતકલ્પમાં હેય? તેના નિર્ણય કર્યાં છે. પ. પાંચમા દ્વારમાં તેમની પ્રતિસેવાની મીના. ૬. જ્ઞાનદ્વારમાં જ્ઞાનની બીના, ૭. શ્રુત દ્વારમાં તેમના શ્રુતની વિચારર્ણા કરી છે. આ રીતે બાકીનાં દ્વારા પણ તે પાંચે સયતામાં વિચારીને પ્રતિસેવનાના ભેઢા, આલેાચનાના દશ ઢાષા, આલેાચના દેનારના ને લેનારના ગુણ્ણા; Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) ૨૨૭ સમાચારીના ને પ્રાયશ્ચિત્તના દશ ભેદે કહીને અંતે તપના બાર ભેદનું સવિસ્તર વર્ણન કર્યું છે. ૮. આઠમા ઉદ્દેશામાં નારકાદિને ઉપજવાની રીત અને તેમની ગતિનું કારણ તથા ઉત્પત્તિનાં કર્માદિ કારણે જણાવ્યાં છે. ૯ માથી ૧૨ મા સુધીના ૪ઉદ્દેશામાં અનુક્રમે ભવસિદ્ધિક નારકની ઉત્પત્તિની, અભવસિદ્ધિક નારકોની ઉત્પત્તિની, સમ્યગ્દષ્ટિ નારકની ઉત્પત્તિની ને મિથ્યાદષ્ટિ નારકની ઉત્પત્તિની બીના જણાવી છે. શ્રીભગવતીજીના ૨૫મા શતકનો ટ્રેક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીના ર૬મા શતકને ટૂંક પરિચય આના ૧૧ ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદ્દેશામાં છવદ્વારાદિ ૧૧ દ્વારોમાં પાપ કર્મનાં બંધની બીના જણાવી છે. એટલે ૧, જીવ દ્વારમાં સામાન્ય જીવને આશ્રયી પાપકર્મના બંધની બીના કહી છે. ૨. વેશ્યા દ્વારમાં તેજ બીના વેશ્યાવાળા જીવોને આશ્રયી કહી છે. ૩. પાક્ષિક દ્વારમાં કૃષ્ણપાક્ષિક ને શુકલપાક્ષિક જીવોને આશ્રયી તે બીના કહી છે. ૪. દષ્ટિદ્વારમાં મિથ્યાષ્ટિ સમ્યગ્દષ્ટિ આદિને આશ્રયી, પ-૬ જ્ઞાન અને અજ્ઞાન દ્વારમાં જ્ઞાની અજ્ઞાની છોને આશ્રયી, ૭. સંજ્ઞા દ્વારમાં સંજ્ઞાવાળા જીવોને આશ્રયી. ૮. વેદ દ્વારમાં વેદોદયવાળા જીવાદિને આશ્રયી તે બીના કહી છે. ૯, કષાય દ્વારમાં કવાયી આદિ જીવોને આશ્રયી, ૧૦-૧૧, ગ દ્વાર અને ઉપયોગ દ્વારમાં અનુક્રમે યોગ અને ઉપયોગવાળા જીવોને આશ્રયી પાપકર્મોના બંધની બીના કહી છે. પછી નારકાદિ જીવોને આશ્રયી જ્ઞાનાવરણીયના, વેદનીથના, મેહનીયના, આયુષ્યના અને પાપકર્મના બંધની બીના વિસ્તારથી સમજાવી છે. બીજા ઉદ્દશામાં અનંતરો પપન નારકને આશ્રયી તથા ત્રીજા ઉદ્દેશામાં પરંપરોપપન નારકને આશ્રયી પાપકર્મના બંધની બીના કહી છે. ચાથા ઉદ્દેશામાં અનંતરાવગાઢ નારકને આશ્રયી, પાંચમા ઉદ્દેશામાં પરંપરાગાઢ નારકોને આશ્રયી કર્મબંધની બીના કહી છે. છઠ્ઠા ઉદ્દેશામાં અનંતર આહારકનારકોને આશ્રયી. સાતમા ઉદેશમાં પરંપરા આહરક નારકોને આશ્રયી કર્મબંધની બીના કહી છે, આઠમા ઉદેશામાં અનંતરપર્યાપ્ત નારકને આશ્રયી, નવમા ઉદ્દેશામાં પરંપર પર્યાપ્ત નારકોને આશ્રયી કર્મબંધની બીના કહી છે. દશમા ઉદ્દેશામાં ચરમ નારકોને આશ્રીને કમ બંધની બીના જણાવી છે. ૧૧ માં ઉદ્દેશામાં અચરમ નારક, અચરમ મનુષ્ય તથા લેશ્યાવાળા અચરમ મનુષ્યને ઉદ્દેશીને કર્મબંધની બીના કહીને અચરમ નારકો આશ્રયી જ્ઞાનાવરણીયાદિ કર્મોના બંધની બીના કહી છે. શ્રીભગવતીજીના ૨૬મા શતકને ટૂંક પરિચય પૂરો થયો. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રીવિજયદ્રસૂરીશ્વરકૃત શ્રી ભગવતીજીના ર૭મા તથા ૨૮મા શતકને ટૂંક પરિચય ર૭ મા શતકના ૧૧ ઉદ્દેશામાં જીવે પાપકર્મ કર્યું હતું, કરે છે અને કરશે વગેરે બાબતોના પ્રશ્નોત્તરે જણાવ્યા છે. ૨૮ મા શતકના ૧૧ ઉદેશ છે. તેમાં પહેલા ઉદ્દેશામાં કઈ ગતિમાં પાપકર્મનું સમજન ( ઉપાર્જન; બંધ) થાય? આને ખુલાસો કરી તે બીના નારકમાં ઘટાવતા લેશ્યાને પણ વિચાર જણાવ્યા છે. બીજા ઉદેશામાં અનંતરે પપન નારકમાં પાપકર્મના સમજનની બીના કહી છે. ૩. ત્રીજાથી ૧૧ અગિયારમા સુધીના ૯ ઉદ્દેશામાં અનુક્રમે પરંપરપપ, અનંતર - ૯ ૧૦ ૧૧ પરંપરાવગાઢ, અનંતર, પરંપર આહારક, અનંતર પરંપરપર્યાપ્ત, ચરમ અચરમ નારકોને ઉદ્દેશીને પાપકર્મોના સમજનની બીના કહી છે. શ્રી ભગવતીજીના ૨૭મા તથા ર૮મા શતકને ટૂંક પરિચય પૂરો થયે. શ્રી ભગવતીજીના ર૯મા શતકને ટૂંક પરિચય ર૯ મા શતકના ૧૧ ઉદ્દેશા છે. તેમાં પાપકર્મોને ભાગવાની બીના જણાવતાં પહેલા ઉદ્દેશામાં પાપ કર્મોને ભોગવવાની શરૂઆત અને અંત (ખેડા) ને લક્ષ્યમાં રાખીને પૂછેલા પ્રશ્નોના ઉત્તરો હેતુપુરસ્સર દીધા છે. તેમાં પ્રસંગે વેશ્યા આશ્રયી કર્મો દયના આરંભ અને અંતની બીના કહી છે. બીજા ઉદ્દેશામાં અનંતરે પપન્ન નારકોને આશ્રયી સમકપ્રસ્થાપનાદિ (કર્મોદયને સાથે ભેગવવાના આરંભ અને અંત) ની બીના કહી છે. ત્રીજાથી અગિયારમા સુધીના ૯ ઉદ્દેશામાં (ર૬ મા શતકના ત્રીજાથી ૧૧ મા સુધીના ૯ ઉદ્દેશામાં કહેલા) ક્રમ પ્રમાણે પરંપરેમપન્ન નારકાદિને પાપકર્મોને ભોગવવાના આરંભ અને અંતની બીના કહી છે. શ્રીભગવતીજીના રમા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીના ૭૦મા શતકને ટૂંક પરિચય આના ૧૧ ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદ્દેશામાં સમવસરણની હકીકત જણાવી છે. પછી છવાનો, સલેશ્ય અલેશ્ય છોને, કૃષ્ણપાક્ષિકાદિ છો, મિશ્રદષ્ટિ આદિ નો, નારકને પૃથ્વીકાયિકાદિનો ક્રિયાવાદીત્યાદિનો (ક્રિયાવાદીપણાને અને અક્રિયાવાદીપણાનો) નિર્ણય કરીને અનેક ક્રિયાવાદી, અક્ષિાવાદી જીવોના, સલેશ્ય અને કૃષ્ણલેશ્યાવાળા તથા તેજલેશ્યાવાળા જેના આયુષ્યના બંધને વિચાર જણવ્યો છે. પછી કૃપાક્ષિક Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણીવલી (પ, શ્રીભગવતીસૂત્રને પરિચય) ૨૨૯ અકિયાવાદીના, સમ્યગ્દષ્ટિ કિયાવાદી અને સમ્યગ્દષ્ટિ અજ્ઞાનવાદીના આયુષ્યના બંધને અંગે જરૂરી હકીકત જણાવી છે. પછી મન:પર્યવજ્ઞાની, ક્રિયાવાદી નારક, સલેશ્ય ક્રિયાવાદી નારક, અકિયાવાદી પૃથ્વીકાયિક, ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચ અને કૃષ્ણલેશ્યાવાળા કિયાવાદી પંચેનિયતિયાના આયુષ્યના બંધની હકીકત કહી છે. પછી ક્રિયાવાદીના, અક્રિયાવાદીના, સલેશ્ય ક્રિયાવાદી અક્ષિાવાદના અને લેશ્યરહિત ક્રિયાવાદી જીવોના ભવ્યત્વ અભવ્યત્વનો નિર્ણય જણાવ્યો છે. બીજા ઉદ્દેશામાં પહેલા ઉદ્દેશામાં જે બીના કહી તે જ અનંતરોપપન નારક જીવોમાં જણાવી છે. ત્રીજા ઉદ્દેશામાં પરંપપપન નારકમાં તે જ બીના કહી છે, એ જ પ્રમાણે (ર૬મા શતકના ૪ ચોથાથી ૧૧ અગિયારમાં સુધીના ૮ આઠ ઉદ્દેશામાં કહ્યા મુજબ) ચોથાથી ૧૧ અગિયારમા સુધીના ૮ આઠ ઉદ્દેશામાં અનંતરાવગાઢ નારકાદિ છવામાં પણ ક્રિયાવારિવાદિનો વિચાર કર્યો છે. શ્રીભગવતીજીને ૩૦મા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીને ૩૧મા શતકનો ટૂંક પરિચય આના ૨૮ અઠ્ઠાવીસ ઉદ્દેશ છે. તેમાં પહેલા ઉદ્દેશામાં મુદ્રધુમનું સ્વરૂપ કહીને ચાર મુકયુમે જણાવવાનું કારણ પણ કહ્યું છે. પછી નારકેના ઉપપાતની બીના કહેતાં ઉપપાત સંખ્યા, ઉપપાતના ભેદ તથા રતનપ્રભા નારકેન ઉપપાત જણાવીને ક્ષુદ્રાજ પ્રમાણ કુક દ્વાપર યુગ્મ અમિત, શુકજ પ્રમાણ નારકના ઉપપાતની બીના વર્ણવતાં ઉપપાત સંખ્યા પણ જણાવી છે. બીજાથી ચોથા સુધીના ત્રણ ઉદ્દેશામાં અનુક્રમે કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્માદિ પ્રમાણનારકેના ઉપપાતની, નીલ ગ્લેશ્યાવાળા કૃતયુગ્માદિ પ્રમાણ નારકના ઉપપાતની તથા કાપાત લેશ્યાવાળા કૃતયુગ્માદિ પ્રમાણ નારકના ઉપપાતની બીના કહી છે. પાંચમા ઉદ્દેશામાં ભવ્ય ક્ષુદ્રકૃતયુગ્માદિ પ્રમાણ નારકના ઉપપાતની બીના કહી છે. છઠા ઉદ્દેશામાં કૃષ્ણલેશ્યાવાળા ભવ્ય ક્ષુદ્રકૃતયુગ્માદિ પ્રમાણ નારકના ઉપપાતની બીના કહી છે. સાતમાથી ૨૮ અઠ્ઠાવીસમા સુધીના રર ઉદ્દેશામાં નીલ ગ્લેશ્યાવાળા અને કાત લેશ્યાવાળા ભવ્ય કૃતયુગ્માદિ પ્રમાણ નારકના તથા અભવસિદ્ધક સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિક, શુકલપાક્ષિક, ભવ્ય કૃતિયુમાદિ પ્રમાણુ નાકેના ઉપપાતની બીના કહી છે. શ્રીભગવતજીના ૩૧મા શતકનો ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીના ૩રમા શતકને ટૂંક પરિચય ૩ર મા શતકમાં ર૮ ઉદ્દેશ છે, તે બધા ઉદ્દેશાઓમાં ક્ષુદ્ર કૃતયુગ્મરાશિ રૂપનારિકેનો Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી વિજ્યપદ્મસુરીશ્વરકૃત ઉદ્ધત્તના જણાવતાં નારકો એક સમયે કેટલા ઉદ્ધૃત્ત ? અને કેવી રીતે ઉદ્ધત્તે ? આને ખુલાસેા કરી કૃતયુગ્મરૂપ રત્નપ્રભા નારકોની ઉદ્ધત્તેના વિસ્તારથી સમજાવી છે. ઉદ્ધૃત્તના એટલે ચાલુ ગતિમાંથી નીકળવુ, શ્રી ભગવતીજીના ૩૨મા શતકના ટ્રૅક પરિચય પૂરા થયા. શ્રી ભગવતીજીના ૭૩મા શતકના ટ્રંક પરિચય ૩૩ મા શતકમાં અકેન્દ્રિયાના ૧૨ અવાંતર શતકામાંના પહેલા એકેન્દ્રિય રાતકમાં એકેન્દ્રિયના પૃથ્વીકાયના ને સૂક્ષ્મ બાદર પૃથ્વીકાયના ભેઢા, તથા કમ્ પ્રકૃતિન બીના, તેમજ તેના અંધ ઉદયની બીના કહીને અનંતરાપપન્ન એક ન્દ્રયાના ભેઢા, તથા તે વેાને સભવતી ક પ્રકૃતિની, તેના બંધ ઉદ્ભયની મીના સમજાવી છે. અંતે પ′પરોપપન્ન એકેન્દ્રિયાને ઉદ્દેશીને કર્યું પ્રકૃતિ વગેરેનું વર્ણન કર્યું છે. બીજા એકેન્દ્રિય શતકમાં પણ આ જ મોના કૃષ્ણલેશ્યાવાળા એન્ડ્રિયાને ઉદ્દેશીને વાઁવી છે. ત્રીજા એકેન્દ્રિય સ્તકમાં નીલલેશ્યાવાળા એકેન્દ્રિયાની ને ચાથા એકેન્દ્રિય શતકમાં કાપાત લેશ્યાવાળા એકેન્દ્રિયાની તે જ ખીના જણાવી છે, પાંચમા એકેન્દ્રિય શતકમાં ભવદ્ધિક એકેન્દ્રિયાના ભેટ્ટા વગેરે પદાર્શ કહ્યા છે. છઠ્ઠા એકેય તકમાં કૃષ્ણલેશ્યાવાળા ભસિદ્ધિક એકેન્દ્રિયાના ને અન તરોપપન્ન કૃષ્ણલેશ્યાવાળા ભાદ્ધક એકેન્દ્રિયાના ભેદાદિનું સ્વરૂપ જણાવ્યુ છે.સાતમા એકેયિશતકમાં નીલ લેસ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયોના ભેદાદિની મીના કહી છે. આષમા એકેન્દ્રિયસ્તકમાં કાપાત લેશ્યાવાળા તે જ એકેન્દ્રિયાના ભેદાદીનુ' વષઁન કર્યું છે, નવમા એકેન્દ્રિયશતકમાં અભવ્ય એકેન્દ્રિયાના ભેદાદિનુ રૂપ કહ્યું છે. પછી ૧૦ માંથી ૧૨ મા સુધીના ત્રણ એકેન્દ્રિયશતકમાં અનુક્રમે કૃષ્ણ નીલ કાપાત લેશ્યાવાળા અભવ્ય એકેન્દ્રિયાના ભેદાદિની ભીના જણાવી છે. શ્રી ભગવતીજીના ૭૩મા શતકનેા ટૂંક પરિચય પૂરા થયા. શ્રી ભગવતોજીના ૩૪મા શતકના ટૂંક પરિચય અહી એકેન્દ્રિયાનાં ૧ર અવાંતર શતકો છે, તેમાં પહેલા એકેન્દ્રિય શ્રેણિ શતકના ૧૧ ઉદ્દેશા છે, તેમાં પહેલા ઉદ્દેશામાં એકેન્દ્રિયાના ભેઢા કહીને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની વિગ્રહગતિમાં એક બે ત્રણ સમય લાગવાનું કારણ સમજાવ્યું છે. પછી જ્યારે તે જ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયક વા પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે અથવા બાદર તકાથપણે ઉપજે, ત્યારે વચમાં થતી વિગ્રહુતિની અને પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયકની વિગ્રહગતિની બીના જણાવી છે, પછી અપર્યાપ્ત ભાદર તેઉકાયના અને પર્યાપ્ત ભાદર Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) ર૩૧ વનસ્પતિકાયન તથા અપર્યાપ્ત સુક્ષ્મ પૃથ્વીકાયિકના ઉત્પાદનું સ્વરૂપ જણાવ્યું છે. પછી અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ શર્કરપ્રભાના પૂર્વ ચરમાંતથી પશ્ચિમ ચરમતમાં ઉપજે તેને લગતી બીના, અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને વિગ્રહગતિમાં ત્રણ સમયે કે ચાર સમય લાગવાનું કારણ, તથા અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ બાદર તેઉકાયપણે ઉપજે, તે ટાઇમે થતી વિગ્રહગતનું તેમજ અપર્યાપ્ત બાદર તેઉકાયની વિગ્રહગતિનું સ્વરૂપ સમજાવ્યું છે. પછી તે જ જીવ પર્યાપ્ત બાદર તેઉકાયપણે ઉપજે, તે ટાઇમે થતી વિગ્રહગતિની અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની ઊર્વેલકમાંથી અધોલાકે ઉપજતાં થતી વિગ્રહગતિની તથા લોકના પૂર્વ ચરમતમાં ઉપજતા પૃથ્વીકાયાદિ જીવોની વિગ્રહગતિ થવામાં કારણની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવલેકના પૂર્વ ચરમાંતથી પશ્ચિમ ચરમતમાં ઉપજે, તે વખતે થતી વિગ્રહગતિનું સ્વરૂપ કહીને બાદર પૃથવીકાયિક જીવોનાં સ્થાન અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને સંભવતી કર્મપ્રકૃતિ અને તેના બંધ તથા ઉદયની બીના સમજાવી છે. પછી એકેન્દ્રિયોના ઉપપાત અને સમુદ્રઘાતનું સ્વરૂપ કહીને એકેનિદ્રય જીવે સરખાં કર્મો બાંધે કે ઓછાં વધતાં બાંધે ? આનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે. બીજા ઉદેશમાં અનંતરપપન્ન એકેન્દ્રિયોમાં તે જ બીના કહી છે. ત્રીજા ઉદ્દેશામાં પર પરોપપન્ન એકેનિદ્રમાં તે જ વિગ્રહગતિ વગેરેનું વર્ણન કર્યું છે. ચોથાથી અગિયારમા સુધીના ૮ ઉદ્દેશામાં ર૬માં શતકમાં કહ્યા પ્રમાણે અનંતરાવગાઢ એકેન્દ્રિયાદિ ૮ ભેદોમાં તે જ બીના કહી છે. અહીં પહેલા એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદેશાની બીના પૂરી થઈ. હવે બીજા ત્રીજા ચોથા અને પાંચમાં એકેન્દ્રિય શતકમાં અનુક્રમે કૃષ્ણલેશ્યાનું, નીલશ્યાનું. કાપાતલેશ્યાનું, ભવસિદ્ધક એકેન્દ્રિયોના ઉત્પાદ વિગ્રહમતિ વગેરેનું વર્ણન કર્યું છે. છઠ્ઠા એકેન્દ્રિયશતકમાં કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક અનંતસ્પરંપરપપન્ન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયોના ભેદાદિનું વર્ણન પૂર્વની માફક જ જણાવ્યું છે. સાતમાથી ૧૨ મા સુધીનાં ૬ અવાંતર એકેન્દ્રિય શતકોમાં અનુક્રમે નીલ કાપત લેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયોની બીના ને એ જ પ્રમાણે અભયસિદ્ધિક એકેન્દ્રિયની બીના છેલ્લા ૯, ૧૦, ૧૧, ૧ર મા શતકમાં કહી છે. શ્રીભગવતીજીના ૩૪મા શતકને ટૂંક પરિચય પૂરો થયો. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૩ર શ્રીવિજયસૂરીશ્વરકૃત શ્રી ભગવતીજીના ૩પ મા શતકને ટુંક પરિચય અહીં અવાંતર ૧૨ શકે છે. તે દરેક શતક એકેન્દ્રિય મહાયુગ્મ શતક નામથી ઓળખાય છે. મોટા શતકમાં જે નાનાં નાનાં શતક હેય, તે અવાંતર શતક કહેવાય છે; પહેલા એકેલ્યિ મહાયુગ્મ શતકના ૧૧ ઉદ્દેશામાંના પહેલા ઉદ્દેશામાં મહાયુગ્મના ભેદે અને ૧૬ મહાયુગ્મ કહેવાનું કારણ જણાવીને કૃતયુમ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિયોના ઉપપાત, એક સમયમાં ઉજનારા જીવોની સંખ્યા, અને તેમને ખાલી થવાને કાળ તથા કર્મના બંધ ને ઉદયની બીના વિસ્તારથી સમજાવી છે. પછી તેમની વેશ્યા, શરીરના વર્ણાદિ અને અનુબંધ કાળનું સ્વરૂપ કહ્યું છે. પછી સર્વ જીવોના કૃતયુગ્મકૃતયુગ્મરાશિ રૂપ એકેન્દ્રિયપણે ઉત્પાદનું વર્ણન કરી કૃતયુગ્મ ોજ રાશિ પ્રમાણ, કૃતયુગ્મ દ્વાપર સશિ પ્રમાણુ, કૃતયુમ્મ કાજ રાશિ પ્રમાણ, જ કૃતયુગ્મ પ્રમાણ, એજ જ પ્રમાણ, કલેજ કાજ પ્રમાણ, એકેન્દ્રિયોના ઉત્પાદ અને ઉત્પાદ સંખ્યાદિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. બીજા ઉદેશામાં તે જ પ્રમાણે પ્રથમ સત્પન્ન કૃતયુમ કૃતયુગ્મ રાશિ પ્રમાણ એકેન્દ્રિયોના ઉત્પાદની બીના કહી છે. ત્રીજાથી ૧૧ અગિયારમાં સુધીના ૯ ઉદ્દેશામાં અપ્રથમ સમાપન, ચરમઅચરમ, પ્રથમ પ્રથમ, પ્રથમચરમ, ચમચરમ, ચરાચરમ સમયે કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયાદિ જીવોના ઉત્પાદાદિનું વર્ણન કર્યું છે. બીજા એકેન્દ્રિય મહાયુગ્મ શતકમાં તે જ બીના કૃષ્ણલેશ્યાવાળા અને કૃતયુગ્માદિ સ્વરૂપવાળા એકેદ્ધિના ઉત્પાદ અને આયુષ્ય વગેરે કહીને પ્રથમ સ ત્પન્ન પૂર્વોકત સ્વરૂપવાળા એકેન્દ્રિયના ઉત્પાદાદિનું સ્વરૂપ સમજાવ્યું છે. એ જ પ્રમાણે ત્રીજા ચોથા એકેન્દ્રિય મહાયુગ્મ શતકમાં અનુક્રમે નીલ કપાત લેશ્યાવાળા પૂર્વોક્ત એકેનિદ્રાના ઉત્પાદાદિનું વર્ણન કર્યું છે. એ જ પ્રમાણે પાંચમા અવાંતર શતકમાં ભવસિદ્ધિક પૂર્વોકત એકેન્દ્રિયોના ઉત્પાદાદિની બીના કહી છે. છઠ્ઠાથી આઠમા સુધીના ત્રણ શતકોમાં અનુક્રમે કણ નીલ કાપાત લેશ્યાવાળા ભવસિદ્ધિક પૂર્વોક્ત એકેન્દ્રિોના ઉત્પાદાદિની બીના કહી છે. ૯ માથી ૧૨ મા સુધીના ૪ અવાંતર શતકમાં જેમ ભવસિદ્ધિક એકેન્દ્રિમાં કહ્યું, તેમ અભવસિદ્ધિક કૃષ્ણ, નીલ, કાપિત લેશ્યાવાળા અભવસિદ્ધિક એકેન્દ્રિયોના ઉત્પાદાદિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. શરૂઆતમાં કૃતયુમ્માદિ રાશિના ભેદની વ્યાખ્યા પણ વિસ્તારથી કરી છે, શ્રી ભગવતીજીના ૩૫મા શતકને ટૂંક પરિચય પૂરો થયો. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય) - શ્રીભગવતીજીને ૩૬થી ૪૦મા શતકને ટૂંક પરિચય અહીં અવાંતર શતકે ૧ર છે. તેમાંનાં ૧થી ૪ શતકમાં કૃતયુગ્મ રૂપ બેઈદ્રિયોના ઉપાદાદિની, ને અનુબંધ કાળની તથા પહેલા સમયમાં ઉપજેલા કૃતયુગ્ય કૃતયુમ રૂપ બેઈદ્રિયોના ઉપાદાદિની બીના કહીને કૃષ્ણ, નીલ, કાપાત લેશ્યાવાળા પૂર્વોક્ત બેઈહિના ઉત્પાદાદિની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી ભવસિદ્ધિક, કૃષ્ણ, નીલ, કાપાત લેશ્યાવાળા ભવસિદ્ધિક પૂર્વોક્ત બેઈદ્રિાના ઉત્પાદાદિની બીના પમાથી ૮મા સુધીના ૪ શતકમાં કહી છે. પછી તે જ પ્રમાણે ૯માથી ૧૨મા સુધીના ૪ શતકમાં અભવસિદ્ધિક, પૂર્વોક્ત સ્વરૂપવાળા બેઈદ્રિયોના ઉત્પાદાદિની બીના સ્પષ્ટ રીતે સમજાવી છે. ૩૭ મા શતકના ૧૨ અવાંતર શતકમાં બેઈદ્રિની માફક જ કૃતયુગ્મ કૃતચુમરૂપ તેઈદ્રિના ઉત્પાદિની બીના જણવી છે. ૩૮ મા શતકનાં ૧૨ અવાંતર શતકોમાં પૂર્વે કહેલા સ્વરૂપવાળા ચઉરિન્દ્રિય જીવોના ઉત્પાદાદિની બીના કહી છે. ૩૯ મા શતકમાં પહેલાંની માફક જ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોના ઉત્પાદાદિની બીના સમજાવી છે, ૪૦ મા સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મ શતકમાં જ અવાંતર શતકે છે. તેમાં પહેલા શતકમાં કૃતયુમ કૃતયુગ્મરૂપ સંજ્ઞી પદ્ધિના ઉત્પાદાદિની બીના કહી છે. બીજાથી ૭ મા સુધીના ૬ શતકમાં અનુક્રમે કૃષ્ણ નીલાદિલેશ્યાવાળા પૂર્વોક્ત સંજ્ઞી પંચેન્દ્રિના ઉત્પાદાદિની હકીકત જણાવી છે. ૮માથી ૧૪ મા સુધીના ૭ અવાંતર શતકમાં અનુક્રમે કૃતયુગ્મ કૃતર મરૂપ ભવસિદ્ધિક પૂર્વોક્ત સંજ્ઞી પંચેન્દ્રિય અને કૃષ્ણાદિ ૬ વેશ્યાવાળા પૂર્વોક્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના ઉત્પાદાદિની બીના કહી છે. આ જ પદ્ધતિએ ૧૫ માથી રા મા સુધીનાં ૭ શતકમાં કૂતયુગ્મ કૃતયુગ્મ પ્રમાણ અભવસિદ્ધિક પૂર્વોક્ત સંશી પંચેન્દ્રિયોના ઉત્પાદાદિની બીના વર્ણવી છે. બીભગવતીજીના ૩૬ થી ૪ મા ઉદ્દેશાને ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીના ૪૧ મા શતકનો રંક પરિચય આના ૧૯૬ ઉદેશા છે. તેમાં પહેલા ઉદેશામાં રાશિ યુગ્મના ભેદો કહીને ચાર રાશિ યુમ કહેવાનું કારણ સમજાવ્યું છે. પછી કૃતયુગ્મ પ્રમાણુ નાકાદિની અનંતર પાછલા ભવની બીના, અને એક સમયમાં તે છ કેટલા ઉત્પન્ન થાય? તેઓ સાંતર ઉપજે કે નિરંતર ઉપજે? તેઓ જે સમયે કૃતયુગ્મરાશિરૂપ હોય તે સમયે જ રાશિ રૂપ હોય કે નહિ? તેમને આશ્રયી કૃતયુગ્મ અને દ્વાપરયુમન, કૃતયુમ અને કાજ શિનો સંબંધ હોય કે નહિ? આ પ્રશ્નોના ઉત્તરે વિસ્તારથી સમજાવીને છેવોના ઉપપાતનું વર્ણન અને તે ઉપપાતમાં હેતુનું વર્ણન તથા આત્મસંયમાદિની બીના Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત વિસ્તારથી વર્ણવી છે. પછી પૂર્વોક્ત સ્વરૂપવાળા નારક છે સલેશ્ય હોય કે અલેશ્ય હોય? સલેશ્ય છવ સક્રિય હોય કે અકિય હોય? આ પ્રશ્નોના ઉત્તરો દીધા છે એ જ પ્રમાણે દેવ મનુષ્યોના આગતિ ઉત્પાદાદિની બીના પણ સ્પષ્ટ રીતે વર્ણવી છે. બીજા ઉદેશામાં જ રાશિ પ્રમાણ નારક છાના ઉત્પાદની બીન અને કૃતયુગ્મ અને વ્યાજ રાશિના તેમજ વ્યાજ રાશિ અને દ્વાપરયુગ્મના પરસ્પર સંબંધાદિની બીના પણ કહી છે. ત્રીજા ઉદેશમાં દ્વાપરયુગ્મરાશિ પ્રમાણનારકના ઉત્પાદાદિની બીના, અને દ્વાપરયુગ્મ તથા કૃતયુગ્મનો પરસ્પર સંબંધ વગેરે બીને જણાવી છે. ચોથા ઉદ્દેશામાં કાજ પ્રમાણ નારકોના ઉત્પાદાદિની અને કાજ તથા કૃતયુગ્મનો મહામહે સંબંધ વગેરેની બીના કહી છે. પાંચમા ઉદ્દેશામાં કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મ પ્રમાણ નારકેના ઉત્પાદિની બીના કહી છે. છઠ્ઠા ઉદેશામાં જ રાશિ પ્રમાણ કૃષ્ણવેશ્યાવાળા નારકના ઉત્પાદાદિની બીના કહી છે. સાતમા ઉદ્દેશામાં દ્વાપર્યુષ્મ પ્રમાણ કૃષ્ણલેશ્યાવાળા નારકેના ઉત્પાદાદિની બીના કહી છે. આઠમા ઉદ્દેશામાં કૃષ્ણલેશ્યાવાળા કાજ રાશિ પ્રમાણ નારકના ઉત્પાદાદિની બીના કહી છે. ૯ માથી ૧૨ મા સુધીના ચાર ઉદ્દેશામાં અનુક્રમે નીલલેશ્યાવાળા કૃતયુગ્મ, વ્યાજ, દ્વાપરયુગ્મ, કાજ રાશિ પ્રમાણ નારકોના ઉત્પાદાદિની બીના કહી છે. ૧૩ માથી ૧૬ મા સુધીના ૪ ઉદ્દેટા માં એ જ પ્રમાણે ચાર રાશિ પ્રમાણ કાપત લેશ્યાવાળા નારકેના ઉત્પાદાદિની બીના કહી છે. ૧૭ માથી ર૦ મા સુધીના ૪ ઉદ્દેશામાં અનુક્રમે એ જ પ્રમાણે તેજલેશ્યાવાળા કૃતયુગ્માદિ રાશિ પ્રમાણ અસુરકુમાર દેવના ઉત્પાદાદિની હકીકત સમજાવી છે. ૨૧ માથી ૨૪મા સુધીના ૪ ઉદ્દેશામાં અનુક્રમે એ જ પ્રમાણે પલેશ્યાવાળા કૃતયુગ્માદ રાશિ પ્રમાણ અસુરકુમારાદિના ઉત્પાદાદિની બીના કહી છે. ૨૫માથી ૨૮ મે સુધીના ૪ ઉદ્દેશામાં એ જ પ્રમાણે અનુક્રમે શુકલ લેશ્યાવાળા ચાર રાશિ પ્રમાણ અસુરકુમારાદિના ઉપાદાદિનું સ્વરૂપ સમજાવ્યું છે. અનુક્રમે એ જ પ્રમાણે ર૯માથી ૩ર મા સુધીના ૪ ઉદ્દેશામાં કૃતયુગ્માદિ ૪ રાશિ પ્રમાણ ભવસિદ્ધિક નારકાદિના ઉત્પાદાદિની બીના કહી છે. ૩૩ માથી ૩૬મા સુધીના ૪ ઉદેશમાં કૃષ્ણલેશ્યાવાળા એ જ ભવસિદ્ધિક જીવોના ઉત્પાદાદિની બીના કહી છે. એ જ પદ્ધતિએ ૩૭માથી ૪૦ મા સુધીના ૪ ઉદ્દેશામાં નીલ ગ્લેશ્યાવાળા જ ભવ્ય જીવોના ઉત્પાદાદિની બીના કહી છે. ૪૧ માથી ૪૪મા સુધીના ૪ ઉદ્દેશામાં કપાત લેયાવાળા તે જ ભવ્ય નારકાદિ જેના ઉત્પાદાદીની હકીકત કહી છે. આ જ પદ્ધતિએ ૪૫ માથી ૪૮ માસુધીના ઉદ્દેશામાં તેજલેશ્યાવાળા તે પૂર્વોકત ભવ્ય જીવોના ઉત્પાદાદની બીના કહી છે. એ જ પ્રમાણે અમાથી પરમા સુધીના ૪ ઉદ્દેશામાં પધ લેશ્યાવાળા તે જ ભવ્ય જીવના ઉત્પાદાદિની બીના વર્ણવી છે. ૫૩ માથી ૫૬મા સુધીના ૪ ઉદ્દેશામાં શુકલ લેશ્યાવાળા તે જ ભવ્ય નારકાદિના ઉત્પાદાદિની બીના કહી છે. જેમ આ ર૮ ઉદેશામાં ભવ્ય જેના ઉત્પાદાદિની બીના કહી, એ જ પ્રમાણે પ૭માથી ૮૪મા સુધીના ર૮ Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કર્ણાવલી (૫. શ્રીભગવતીસૂત્રના રચય) ૧૩૫ ઉદ્દેશામાં ૬ લેયાવાળા ૪ રાશિ પ્રમાણ અભવ્ય વાના ઉત્પાદાદિની મીના કહી છે. ૮૫ માથી ૧૧મા સુધીના ૨૮ ઉદ્દેશામાં સમ્યગ્દષ્ટિ પૂં ઉક્ત વેાના ઉત્પાદાદ્રિની મીના કહી છે. ૧૧૩ માથી ૧૪૦ મા સુધીના ૨૮ ઉદ્દેશામાં મિથ્યાર્દષ્ટિ પૂર્વકત સ્વરૂપવાળા નારકાદિના ઉત્પાદાદ્દિની મીના કહી છે. ૧૪૧માથી ૧૬૮ મા સુધીના ૨૮ ઉદ્દેશામાં પૂર્યાંકત કૃષ્ણપાક્ષિક નારકાદિના ઉત્પાદાદની મીના કહી છે. ૧૬૯ માથી ૧૯૬મા સુધીના ૨૮ ઉદ્દેશામાં તે જ પૂર્ણાંકત શુકલ પાક્ષિક વાના ઉત્પાદાદિની બીના કહી છે. છેવટે શ્રી ભગવતી સૂત્રના શતક ઉદ્દેશા અને પદની સંખ્યા ( પ્રમાણ ) કહીને સમુદ્રની જેવા શ્રીસંઘની અને શ્રુતદેવતા વગેરેની સ્તુતિ કરી છે. પછી ટૂંકામાં ચેોગ વિધિ કહ્રીન પ્રશસ્તિની જરૂરી હકીકત એ જણાવી છે કે શ્રી અભયદેવસૂરિએ યશશ્ચંદ્ર ગણની મદદથી વિ૰ સં૦ ૧૧૨૮ની સાલમાં આ ટીકા બનાવી, તેને શ્રી દ્રોણરિએ શેાધી છે. આના પ્રથમાદ ( પહેલી ટીકાની પ્રત) ના લેખક વિનયગણિ વગેરે છે, શેઠ દાયિકના પુત્ર માણિકય શેઠની પ્રેરણાથી આ શ્રીભગવતીસૂત્રની ટીકા બનાવી છે. શ્રી ભગવતી સૂત્રના ટ્રંક પરિચય પૂરો થયા. 節 凯 શ્રી પ્રવચન કિરણાવલીના દો પ્રકાશ પૂર્ણ થયા. E OUR 5 Page #285 -------------------------------------------------------------------------- ________________ સાતમો પ્રકાશ ૧૫ 15 ૧૭ ૧૮ अइ सत्तमप्पयासे, पवयणकिरणावलीइ संखेवा ॥ नायाधम्मकहाए, परिचायगवण्णं बुच्छं ॥ ४६ ।। छटुंगे सुयखंधा, पढमो नायाभिहो तहा बीओ ॥ धम्मकहक्खो पढमे, इगूणवीसज्मयणसंखा ॥ ४७ ॥ तह बीए दसवग्गा, उक्खित्तण्णायनामसंघाडा ।। तइयंद कुम्म सेलग तुंब तह रोहिणी मल्ली ॥ ८ ॥ मायंदी चंदक्खं, बावड्ववारिणाय मंड्या ॥ तेयलिपुत्तभिहाणं, नंदीफलणाम घरकंका ॥ ४९ ॥ आइण्ण सुसुमक्खा, पज्जंतिमपुंडरीयणायक्खं ॥ अगमहिसोण वृत्ता, बुत्तता दससु बग्गेसु ।। ५. ।। શબ્દાર્થ –હવે હું જેને પ્રવચન કિરણાલીના સાતમા પ્રકાશમાં શ્રી જ્ઞાતા ધર્મકથાંગ નામના છઠ્ઠા અંગને પરિચય કરાવનારું વર્ણન એટલે છઠ્ઠી અંગને ટૂંક પરિચય કહીશ. ૪૬. આ જ્ઞાતાધર્મકથાંગ સૂત્રના બે શ્રુતસ્કંધો છે. પહેલાનું નામ “જ્ઞાતશ્રુતસ્કંધ છે, ને બીજાનું “ધર્મકથાશ્રુતસ્કંધ' નામ છે. પહેલા શ્રુતસ્કંધના અધ્યયનની સંખ્યા ૧૯ છે. ને બીજા શ્રુતસ્કંધના ૧૦ વર્ગો છે. પહેલા શ્રુતસ્કંધનાં ૧૯ અધ્યયનના નામ અનુક્રમે આ પ્રમાણે જાણવા-૧, ઉક્ષિપ્ત અધ્યયન, ૨. સંઘાટ અધ્યયન, ૩. અંડ અધ્યયન, ૪, કૂર્મ અધ્યયન, ૫. શૈલક અધ્યયન, ૬. તુંબ અધ્યયન, ૭. રોહિણું અધ્યયન, ૮. મહિલા અધ્યયન, ૮. માર્કદી અધ્યયન, ૧૦. ચંદ્ર અધ્યયન,૧૧. દાવઢવ અધ્યયન, ૧૨. ઉદકજ્ઞાત અધ્યયન, ૧૩, મંક (દર-દેડકો) અધ્યયન, ૧૪. તેતલિપુત્ર અધ્યયન, ૧૫. નંદીફલ અધ્યયન, ૧૬. અપરકંકા અધ્યયન, ૧૭, આકીર્ણ અધ્યયન, ૧૮. સુંસુમાં અચયન, ૧૯, પુંડરીક અધ્યયન. આ છેલ્લું અધ્યયન છે. બીજા શ્રુતસ્કંધના દશ વર્ગોમાં ઇન્દ્રોની અગમહિણીઓનું વૃત્તાંત જણાવ્યું છે. ૪૭-૫૦, Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રીજ્ઞાતા ધમ કયાંગ સૂત્રના પશ્ર્ચિય) ૨૩૭ સાથ આ પ્રવચન કરણાવલીના સાતમા પ્રકાશમાં શ્રીજ્ઞાતાધમ કથાંગ નામના છઠ્ઠા અંગના ટ્રૂફ સાર અને ટૂંક પરિચય આ બે બાબત કહેવાની છે, તેમાં આના જ્ઞાત નામના પહેલા શ્રુતસ્કંધનાં ૧૯ અધ્યયનાના સાર અનુક્રમે આ રીતે જાણવા. ૧. ક્ષિપ્તજ્ઞાત અધ્યયન—મેશકુમારે પાછલા હાથીના ભવમાં સસલાને અચા-લવા માટે અઢી દિવસ સુધી એક પગ ઊંચા રાખ્યા હતા. આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને અહી' મેઘકુમારનું ચરિત્ર કહ્યું છે. તેથી આનું નામ ઉક્ષિપ્ત અધ્યયન પાડયું છે, ઉક્ષિપ્ત શબ્દના અથ ઉપાડેલા, અથવા ઊંચે કરેલા (પગ) એમ થાથ છે. અહીં ચાલુ પ્રસંગે હાથીએ ઊંચા કરેલા પગ આ રીતે અની યેાજના કરવી, આ અઘ્યચનમાં જણાવેલી મેઘકુમારની કથા બહુ જ પ્રસિદ્ધ છે. કારણ કે દર વર્ષે પર્યુષણા પ માં કલ્પસૂત્રના પહેલા વ્યાખ્યાનમાં તેનું વર્ણન કરાય છે, ને સંભળાય પણ છે. શ્રેણિક રાજાના અનેક પુત્રોમાંના મેલકુમાર વિનીત પુત્ર હતા. તેમના જન્મની ભીના જણાવતું સંસ્કારાદ્વિનું વર્ણન તે વખતના રીતરીવાજ વગેરેનું સ્વરૂપ જાણવાનું અ સાધન છે. પછી તેણે હેાંતેર કલાના અભ્યાસ કર્યાં, એમ જણાવતાં હેાંતેર કલાઓના નામ કહ્યા છે. તે અપૂર્વ મેધદાયક છે, પછી જણાવ્યું કે તે વિવિધ ભાષાઓના પણ જાણકાર હતા. આમાંથી એધ એ મળે છે કે જુદા જુદા દેશોમાં રહેનારા વેાને વસ્તુતત્ત્વના બેધ કરાવવા માટે વિવિધ ભાષાઓને જરૂર જાણવી જોઈએ. હુ લના અનુભવ પણ આ બાબતમાં સાક્ષી પૂરે છે, ભરજુવાન વયને પામેલા મેઘકુમાર પૂર્વ ભવના શુભ સ`સ્કારોના પ્રતાપે જ સ્વાચીન ભેગાને તજવા તૈયાર થયા, તે ત્યાગ ધર્મોને સાધવા ઉત્સુક થયા. તેમાં પ્રભુ શ્રીમહાવીરની દેશના ઢંકાયેલા સંસ્કારોને વિકસાવવામાં અસાધારણ કારણ હતી, તથા ત્યાગ ધની સાધના કરવામાં જ જુવાનીનું ખરુ તત્ત્વ સમાયું છે. આવી ભાવના વિષય કષા પ્રત્યે તિરસ્કાર દૃષ્ટિવાળા જીવાને જ થાય છે. મેઘકુમાર્ તેવા હતા. તેથી જ તેમણે ભરજુવાનીમાં પ્રભુદેવના હાથે જ દીક્ષા લીધી. શ્રીતી કરાદિ મહાપુરુષોના હાથે દીક્ષા લેનારા જીવા નિશ્ચયે ભળ્યે જ હેાય. એટલે આસનસિદ્ધિક તે ભવ્ય જીવા થાડા કાલમાં જરૂર મુક્તિને પામે જ, રાતે બનેલી મેઘમુનિના સંથારાની મીના કેવલજ્ઞાનથી જાણીને પ્રભુએ શાંતિ ભરેલા વચનાથી અને પૂર્વભવાની બીના સંભળાવીને મેઘમુનિને સંયમમાં સ્થિર કર્યાં, જાતિસ્મરણ જ્ઞાની તે મુનિ અગિયાર અઞાના અભ્યાસ અને તપ સંયમની સાધના પદ્મ ઉલ્લાસથી કરીને વિજય વિમાનમાં અનુત્તર વિમાનવાસી દેવ થયા. હાલ પણ તે વિજય વિમાનમાં જ છે. અહીંથી ચવીને મહાવિદેહે ઉત્તમ શ્રાવક કુલે જન્મી અવસરે ચારિત્રાદિને આસધી મેક્ષે જશે, માટે મેઘમુનિના જીવ વિજય વિમાનવાસી દેવ જરૂર એકાવતારી કહી શકાય, આમાંથી સાર લેવાને એ છે કે પ્રમાદ અજ્ઞાનાદિ કારણેાથી સંયમની સાધના કરતાં કઢાળેલા શિષ્યાદિને ગુરુ મહારાજે Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રીવિજયપત્રસૂરીશ્વરકૃત શાંત વચનેથી સંયમાદિના આરાધક બનાવવા જોઈએ અને શિષ્યાદિ ભવ્ય જીવોએ પણ મેઘમુનિની જેમ ગુરુવચનને સ્વીકારી તેમના કહ્યા મુજબ વતીને આત્મહિત જરૂર સાધી આરાધક બનવું જોઈએ, - ૨, સંઘાટ અધ્યયન-ધન્ય શેઠ અને વિજય ચેર એ બેને એક સાથે સંઘાટમાં એટલે હેડમાં (બેડીમાં કેદખાનામાં) બાંધ્યા, તેથી આનું સંઘાટ અધ્યયન નામ પ્રસિદ્ધ છે. “વાવે તેવું લણે, ને કરે તેવું પામે,” આ કહેવત પ્રમાણે ધન્ય નામના સાર્થવાહના પુત્રને મારનાર વિજય ચેરને રાજાએ કેદખાનામાં પૂર્યો. એક વખત દાણચારી વગેરે અપરાધ કરનાર ધન્ય સાર્થવાહને તે ચારની સાથે એક જ બેડીમાં નાંખ્યો. અહીં ધન્ય સાર્થવાહને જંગલ જવા વગેરેમાં ચોરની ગરજ હોવાથી તેને રાજી રાખવા તેણે પિતાના ભેજનમાંથી ચારને ખાવા આપ્યું. કેદની મુદત પૂરી થયા બાદ તે સાથેવાહ ઘેર ગયા. ત્યારે ચારને ભેજન દેવાથી તિરસ્કાર કરતી પોતાની પત્નીને શેઠે કહ્યું કે એક બેડીમાં અમે બે જણ હતા. હરવા ફરવા વગેરેમાં તેની ગરજ હોવાથી મેં ભેજન આપ્યું હતું. અહીં જેમ સાર્થવાહે પિતાના સ્વાર્થને કારણે ભેજન ખવરાવી ચોરનું પિષણ કર્યું, તેમ સાધુએ ધર્માધાર શરીરથી સંયમાદિ સ્વહિત રૂપ સ્વાર્થને માટે આહારાદિથી દહને ટકાવવો જોઈએ. વ્યાજબી જ કહ્યું છે કે ધર્મારાધન કરવામાં પહેલું સાધન શરીર છે. ૩. અંડક અધ્યયન-સમ્યગ્દર્શનને નિર્મલ બનાવવા માટે તેના શંકા વગેરે દોથી દૂર રહેનારને લાભ અને શંકાદિ દેને સેવનારા જીવોને થતા ગેરલાભ સમજાવવા માટે આ ઇંડાનું દષ્ટાંત ત્રીજા અધ્યયનમાં કહ્યું છે. અહીં જણાવ્યું છે કે બે સાર્થવાહના પુત્રો માંહમાંહે પ્રીતિવાળા હતા. તેમણે બગીચામાં ફરતાં ફરતાં એક મયૂરીના (મોરની માદાના) બે ઇંડા જોયાં. તે બંને મિત્રોએ ઘેર લઈ જઈ પોત પિતાના મયૂરપાલકોને આપ્યાં. તેમાં એક સાર્થવાહના પુત્રે તે ઠંડું બરાબર સેવાયું કે નહિ? એમ શંકા કરીને તેને વારંવાર જોયા કર્યું. તે હાથથી ઉપાડીને જુદા જુદા સ્થાને મૂકવા લાગે તેથી તે બરાબર સેવાયું નહિ, ને તેમાંથી મોરનું બચ્ચું પણ થયું નહિ. બીજે નિ:શંકિત હોવાથી તેને મયૂરનું બચ્ચું પ્રાપ્ત થયું. તેના નૃત્યાદિક જોઈને તે સુખી થયો. એ જ રીતે સમ્યગ્દર્શનની બાબતમાં પણ સમજી લેવું કે શંકાદિ દોને તજીને મોક્ષમાર્ગને સાધતાં જરૂર સિદ્ધના સુખ મળે છે. તે લાભ શંકાદિ દોષવાળા જીવો પામી શકતા નથી. આ ત્રણ અધ્યયને પૈકી પહેલા અધ્યયનમાંથી હિતશિક્ષા એ મળે છે કે, કેઈ પણ પ્રકારે શિષ્ય ભૂલ કરે, તે તેને આચાર્યો મીઠાં દૃષ્ટાંત અને યુક્તિ સંગત વચને કહીને માર્ગમાં સ્થાપન કરે. જેમ પ્રભુ શ્રી મહાવીરદેવે શ્રીમેઘ મુનિરાજને શાંતિ અને મીઠાશવાળાં યુક્તિસંગત વચન કહીને સંયમ માર્ગમાં સ્થિર કર્યા, તેમ ગુરુએ શિષ્યને સંયમમાર્ગની આરાધનામાં સ્થિર કરવા જોઈએ. બીજા અધ્ય. Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રી જ્ઞાતા ધ કથાંગ સૂત્રના પરિચય ) ૨૩૯ યનમાંથી હ્રિશિક્ષા એ મળે છે કે જેમ ધન્ય સાવિાહે પાતાના કામમાં વિજય મદદગાર થાય, આ ઈરાદાથી તેણે તેનું પાષણ કર્યું, તેમ ધર્માધાર દેહ આહારાદિથી સ્વસ્થ હશે, તા સંયમની આરાધનામાં તે મદદ કરશે, આ મુદ્દાથી મુનિવરોએ આહારાદિથી દેહનુ પાષણ કરવુ વ્યાજબી છે. ત્રીજા અધ્યયનમાંથી હિતશક્ષાએ મળે છે કે પ્રભુ -શ્રીતીશંકર દેવે કહેલા પદાર્થાના યથાર્થ સ્વરૂપમાં શંકા કરવી જ સંહ, કારણ કે શકાથી વિવિધ અનર્થા પ્રાપ્ત થાય છે, ને નિ:શકિતપણું ધારણ કરવાથી બીજા અનેક ગુણાના લાભ થાય છે. આજ હકીકતને સ્પષ્ટ રીતે સમજાવનારું આ ઇંડાનું દૃષ્ટાંત છે. ૩ મતિની દુ લતા, ર. શંકાદિને દૂર કરનાર ગુરુમહારાજના મેળાપ ન થાય, ૩. જાણવા લાયક પદાર્થની ગહનતા (તીવ્ર બુદ્ધિના અભાવે સમજાય નહિ. એટલે સમજવામાં કઠિન પડે તેવાપણું ), ૪. જ્ઞાનાવરણ કર્યાંના ઉદય, ૫. હેતુ કે ઉદાહરણના અસંભવ ( તે એમાંથી એકનું ન મળવું), આ પાંચ કારણેામાંના કોઈ પણ કારણથી શ્રીજિનપ્રવચનામાં કહેલી પદાર્થાંની હકીકત ન સમજાય, તે એમ જરૂર વિચારવું કે સર્વજ્ઞપ્રભુનાં વચના સાચાં જ છે, કારણ કે પરમ કૃપાલુ તે પરમાત્મા પ્રત્યુપકારની પરવા રાખ્યા વિના જ સ થવાના પમ ઉપકારક છે, અસત્યના રાગદ્વેષ મેહુ અને અજ્ઞાનાદિ કારણેાના નિર્મૂલ નાશ કરનારા તે પરમતારક જિનેશ્વર દેવા જૂઠ્ઠું બેલે જ નહિ. એમ વિચારીને સમ્યકત્વ ગુણની આરાધના કરવામાં તત્પર રહેવું, ૪. ક્રૂમ અધ્યયન—અહીં એ કાચબાનું દૃષ્ટાંત કહીને ધૃદ્વિચાના શબ્દાદિ વિચાને જીતવાનો ઉપદેશ આપ્યા છે, તેથી આનું નામ કૂર્માંધ્યયન જણાવ્યુ છે. બે કાચમા છે, તેમાંને એક કાચમા જેમ પગ વગેરેને ગાપચીને રહ્યો, તેથી તે શિયાળના પઝામાંથી બચી જઈ સુખી થયા, તેમ પાંચ ઇંદ્રિયાને જીતનારા મુનિવરે। સચમાદિને સાધીને મુક્તિના અવ્યાબાધ સુખ પામે છે. તથા જેમ બીજો કાચઓ અંગેાપાંગને ગાપવા ( સંકોચીને રહેતા ) નથી, તેથી શિયાળ તેને મારી નાંખે છે, ને દુર્ગાતિનાં દુ:ખાને ભાગવે છે. તેમ જે વા યાને ગાવતા નથી, તે રાગદ્વેષ રૂપી શિયાળના પઝામાં સપડાઈને અહીં દુ:ખી થાય છે, ને પરભવમાં દુતિના આકરાં દુ:ખા પણ ભાગવે છે. ૫. સેલક અધ્યયન—માહાદિ ખરામ નિમિત્તોના સ’સર્ગાગ્નિથી શિથિલ બનેલા છવા પણ પુણ્યાયે સારાં નિમિત્તોના સોંસર્ગાદિથી ઉન્મા`થી ખસીને સન્માને પામી જિતેન્દ્રિય ની આત્મહિત જરૂર સાધે છે, આ વાત સ્પષ્ટ સમજાવવા માટે સેલક રાજ દૃષ્ટાંત કહ્યું છે. શુક અનગારની પાસે પ્રતિાધ પામી સેલક રાજાએ પેાતાના મંડુક કુમારને રાજ્ય સોંપી પથક વગેરે પાંચસા મંત્રીઆની સાથે દીક્ષા લીધી. પરમ ઉલ્લાસથી તેની આરાધના કરતાં એક વખત તેમને દાહશ્વરના રોગ થયા. તેની પીડાથી હેરાન થતાં છતાં પણ વિહાર કરતા તે પેાતાના નગરમાં પધાર્યા. મડુક રાજાએ કરાવેલી Page #289 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી વિજયસૂરીશ્વરકૃત ચિકિત્સાથી તે રાજર્ષિ સાજા થયા. પરંતુ આહારાદિકમાં મૂર્ણિત થયેલા હોવાથી તેમણે વિહાર કર્યો નહિ. તેથી પંથક અનગાર સિવાયના સર્વ સાધુઓ વિહાર કરી ગયા. પંથક સાધુ તેમની સેવા કરવા રહ્યા. રાજર્ષિ સેલક તે સર્વ સાધુ ક્રિયા કરવામાં શિથિલ થયા. છેવટે મારી પ્રતિક્રમણના ખામણ કરતાં પંથક મુનિ તેમના પગને અહયા, ત્યારે નિદ્રામાં ભંગ પડવાથી સેલક રાજર્ષિ કોધથી બોલવા લાગ્યા. તેમને પંથકે ખમાવ્યા, ત્યારે કારણ પૂછતાં તે પ્રતિબંધ પામ્યા, અને છેવટે નિર્મળ ચારિત્ર પાળી સિદ્ધ થયા, ૬. તુંબક અધ્યયન-કર્મબંધનાં કારણો સેવવાથી જીવ ભારે કમી થઈ નીચે દુગતિમાં જાય છે, ને તેથી અલગ રહી કર્મ નિર્જરાના સાધનો સેવનારો જીવ ઉર્ધ્વગતિ પામે છે. આ વાત યથાર્થ સમજાવવા માટે માટીના આઠ લેપવાળા અને તેવા લેપરહિત તુંબડાનું દૃષ્ટાંત અહીં આપ્યું છે. તેથી આનું નામ તુંબક અધ્યયન પ્રસિદ્ધ છે. જેમ લેપવાળું તુંબડું લેપના ભારથી પાણીમાં તળીયે જાય, ને લેપ દૂર થતાં પાણીની ઉપર આવે, તેમ કર્મબંધના ભારથી જીવ અધોગતિ પામે છે. ને કર્મોને ભાર ખસતાં ઉર્ધ્વગતિ (સ્વર્ગ કે મોક્ષ) પામે છે, ૭. રોહિણી અધ્યય-ધન્યન શેઠની પુત્રવધૂ (દીકરાની સ્ત્રી) રહિણીનું દષ્ટાંત દઇને પંચ મહાવ્રતોની આરાધના કરવાનું ને કરાવવાને ઉપદેશ આપે છે. તેથી આનું નામ રહિણી અધ્યયન પ્રસિદ્ધ છે. જેમાં તેણે પાંચ ચેખાના દાણા વવરાવીને બહુજ દાણ વધાર્યા તેમ મુનિવરેએ પાંચ મહાવ્રતોને આરાધી બીજા ઘણા જીવોને તેના આરાધક બનાવવા જોઈએ એ આ અધ્યયનને સાર છે. ૮, માલી અધ્યયન-અહીં ઓગણીસમા તીર્થંકર શ્રી મહલીનાથનું જીવન ચરિત્ર કહ્યું છે. તેથી આનું નામ મલીઅધ્યયન પ્રસિદ્ધ છે. હ. માર્કદી અધ્યયન-માનંદી સાર્થવાહનો પુત્ર જિનપાલિત કામગથી વિરક્ત બની સુખી થશે, ને જિનરક્ષિત નામને બીજો પુત્ર કામગમાં આસકત થતાં દુ:ખી થયો. આ હકીકત અહીં વિસ્તારથી જણાવી છે. બંને પુત્રોના પિતાના નામથી આ અધ્યયન પ્રસિદ્ધ છે. ૧૦ ચંદ્ર અધ્યયન- જેમ કૃષ્ણપક્ષમાં એકમથી અનુક્રમે ચંદ્રનું તેજ ઘટે, તેમ પ્રમાદી છોના ગુણે ઘટતા ઘટતા સર્વથા ઘટી જાય છે. ને અપ્રમાદી છના ગુણો. સુદ એકમથી અનુક્રમે જેમ ચંદ્રકલા વધે તેમ વધતા જાય છે. આ વાત ચંદ્રના દષ્ટાંત સમજાવી છે. માટે ચંદ્ર અધ્યયન કહેવાય છે. ૧૧. દાવદ્રવ અધ્યયન-મુનિએ દીક્ષા લીધા પછી ચારિત્રના સંપૂર્ણ આરાધક થવું જોઈએ પણ વિરાધક ન જ થવું. આ વાતને દાવદ્રવ નામના વૃક્ષનું દષ્ટાંત દઈને સ્પષ્ટ સમજાવી છે, તેથી “દાવદ્રવ અધ્યયન' નામ પ્રસિદ્ધ છે. તે ઝાડ સમુદ્રની વચમાં રહેલા દ્વીપમાં થાય છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાંગ સૂત્રનો પરિચય) ૨૪૧ ૧૨. ઉદકજ્ઞાત અધ્યયન-કેટલાએક પુદગલોના ખરાબ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પ્રયોગથી સારા પણ થઈ શકે છે, તે વાત મંત્રીએ રાજાને ખાઈના પાણીના દષ્ટાંતે સ્પષ્ટ સમજાવી છે. જેમ પ્રયોગથી દુર્ગધવાળું પાણી સુગંધવાળું ને સ્વાદષ્ટિ બને છે. તેમ મિરવાવાદિની દુર્ગધથી મલિન બનેલા જીવ ગુરુમહારાજના ઉપદેશ શ્રવણાદિ પ્રયોગથી , નિર્મલ બને છે. ૧૩. દરજ્ઞાત અધ્યયન–સદ્દગુરુની સેબત, તેમના ઉપદેશનું સાંભળવું વગેરે સાધનો ન મળવાથી ગુણની હાનિ થાય છે. તે વાત દર (દેડકા) ના જીવ (નંદમણિયાર) નું દૃષ્ટાંત દઈને સ્પષ્ટ સમજાવી છે. ૧૪તેતલિપુત્રજ્ઞાત અધ્યયન-ધર્મ પ્રાપ્તિની સાધન સામગ્રી મળવાથી જ ધર્મનો લાભ થાય છે, તે હકીકત તેતલિપુત્ર નામના મંત્રીનું દૃષ્ટાંત દઈને વિસ્તારથી સમજાવી છે. તે મંત્રીની સ્ત્રી સાથ્વી થઈ દેવપણું પામીને મંત્રીને ધર્મવચને કહીને ધર્મ પમાડે છે. ૧૫, નંદીફળજ્ઞાત અધ્યયન–નંદી નામના ઝાડના ફળનું દૃષ્ટાંત દઈને વિષયોને તજવાને અહીં ઉપદેશ આપ્યો છે. તે ફળે કિંપાક ફળની જેવા અંતે મારનારા હોય છે. નંદી જેવા વિષયોથી દૂર રહેવાથી જ સુખ મળે છે. આ વાત વિસ્તારથી સમજાવી છે. ૧૬. અક્ષરકંકા અધ્યયન–ઘાતકીખંડની અપરકંકા નગરીનો પદ્મનાભ રાજા દ્રૌપદીની ઇરછા કરવાથી કેવી વિડંબના પામે ? તે બીના કૃષ્ણ પાંડવો અને દ્રૌપદીના પૂર્વભવની હકીકત વગેરેનું વર્ણન કરીને વિસ્તારથી સમજાવી છે. ૧૭. અજ્ઞાત અધ્યયન–વિષયને તજનારા છ જ સુખી થાય, આ વાત ઘોડાઓનું દૃષ્ટાંત દઈને સમજાવી છે. ૧૮. સુંસુમાજ્ઞાત અધ્યયન-લોભ એ અનર્થનું મૂળ છે, ને સંતોષ એ જ ખરા સુખનું સાધન છે. આ હકીકતને સમજાવનારું સુંસુમાં પુત્રીનું દષ્ટાંત કહ્યું છે. તેથી તેના નામે અધ્યયનની પ્રસિદ્ધિ છે. ધન્ય સાથે વાહની સુંસુમા નામે પુત્રી હતી. તેને ચિલાત નામ ચાર ઉપાડી ગયો, તેને શેધવા ચાર પુત્રો સાથે ધન્ય સાર્થવાહ નીકળ્યા. ચિલાત સુંસુમાને લઈ જતાં રસ્તામાં તરવારથી તેનું મસ્તક કાપી લઈને દૂર ભાગી ગયો. આગળ જતાં ભૂખ્યો તરસ્યો તે બૂરી હાલતે મરણ પામ્યા. આમાંથી બોધ આપો કે જે કંઈ સાધુ સાધ્વી આ ક્ષણિક ઔદારિક શરીરને મેહને વશ થઈ આહારદિથી પોષે છે, તેઓ નિદાને પાત્ર બને છે, અને ચિલાત નામના ચોરની જેમ દુઃખી થઈ ભવમાં ભમે છે. તથા ધન્ય સાર્થવાહ વગેરે એ જેમ પિતાના નગરમાં પહોંચવા માટે આહારાદિથી દેહને ટકાવ્યો, તેમ મુનિવરોએ મોક્ષ નગરમાં જવાના ઈરાદાથી આહારાદિ વડે દેહને ટકાવે જોઈએ. પણ બલ તથા સુંદર વર્ણાદિને વધારવાની બુદ્ધિથી દેહનું પિષણ ન જ કરવું જોઈએ, Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રીવિજયપથ્રસૂરીશ્વરકૃત ૧૯. પુંડરીક અધ્યયન—લાંબો ટાઇમ ચારિત્રને પાળીને અંતે મહાદિના પાપે સંયમને તજનારા જીવો કંડરીકની જેમ વિડંબના પામે છે. અને શુભ ભાવથી થોડો ટાઈમ પણ કરેલી ચારિત્રની આરાધના પુંડરીક રાજાની જેમ પરમ સુખને આપે છે. આ હકીકત અહીં પુંડરીકનું દૃષ્ટાંત દઈને સમજાવી છે. તેથી તેના નામથી અધ્યયનની પ્રસિદ્ધિ છે, સંયમને વિરાધવાથી જેમ કંડરીક સાતમી નરકે ગયે, તેમ તેવા વિરાધક છે દુર્ગતિને પામે છે; એમ સમજીને ભવ્ય જીવોએ નિર્મલ ભાવથી સંયમની આરાધના પુંડરીકની જેમ કરવી જોઈએ, જેમ પુંડરીકમુનિ સર્વાર્થસિદ્ધ વિમાને મહદ્ધિક દેવ થયા તેમ સંયમના આરોધક જીવો મોક્ષે કે સ્વર્ગે જરૂર જાય. આ રીતે પહેલા મૃતકંધને સાર પૂરો થયો. બીજા શ્રતરકંધને સારા આના ૧૦ વર્ગોનાં ર૦૬ અધ્યયને જણાવ્યાં છે. તેમાં પહેલા વર્ગનાં પાંચ અધ્યયનોમાં ચમરેન્દ્રની અગ્રમહિષીઓનું વૃત્તાંત કહ્યું છે. બીજા વર્ગનાં પાંચ અધ્યયોમાં બલીદ્રની અને ત્રીજા વર્ગનાં પ૪ અધ્યયનમાં અસુરેન્દ્ર સિવાયના બાકીના દક્ષિણના નવ ઇદ્રોની ૫૪ અગ્રમહિષીઓનું વર્ણન કર્યું છે. ચોથા વર્ગનાં પ૪ અધ્યયનોમાં પણ એ જ પ્રમાણે ઉત્તર દિશાના ૯ ઈકોની પ૪ અગ્રમહિષીઓનાં જીવન જણાવ્યાં છે. પાંચમા વર્ગમાં દક્ષિણ દિશાના વ્યંતરેન્દ્રોની ૩ર અગ્રમહિષીઓની અને છઠ્ઠા વર્ગ માં ઉત્તર દિશાના વ્યંતરેન્દ્રોની ૩ર અમહિષીઓની બીના કહી છે. સાતમા વર્ગમાં ચંદ્રની અમહિષીઓનું અને આઠમા વર્ગમાં સૂર્યની અઝમહિપીઓનું વર્ણન કર્યું છે. નવમા વર્ગમાં શક્રેન્દ્રની અગ્નમહિષીઓની ને ૧૦ મા વર્ગમાં ઈશાનેન્દ્રની અમહિષીઓની હકીકત જણાવી છે. શ્રી જ્ઞાતા સૂત્રને સાર પૂરો થયો. શ્રી જ્ઞાતાસૂત્રના પહેલા ઉક્ષિપ્ત અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં ચંપાનગરીનું વર્ણન કરી જણાવ્યું કે અહીં કેણિક રાજા - રાજ્ય કરતા હતા. આ નગરીના બહારના ભાગમાં પૂર્ણભદ્ર ચૈત્યવાળા પ્રદેશમાં એક વખત સુધર્માસ્વામી ગણધર પધાર્યા. (અહીં રાજાનું ને ગણધરનું વૃત્તાંત જણાવ્યું છે.) નગરીના લોકો આ બીના જાણું વાંદવા ને દેશના સાંભળવા પિતપોતાના ઘેરથી નીકળી અહીં આવ્યા. દેશના સાંભળી સ્વસ્થાને ગયા. અવસરે શ્રીજબૂસ્વામીજીએ શ્રીસુધર્માસ્વામીને છઠ્ઠા અંગને. મેં પૂછે, તેના જવાબમાં આના બે શ્રતસ્કંધ છે, Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રી જ્ઞાતા ધર્માં કથાંગ સૂત્રના પિરચય) ૨૪૩ વગેરે બીના કહેવા રૂપ ઉપાાત જણાવીને પહેલા શ્રુતસ્કંધનાં ૧૯ અધ્યયના જણાવીને, પહેલા ઉક્ષિપ્ત નામના અધ્યયનની હકીકત વર્ણવી છે. તેમાં અભયકુમારની અને તેની માતાની મીના કહીને, ( મેઘકુમારની માતા) ધારિણી રાણીનું અને તેના વાસઘર ( સૂવા બેસવાના હાલ )નું વર્ણન કર્યું છે, પછી એક વખત ધારિણી રાણીએ હાથીનુ સ્વપ્ન જોયું, તેણે તે બીના શ્રેણિક રાજાને જણાવીને સ્વપ્નનું ફલ પૂછ્યુ. રાજા શ્રેણિકે સ્વપ્નને વખાણીને તેનું ફૂલ ( પુત્રને લાભ) કહ્યું, તે સાંભળી રાજી થયેલી રાણી ધારિણીએ ધાર્મિ ક કથા કરવા પૂર્વક સ્વપ્ન જારકા કરી. જે સ્વપ્ન આવ્યું હોય, તે આવ્યા માદ જાગવાથી ને ધર્મકથાદિ સાંભળીને કે કરીને રાત પૂરી કરવાથી સ્વપ્નનું પૂર્ણાં ફૂલ મળે છે. આ કારણથી સ્વપ્નને સાચવવા નિમિત્તે જે જાગવું તે સ્વપ્નજાગરિકા કહેવાય. શ્રેણિક રાજા સ્નાનાદિ ક્રિયા કરીને કચેરીમાં આવ્યા, તે વખતે સ્વપ્નપાઠકોને મેાલાવ્યા, તેમને પહેલાં ગાઢવીને તૈયાર કરેલા ભદ્રાસના પર બેસાડયા. રાજાએ સ્વપ્નનુ ફલ પૂછતાં તેમણે કહ્યુ કે “ તમને પુત્રના લાભ થશે. '' શ્રેણિક રાજાએ સત્કારાદિ કરી વીદાય કર્યા. રાણીને એ હકીકત જણાવી. તે સાંભળી સતેષ પામી ધારિણી રાણી શયનઘરમાં ગઈ. ઉત્તમ ગના પ્રભાવે રાણીને ચાગ્ય અવસરે મેઘને ( વાદળાંને ) જોવાના ઢાલેા થયા. તે વખતે વર્ષા ઋતુ ન હોવાથી દાહલા પૂરવાના અવસર ન્હોતા, તેથી રાણીએ કોઈને આ વાત કરી નહિ, ને કહ્યા વિના બીજા શ્રેણિક રાજા વગેરેને ખબર શી રીતે પડે ? આવી પરિસ્થિતિમાં દાહલેા પૂરાયા નહિ, તેથી રાણી ઉદાસ થઇ, તેનું કારણ બીજાએ પૂછે, તે પણ મેલે નહિ. નાકરેએ આ મીના રાજાને કહી. તેણે ઉદાસ થવાનુ કારણ સાગન ખાઈને પૂછ્યું, ત્યારે રાણીએ તે ઢાહલાની વાત રાજાને કહી. તેણે રાણીને દાલા પૂરવાની કબૂલાત આપી. પછી ત્યાંથી શ્રેણિક રાજા કચેરીમાં આવ્યા, ત્યારે અભયકુમાર પિતાશ્રીને મળવા આવ્યું. છતાં શ્રેણિકે તેના અનાદર કર્યો. અભયકુમા૨ે હાથ જોડીને વિનયથી પૂછ્યું, ત્યારે દાહલાની બીના જણાવી, અભયકુમાર પિતાની પાસે દાહલેા પૂરવાની પ્રતિજ્ઞા કરી પાતાના સ્કેલમાં આવ્યા. અહીં પૂ સંતિક ( મિત્ર ) દેવને આરાધવા તેણે અર્જુમ કર્યાં, તે દેવનુ` આસત ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી કારણ જાણીને અહીં અભયકુમારની પાસે તે પૂર્વભવના સ્નેહી વ આવ્યા ને તેણે આરાધવાનું કાણું પૂછ્યું', અભયકુમારે મેઘના ઢાલા પૂરવાની હકીકત જણાવી, ધ્રુવે વૈભારગિરની ઉપર આકાશમાં મેઘની વિણા કરી એટલે વૈિ લબ્ધિથી વાદળાં વિકૃર્થા, અભયકુમારે નગર શણગાયુ., ને સેચનક હાથીની ઉપર ધારિણી રાણીને બેસાડી બગીચા વગેરે સ્થલે ફેરવી વાદળાં દેખાડીને દાહલા પૂર્યાં, ને તે દેવના સત્કાર કર્યાં. પછી તેણે ( ધ્રુવે ) મેઘને આટાપી લીધા, અભયકુમારને કહીને તે સ્વસ્થાને ગયા. ગન સાચવતી ધારિણી રાણીએ અવસરે પુત્રને જન્મ આપ્યા. દાસીએ રાજાને પુત્ર જન્મની વધામણી આપી. તેણે કુલમર્યાદા સાચવી મિત્રાદિને Page #293 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રીવિજયપદ્મસુરીધરકૃત જમાડી મેઘના દાહલા ઉપરથી મેઘકુમાર નામ પાડ્યું, સારી રીતે લાલનપાલન કરાતા તે ચેાગ્ય ઉમરે ૭૨ કલા શીખ્યા. ત્યારે રાજાએ કલાચા ના સત્કાર કર્યાં. તે મેઘકુમારને માટે જુટ્ઠા મહેલ બધાવી આપ્યા. તે માટા થયા, ત્યારે રાજાએ દાયજા સાથે ૮ કન્યાઓનુ... પાણિગ્રહણ કરાવ્યું, કેટલેાક સમય વીત્યા માઢ પ્રભુ શ્રીમહાવીરદેવ પધાર્યાં. શ્રેણિક રાજા વગેરે મેઘકુમાર સાથે પ્રભુને વાંદવા મહેલથી નીકળ્યા. મેઘકુમારે પાંચ ભિગમાદિ સાચવી વંદન કરી ધ દેશના સાંભળી મહેલમાં આવી દીક્ષા લેવાની વાત કરી માતિપતાની પાસે રજા માગી. માતા ખેદ પામી અનુકૂલાવિને કહીને અટકાયત કરવા લાગી. તે બાબતમાં ઢ વૈરાગ્યશાલી મેઘકુમારે સ્પષ્ટ ખુલાસા કરીને મહામહેનતે રજા મેળવી, એક દિવસ તેના રાજ્યાભિષેક કર્યાં. શ્રેણિકે કુત્રિકાપણથી આધા વગેરે ઉપકરા મગાવ્યાં. હજામને એટલાવી મુંડન કરાવી સ્નાન કરીને અલકાર પહેરી પાલખીમાં બેસીને વગેરે ક્રમે કરીને ધામધૂમથી મેઘકુમાર ગુણશીલ ઉદ્યાનમાં આવ્યા. તે વખતે માતા પિતાએ મેઘકુમારને દીક્ષા આપા, એમ પ્રભુને કહ્યું ને પુત્રને આશીર્વાદ આપ્યા. પછી મેઘકુમારે પ્રભુને કહ્યું કે “આ લેાક આધિ વ્યાધિ રૂપી દાવાનળથી સળગી રહ્યો છે. તેમાંથી બચાવનારી દીક્ષા મને આપેા. ” પ્રભુએ વિધિપૂર્વક દીક્ષા આપીને મેઘમુનિને સાધુમાં સ્વરૂપ સમજાવ્યું, રાતે તેમના સચારા જતા આવતા મુનિઓની પગની રજથી ભરાઈ ગયા. તેથી તેમને ઊંઘ ન આવી, સચમથી કંટાળેલા તે મુનિને પ્રભુએ પૂ ભવની બીના કહેવાપૂર્વક હિતાપદેશ દઈને સ્થિર કર્યાં. તેમાં પ્રભુએ મદ્યમુનિને કહ્યું કે તું પૂર્વભવે સુમેરૂપ્રભ નામના હાથી હતા. તે મીના અને ક્રીડાદિની હકીકત જણાવીને કહ્યું કે એક વખત દાવાનલને જોઈને જલાશય તરફ જતાં તું કાદવમાં ખેંચી ગયા. બીજા હાથીએ કરેલા પ્રહરાની વેદના ભેાગવી અંતે મરીને વિધ્યગિરિની ઉપર તું મેરૂપ્રભુ નામે હાથી થયા. ત્યાં તને દાવાનલ જોઇને જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થયુ. તેથી પાલા ભવની મીના જાણીને તે દાવાનલથી અચાવનારું માંડલું બનાવ્યું, એક વખત દાવાનલ સળગ્યેા, ત્યારે તું અને ખીજા સસલા વગેરે જીવા માંડલામાં આવ્યા, તે' ખણવાના ઈરાદાથી એક પગ ઊંચા કર્યાં, ત્યાં તે સ્થાને એક સસલેા ભરાયેા. તેની દયાની ખાત ્ તે અઢી દિવસ પગ અદ્ધર રાખ્યા. સસલાને બચાવતાં ઉત્તમ મનુષ્યાયુષ્ય બાંધ્યું, દાવાનલ શાંત થતાં તું જમીન ઉપર પડી ગયા. અંતે મરીને તું શ્રેણિક રાજાના પુત્ર થયા. એ યાનેા પ્રભાવ જાણવા, અહીં અજ્ઞાની તિય "ચપણામાં પાળેલી દયાનું તને આવું ઉત્તમ ફેલ મળ્યુ.... તે મુનિપણામાં જગપૂજ્ય મુનિવરોના પગની રજના સ્પર્શથી તારા જેવા સમજી આત્માએ કટાળવુ' ન જોઇએ, પણ અહાભાગ્ય માનવું, ઈત્યાદિ ઉપદેશ વચનો સાંભળીને મેઘન સયમમાં સ્થિર થયા. તે વખતે તેમને જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થયું. તેથી પ્રભુએ કહેલી તમામ છીના જાણીને તેમણે આંખ સિવાય તમામ શરીરને સિરાવ્યું, ત્યાર બાદ Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાગ સૂત્રને પરિચય) ર૪પ અગીઆર અંગેનો અભ્યાસ કર્યો, અને ૧૨ ભિક્ષુ પ્રતિમા અને ગુણરતન સંવત્સરાદિ વિવિધ તપશ્ચર્યાદિથી આત્મહિત સાધ્યું. ત્યાર પછી તે મુનિના શરીરનું વર્ણન અને અંતે કરેલ અનશનની હકીક્ત જણાવી કહ્યું છે કે તે મુનિ સમાધિથી કાલધર્મ પામી વિજય વિમાનમાં એકાવતારી અનુત્તર દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદ સિદ્ધિપદ પામશે. બીજા સંધાટક જ્ઞાત અધ્યયનને ટ્રેક પરિચય જે જીવ હિંસદિ પાપકર્મો કરે તે દુઃખી થાય છે ને અહિંસાદિ સુંદર કાર્યો કરે તે સુખી થાય. આ હકીકતને યથાર્થ સમજાવનારું ધન્ય સાર્થવાહ અને વિજય ચરનું ઉદાહરણ જણાવ્યું છે. તેમાં કહ્યું છે કે ધન્ય સાર્થવાહના બાળપુત્રને મારી કૂવામાં નાંખી વિજય ચેરે તેનાં ઘરેણાં લઈ લીધાં, તેથી રાજસેવકે તેને કેદખાનામાં પૂર્યો. ત્યાર પછી એક વખત દાણ વગેરેની ચરીને અપરાધ કરવાથી ધન્ય સાર્થવાહને પણ તે ચેરની સાથે જ એક જ બેડીમાં નાખે, ધન્ય સાર્થવાહના ઘેરથી ભેજનને દાબડે આવ્યો. તેમાંથી ક્ષુધાતુર થયેલા ચારે ભેજન માગ્યું, પણ તેણે આપ્યું નહિ, ધન્ય સાર્થવાહને જંગલ જવાની બાધા થઈ, ત્યારે એક જ બેડીમાં રહેલો વિજય ચાર ધન્ય સાર્થવાહની સાથે ન આબે, તેથી તેને વહીનીતિ ( કલા )ની બાધા સહન કરવી પડી. આ મુશ્કેલી દૂર કરવાના ઇરાદાથી જ ધન્ય સાર્થવાહે ચોરને કબૂલાત આપી કે “હું તને મારા ભેજનમાંથી ભાગ આપીશ. ” તેથી વિજય ચાર ધન્યનું કામ રાજી થઈને કરવા લાગે. ધન્યના મિત્રોએ રાજાને દ્રવ્યાદિ આપીને તેને છોડાવ્યો. તે ઘેર ગયો, ત્યારે બીજા સગાંઓએ ધન્યનાં બહુમાન સરકાર કર્યા. પણ ચોરને ભેજન દેવાની વાત જાણવાથી ભદ્રાએ રોષે ભરાઈ તેને આદર સત્કાર કર્યો નહિ. ધન્ય સાથે વાહે સાચી વાત જણાવી કે તેને ભેજન આપ્યા વિના નિર્વાહ થાય તેમ નહોતું, ત્યારે તે શાંત થઈ. આ દૃષ્ટાંત જણાવીને સુધર્માસ્વામીએ જ બુસ્વામીને મૂલ હકીકત જણાવી કે જેમ ધન્ય સાર્થવાહે સ્વાર્થ માટે ચારને ભેજન આપ્યું, તેમ મુનિવરોએ સંયમાદિનો નિર્વાહ કરવામાં મદદગાર આ દેહ છે, આ મુદ્દાથી તેને આહારાદિથી પિષ વ્યાજબી છે. આ વિસ્તાર ટીકાકારે ટીકામાં કર્યો છે. તેમણે ત્યાં આહારદિમાં લુબ્ધ એવા સાધુને વિજય ચારના જેવો કહીને જણાવ્યું છે કે ધન્ય સાર્થવાહે ધર્મઘોષ અનગારની પાસે દીક્ષા લઈને તે આરાધી આત્મકલ્યાણ કર્યું, ને વિજય ચેર મરીને નરકે ગયો. ત્રીજા અંડકજ્ઞાત અધ્યયનને ટ્રેક પરિચય અહી ઈંડાનું દષ્ટાંત દઈને મુનિવરોને હિતશિક્ષા ફરમાવી છે. તેની ટૂંકી બીના આ પ્રમાણે જાણવી, જિનદત્ત અને સાગરદત્ત નામના બે સાર્થવાહના પુત્રો માંહોમાંહે પ્રીતિવાળા હતા. તેમણે કઈ બગીચામાં ફરતાં ફરતાં એક મયૂરીના બે ઇંડાં જોયા. તે બંને મિત્રોએ ઘેર લઈ જઈ પોતપોતાના મયૂરપાલક નોકરોને આપ્યાં. તેમાં એક Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત સાવાના પુત્ર “મારું ઇંડુ. અરામર સેવાયું કે નહિ ? ” આ રીતે શકિત થઈને તે ઇંડાને વારંવાર જુદા જુદા સ્થાને ફેરવવા લાગ્યા, તેથી તે બરાબર સેવાયું નહિ, અને તેમાંથી મયૂર બાળક (મારનું ચું) થયું નહિ, બીજો સાથ વાહ પુત્ર નિ:શકિત હોવાથી તેને મયૂર બાલક પ્રાપ્ત થયું. અને તેના નુત્યાદિક જોઈને તે સુખી થયા. એ જ રીતે સમ્યગ્દનની બાબતમાં પણ સમજી લેવુ` કે શકાથી સમ્યકત્વ મલિન થાય છે, અને નિ:શકિતપણાથી (શંકા રહિતપણા રૂપ ગુણથી) સમ્યકત્વ નિલ બને છે. ચોથા કું અધ્યયનને ટૂંક પરિચય અહી` શરૂઆતમાં વારાણસી નગરીનું અને મૃત ગ’ગાતીર હદની પાસે રહેનારા એ શિયાળીયાનુ વર્ણન કરતાં જણાવ્યુ કે એક હુમાંથી એક સાથે કાયમ મહાર નીકળી ફરતા હતા. તેમને ભૂખ્યા એવા કાઇ બે શિયાળીયાએ જોયા. તેમાં શરૂઆતમાં તા તે મને કાચમા તેમના ભયથી અગાપાંગને માપવીને રહ્યા, પણ છેવટે તે એમાંના એક કાચમાએ તે શિયાળીયાને ગયા ધારી ધીમે ધીમે અનુક્રમે પગ તથા કિ મહાર કાઢી, તેથી તે કાચમેા ધૃત્ત શિયાળીયાની ઝપટમાં આવ્યે ને શિયાળ તેને ખાઈ ગયા, કાએ મરી ગયા, બીજા કાચમાએ પહેલા કાચબાના જેવી ભૂલ કરી નહિ, હાથ પગ વગેરેને ગેાપવીને જ રાખ્યા. શિયાળીયા “ આ કાચોા મરી ગયા છે ?” એમ જાણીને ચાલ્યા ગયા, એટલે તે કામેા હુમાં જઈ સુખી થયા. આ દૃષ્ટાંતથી મુનિઓને શિખામણ આપી કે, જેએ ઇંદ્રિયાને જીતતા નથી, તે મુનિવરે પહેલા કાચબાની જેમ આ ભવમાં સયમ જીવન હારી જઈ પરભવમાં દુર્ગાંતિના દુ:ખેા ભાગવે છે, અને જેઆ દ્વિચાને વશ રાખે છે, તે સાધુએ અહી` સ્વપર કલ્યાણ કરીને પરભવમાં સિંદ્ધના સુખ પામે છે. પાંચમા શૈલક અધ્યયનને ચૂંક પરિચય અહી દ્વારિકા નગરીતુ અને તેના રાજા કૃષ્ણ વાસુદેવનું તથા ગિરનાર પર્વતની ઉપર નંદનવનમાં રહેલા સુરપ્રિય યજ્ઞના મંદિરનું વર્ણન કરીને જણાવ્યુ` કે દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવના રાજ્યમાં ચાવચ્ચા (સ્થાપત્યા) સાવાહીના દીકરા થાવચાપુત્રને પ્રભુ શ્રીનેમિનાથની દેશના સાંભળી વૈરાગ્ય થયા. તેથી તે વાત તેણે માતાને કહી ને તેને સમજાવીને દીક્ષા લેવાની રજા મેળવી. આ અવસરે કૃષ્ણ વાસુદેવ કૌમુદી નામની બ્રેરી વગાડીને પ્રજાને પ્રભુ આગમન જણાવી ધામધૂમથી પ્રભુને વંદન કરી દેશના સાંભળી મહેલમાં આવી કચેરીમાં બેઠા હતા. તે વખતે ચાવચ્ચા સાવાહીએ ભેટટુ મૂકીને કહ્યું કે “ મારે પુત્ર પ્રભુની પાસે દીક્ષા લેવાને ઉત્સુક થયા છે, ” તે સાંભળી Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કરણાવલી (૬. શ્રીધર્મકથાંગસૂત્રના પરિચય ) ૨૪૭ કૃષ્ણે ચાવચ્ચાપુત્રને મેલાવી જે જોઇયે તે આપવાનું કહી વૈરાગ્યની પરીક્ષા કરી, પણ તેમાં ચાવચ્ચાપુત્રે કહ્યું કે, “હું કર્મોના ક્ષય કરવા દીક્ષા લઉં છું, ’1 આથી નિય જાણીને નગરીમાં ઉદ્ઘોષણા કરાવી કે “ પ્રભુ નેમિનાથની પાસે જેમને દીક્ષા લેવાની ઇચ્છા હોય, તેના દીક્ષા મહેોત્સવ કૃષ્ણ વાસુદેવ કરશે, ને તેમના કુટુંબના નિર્વાહ પણ તે કરશે, ” આ રીતે વ્યવસ્થા કરીને કૃષ્ણે થાવચ્ચા સાવાહીને કહ્યું કે, હુ તારા પુત્રના દીક્ષા મહોત્સવ કરીશ. પછી કૃષ્ણ વાસુદૈવે થાવા પુત્રના દીક્ષા મહેસવ કર્યાં. અનુક્રમે તે પ્રભુની પાસે આવ્યો, ત્યારે માતાએ પુત્રને આશીર્વાદ આપી પ્રભુને પુત્ર ભિક્ષા આપી, (પુત્રને દીક્ષા આપે!, એમ કહ્યું) હજાર પુરુષા સાથે તેને પ્રભુએ દીક્ષા આપી, અનુક્રમે તે ચાવચાપુત્ર અનગાર હજાર સાધુઓના પરિવારથી પિરવરીને જુટ્ઠા વિહાર કરવા લાગ્યા, અનુક્રમે ફરતાં ફરતાં તે સેલકપુમાં પધાર્યા. અહીં તેમના ઉપદેશથી પ્રતિઐાધ પામી સેલક રાજાએ ૫૦૦ મ`ત્રીઓની સાથે શ્રાવકધમ સ્વીકાર્યા, તે સમયે સૌગ ંધિક નગરીમાં મુદ્દન શેઠ શુક પરિવ્રાજકના ભક્ત થયા હતા, તેથી તે શૌચધને માનતા હતા. અહીં પધારેલા થાવચ્ચા પુત્રના ઉપદેશથી સુદર્શન શેઠે શૌચધ તે તજી વિનયધમ ને સ્વીકાર્યાં તે શ્રાવક થયા. શુક રિવાજકે આ વાત જાણી સુદર્શનને વિનયધમ થી ખસેડવા મહુ મહેનત કરી. પણ તેમાં સુદર્શને તેના આદર કર્યાં નહિ. અંતે બંને જણાં થાવચાપુત્રની પાસે આવ્યા. શુક પરિવ્રાજક યાત્રા-યાપનીયાદિ કઠિન પદ્માના અર્થાંને અંગે કરેલા પ્રશ્નોના ઉત્તર થાવચાપુત્રે વિસ્તારથી સમજાવીને આપ્યા, ને બીજો પણ અવસરચત ધર્મોપદેશ આપ્યા. તે સાંભળીને હજાર રિત્રાજકેની સાથે શુક પરિવ્રાજકે પ્રતિમાધ પામી ચાવચાપુત્રના હાથે દીક્ષા લીધી. તે વખતે તેમણે હજાર પરિવ્રાજકને શુકમુનિના શિષ્ય બનાવ્યા. કેટલેાક સમય વીત્યા બાદ થાવગ્યાપુત્ર સિદ્ધાચલે કેવલજ્ઞાન પામી મેાક્ષે ગયા. શુકમુનિના ઉપદેશ સાંભળી પ્રતિઐાધ પામેલા સેલક રાજાએ પેાતાના પુત્ર મ`ડૂક કુમારને રાજ્ય સોંપીને પથક વગેરે ૫૦૦ મત્રીઓની સાથે શુકમુનિના હાથે દીક્ષા લીધી, ગુરુએ તે મંત્રીઓને સેલક રાષિ અનગારના શિષ્યા બનાવ્યા. કાલક્રમે શુકમુનિ પણ કેવલી થઇ સિદ્ધાચલે માક્ષે ગયા, પિત્તવની પીડાને સમતા ભાવે સહન કરતા સેલકમુનિ અનુક્રમે વિહાર કરતા એક વખત પેાતાના નગરમાં આવ્યા. ત્યાં મંડુક રાજાની વિન ંતિથી તેની દાનશાળામાં રહ્યા. રાજાએ કરાવેલી રકિત્સાથી ( દવાથી ) તે સાજા થયા, પરંતુ પાપકર્માંના ઉદયથી તે મદ્યાક્રિકમાં સૂતિ થયેલા હેાવાથી તેમણે વિહાર કર્યાં નહિ. તેથી પથકમુનિ સિવાયના તમામ સાધુએ સેલક રાષિ`થી અલગ વિહાર કરી ગયા, પથક સાધુ તેમની સેવા કરવા રહ્યા. રાજા સ` સાક્રિયામાં શિથિલ થયા. છેવટે ચામાસી ખામણાં કરતાં પથકમુનિ તેમના પગે અયા. ત્યારે નિદ્રામાં ભંગ પડવાથી તે ક્રાય કરવા લાગ્યા. ત્યારે પથકમુનિએ ગ્રામસી પ્રતિક્રમણાતિની બીના કહીને તેમને Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રીવિજયપધ્ધસૂરીશ્વરકૃત ખમાવ્યા. તે નિમિત્તથી પ્રતિબોધ પામી શિથિલતાનો ત્યાગ કરી શુદ્ધ ચારિત્ર આરાધીને સિદ્ધાચલે સિદ્ધ થયા. પાપકર્મોના જોરથી શિથિલ બનેલ આત્મા પિતાની ભૂલ સુધારીને મોક્ષ માગને સાધે, તો તે પણ જરૂર મોક્ષને પામે છે. આ હકીકતને યથાર્થ સમજાવનારું આ દષ્ટાંત છે. છઠ્ઠી તુંબક અધ્યયનને ટૂંક પરિચય ભારેકમી જીવે અધોગતિમાં (નીચે નરકાદિ ગતિમાં) જાય છે, ને લઘુકમી ( હલકમ-જેને કર્મો ખપવાના છા રહ્યા છે તેવા) છ ઊર્ધ્વગતિને પામે છે. એટલે મોક્ષે અથવા દેવલોકમાં જાય છે. આ હકીકતને સ્પષ્ટ રીતે સમજાવનારું તુંબડાનું દૃષ્ટાંત કહ્યું છે. એક અખંડ તુંબડાને દભ અને કુશ વડે વીટી ઉપર માટીને લેપ કરી તડકે સૂકવવું. આ રીતે આઠ વાર કરતાં તે વજનદાર થશે. તેને પાણીમાં મૂકીએ તો તે નીચે તળિયે જાય છે, પછી તેને એક એક લેપ જેમ જેમ ધોવાતે જાય, તેમ તેમ તે તુંબડું ધીમે ધીમે તળિયેથી ઉપર આવે છે. અંતે આઠે લેપ દૂર થતાં તે પાણીની સપાટી પર તરે છે. એ જ પ્રમાણે અશુભ કર્મોના નિકાચિત્તાદિ બંધવાળા છ ભારેકમી હેવાથી અગતિમાં જાય છે, ને લઘુકમી છ ઊર્વગતિ પામે છે. અહીં માટીને લેપ જેવાં કર્મો, તુંબડા જેવા સંસારી જીવો, ને પાણી જેવો સંસાર સમજ. - સાતમા રોહિણું અધ્યયનને ટૂંક પરિચય પાંચ મહાવ્રતોના આરાધક મુનિવરે બીજા ભવ્ય જીવોને પ્રતિબધી મહાવ્રતના આરાધક વધારવા જોઈએ. આ બીના યથાર્થ સમજાવવાના ઇરાદાથી આ રહિણીનું દૃષ્ટાંત કહ્યું છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું. રાજગૃહ નગરમાં ધન્ય સાથે વાહને ચાર પુત્રો હતા, તેમને ચાર વહુઓ હતી. તેમની પરીક્ષા કરવા માટે ધન્ય સાર્થવાહે સગાંસંબંધિને એકઠા કરી તેમની રૂબરૂ દરેક પુત્રવધૂને પાંચ પાંચ શાલિકણ (ડાંગરના દાણા) આપ્યા. તેમાં મોટી વહુએ તે દાણા ફેંકી દીધા હતા, તેથી તે ઉઝિકા નામથી પ્રસિદ્ધ થઈ. તેને સસરાએ ઘરમાંથી વાસીદુ વાળવું વગેરે મજરીનું કામ ચું. બીજી વહુ તે પચે શાલિકણ ખાઈ ગઈ હતી, તેથી ભક્ષિકા નામે પ્રસિદ્ધ થઈ. તેણીને રસોઈ કરવાનું કામ સેપ્યું. ત્રીજી વહુએ ઘરેણાંના દાબડામાં મૂકી સાચવી રાખ્યા હતા, તેથી તે રક્ષિકા નામે પ્રસિદ્ધ થઈ. અને તેણીને ઘરની તમામ મિલકતની ભાંડાગારિણું બનાવી, જેથી વહુએ તે પાંચે શાલિકણ પિતાના Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાગ સૂત્રને પરિચય) ર૪૯ બંધુવને આપી તેમના ખેતરમાં વવરાવ્યા હતા. તેમાંથી જેટલા શાલિ થયા તેને બીજે વર્ષો વવરાવ્યા. એમ ચાર વર્ષો સુધી વવરાવીને ઘણાં ગાડાં ભરાય તેટલા શાલિ (ડાંગર) ઉત્પન્ન કર્યા. તેથી તેનું રેહિણી નામ પ્રસિદ્ધ થયું. તેણીને સર્વ ઘરની માલિક બનાવી. આબીના સાધવને અંગે ઘટાવતાં કહ્યું કે કેટલાક ભારે કમ એ ઉક્ઝિકાની જેમ - પાંચ મહાવ્રતોને લઈને તજી દે છે. બીજા કેટલાએક જ ભક્ષિકાની જેમ ખાવા પીવા માટે જ મુનિવેષને ધારણ કરે છે. તથા કેટલાએક જીવો મહાવ્રતોને આરાધી રક્ષિકાની જેમ પિતાનું જ કલ્યાણ કરે છે. તેમજ કેટલાએક આસનસિદ્ધિક પુણ્યશાલી જેવો હિણની જેમ મહાવ્રતોને પોતે આરાધી બીજા જીવોને તે વ્રતોના આરાધક બનાવે છે. અહીં સાર્થવાહની જેવા ગુરુ, વધૂઓની જેવા સાધુઓ અને દાણાની જેવા મહાવ્રત જાણવા, આઠમાં શ્રીમલિ અધ્યયનનો રંક પરિચય અહી શ્રીમલ્લિનાથ તીર્થકરનું ચરિત્ર વર્ણવ્યું છે. તે અપૂર્વ બોધદાયક જાણીને શ્રી હેમચંદ્રાચાર્યાદિ મહાપુરુષોએ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રાદિમાં વિસ્તારથી જણાવ્યું છે. તેથી તે વધારે સુપ્રસિદ્ધ છે. તેનો સાર ટૂંકામાં આ પ્રમાણે જાણ-ધર્મારાધનમાં કરેલી થોડી પણ માયાથી કેવાં કડવાં ફલે ભોગવવાં પડે છે? આ હકીકત યથાર્થ સમજાવવાને માટે આ દષ્ટાંત જણાવ્યું છે. આ પ્રભુને જીવ પાછલા ત્રીજે ભવે નિષધ પર્વતની ઉત્તરે અને સીતાદા નદીની દક્ષિણે મહાવિદેહની સલિલાવતી વિજ્યમાં આવેલી વિતશેકા નામની નગરીમાં બલરાજાની ધારિણી રાણીના મહાબલકુમાર નામના પુત્ર હતા. કાલક્રમે કલાભ્યાસાદિ કર્યા બાદ મોટી ઉંમરે તેમને માતા પિતાએ દાયજા સહિત કમલશ્રી વગેરે પ૦૦ કન્યાઓ પરણાવી હતી. તેમના ૧ અચળ, ૨, ધરણ, ૩. પૂરણું ૪, વસ, ૫. શ્રમણ અને ૬. અભિચંદ્ર નામના બાળમિત્ર હતા. તે ૬ મો સહિત મહાબળ રાજાએ અવસરે દીક્ષા લઈ તેની આરાધના કરતાં ૧૧ અંગનો અભ્યાસ કર્યો. પછી તે સાતે સાધુઓ એક સાથે છ૩ અઠ્ઠમ વગેરે તપ કરવા લાગ્યા. તેમાં તે ( બાળમિત્રો ) ૬ સાધુઓ જે તપ કરતા હતા, તેનાથી આ મહાબળ સાધુ માયાથી કાંઇક વધારે તપ કરતા હતા. આ પ્રસંગે તેમણે આરાધેલી ૧૨ ભિક્ષ પ્રતિમાનું અને તેમણે કરેલાં નાનાં મોટાં સિંહનિષ્ક્રીડિત તપનું સ્વરૂપ જણાવ્યું છે. પછી તીર્થકર નામકર્મને બંધાવનાર શ્રી અરિહંતપદાદિ વીસ સ્થાનકોમાંથી એક અથવા વધારે સ્થાનકો (પદો) ની આરાધના કરવાથી તીર્થકર નામકર્મ બંધાય છે. તેથી તેનું વર્ણન કરતાં જણાવ્યું છે કે શ્રી મલ્લિનાથ પ્રભુના જીવ મહાબલ મુનિવરે એક સ્થાનકની આરાધના કરી જિન નામકર્મને નિકાચિત બંધ કર્યો. પશ્ચાનવીએ ગણતાં શ્રીમલ્લિનાથને આ પાછલે ત્રીજે ભવ ગણાય છે. વચમાં વિજય વિમાને પણ ભોગવી તીર્થકર થયા, પણ માયા કરવાથી સ્ત્રીપણું પામ્યા, મહાબલમુનિ આયુષ્યના Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત અંતે ચારૂ પર્વત ઉપર અનશનમાં સમાધિથી કાલધર્મ પામી વિજય વિમાનમાં એકાવતારી અનુત્તર દેવ થયા. અચલમુનિ વગેરે ૬ મિત્રો પણ સંયમને આરાધી વિજય વિમાનમાં દેવપણું પામ્યા. મહાબલનો જીવ ત્યાંથી ચ્યવીને મિથિલા નગરીના કુંભ રાજાની પ્રભાવતી રાણીની પુત્રી પણે જન્મ પામ્યો, ને તે છએ મિત્ર મુનિવરો દેવેલેકમાંથી અવીને છેલા ભવમાં અનુક્રમે ૧. પ્રતિબુદ્ધિ, ર, ચંદ્રછાય, ૩. શંખ, ૪. રૂકિમ, ૫. અદીનશત્રુ અને ૬. જિતશત્રુ નામે જુદા જુદા દેશના રાજા થયા, પ્રભાવતી રાણીને થયેલો દેહલો રાજાએ પૂર્યો. અવસરે જન્મ થતાં જન્મવાદિ કરવાપૂર્વક મલી નામ પાડયું. અહીં મલ્લિકુંવરીના શરીરનું વર્ણન કરી જણાવ્યું કે તે ૬ રાજાઓએ પોતપિતાની સભામાં અમુક અમુક વખતે મહિલકુમારીના રૂપ વગેરેનું વૃત્તાંત સાંભળી પિતાને વરવા માટે પોતપોતાના દૂતો મોકલી મહિલના પિતા કુંભ રાજા પાસે માગણી કરી. તે બધાંને કુંભ રાજાએ કન્યા આપવાની ના પાડી. તેથી તે ૬ એ રાજાઓ લશ્કર લઈને કુંભ રાજા પર ચઢી આવ્યા, તે જોઈ કુંભરાજા ગભરાયા, તેથી મહિલકુમારીએ પિતાના મનને શાંત કરી કુમારી આપવાની આશા અપાવી એકાંતમાં એકલા ૬ જાઓને બોલાવ્યા. અને તેમને એક મકાનમાં જુદી જુદી દિશાઓના દ્વારથી ગુપ્ત રીતે દાખલ કર્યા. તે હકીક્ત ટૂંકામાં આ પ્રમાણે જાણવી. પહેલા પ્રતિબુદ્ધિ રાજા શ્રીદામાં નામના નોકરની પાસેથી મહિલકુંવરીની હકીકત જાણી અહીં આવ્યા. પછી ચંદ્રછાય રાજા મિથિલામાં આવ્યા. તેમાં હકીકત એ બને છે કે અહંનક શેઠ લવણસમુદ્રમાં મુસાફરી કરતાં સો યોજન ગયો, તે વખતે એક પિશાચ આવ્યો, તેને જોઈને ઉપસર્ગ થવાનું જાણી તે શેઠે સાકાર પ્રત્યાખ્યાન કર્યું. પિશાચે ઘણા ઉપસર્ગો કર્યા, પણ શેઠ ચલાયમાન થયા નહિ. તેથી શક્રેન્ડે કહેલાં પ્રશંસાના વચને સંભળાવી, ખમાવીને રાજી થયેલા તે પિશાચે શેઠને બે કુંડલોની જોડી ભેટ આપી, અનુક્રમે તે શેઠ મિથિલાનગરીમાં આવ્યા, રાજાને અને મહિલવરીને તે કંડલા બતાવ્યા. કુંવરીએ તે પહેર્યા. રાજાએ શેઠને માલનું દાણ લીધું નહિ. અનુક્રમે શેઠે ગંભીર પત્તનમાં જઈ ચંપા નગરીના ચંદ્રછાય રાજાને તે બાકી રહેલી એક કંડલની જોડી (બે કુંડલ) આપી. તેનું રૂપ જોઈ આશ્ચર્ય પામીને અને મહિલકુંવરીની વાત સાંભળીને તે રાજા મિથિલામાં આવ્યું. આ જ ક્રમે કુણાલ દેશની શ્રાવસ્તિનગરીને રૂકિંમરાજા આવ્યો. તથા તૂટેલાં કુંડલોને ઘણા કુશલ સોનીઓ પણ સાંધી શક્યા નહિ. તે વખતે કોઈએ શંખરાજાની આગળ દિવ્ય બે કુંડલોથી શોભતી મલ્લિકુંવરીની વાત કરી, તે સાંભળી તે પણ અહીં આવ્યો. હસ્તિનાપુરનો અદીનશત્ર રાજા મહિલવરીનું ચિત્ર જોતાં રાગી થઈ અહીં આવ્ય, અંતે કાંપત્ય નગરનો જિતશત્રુ રાજા ચેક્ષા પરિવ્રાજિકાની પાસે મલીકુંવરીની વાત સાંભળીને પોતાના અંત:પુરને ગર્વ દૂર કરી અહીં આવ્યું, Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાંગ સૂત્રનો પરિચય) ર૫૧ મહિલકુંવરીએ આ રાજાઓના આવ્યા પહેલાં જ પોતાના જેવી જ સોનાની પ્રતિમા કરાવી તેના મસ્તકના છિદ્ર દ્વારા હંમેશાં ભેજનનો એકેક કવળ ના હતા. અહીં આવેલા ૬ રાજાઓ તે પ્રતિમાને જોઈ તેમાં આસક્ત થયા. તે વખતે મલીકુંવરીએ ગુપ્ત રીતે તે પ્રતિમાના મસ્તકનું ઢાંકણું ઉઘાડયું ત્યારે તેમાંથી અત્યંત દુધ નીકળી, તેથી તેઓ બહુ વ્યાકુળ થયા. તે અવસરે મલીકુંવરીએ અશુચિ ભાવનાને ઉપદેશ આપીને તથા પૂર્વ ભવની બીના કહીને તેમને પ્રતિબોધ પમાડી દીક્ષા લેવાની ભાવના પ્રકટ કરાવી ને જણાવ્યું કે હું પણ દીક્ષા લેવાની છું. મલ્લીકુંવરીના ઉપદેશાદિ નિમિત્તે જાતિસ્મરણ જ્ઞાનને પામેલા તે ૬ એ પૂર્વ ભવના મિત્રોએ મલીકુંવરીને કહ્યું કે અમે પણ અમારા પુત્રોને રાજ્ય સોંપીને આપની પાસે દીક્ષા લેવા ચાહીયે છીએ. કહીને તેઓ પોત પોતાના રાજ્યમાં ગયા. અહીં ઇંદ્રના આવવાની બીના જણાવી છે. પછી મહિલકુંવરીએ વાર્ષિક દાન દેવા માંડયું, પિતાએ વરવરિકાની (જેની જે ઇરછા હોય તે આપનારી) ઉદ્ઘોષણા કરાવી. મહાનસશાલાની (રડાની) ગોઠવણ કરાવી. આ અવસરે લોકાંતિક દેવોએ તીર્થ પ્રવર્તાવવા માટે કરેલી વિનતિ, ઇદ્રોનું આગમન, વિભૂષા નામની પાલખી, ઇંદ્રાદિકે તેનું ઉપાડવું વગેરે દીક્ષા લીધા પહેલાની ઉત્સવાદિની હકીકત જણાવી છે. પછી કહ્યું કે શ્રીમલી કુંવરીએ ઘરેણાં વગેરેને ત્યાગ કરી શ્રસિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને ચારિત્ર સ્વીકાર્યું. તે સમયે બીજા ૬૦૦ રાજકમારાદિકે - મલ્લીકુંવરીની સાથે દીક્ષા લીધી. ઇંદ્રાદિક દીક્ષા મહોત્સવ કરી નંદીશ્વરદ્વીપે અઠ્ઠાઈ મહેસૂવ કરી સ્વસ્થાને ગયા. શ્રીમલ્લિનાથ દીક્ષાના દિવસે જ કેવલજ્ઞાન પામ્યા. આસન ચલિત થવાથી આ બીના જાણી ઇદ્રાદિકે કેવલજ્ઞાન કલ્યાણકનો ઉત્સવ કર્યો. આ અવસરે તે ૬ રાજાઓ પ્રભુની પાસે દીક્ષા લઈ કેવલી થઈ મોક્ષે ગયા. અંતે શ્રીમલિનાથના ભિષક વગેરે ગણધરાદિની ને નિર્વાણદિની બીના પણ વિસ્તારથી સમજાવી છે. આ અવસર્પિણીના દશ અછરામાં શ્રીમલ્લિનાથની સ્ત્રીપણે તીર્થકર થવાની વાત પણ જણાવી છે. અહીં લોકાંતિક દે વાર્ષિક દાન શરૂ થયા પછી આવ્યા છે. એથી જણાય છે કે “તેઓ વાર્ષિક દાનની પહેલાં આવે એવો નિયમ નથી. નવમા માર્કદી અધ્યયનને રંક પરિચય કામગનો ત્યાગ કરનારા જીવોને સુખ મળે, ને તેમાં આસકત થનારા જીવોને દુ:ખ મળે છે. આ હકીકતને યથાર્થ સમજાવનારું આ દષ્ટાંત છે. ચંપાનગરીના માર્કદી નામના સાર્થવાહને બે પુત્રો ૧. જિનપાલિત અને ૨. જિનરક્ષિત. તે બંને બંધુઓ સમુદ્ર માગે ૧૧ વાર વેપાર કરી ઘણું દ્રવ્ય કમાયા, છતાં લેભને લીધે બારમી વાર જતાં વહાણ ભાંગ્યું, દૈવ યોગે મળેલા પાટીયાના આધારે સમુદ્રમાં તરતાં તરતાં રન દ્વીપ જઈ પહોંચ્યા. ત્યાંની અધિષ્ઠાયિકા દેવીએ તેમને કહ્યું કે, મારી સાથે તમે કામગ Page #301 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીવિજયપદ્મસૂરીશ્ર્ચરકૃત ભાગવતાં સુખે રહે; અન્યથા (નહિ તેા) હુ' તમને મારી નાંખીશ. છ આવા ભયનાં વચન સાંભળી તેમણે તેણીનું વચન કબૂલ કર્યું, અને તેની સાથે ભેગ ભાગવવા લાગ્યા. એક વખત તે દૈવી સુસ્થિત દેવની આજ્ઞાથી લવણ સમુદ્રમાંથી કરેા કાઢવા જતી હતી, ત્યારે તેણીએ તેમને કહ્યું કે “હું પાછી આવું ત્યાં સુધી દક્ષિણ દિશાના વનખંડ સિવાય બધા સ્થાને તમારે ફરવુ', દક્ષિણ ક્રિશાના વનખંડમાં ઘોર વિષવાળે એક સ છે. ત્યાં જરા તા તે તમારા વિનાશ કરશે, '' એમ કહી તે દૈવી ગઈ, ત્યાર પછી તે બંને ભાઈએ દેવીના કહેવા પ્રમાણે ત્યાં સત્ર ક્રીડા કરવા લાગ્યા. એકદા દક્ષિણ દિશાના વનખંડમાં ગયા. ત્યારે તેમને બહુજ દુર્ગંધ આવવા લાગી. આગળ જતાં તેમણે એક વધસ્થાન (શૂળી, ફાંસી ) જોયું, અને ત્યાં સેકડા પુરુષાનાં હાડકાં વગેરે જોયાં, તથા શૂળી ઉપર પરાવેલા એક પુરુષને જોયા. તે જોઈ ભય પામી તેમણે તે પુરુષને તેના વૃત્તાંત પૂછ્યા, ત્યારે તેણે કહ્યું કે “ હુ... માક'દી નગરીના રહીશ ઘોડાના વેપારી છું, સમુદ્રમાર્ગે વેપાર માટે જતાં મારું વહાણ ભાંગવાથી એક પાટીયાને આધારે હુ અહીં આવ્યા, અને રત્નદ્વીપની સ્વામિની દેવી સાથે ભાગ ભાગવતા રો, એક વખત કાંઇક અલ્પ અપરાધથી તેણીએ મારી આ સ્થિતિ કરી છે, અને આ હાડકાના ઢગલા જે દેખાય છે, તે બધા આ જ રીતે તેણીએ મારેલા મનુષ્યેાનાં હાડકાં છે, ” આ પ્રમાણે તેનું વચન સાંભળી તે બંને બંધુઓએ ભય પામી તેને પૂછ્યુ કે આ દેવીથી છુટવાના કાંઈ પણ ઉપાય છે ? ત્યારે તેણે કહ્યું કે “ પૂર્વ દિશાના વનખંડમાં ઘોડાના રૂપને ધાર્ણ કરનાર સેલક નામનેા યક્ષ રહે છે, તેની પૂજા કરવાથી તે તમેાને તે દેવીથી છેડાવી શકો ’” તે સાંભળી તે અને ભાઇઓએ તે યક્ષની આરાધના કરી છૂટવાનુ માંગ્યું, ત્યારે તે યક્ષે તેમને કહ્યું કે હું મારી પીઠ પર ચડાવીને તમને તમારા નગરે પહેાંચાડ, પરંતુ મા માં તે દેવી પાછળથી આવીને તમને ઉપસર્ગ કરી ફસાવશે, તા પણ તમારે તેની ઉપર આસક્ત થવું નહિ, અને જો આસક્ત થા તેા હું તમને માઈમાં જ ફેકી દઈશ. આ શરત તે બંનેએ સ્વીકારી તેથી તે બંનેને પોતાની પીઠ ઉપર એસાડી તે યક્ષ સમુદ્રની ઉપર આકાશમાર્ગે ચાલ્યા. તેવામાં તે દેવી પાતાના સ્થાને આવી. તેમને નહી જોવાથી અવિધજ્ઞાન વડે જતાં જોઈ તેમની પાછળ આવી ઉપસર્વાં કરવા લાગી. છેવટે જિનરક્ષિત તેણીના વચનથી ફ્સાયા, એટલે યક્ષે તેને પીઠ પરથી સમુદ્રમાં પાડી નાંખ્યા. તેને દેવીએ શૂળી પર પરોવી મારી નાંખ્યા, પણ જિનપાલિત *સાચા નહિ, તેથી તેને તે યક્ષે ચ'પાનગરીમાં પહેાંચાડયા. આ પ્રસંગે દૈવીએ કરેલા ઉપસર્ગાનુ, સમુદ્રનું વહાણ ડૂબવાના સમયનું વર્ણન વિસ્તારથી કર્યુ છે, અંતે જિનપાલિત માતા પિતાક્રિકને મળી સુખ ભોગવી દીક્ષા લઇ સતિનાં સુખા ભાગવી ભવાંતરે સિદ્ધિનાં સુખ પામ્યા. હે મુનિવર ! જિનપાલિતની જેમ તમે કામભોગના Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાગ સૂત્રને પરિચય) ર૫૩ વિચારો પણ તને સુખી થજો. ને યાદ રાખજો કે કામભોગને ચાહનારા જીવો જિનક્ષિાની જેમ દુઃખી થાય છે. ટીકાકારે આ હકીકત વિસ્તારથી સમજાવી છે. દશમાં ચંદ્ર અધ્યયનને રંક પરિચય પ્રમાદી જીવન જ્ઞાનાદિ ગુણે ઘટે છે (એાછા થાય છે) ને અપ્રમાદી જીવોના ગુણ વધે છે. આ વાત યથાર્થ સમજાવવા માટે શ્રી ગૌતમસ્વામીજીએ પૂછેલા પ્રશ્નો જવાબ દેતાં પ્રભુ શ્રી મહાવીરદેવે ચદ્રનું દષ્ટાંત આપ્યું છે. તેમાં પ્રભુએ ફરમાવ્યું છે કે જેમ કૃષ્ણપક્ષની (અંધારિયાની) એકમનો ચંદ્ર સુદ પૂનમના ચંદ્રની અપેક્ષાએ સર્વ પ્રકારે હીન છે, તેની અપેક્ષાએ બીજને ચંદ્ર હીન છે. એ કમે હીન થતો થતો છેવટે અમાસને ચંદ્ર સર્વથા પ્રકાશ રહિત થાય છે. તે જ પ્રમાણે પ્રમાદી સાધુ ક્ષમાદિ ગુણથી ઘટતાં ઘટતાં અંતે તે ગુણે સર્વથા ગુમાવી બેસે છે. એટલે સર્વથા ગુણ ભ્રષ્ટ થઈ નાશ પામે છે. તથા જેમ અમાસના ચંદ્રની અપેક્ષાએ સુદ એકમને ચંદ્ર તેજ વગેરેથી વધતો જણાય છે. ને તેની અપેક્ષાએ બીજને ચંદ્ર વધારે કાંતિઆદિ ગુણવાળો દેખાય છે. આ ક્રમે વધતો વધતો અંતે સુદ પૂનમે સંપૂર્ણ તેજ આદિ ગુણવાળો દેખાય છે. તેમ અપ્રમાદી સાધુ ક્ષમાદિ ગુણોથી વધતાં વધતાં સર્વગુણ સંપન્ન બની અંતે મોક્ષે જાય છે. અગીઆરમાં દાવદ્રવ અધ્યયનને ટૂંક પરિચય દેશથી ને સર્વથી આરાધના તથા વિરાધનાનું સ્વરૂપ સમજાવવા માટે આ દાંત કહ્યું છે. શ્રી ગૌતમસ્વામીએ આરાધના અને વિરાધનાને લક્ષ્યમાં રાખીને પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રભુ શ્રી મહાવીરદેવે પહેલાં દાવઢવ નામના ઝાડ જે સમુદ્રની વચમાં રહેલા દ્વીપમાં થાય છે, તેની બીના જણાવતાં ફરમાવ્યું કે જેમ દાવદ્રવ નામનાં વૃક્ષને સમૂહ સ્વભાવથી જ દ્વીપના વાયુ વડે ઘણા વિભાગમાં પિતાની સંપદાની સમૃદ્ધિને અનુભવે છે. એટલે લીલાંછમ વધારે દેખાય છે, અને થોડા વિભાગમાં અસમૃદ્ધિને અનુભવે છે. એટલે સૂકાં છ દેખાય છે. ૧ તથા સમુદ્રના વાયરા વાય, ત્યારે ઘણા વિભાગમાં અસમૃદ્ધિને અને થોડા વિભાગમાં સમૃદ્ધિને અનુભવે છે. ૨. તથા બંને વાયુને અભાવ હોય ત્યારે સર્વથા પ્રકારે અસમૃદ્ધિને જ અનુભવે છે. ૩. તથા બંને વાયુ વાતા હોય, ત્યારે સર્વથા સમૃદ્ધિને જ અનુભવે છે. ૪. તે જ પ્રમાણે સાધુ પણ કીર્થિકાદિનાં દુર્વચનોને સહન ન કરે તો ક્ષમા છે પ્રધાન જેમાં એવા મોક્ષમાર્ગની દેશથી વિરાધના થઈ કહેવાય, અને બહુમાન કરવા લાયક સાધુ વગેરેનાં દુર્વચનને સહન કરે તેથી ઘણા દેશે આરાધના કરી કહેવાય છે, સાધુ વિગેરેનાં દુવચનને સહન ન Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રીવિપક્વસૂરીશ્વરસ્કૃત કરે, ને કુતીથિકાદિનાં દુર્વચનને સહન કરે, તો ઘણા દેશે (અંશે) વિરાધના અને થોડે અંશે આરાધના કરી કહેવાય. ર તથા બંનેના દુર્વચનને સહન ન કરે, તો સર્વથા વિરાધના કરી કહેવાય, ૩. તથા બંનેનાં દુર્વચનને સહન કરે, તો સર્વથા આરાધના કરી કહેવાય, અહીં દાવઢવ વૃક્ષની જેવા સાધુઓ અને દ્વીપના વાયુ જેવાં સ્વપક્ષનાં દુ:સહ વચને જાણવા ૧, સમુદ્રના વાયરા જેવા અન્ય તીર્થિકાદિનાં દુર્વચનો તથા ફૂલ વગેરેના જેવી મોક્ષમાર્ગની આરાધના જાણવી. ૨. જેમ (જેવો) પુષ્પ વગેરેની સમૃદ્ધિને વિનાશ કર્યો, તેમ (તેથી) મેક્ષ માર્ગની વિરાધના જાણવી, જેમ દ્વીપના વાયરાથી ઘણી સમૃદ્ધિ અને થેડી અસમૃદ્ધિ કહી, તેમ સાધર્મિકનાં વચનોને સહન કરવાથી મોક્ષ માર્ગની ઘણી આરાધના થાય, અને અન્ય તીથિંકાદિકનાં દુર્વચનો નહીં સહન કરવાથી મોક્ષમાગની થોડી વિરાધના થાય તેમ જાણવું ૪. જેમ સમુદ્રના વાયરા વાતા પુષ્પાદિકની થોડી સમૃદ્ધિ થાય. અને ઘણી અસમૃદ્ધિ થાય છે. તેમ પરપક્ષ (કુતીર્થિકાદિક)નાં દુર્વચનો સહન કરવાથી આરાધના થડી અને વિરાધના ઘણી થાય છે. પ. જેમાં બંને વાયુના અભાવે તમામ ઝાડોની કૂલ વગેરે સમૃદ્ધિ વિનાશ પામે છે, તેમ નિમિત્ત (કારણ વિના બંને પક્ષનાં દુર્વચને નહિ સહન કરવા રૂપ મસર ધારણ કરવાથી સર્વથા મોક્ષમાર્ગની વિરાધના થાય છે. ૬. જેમાં બંને વાયુ વાય તે વનની સંપૂર્ણ સમૃદ્ધિ થાય, તેમ બંને પક્ષનાં દુર્વચનોને સહન કરવાથી સંપૂર્ણ મોક્ષમાર્ગની આરાધના કરી છે. ૭. તે કારણ માટે સંપૂર્ણ શ્રમણ (સાધુ) ધર્મની આરાધના કરવામાં જ નિરંતર ચિત્તને રાખનાર મહાસત્ત્વશાલી મુનિવરે એ બંને પક્ષનાં પ્રતિકૂલ વચન સહન કરવા જોઈએ. આ રીતે રહસ્ય જણાવી ક્ષમા રાખવાનો ઉપદેશ આપે છે. બારમાં ઉદક અધ્યયનનો ટૂંક પરિચય જેમ પુદગલોનાં સારાં કે નરસાં વર્ણાદિ પ્રયોગથી કે સ્વભાવથી થાય છે, તેમ સ્વભાવથી જ મલિન મનવાળા ભવ્ય છે પણ સદ્દગુરુના ઉપદેશ શ્રવણાદિથી મોક્ષ માર્ગને આરાધી મોક્ષના સુખ પામે છે. આ હકીકતને સ્પષ્ટ સમજાવનારું ખાઈના પાણીનું દષ્ટાંત છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું. ચંપાનગરીના જિતશત્રુ રાજાને સમૃદ્ધિ નામનું તત્ત્વજ્ઞ શ્રાવક મંત્રી હતા. આ નગરીની બહાર રહેલી ખાઈનું પાણી, બહુ જ દુગધી હતું. એક વખત રાજાએ ઉત્તમ ભેજન કરી તેના વખાણ કર્યા, તેના પરિવારે પણ તેની અનુમોદના કરી, પરંતુ મંત્રી મૌન રહ્યો. રાજાએ આગ્રહ કરી પૂછતાં તેણે જણાવ્યું કે હે રાજન ! કેટલાંક પુદ્ગલેના વર્ણાદિ સ્વભાવથી જ સારા કે ખરાબ હોય છે, ને કેટલાંક પુદ્ગલેના વર્ણાદિ પ્રયોગથી સારા તથા નરસા થઈ શકે છે. આવા સત્ય વચનને પણ રાજાએ સાચું માન્યું નહી. પછી એક વખત રાજા નગરીની બહાર ફરવા ગયે, ત્યારે ખાઈ તરફ જતાં તેને પાણીની દુધથી તે પરાભવ Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કાવલી ( ૬. શ્રી જ્ઞાતા ધર્માંકથાંગ સૂત્રનો પરિચય ) ૫ પામ્યા. ને તેણે પાણીની નિંદા કરી. તેની બીજા પરિવારે પણ અનુમેાદના કરી, પણ મંત્રી મૌન રહ્યો. પછી રાજાના પૂછવાથી મ`ત્રીએ પહેલાંના જેવે જવામ આપ્યા. તેપણ રાજાએ તે વચન સાચું ન માન્યું, પછી રાજાને પદ્મા તત્ત્વોને યયા મેધ કરાવવાના ઇરાદાથી તે મંત્રીએ તે જ ખાઈનુ દુધી પાણી નવા માટીના ઘડામાં “ગળીને નાંખ્યું. અને રાખ, ત્રિફળા વગેરે પદાર્થ નાંખવા વગેરે પ્રયાગ કરીને ઘણું કાળે તે પાણીને સુગંધિદાર અને સ્વચ્છ બનાવ્યું, અને પછી રાજાના જળરક્ષક ( પાણીના પ્યાલા દેનારા ) ની મારફત તે પાણી રાજાને પાયુ'. તે પીવાથી તેમાં નાંખેલા એલચી આદિના સ્વાદથી આશ્ચર્ય પામેલા રાજાએ તે પાણી વખાણીને પૂછ્યું કે આ પાણી કયાંથી લાવ્યે ! તેણે કહ્યું કે મને મંત્રીએ આપ્યું છે. ત્યારે રાજાએ મંત્રીને પૂછતાં તેણે સાચી બીના જણાવી કે હે સ્વામી ! તે જ ખાઈનું આ પાણી છે વગેરે તમામ વાત કહી, પણ રાજાએ ખાત્રી કરવા તે પ્રમાણે પ્રયાગ કરી જોયા. તા તે જ પ્રમાણે મલિન પાણી સુગંધિત બન્યું, તેથી મંત્રીની ઉપર વિશ્વાસ પામેલા તેણે મંત્રીની પાસેથી ધનું તત્ત્વ સમજી શ્રાવક ધર્માં સ્વીકાર્યાં, સ્થાવર મુનિના ઉપદેશ સાંભળી દીક્ષા લેવાનો ઇચ્છાવાળા મત્રીએ રાજાના આગ્રહથી બાર વર્ષો વીતાવીને પછી અંને જણાએ દીક્ષા લીધી. તેને આરાધી અગીયાર અંગેા ભણી અતે મેાક્ષનાં સુખ મેળવ્યા. આના સાર એ છે કે જે જીવા મિથ્યાત્વી, પાપકર્માં કરવામાં આસક્ત, નિર્ગુણી હાય તેવા જીવેા પાણીની જેમ શ્રેષ્ઠ ગુરુ વગેરેના ઉપદેશ શ્રવણા≠ ( પ્રયાગ )થી સદ્ગુણી અની સિદ્ધ થાય છે, તેરમા દર અધ્યયનના ટૂંક પરિચય સદગુરુના સમાગમાદિના અભાવે ગુણે! ધીમે ધીમે ઘટત. જાય છે, આ હુકીક્તને યયા સમજાવનારું દેડકાનું દૃષ્ટાંત છે. તેની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી. એક વખત પ્રભુ શ્રીમહાવીરની પાસે દુર નામના દેવ સૂર્યાભ દેવની જેમ નાટક કરીને સ્વર્ગમાં ગયા, ત્યારે શ્રીગૌતમ ગણધરના પૂછવાથી પ્રભુએ કહ્યું કે રાજગૃહ નગરના નંદ નામના મણિયાર્ અમારા ઉપદેશ સાંભળી શ્રાવક થયા. ત્યાર પછી તે મિથ્યાત્વી વેાના પરિચચથી મિથ્યાત્વી થયા. એક વખત ઉન્હાળામાં અઠ્ઠમ તપ કરીને તે પૌષધ શાળામાં રહ્યો હતેા. તે વખતે તેને ઘણી તરસ લાગી. તેથી તેણે વિપરીત ભાવના ભાવી, અંતે અદ્ભૂમનું પારણું કર્યાં પછી રાજાની રજા લઇને નગરની બહાર વાવ બગીચા વગેરે બનાવ્યા. સ જના તેના ઉપયોગ કરવા લાગ્યા. તેથી નંદ મણિયારની યશ:કીત્તિ ગાવા લાગ્યા, તે સાંભળીને તે રાજી થયા. કયે તે ૧૬ રોગાની તીવ્ર વેદના ભાગવી આત્ત ધ્યાને મરીને પેાતાની વાવમાં દેડકા થયા. ત્યાં પાણી પીનારા લેાકાના મેાઢેથી નંઢ મણિયારની કીત્તિ સાંભળી તેને જાતિસ્મરણ પ્રકટયુ, તેથી પત્રe Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રીવિજયપદ્મસુરી ધરત ભવની મીના જાણી તેણે મિથ્યાત્વના પશ્ચાત્તાપ કરી દેડકાના ભવમાં પણ શ્રાવકનાં ત્રતા પેાતાની મેળે સ્વીકાર્યાં, ત્યાર પછી એક વખત હે ગૌતમ ! તે રાજગૃહ નગરની બહાર અમે આવ્યા. તે વખતે વાવમાં પાણી ભરતી સ્ત્રીઓના મુખથી અમારું આગમન સાંભળી તે દેડકા થી અમને વાંઢવા માટે વાવની મહાર નીકળ્યા. મા માં શ્રેણિક રાજાના ઘોડાના પગ નીચે દબાયા. તે વખતે તે અત્યંત આરાધના કરી મણ પામી રાંક ધ્રુવ થા છે. ત્યાંથી ચવીને મહાવિદેહે સિધ્ધ થશે. વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આનું રહસ્ય એ છે કે સમ્યાદિક ગુણાને પામેલા જીવા પણ સત્સંગતિ ( ઉત્તમ પુરુષોની સામત ) તેમના ઉપદેશનુ` સાંભળવું, સારા આલ અને ઇત્યાદિ સાધના ન મળવાથી દેડકાના જીવ નંદ મણિયાર રોઠની જેમ પામેલા ગુણ્ણા હારી જાય છે ને મિથ્યાશ્રી અને છે. માટે ભવ્ય એ સારા નિમિત્તોને સેવીને ધાર્મિક વેન ટકાવવુ જોઈએ. તથા જે ભવ્ય જીવ તીથ કરને વાંઢવા માટે ભાવથી ચાલ્યા હોય, તે જીવ અચાનક મણ વગેરે કારણેાથી પ્રભુને વંદન ન કરી શકે, તે પણ તે જીવ દેડકાની જેમ વંદનાના ફૂલ (સ્વગતે કે મેાક્ષ) તે પામે છે. એમ પ્રત્રજ્યાદિમાં પણ સમજવું, ચૌદમા તેનલિપુત્ર અધ્યયનના ટ્રૅક પરિચય ધર્મ'ની સામગ્રી મળવાથી જ ધની પ્રાપ્તિ થાય છે, તે ઉપર તેતલિપુત્ર નામના મંત્રીનું દૃષ્ટાંત કહ્યું છે. તેની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી, તેતલપુરના કનક રાજાને પદ્માવતી રાણી હતી, ને તેતલિપુત્ર નામે મંત્રી હતા. તેને પાટ્ટિલા નામની સ્ક્રી હતી. કનકરથ રાજા રાજ્યાદિકમાં આસક્ત હેાવાથી તેના જે જે પુત્રો ઉત્પન્ન થતા હતા, તે બધાને વિકળ અંગવાળા ( ખાડખાંપણવાળા) કરી રાજ્ય કરવાને અાગ્ય કરતા હતા. તેથી પદ્માવતી રાણીના સંકેતથી તેણીના એક પુત્ર કનકધ્વજ કુમારને ગુસ રાખી મંત્રીએ મેાટા કર્યાં, ને કલાકુશળ બનાવ્યેા, એક વખત મંત્રીને અનિષ્ટ થયેલી પાટ્ટિલા (મ`ત્રીપત્ની) સાધ્વીના પરિચયથી શ્રાવિકા થઈ. અને ધ કરવા લાગી, કેટલાક સમય વીત્યા બાદ દીક્ષા લેવાની ઇચ્છાથી પાટ્ટિલાએ મંત્રીની પાસે રજા માગી ત્યારે તેણે કહ્યું કે “તું ચારિત્ર પાળીને જો સ્વર્ગ જાય તેા ત્યાંથી અહીં આવીને મને ધર્મ પમાડવાની કબૂલાત આપે, તેા હું તને રજા આપું ” ત્યારે પાટ્ટિલાએ તેનું વચન સ્વીકારી પ્રવ્રજ્યા લઈ તે હુ થી આરાધી અંતે સમાધિથી કાલમ પામી દેવપણું મેળવ્યું. એક વખત કનકથ મરણ પામ્યા, ત્યારે કનકધ્વજને જાહેર કરી રાજા બનાવ્યા. તે પેાતાના ઉપકારી મંત્રીનું બહુજ માન સાચવતા હતા. તેથી ભેગાસક્ત થયેલા તેને પાટ્ટિલ દેવે ધ ોધ કરવા પ્રયત્ન કર્યાં. પણ તે ભૂયા નહી. અંતે ઢવે રાજાને મંત્રીથી વિમુખ કર્યાં એટલે દેવશક્તિથી મંત્રીની ઉપર રાજાને અરૂચિ થાય, Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરાવલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાંગસૂત્રના પરિચય ) ૨૫૭ તેવી પરિસ્થિતિ ઊભી કરાવી, તે જાણી ભય પામી મંત્રી ઘણી રીતે આપઘાત કરવા લાગ્યા, પણ તે ધ્રુવે દેવશક્તિથી તેને મરવા દીધા નહિ. અંતે તે થાકયો, ત્યારે તે દેવે મહામહેનતે તેને પ્રતિષેધ પમાડ્યો. તે સમયે મંત્રીને જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થયું. તેથી પાલા ભવે આરાધેલી દીક્ષાની વાત જાણી સયમ સાધી કેવલી થઈ મેટ્સે ગયા. વગેરે બીના વિસ્તારી કહી છે. આના સાર એ છે કે જ્યાં સુધી વા દુ:ખને કે અપમાનને પામ્યા ન હેાય, એટલે પામતા નથી, ત્યાં સુધી તેએ આ તેતલિપુત્ર મંત્રીની જેમ ભાવથી ધર્મને સાધી શકતા નથી. પંદરમા નદીફળ નામના અધ્યયનને ટૂંક પરિચય શ્રી તીર્થં’કર ઢવાના ઉપદેશથી વિષયાદિના ત્યાગ કરાય તેા સિદ્ધિના સુખ મળે, આ બીનાને યથાર્થ સમજાવનારું આ નંદીક્ળનું દૃષ્ટાંત કહ્યું છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું:—ચંપા નગરીના ધન્ય સાર્થવાહુ અહિચ્છત્રા નગરીમાં વેપાર કરવા માટે જવાને તૈયાર થયા, ત્યારે તેણે કરાવેલી ઉદ્ભાષણા સાંભળી તેની સાથે બીજા ઘણાં લોકો જવાને તૈયાર થયા. ચાલતી વખતે સાર્થવાહે બધાને કહ્યું કે “ અહીથી જતાં માગમાં એક મેટી આવી આવે છે, તેમાં ઘણાં નદી નામના ઝાડ પત્રાદિથી શાી રહ્યા છે. તેના પત્રાદિકને કોઈ લેશે તેની છાયામાં વીસામે લેશે કે તેના કાંઇ પણ ઉપયાગ કરશે તેા તેને શરૂઆતમાં તેા સુખ જણાશે પણ પરિણામે તે અકાળે જ મરશે. તેથી તે નંદી વૃક્ષેાને છેડીને ીજાં વૃક્ષાનાં લાદિકના ઉપયાગ કરવા. અને તેમની છાયામાં જ રહેવું, ” આ પ્રમાણે કહી બધા સાથે સહિત ચાલીને તે ન ંદી વૃક્ષાવાળા વનમાં આવી તે નંદી વૃક્ષોથી થાઉં દૂર સાઈના પડાવ નાખ્યા. ને ફરીથી પણ પહેલાના જેવી જ સૂચના કરી. તેથી તે પ્રમાણે જેએ વર્યાં, તેઓ અંતે બહુ જ સુખી થયા. એ જ પ્રમાણે ની વૃક્ષના જેવા વિષય કષાયાદિને તજનારા સાધુ વગેરે મેાક્ષને પામે છે. તથા જેઓએ સાર્વવાહુના કહ્યા પ્રમાણે ન કર્યું, તેઓ છૂરી હાલતે મર્યા, તેમ જે સાધુ વગેરે વિષયાદિને છેડે નહીં, તે દી સંસારમાં ભટકે છે. પછી તે ધન્ય સાર્વવાહુ અહિચ્છત્રા નગરીમાં વેપાર કરી ઘણા લાભ મેળવી ત્યાંથી જરૂરી ચીજો લઇ ચંપાનગરીમાં આવ્યા. અંતે દીક્ષા સાધી સ્વર્ગ ગયા. મહાવિદેહે સિદ્ધ થશે. આમાંથી સમજવાની બીના એ કે ચપાનગરી જેવી મનુષ્યતિ જાણવી. ધન્ય સા`વાહને સ્થાને દયાળુ તીર્થંકર જાણવા. અહિચ્છત્રા નગરીને બદલે અહીં મેાક્ષ જાણવા, ૧ ધોષણાની જેવી શ્રીતિ કરની મોક્ષમાર્ગાનુસારિણી દેશના જાણવી. સા માં રહેલા ચરક પરિવ્રાજકાદિની જેવા મેાક્ષાભિલાષી સંસારી જીવે જાણવા. ૨. નદીફળ નામનાં વૃક્ષાની જેવા મેાક્ષમાગ માં પ્રયત્તે લા જીવોને દુર્ગંતિનાં દુ:ખ દેનારા વિષયા જાણવા, જેમ તે ફળ ખાવાથી મરણ કહ્યું, તેમ અહી’ વિષય ભાગવવાથી સંસાર ભ્રમણ વધે એમ જાણવુ', ૩, તે નદીફળવાળાં વૃક્ષાના Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી વિજયપધસૂરીશ્વરકૃત ત્યાગ કરવાથી જેમ સુખે કરીને ઇષ્ટ (ધારેલા) નગરે પહોંચાય, તેમ વિષયોને તજવાથી પરમાનંદના કારણભૂત મોક્ષરૂપ ઈષ્ટ નગરે પહોંચાય છે. સેલમા અપરકંકા અધ્યયનનો ટૂંક પરિચય મનથી પણ વિષયોની ચાહના કરતાં કેવી વિડંબના ભોગવવી પડે છે ? આ હકીકત યથાર્થ સમજાવવા માટે દ્રૌપદીના જીવન સહિત પદ્મનાભ રાજાનું દૃષ્ટાંત કહ્યું છે. તેથી અપરકંકા નગરીના નામે આ અધ્યયન પ્રસિદ્ધ છે. તેની બીના ટૂંકમાં આ પ્રમાણે જાણવી. દ્રૌપદીની બીના વિસ્તારથી જણાવતાં કહ્યું કે દ્રૌપદી પચ્યાનુપૂર્વીના ક્રમે બહુ જ દૂરના પાછલા ભવે નાગશ્રી નામની બ્રાહ્મણ હતી. એક વખત તેણીએ ધર્મરુચિ મુનિને કડવા તુંબડાનું શાક વહોરાવ્યું. તે લઈને ગુરુની પાસે આવી બતાવતાં ગુરુના કહેવાથી તે શાક પ્રાણનો નાશ કરનાર છે, એમ જાણતાં છતાં પણ તે દયાળુ મુનિ પોતે જ ખાઈ ગયા, તેથી સમાધિ મરણે સદ્ગતિના સુખ પામ્યા. અંતે મોક્ષે પણ જશે. નાગશ્રીના પતિએ આ વાત જાણીને તેને તાડનાદિ કરી ઘરમાંથી કાઢી મૂકી. લોકોથી તિરસ્કારાદિને પામેલી તે સેલ રોગોની તીવ્ર વેદના ભોગવી મરીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી અનુક્રમે મત્સ્ય, સાતમી નરક, ફરી મત્સ્ય, સાતમી નરક, મસ્ય, છઠ્ઠી નરક વગેરે સ્વરૂપે ઘણે કાળ સંસારમાં ભમીને છેવટ ચંપાનગરીના સાગરદત્ત સાર્થવાહની સુકુમાલિકા નામની પુત્રી થઈ. મોટી ઉંમરે તેણીને સાગર નામના સાર્થવાહના પુત્રની સાથે પરણાવી. પણ તેને તેના શરીરને સ્પર્શ તરવારના ઘા જેવો લાગવાથી તેણે તેને તજી દીધી. પછી કઈ ભીખારીને તે પરણાવી. ત્યાં પણ તેવું જ બન્યું. સાધીના પરિચયથી અવસરે તે સાધ્વી થઈને તપ કરવા લાગી. ગુરુણીની આજ્ઞા નહિ છતાં પણ તે નગરની બહાર બગીચામાં આતાપના લેવા લાગી. એક વખત તેણીએ તે બગીચામાં વેશ્યાને પાંચ યુવાન પુરુષની સાથે ક્રીડા કરતી જોઈ. તેથી તેણીએ તેવા પ્રકારના ભાગ મળવાનું નિયાણું કર્યું. પછી તે ચારિત્રમાં પણ શિથિલ થઈ. અંતે મરીને ઈશાન દેવલોકમાં દેવીપણું ભોગવીને અંતે ઍવી કુપદ રાજાની દ્રૌપદી નામની પુત્રી થઈ. મેટી થયેલી તે સ્વયંવરમાં પાંચ પાંડવોને વરી (પરણી), એક વખત પોતે જૈનધમ શ્રાવિકા હોવાથી તેણીએ વિરતિ રહિતનારદનું સન્માન કર્યું નહિ. તેથી તેની પ્રેરણાથી ધાતકીખંડની અપરકંકા નગરીના રાજા પદ્મનાભે દેવની સહાયથી દ્રૌપદીનું હરણ કરીને તેણીને પિતાના અંત:પુરમાં દાખલ કરી. પરંતુ તે મહાસતીને તે રાજા વશ કરી શકો નહિ. અંતે પાંચે પાંડવો કૃષ્ણ વાસુદેવની મદદથી પદ્મનાભને હરાવી દ્રૌપદીને પાછી લઈ આવ્યા. પાંચે પાંડવ દીક્ષા લઈ આરાધી સિદ્ધાચલે મોક્ષે ગયા. ને દ્રૌપદી દીક્ષાને આરાધી બ્રહ્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. અહીંથી મહાવિદેહે નરભવ પામી મોક્ષે જશે. આ બધી બીના અહીં વિસ્તારથી કહી છે. આનું તાત્પર્ય એ છે Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાગ સૂત્રને પરિચય) ર૫૯ કે નિયાણાના દોષથી દૂષિત તપ જેમ સુકુમાલિકાને તેમ કેઈને પણ મોક્ષનાં સુખ દેતું નથી. તથા પાત્રને ભક્તિ બહુમાન વિના અમનોહર દાન દીધું હોય, તો તે દેનારા જીવને નાગશ્રીની જેમ ભયંકર દુ:ખ આપે છે. સત્તરમા અશ્વ અધ્યયનને ટૂંક પરિચય ઇદ્રિના પાંચ વિવમાં આસક્ત થનારા જીવોને દુઃખ ભેગવવું પડે છે, ને તે શબ્દાદિમાં આસકત નહિ થનારા જીવો સુખી થાય છે. આ બીના યથાર્થ સમજાવવા માટે અધિનું દષ્ટાંત કહ્યું છે. તેની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી-હસ્વિશીર્ષ નગરમાં કનકકેતુ રાજા હતો. અહીંના કેટલાક વહાણના વેપારીઓ સમુદ્ર માર્ગે જતાં રસ્તામાં દિશા ભૂલી જવાથી કાલિક નામના દ્વીપે જઈ પહોંચ્યા. ત્યાં સુવર્ણાદિની ખાણ બહુ હતી. તથા ત્યાં ઉત્તમ જાતિના ઘડાઓ હતા, પરંતુ તેઓ મનુષ્યોની ગંધ પણ સહન કરી શકતા નહોતા. તેથી તેઓ તેમને જોઈને બહુ દૂર ભાગી ગયા. તે વેપારીઓએ વહાણોમાં સુવર્ણાદિ ભરી પોતાના નગરમાં આવી રાજાને તે વાત કરી. તે સાંભળીને રાજાએ તે વેપારીઓની સાથે પોતાના નોકરોને ઘોડા લાવવા મોકલ્યા. ત્યાં જઈને તેમણે પાંચે ઈદ્રિયોને સુખકારી પદાર્થો દેખાડીને તે ઘોડાઓને લલચાવીને વશ કરીને અહીં લાવવા પ્રયત્નો કર્યા. તેમાં જે અશ્વો તે સુગંધી પદાર્થોના સ્વાદ વગેરેમાં લુબ્ધ થયા, તેઓને સેવકોએ અહીં લાવી દમન વગેરે કરી દુ:ખી કર્યા. ને જેઓ લુબ્ધ ન થયા, તેઓ સુખી થયા. એ પ્રમાણે જે મુનિ શબ્દાદિથી વિરકત બને, તેઓ સુખી થાય, ને બીજાઓ દુ:ખી થાય છે. આ હકીકત વિસ્તારથી સમજાવી છેવટે બે બે શ્લોકમાં વિષયરોગના દુ:ખ અને વૈરાગ્યના સુખ એક એક શ્લોકમાં જણાવ્યા છે. શબ્દ વગેરે દરેકમાં રાગ નહિ કરવાનું વર્ણન એકેક શ્લોકમાં જણાવ્યું છે. એકંદર વીશે ગાથાઓ વૈરાગ્યને ઉપજાવનારી છે. અઢારમાં સુંસુમા (સુસમા) અધ્યયનને ટૂંક પરિચય લાભ, વિષયાસકિત વગેરે દોષો દુ:ખને દેનારા છે ને સંતોષ વૈરાગ્યાદિ ગુણો સુખને આપે છે. આ હકીકતને સમજાવનારું આ સુંસુમાનું દષ્ટાંત કહ્યું છે. તેની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી-રાજગૃહ નગરના ધન્ય સાર્થવાહને પાંચ પુત્રોની ઉપર સુંસુમા નામની એક પુત્રી થઈ હતી. તેણીને બાલક્રીડા કરાવનાર ચિલાત નામનો નોકર તેણમાં આસકત થયો. તેથી ધન્ય અને નગરના લોકોએ તેને કાઢી મૂકો. પછી સાતે વ્યસનમાં આસક્ત થઈ પાંચસો ચોરોનો નાયક થયે, એક દિવસ ધન્ય સાથેવાહના ઘેર તેણે ધાડ પાડી. ધન ચોર્યું અને સુંસુમાનું હરણ કરી બહાર નીકળી ગ. આ બીના જાણી ધન્ય સાર્થવાહ પુત્ર અને સિપાઈઓની સાથે તેને પકડવા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬o શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પાછળ દોડયો. સિપાઈઓ ધન લઈને પાછા ફર્યા. ચિલાત ચાર દોડતાં દોડતાં સુસુમાને ઉપાડીને ચાલી શકો નહિ, તેથી તરવારથી તેનું મસ્તક કાપી લઈ આગળ ચાલતાં ભૂખ્યો તરસ્યો બૂરી હાલતે મર્યો. પાછળ આવતા ધન્ય સાર્થવાહ વગેરે સુંસુમાનું ધડ જોઈ મરેલી જાણી ત્યાં શેકાતુર થઈને બેઠા. પછી ધન્ય સાર્થવાહે અનુક્રમે બધા પુત્રોને કહ્યું કે “આવી ભૂખ તરસથી પીડાતા આપણે રાજગૃહ નગરમાં પહોંચી શકીશું નહીં. તેથી તમે મને મારીને માંસ અને લેહીથી ભૂખ તરસની પીડા દૂર કરી સુખેથી ઘેર પહોંચી જાઓ ? પણ તેમણે તેમ કરવાનું સ્વીકાર્યું નહીં. અંતે સુંસુમાના માંસરૂધિરને આહાર કરી તેઓ અવસ્થાને પહોંચ્યા. અનુક્રમે સુખ ભેગવી ધન્ય સાર્થવાહ દીક્ષાને પાળી સદગતિના સુખ પામ્યા. આમાંથી સાર લેવાને એ કે જેમ ધન્ય સાથેવાહાદિકે રાજગૃહ નગરમાં પહોંચવા માટે આહાર કર્યો હતો, તેમ સાધુ સાધ્વીઆએ મોક્ષરૂપ નગરમાં પહોંચવાના ઇરાદાથી આહારાદિ વાપરવા જોઈએ. જેમ તે ચિલાતિપુત્ર સુંસુમાને વિષે આસક્ત થઈ અકાર્યો કરવા લાગ્યો, તેથી સાર્થવાહે તેને કાઢી મૂકો, તેથી તે અટવીનાં દુ:ખ પામ્યો, તેમ વિષયસુખમાં લુબ્ધ થયેલા જીવો કરેલા પાપ કર્મોદયે સંસારરૂપી અટવીમાં આકરાં દુઃખો ભેગવે છે. અહીં ધન્ય સાર્થવાહના જેવા ગુરુ, અને પુત્રોની જેવા સાધુઓ જાણવા, ૧, તથા અટવીના સ્થાને સંસાર અને પુત્રીના માંસના સ્થાને આહાર સમજે. ૨. તેમજ રાજગૃહ નગરને સ્થાને મોક્ષ રૂપ નગર સમજવું. ૩. જેમ અટવીને ઓળંગી પિતાના નગરમાં પહોંચવા માટે તેમણે સુસુમાનું માંસ ખાધું, તેમ અહીં સાધુઓએ ગુરુની આજ્ઞાથી મોક્ષનગરમાં પહોંચવાના મુદ્દાથી આહારાદિનો ઉપયોગ કરે જોઈએ. ૪. શુભ ભાવનાથી આભાને વાસિત કરનારા મહારાવ મુનિવરે સંસારનું ઉલ્લંઘન કરવા અને મોક્ષનાં સુખ પામવા માટે જ આહારાદિક કરે છે. પરંતુ શરીર પરના મોહથી કે સુંદર દેખાવ કરવાના કે બળ વધારવાના ઇરાદાથી આહાર કરતા નથી. ઓગણીસમા પુંડરીક અધ્યયનને ટૂંક પરિચય લાંબા કાળ સુધી ચારિત્ર પાઠવીને જે તે મૂકી દે, તો દુર્ગતિનાં દુ:ખ ભોગવવા પડે છે, અને પરમ ઉ૯લાસથી થોડો ટાઈમ પણ આરાધેલું ચારિત્ર સદ્ગતિના ઉત્તમ સુખ આપે છે. આ હકીકતને યથાર્થ સમજાવવા માટે આ દૃષ્ટાંત કહ્યું છે. તેની બીના ટૂંકમાં આ પ્રમાણે જાણવી-પુંડરીકિશું નગરીના મહાપદ્મ રાજાને પુંડરીકકુમાર અને કંડરીકકુમાર નામના બે પુત્રો હતા. રાજાએ મોટા કુંવરને રાજ્ય સોંપીને અને નાના કુંવરને યુવરાજ બનાવી દક્ષા લઈ આરાધીને સિદ્ધિપદ મેળવ્યું. એક વખત અહીં પધારેલા સ્થવિર મુનિની દેશના સાંભળી પુંડરીક રાજા શ્રાવક થયા. અને કંડરીકે મોટા ભાઈએ નિષેધ કર્યા છતાં દીક્ષા ગ્રહણ કરીને અગીઆર અંગોનો અભ્યાસ કર્યો. એક વખત Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રી જ્ઞાતા ધ કથાંગ સૂત્રને પરિચય ) ૨૬૧ કંડરિકમુનિને અંતપ્રાંત આહારાદિ કરતાં દાહશ્વરની વેદના પ્રકટ થઈ, અનુક્રમે વિચરતાં તે પુંડરીકિણીમાં આવ્યા. અહી' ગુરુની આજ્ઞા લઇ રાજાએ ઔષધેાપચાર (દવા) કરાવી કંડરીકમુનિને સાજા કર્યાં. પછી બીજા સ્થવિર મુનિઓએ વિહાર કર્યાં, પણ શિથિલ અનેલા કઇંડરીક મુનિએ વિહાર કર્યાં નહિ. રાજાએ તેમને સમજાવીને વિહાર કરાવ્યા. ત્યારે કેટલાક વર્ષો સુધી ગુરુની સાથે વિચરી ફરીથી પડવાઈ થઈને તે કડરીકમુનિ એકલા પુંડરીકિણી નગરીમાં આવ્યા. તેને રાજાએ ઘણી રીતે સમજાવ્યા, તાપણ તે સમજ્યેા નહિ. ત્યારે તે પુંડરીકરાજાએ તેને રાજ્ય સાંપી પાતે તેનાં જ ચારિત્રનાં ઉપકરણા લઈ ગુરુને વાંદી ચારિત્ર લઈ પછી આહાર કરવાના અભિગ્રહું લઈ ચાલ્યા. અહીં કરીકને ઘણા આહાર કરતાં ને ઉજાગરા કરતાં અપચા થયા. તેથી તે પિત્તજ્વ ની તીવ્ર વેદના ભાગવતાં આત્તધ્યાનમાં મરીને સાતમી નરકે ગયા. તે પ્રમાણે જે સાધુ સાધ્વીએ દીક્ષા લીધા પછી ફરીથી કામભાગમાં આસક્ત થાય, તેઓ કડરીકની જેમ દુ:ખી થઈ દુ`તિને પામે છે, હવે તે પુંડરીક એ દિવસે ગુરુની પાસે પહેાંચ્યા. ત્યાં તેમણે વિધિપૂર્વક ગુરુની પાસે દીક્ષા લીધી. પછી છઠ્ઠને પારણે નિર્દોષ આહાર લાવી તેમણે પારણું કર્યું, રાતે ધધ્યાનમાં રહેલા તેમને અદ્રિ નિમિત્તે પિત્તવર પ્રકટ થયા. આ ટાઈમે અંત સમય જાણી આલાચનાદિ કરવા પૂર્વક શુભધ્યાન વડે કાલ ધ પામી સર્વાસિદ્ધ વિમાને એકાવતારી દેવપણે ઉપજ્યા. અહીંથી ચવી મહાવિદેહે સિદ્ધ થશે. આ રીતે જે સાધુ સાધ્વીએ ચારિત્ર લઈ ને શુદ્ધભાવે ઘેાડા કાળ પણ આરાધે, તેઓ પુંડરીક મુનિવરની જેમ સદ્ગતિના ઉત્તમ સુખ ભોગવી અંતે માક્ષને પામે છે. શ્રી જ્ઞાતા સૂત્રના પહેલા શ્રુતરકધને ટ્રંક પરિચય પૂરો થયો. શ્રી જ્ઞાતા સૂત્રના બીજા શ્રુતરકધના ટૂંક પરિચય પહેલા શ્રુતસ્કંધમાં દૃષ્ટાંતને દાર્યાન્તિકમાં ઘટાવીને હિતાપદેશ આપ્યા છે. અને અહીં ઉપનય રહિત ધમકથા અને પૂભવની બીના વગેરે ઉપદેશ આપ્યા છે. આના ૧૦ વર્ગમાંના પહેલા વર્ગ માં કહ્યું છે કે ચમરેન્દ્રને કાલી, રાજી, રજની, વિદ્યુત અને મેઘા નામની પાંચ અગ્રમહિષીએ ( ઇંદ્રાણી ) છે. તેથી તે દરેકની બીના જણાવનારાં પાંચ અધ્યયના છે, તેમાં કાલી નામના પહેલા અધ્યયનમાં કાલી નામની દ્રાણીની બીના કહી છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી-કાલી નામની અગ્રહિષી ચમચા રાજધાનીમાં કાલાવત...સક નામના ભવનમાં કાલ નામના સિંહાસન પર પેાતાના પિરવારહિત બેઠી હતી. તેટલામાં તેણે અધિજ્ઞાનથી ગુણશીલ ચૈત્યમાં પધારેલા પ્રભુ મહાવીરને જાણીને ત્યાં જઈ વનાદ્ધિ વિધિ સાચવીને સર્યાભદેવની Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત માફક પ્રભુ પાસે નાટ્યવિધિ કરીને તે સ્વસ્થાને ગઈ. આની દેવરદ્ધિની બાબતમાં શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નને જવાબ દેતાં પ્રભુએ કહ્યું કે આ દેવી પાછલા ભવે કાળ નામના ગાથાપતિની કાળશ્રી નામની સ્ત્રીની કાળી નામની પુત્રી હતી. તે મોટી ઉમ્મરની થઈ ત્યાં સુધી કુમારી જ હતી. તેથી તે વૃદ્ધકુમારી કહેવાતી હતી. એક વખત તેણે પ્રભુ પાર્શ્વનાથનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી ને ૧૧ અંગે ભણી કેટલેક કાળે તે શબળ (મલિન) ચારિત્રવાળી થઈ. તેથી તે શરીરના અવયવોને વારંવાર ઘોવું, પાણી છાંટીને સૂવું, બેસવું, વગેરે અનુચિત પ્રવૃત્તિ કરવા લાગી. ગુરુણીએ તેને ભૂલ સુધારવા ઘણું કહ્યું, પણ તે સમજી નહી. અંતે બધી સાધ્વીઓથી તજાએલી તે જુદા ઉપાશ્રયમાં રહી શચ કરવા લાગી. આ સ્થિતિમાં ઘણાં વર્ષો વીતાવીને આલોચનાદિ કર્યા વગર કાળધર્મ પામી કાલી દેવીપણે ઉત્પન્ન થઈ છે. તેનું આયુષ્ય અઢી (રા) પાપમનું છે. અહીંથી આવી મહાવિદેહે સિદ્ધ થશે. આ જ પ્રમાણે બીજાં ચાર અધ્યયનોમાં ક્રમસર રાજી વગેરે અગ્રમહિષીઓની બીના કહી છે. ફકત પાછલા ભવમાં નગરી, માતાપિતા વગેરેનાં નામ જુદાં જુદાં જાણવા. શેષ બીના કાલીદેવીની જેમ જાણવી. વગ બીજે–ભા. ૧, નિશુંભા ૨, રંભા ૩, નિરંભા ૪, અને મદના પ, એ પાંચ બલીન્દ્રની અગ્રમહિણીઓ છે. તે દરેકની બીનાવાળું એકેક અધ્યયન કાલીદેવીના જેવું જાણવું, ફક્ત પૂર્વભવના નગરાદિક જુદા જુદા છે. વર્ગ ત્રીજે–આ વર્ગમાં દક્ષિણ દિશાના ભવનપતિના નવ ઇદ્રોની ૫૪ અગ્રમહિષીઓનાં ચેપન અધ્યયને કહ્યા છે. તેમાં ધરણેન્દ્રની ૧. ઇલા, ૨. સતેરા, ૩. સૌદામિની, ૪. ઇંદ્રા, ૫. ધના, ૬ વિદ્યુતા આ છ અગ્રમહિષીઓનાં ૬ અધ્યયનો છે. એમ વિરુદેવ વગેરે ૮ ઇંદ્રોમાં દરેકની ૬-૬ અમહિષીઓનાં ૬-૬ અધ્યયન હોવાથી કુલ ચોપન અધ્યયનો જાણવાં. વર્ગ ચેથો–આ વર્ગમાં પણ ઉત્તર દિશાના નવ ઈદ્રોની ૫૪ અમહિષીએનાં જેમ ત્રીજા વર્ગમાં કહ્યું તેમ પ૪ અધ્યયનો છે. તેમાં ભૂતાનંદ ઇદ્રની ૧. રૂચા, ૨ સુરૂચા, ૩, રૂચાંશા, ૪. રૂચકાવતી, ૫, રૂચકાંતા, ૬. રૂચપ્રભા આ છ અગ્રમહિષીઓનાં પહેલાં ૬ અધ્યયન કહી પછી બાકીનાં ૪૮ અધ્યયનો પણ ક્રમસર કહ્યાં છે. વર્ગ પાંચમ-દક્ષિણ દિશાના વાનમંતરના ૮ ઇદ્રો છે. દરેકની ચાર ચાર ઈંદ્રાણુ ગણતાં ૩ર ઇંદ્રાણીની બીના અનુક્રમે બત્રીશ અધ્યયનોમાં કહી છે. વર્ગ છો–એ જ પ્રમાણે ઉત્તર દિશાના વાનમંતર દેવોના ૮ ઇંદ્રોની ૩ર ઇંદ્રાણીનાં ૩ર અધ્યયનો કહ્યાં છે. વગ સાતમો–અહીં સૂર્યની ૧. સૂરપ્રભા, ૨. આતપા, ૩. અર્ચિર્માલી, ૪. Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાગ સૂત્રનો પરિચય) ર૬૩ પ્રભંકરા આ ચાર ઇંદ્રાણીઓની બીનાવાળાં અનુક્રમે ૪ અધ્યયનો કહ્યાં છે. વર્ગ આઠમો–અહીં ચંદ્રની ૧. ચંદ્રપ્રભા, ૨. દોષીનાભા, ૩. અર્ચિર્માળી, ૪. પ્રભંકરા નામની ઇદ્રાણીઓની બીના અનુકમે ૪ અધ્યયનમાં જણાવી છે. નવમા વર્ગમાં–શકની ૧, પવા, ૨. શિવા, ૩. સચી (સતી), ૪. અંજ, પ. રોહિણી, ૬. નવમિકા, ૭. અચલા, ૮, અસરા નામની ૮ ઇંદ્રાણીઓની બીના અનુક્રમે ૮ અધ્યયનોમાં વર્ણવી છે. દશમા વર્ગમાં—એ જ પ્રમાણે ઈશાનેન્દ્રની ૧ કૃષ્ણા, ૨. કૃષ્ણ (કૃષ્ણ) રાજ, ૩. રામા, ૪રામરક્ષિતા, ૫. વસુ, ૬. વસુગુપ્તા, ૭. વસુમિત્રા, ૮. વસુધારા નામની ૮ ઇઠ્ઠાણીની બીના અનુક્રમે ૮ અધ્યયનમાં કહી છે. ૧૦ વર્ગનાં ર૦૬ અધ્યયનમાં ર૦૬ ઇંદ્રાણીની બીના કહી છે. તે આ પ્રમાણે-૧, અસુરકુમારના બે ઇંદ્રની ૧૦ ઈંદ્રાણી, બાકીના ૯ નિકાયના ૧૮ ઇંદ્રોની ૧૮૮૬=૧૦૮, વાનર્થાતરના ૧૬ ઇદ્રોની ૧૬૪૪=૬૪, સૂર્ય તથા ચંદ્રની મળી ૮, અને કેન્દ્ર ઇશાનેન્દ્રની મળી ૧૬ ઇંદ્રાણીઓ જાણવી. શ્રી જ્ઞાતા સૂત્રના બીજા મુકંધનો ટૂંક પરિચય પૂરો થયે. શ્રી જ્ઞાતા ધર્મકથાગ સૂત્રને ટ્રેક પરિચય પૂરો થયો શ્રી પ્રવચન કિરણાવલીનો સાતમો પ્રકાશ પૂર્ણ થયા. BE UF Page #313 -------------------------------------------------------------------------- ________________ આઠમા પ્રકાશ || आर्या ॥ ।। ५३ ।। अह अट्टमासे, सत्तमुवासगदसंगवृत्तं तं ॥ वणिज्जइ संखेवा, अज्झयणाह दस सुखंधे ।। ५१ ।। आणंदकामदेवा, चुलणोपिया सावगो सुरादेवो ॥ चुल्लसग कुंड कोळिय तहेव सद्दालपुत्तो य ।। ५२ ।। समहासयय नंदिणी, पियसालिहि पियभिहज्झयणसड्डा || चरण-करण-धम्मकहा- णुओगवृत्तंत संकलणं वाणिज्जसिवाणंदा बारस कोडोधणं तहा चउरो || गोवरगावसग्गो, सोहम्मे अरुणच उपल्ला ।। ५४ ।। चंपा भद्दा अडदस, कोडोदविणं छगोउला पंते ।। अरुणाभ देवत्त ं, उवसग्गो कामदेवस्स ।। ५५ ।। चुल्लणीपिया वाणारसी, सामा उवसग्गसहणगोवग्गा || चोवीस कोडी दव्वं, अरुणप्पइ पल्लचउराऊ ।। ५६ ॥ वाणारसी य धण्णा, अडदस कोडोधणं छगोउलगा ।। उवसग्गोऽरुणकंते, तहय सुरादेवसडस्स ।। ५७ ।। आलंभिया य बहुला, अडदस कोडोधणं छगोउलगा ॥ उवसग्गोऽरुणसिद्धे, देवत्त चुल्लसयगस्स ।। ५८ ।। छगोउलगा ।। कुंडसड्डुस्स ।। ५९ । तिकोडीयं ॥ कंपिल्ल पुप्फमित्ता, प्रडदस कोडोधणं अरुणज्झय देवत्त', वसग्गो पोलासमग्गिमित्ता, गोउलमेगं धणं देवबसग्गोऽरुणरुइ- सुरया सद्दालपुत्तस्स ॥ ६० ॥ चवीस दव्व कोडी, रायगिही रेवईइ उवसग्गो || अरुणावतंससुरा, महासयग अट्ठ गोवरगा ।। ६१ ॥ Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કરણાવલી (૭. શ્રી ઉપાસક દશાંગ સૂત્રના પરિચય ) बारस कोडो दविणं, सावत्थो अस्रुिणी तहा चउरो || गोवरगा य મશેરે, देवत्तं નવમસુસ ૫ ૬૨. बारस कोडी दविणं; सावत्थी फग्गुणी तहा चउरो ॥ गोवग्गा अमरत्त, कोवविमाणे य સમરસ ૫૬૩।। पडिमा वयपडिवत्ती, मासियमणसणमणंतरम्मि भदे || सोहम्मामररिद्धी, चउपल्लाऊ य સવ્વેસિ ૫ ૬૪ ૫ दसगोसहस्समाणं, गोउलमेगं तओऽवि चहऊणं ॥ વસિયેવિયા તે ।।૬। सिद्धी महाविदेहे, बीस શબ્દા:—હવે આઠમા પ્રકાશમાં સાતમા શ્રીઉપાસકદશાંગ સૂત્રનું વૃત્તાંત ટૂંકામાં કહેવાય છે. અહીં એક શ્રુતસ્કંધ છે, તેમાં આનંદાદિ દશ શ્રાવકોના નામથી પ્રસિદ્ધ આનંદાધ્યયન વગેરે દૃશ અધ્યયના છે. ૧૧. ૧. આણંદ શ્રાવક, ૨. કામદેવ શ્રાવક, ૩. ચુલની પિતા, ૪. સુરાદેવ શ્રાવક, ૫. ચુલશતક શ્રાવક, ૬. કુંડકાલિક શ્રાવક, ૭. સદ્દાલપુત્ર, ૮. મહાશતક શ્રાવક, ૯. નંદિનીપિતા નામના શ્રાવક, ૧૦. સાલિલ્હી ( તેતલી ) પિતા નામના શ્રાવક. અહીં આ દશ શ્રાવકોનાં જીવન અને વ્રતાદિની મીના કહી છે, તેથી સમજી લેવું કે આ સૂત્રમાં ચરણકરણાનુયાગની, ને ધ કથાનુયાગની સંકલના (ગાઢવણી) કરી છે. પર-૫૩. આનંદ શ્રાવક વાણિજય ગામના રહીશ હતા. તેમને શિવાનંદ્રા નામની સ્રી હતી. બાર ક્રોડ ધનના સ્વામી હતા. તેમને ચાર ગાફલ હતાં. કોઈએ તેમને ઉપસ કર્યાં નથી, વ્રતાદિની આરાધના કરી અંતે સૌધ દેવલાકના અરૂણવિમાનમાં ચાર પલ્યાપમના આયુષ્યવાળા દેવ થયા. ૫૪. ચંપાનગરીના રહીશ બીજા કામદેવ શ્રાવકને ભદ્રા નામની સ્ત્રી હતી. તેની પાસે ૧૮ ક્રેડ દ્રવ્ય હતું, છ ગાકુલ હતાં. આયુષ્યના અંતે સમાધિમરણ પામી અરૂણાવિમાને દેવપણું પામ્યા. તેને એક ધ્રુવે ઉપસ કર્યાં હતા. ૫૫. ત્રીજા ચુલણી પિતા નામના શ્રાવક વારાણસી નગરીના રહીશ હતા. તેમને શ્યામા નામની સ્રી હતી. ધ્રુવે ઉપસ કર્યાં હતા. ૮ ગાકુલ હતાં. તે ચાવીશ ક્રોડ સુવર્ણના સ્વામી હતા. શ્રાવકપણામાં વ્રતાદિની આરાધના કરી અંતે કાલધર્મ પામી અરૂણપ્રભ વિમાનમાં ચાર પચાપમના આયુષ્યવાળા દેવ થયા. ૫૬. ચાચા સુરાદેવ નામના શ્રાવક વારાણસીનગરીના રહીશ હતા. તેમને ધન્યા નામની સ્રી હતી. ૬ ગોકુલ હતાં, ૧૮ ક્રોડ દ્રવ્ય હતુ, એક દૈવે તેને ઉપસ કર્યાં હતા. વ્રતાદિની આરાધના કરી અંતે સમાધિમણ પામી અરૂણકાંત વિમાનવાસી દેવ થયા. ૫૭. પાંચમા આભિકા નગરીના રહીશ ચુલ્લશતક શ્રાવકને બહુલા નામની સ્રી હતી. ૬ ગાકુલ હતાં. તે ૧૮ ફ્રાડ દ્રવ્યના સ્વામી હતા. તેને એક ધ્રુવે ઉપસ કર્યાં હતા. વ્રતાદિની આરાધના કરી અતે તે ૬૫ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત અરૂણસિદ્ધ વિમાનવાળા દેવ થયા. ૧૯. પાલાસપુરના રહીશ સાતમા સદ્દાલપુત્ર નામના શ્રાવકને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. એક ગાકુલ હતું ને ત્રણ ક્રોડ દ્રવ્ય હતુ.. એક ધ્રુવે ઉપસ કર્યાં હતા. તે વ્રતાદિને આરાધી અંતે અરૂણરૂચિ નામના વિમાનમાં દેવ થયા. ૬૦. આઠમા મહાશતક શ્રાવક રાજગૃહી નગરીના રહીશ હતા. તેમને ચાવીશ ક્રોડ દ્રવ્ય અને ૮ ગાકુલ હતાં. તથા રેવતી વગેરે સ્રીઓ હતી. તેમાંની તે રેવતીએ ઉપસ` કર્યાં હતા. વ્રતાદિને આરાધી અંતે અરૂણાવતસક વિમાનવાસી દેવ થયા. ૬૧. નવમા નંદિનીપિતા નામના શ્રાવકને અશ્વિની નામે સ્ત્રી હતી. તથા ૧૨ ક્રોડ દ્રવ્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં રહેતા, તેને ૪ ગેાકુલ હતાં. વ્રતાદિને આરાધી તે અથેર વિમાનવાસી દેવ થયા. ૬૨. શ્રાવસ્તિ નગરીના રહીશ દશમા તેતલીપિતા (સાલિલ્હીપિતા) નામના શ્રાવકને ફાલ્ગુની નામે સ્ત્રી હતી, ૧૨ કેાડ દ્રવ્ય અને ૪ ગાકુલ હતાં. વ્રતાદિને આરાધી અંતે કીમ વિમાનવાસી દેવ થયા, ૬૩. શ્રાવકની ૧૧ પ્રતિમા (એક જાતની ધામિક ક્રિયા )એનું આરાધન અને મારે ત્રતાની આરાધના તથા અંતિમ સમયે એક મહિનાના અનશનની આરાધના, તેમજ સૌધર્મ દેવલાકના જ અરૂણાદિ વિમાને ૪ પાપમના આયુષ્યવાળા દેવપણે ઉપજવું; આટલી બીના દરો શ્રાવકામાં એક સખી છે એમ સમજવુ', ૬૪. તથા એક ગાકુલનું પ્રમાણ ૧૦ હજાર ગાયા જાણવી, એટલે દશ હજાર ગાયાનું એક ગાકુલ થાય, આનંદ શ્રાવકાઢિ દર્શને તેવાં ગેાકુલા હતાં. દેવલાકનું આયુષ્ય પૂર્ણ થયા માદ દરો શ્રાવકા મહાવિદેહે માક્ષમાગ ને સાધી સિદ્ધ થશે. ૬૫. સ્પષ્ટા — શ્રીઉપાસકદ્દેશાંગ સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે. તેના પહેલા આનંદાધ્યયનમાં આનંદ શ્રાવકનુ જીવન ચરિત્ર વર્ણવ્યુ છે. બીજા કામદેવાધ્યયનમાં કામદેવ શ્રાવકનું જીવન અને ત્રીજા ચુલનીપિતા નામના અધ્યયનમાં ચુલનીપિતા નામના શ્રાવકનુ જીવન કહ્યું છે. ચાથા સુરાદેવાધ્યયનમાં સુરાદેવ નામના શ્રાવકનુ અને પાંચમા ચુલશતકાધ્યયનમાં ચુલ્લશતક શ્રાવકનુ જીવન જણાવ્યું છે. પછી છઠ્ઠા કું કાલિકાધ્યયનમાં કુંડકાલિક શ્રાવકનું... દેશવિરતિ જીવત, અને સાતમા સદ્દાલપુત્રાધ્યયનમાં સદ્દાલપુત્ર શ્રાવકનું જીવન જણાવ્યું છે. આગળ આઠમા મહાશતક અધ્યયનમાં મહાશતક શ્રાવકનુ અને નવમા ન’ક્રિનીપિતા નામના અધ્યયનમાં નદિનીપિતા નામના શ્રાવકનું તથા દશમા સાલિહી ( તેતલી ) પિતા નામના અધ્યયનમાં તેતીપિતા નામના શ્રાવકનું જીવનચરિત્ર વર્ણ ન્યુ છે. આ રીતે આ સાતમા અંગના સાર ટૂંકામાં જણાવીને વે હું દરેક અધ્યયનના પરિચય ટૂંકમાં જણાવું છું, દશ શ્રાવકાની સમાન ખીના અહીં દશ શ્રાવકોનાં નગરા, ઉદ્યાના, ચૈત્યા, વનખંડો, રાજાએ, માતાપિતા સમવસરણ, ધર્માચાર્યાં, ધર્માંકથા, આ લાકની અને પરલાકની દ્ધિવિશેષ, શીલતા, Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૭. શ્રી ઉપાસકદશાંગ સૂત્રના પિચય) ૨૬૦ વિરમણવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધેાપવાસની સાધના, શાસ્ત્રજ્ઞાન, તપ ઉપધાન, પ્રતિમાઓ ( ક્રિયાવિશેષ) ઉપસર્યાં, સલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપાપગમન, દેવલાગમન, મુકુલમાં ઉત્પત્તિ, ખેાધિલાભ, અને અંતક્રિયાનું (મેાક્ષનુ.) વર્ણન કર્યુ છે. વળી શ્રાવકોની ઋદ્ધિવિશેષ, પરિષપરિવાર, વિસ્તારથી તેમણે કરેલું ધ' શ્રવણ, અભિગમ—સમ્યકત્વની વિશુદ્ધિ, સ્થિરપણું, ભૂલ ગુણ્ણાના ને ઉત્તર ગુણાના અતિચારો, વ્રતપર્યાય, શ્રાવકની ૧૧ પ્રતિમાઓની આરાધના, અભિગ્રહાનું ગ્રહણ અને પાલન, ઉપસર્ગાનું સહન કરવુ, ઉપસર્ગાના અભાવ, વિચિત્રતપ, શીલવ્રત વગેરે કહીને અંતે મારણાંતિક સ’લેખનાની મીના જણાવી છે. પછી તે સલેખનાની આરાધનાથી આત્માને ભાવિત ( વાસિત) કરીને ઘણા ટંક અનશનભાવે વીતાવીને ઉત્તમ વિમાનમાં ઉત્પન્ન થઈને જે રીતે શ્રેષ્ટ દેવતાઈ સુખે ભાગવે છે, અને અનુક્રમે ઉત્તમ સુખાને ભાગવીને ત્યાંથી ચ્યવી જે રીતે એધિ (જૈનધમ` પ્રાપ્તિ) અને સંયમ પામી કેવલી ( થઈ માક્ષને પામે છે તે બીના, અને તે ઉપરાંત બીજું પણ તેમના જીવનને અંગે જરૂરી વન વિસ્તારથી કર્યુ છે. અહીં પરિમિત વાચના અને સંખ્યાતા અનુયાગદ્વારા તથા સખ્યાતી સંગ્રહણી છે. આ સાતમું અંગ છે, તેના એક શ્રુતસ્કંધ છે, દેશ ઉદ્દેશકાલ અને દેશ સમુદ્દેશકાલ છે. આનાં સંખ્યાતા હજાર પદ્મા, સખ્યાતા અક્ષરો કહી છેવટે ચરણ કરણની પ્રરૂપણા કરી છે. આ પ્રમાણે સમવાયાંગમાં જેમ કહ્યું, તેમ નદીસૂત્રમાં પણ દ્વાદશાંગીના ઢક પિરચય જણાવતાં આના પણ હૂઁક પરિચય વજ્ગ્યા છે, આ બધા શ્રાવકા નવ તત્ત્વાના જાણકાર, દૃઢ ધી, અને આર્થિક સ્થિતિમાં કરાડાનો મીલકતવાળા હતા. તેમણે સંપત્તિના ત્રણ ભાગ કરી એક ભાગ વેપારમાં, એક ભાગ વ્યાજે અને એક ભાગ સ્થાયી નિધિ તરીકે રાખ્યા હતા. તે બધા વ્યવહારકુશલ ગૃહપતિ (ગૃહસ્થ ) હતા. અને કુટુંબ જ્ઞાતિ રાજ્યાદિના ગુંચવણ ભરેલા કાર્યાંના નીકાલ કરનારા, પૂવા લાયક તેમજ બીજાને સલાહ લેવા ચેાગ્ય હતા. મહાશતક શ્રાવક સિવાયના ૯ શ્રાવકોને એકેક સ્ત્રી હતી. મહાશતક શ્રાવકને રેવતી વગેરે ૧૩ સ્રીઓ હતી. તેમને પ્રભુ વીરના ઉપદેશ સાચા લાગ્યા, તેથી શ્રદ્ધાપૂર્વક અધિક પરિગ્રહાર્દિના ત્યાગ કરી સમ્યકત્વ મૂલ ખાર ત્રતા લઇ આરાધે છે, ને પાતાની સ્રીને પણ સમજાવી વ્રતાને સાધનારી શ્રમણાપાસિકા થવા પ્રેરણા કરે છે. તે પણ પાતાના પતિના કહ્યા પ્રમાણે પ્રભુની પાસે આવી વ્રતારિણી બને છે. એ પ્રમાણે દશે શ્રાવકો ચૌદ વર્ષો સુધી તારાધન કરીને પાતાના મેાટા પુત્રોને કુટ્ટુંબના ભાર સોંપીને શ્રાવક ધર્માંની વિશિષ્ટ ક્રિયારાધન રૂપ અગિયાર પ્રતિમાઓને આરાધીને તથા વિવિધ પ્રકારના તપ કરીને અ ંતે અનશન કરી પહેલા દેવલાકમાં ગયા. ભવિષ્યમાં ત્યાંથી ચવીને સિદ્ધ થશે. હાલ તે દશે શ્રાવકા પહેલા દેવલાકમાં હયાત છે. શ્રી ગૌતમસ્વામીએ આનંદની દીક્ષા લેવાની બાબતમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રભુ શ્રી મહાવીરે કહ્યુ. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત કે આ ભવમાં તે દીક્ષા લઈ શકશે નહિ, એમ દશે શ્રાવકામાં સમજવું, અહીં આનદ શ્રાવકની શ્રીના બહુ વિસ્તારથી કહીને બાકીના અધ્યયનામાં વ્રતાદિની મીના ટૂંકાવીને “ જેમ આનં≠ શ્રાવકના વર્ણનમાં કહ્યું તેમ અહીંં સમજવુ, ” આ રીતે સૂચના કરી છે. પહેલા આન ંદાધ્યયનના ટૂંક પરિચય અહી` શરૂઆતમાં મંગલ વગેરેની, અને ચંપાનગરી તથા પૂર્ણભદ્ર ચૈત્યની બીના કહી ને જણાવ્યું કે-વાણિજ્ય ગ્રામમાં આનંદ નામે ધનાઢય ગૃહસ્થને શિવાનદા નામની ભાર્યાં હતી. આ વાણિજ્યગામની પાસે રહેલા કાલ્લાક ગ્રામમાં તેના મિત્ર વગેરે રહેતા હતા. એક વખત અહીં પ્રભુ શ્રીમહાવીરદેવ પધાર્યાં, તેમની દેશના સાંભળી પ્રતિમાધ પામેલા આન ૢ શ્રાવકે અને તેની સ્રીએ મારે વ્રતા પ્રભુની પાસે કઈ રીતે લીધા ? તે બીના કહીને પ્રભુએ સમજાવેલા ત્રતાનુ તથા તેના અતિચારાદિનુ સ્વરૂપ જણાવ્યું છે. અને જણાં હર્ષ્યાથી શ્રાવકપણાની આરાધના કરી રહ્યા છે. દેશવતપણે ૧૪ વર્ષા વિત્યા બાદ ૧૧ શ્રાવકતિમાને આરાધી અંતિમ સમયે અનશનભાવમાં રહેલા તે આનંદ શ્રાવકને શુભ ભાવનાદિ સાધનાના પ્રતાપે અવધિજ્ઞાનાવરણીય કા ક્ષયાપશમ થવાથી અવધિજ્ઞાન પ્રકટ થયું. તે ટાઈમે શ્રીગૌતમસ્વામીની સાથે અવધજ્ઞાનની બાબતમાં આનંદ શ્રાવકે કરેલી વાતચીતનું વર્ણન ક્રૂ કામાં આ પ્રમાણે જાણવું— એક વખત શ્રીગૌતમસ્વામી કાલ્લાક સંનિવેશમાં ગાચરી માટે જતા હતા, તે ટાઇમે તેમણે ઘણા માણસાના મુખથી એમ સાંભળ્યું કે આનંદ્ર શ્રાવકે મરણાંત સલેખના સ્વીકારી છે. તેથી તેમને આનન્દ્વ શ્રાવકને જોવાના વિચાર થયા ને ત્યાં ગયા, આનંદ શ્રાવકે શ્રીગૌતમસ્વામીને આવતા જોઈ નમસ્કાર કરી પૂછ્યુ કે હે ભગવન ! શું ગૃહસ્થને અવધિજ્ઞ।ન થાય ? જવાખમાં તેમણે ‘હા' કહી. એટલે આનંદે કહ્યુ, “ મને પાંચસા યાજનની મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોની બીનાને જણાવનારું અવધિજ્ઞાન થયું છે. 15 આ સાંભળી શ્રીગૌતમસ્વામીજીએ કહ્યું ગૃહસ્થને આટલી મેાટી હદવાળુ અવિધજ્ઞાન થતું નથી. માટે હે આનંદ! તમે આ બાબત આલેાચના કરો, આના ખુલાસા કરતાં આનંદે તેમને પૂછ્યુ કે જિનપ્રવચનમાં શુ સદ્ભુત ભાવેાની આલાચના કરવાની હાય છે ? જવાબમાં શ્રીગૌતમસ્વામિજીએ ‘ના” કહી. એટલે આનંદે કહ્યું કે જો એમ હોય, તે આપ જ આ મામતની આલાચના કરો. તેથી ગૌતમસ્વામીને શંકા થઈ. પ્રભુની પાસે આવી પૂછતાં તેમને આલાચના કરવાની આજ્ઞા થઈ. તેથી આનંદ શ્રાવકની પાસે જઈ પાતે કરેલી ભૂલના મિથ્યાદુષ્કૃત દીધા. આ પ્રસંગ અપૂર્વ એધદાયક છે. તેના અને દશે શ્રાવકોના જીવનના યંત્ર સહિત વિસ્તાર્ શ્રીદેશના ચિંતામણીના પહેલા ભાગમાં અને શ્રી સત્યપ્રકાશ માસિકના વિશેષાંકમાં જણાવ્યા છે. તે ત્યાંથી જોઈ લેવા. Page #318 -------------------------------------------------------------------------- ________________ * * * શ્રી જૈન પ્રવચન કિરણાલી (૭. શ્રી ઉપાસકદશાંગ સૂત્રને પરિચય) બીજા કામદેવાદયનને ટ્રેક પરિચય ચંપાનગરીમાં કામદેવ નામના એક સદગૃહસ્થ રહેતા હતા. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. તે અઢાર કરોડ સેનવાના સ્વામી હતા. તેમાં ૬-૬ કરે અનુક્રમે નિધાનમાં વ્યાજમાં ને હેપારમાં જોડાયેલા હતા. તે ૬ ગોકુલના અધિપતિ હતા, પ્રભુ શ્રી મહાવીર દેવની દેશના સાંભળીને તેમણે તથા તેમની સ્ત્રીએ આનંદ શ્રાવકની પેઠે બાર વ્રતો લઈ આરધવા માંડ્યા. એક વખત ધર્મજાગરિકા કરવાના પ્રસંગે કામદેવને આનંદ શ્રાવકની જેવો વિચાર આવ્યો, જેથી તેણે પોતાના મોટા દીકરાને કુટુંબની સંભાળ રાખવાની ભલામણ કરી ૧૧ પ્રતિમાની આરાધના કરી. એક વખત તે ધ્યાનમાં બેઠા હતા, તે વખતે મધ્ય રાતે પૌષધશાલામાં કામદેવની પાસે એક માથી મિથ્યાદષ્ટિ દેવ ભયંકર પિશાચનું રૂપ વિકુવી હાથમાં તલવાર લઈને પ્રકટ થયો. ને કામદેવને કહેવા લાગ્યું કે તું વ્રતાદિનો ત્યાગ નહિ કરે, તો તારું માથું કાપી નાંખીશ. એમ ધમકી આપીને તેના ટુકડા કર્યા, તો પણ તે વ્રતારાધનથી ચલાયમાન થતું નથી. ત્યાર બાદ હાથી અને સર્પનું રૂપ વિકવી ઉપસર્ગો કર્યા, છતાં તે ધર્મમાં અડગ રહ્યો. અંતે તે દેવ થાકીને કામદેવની આગળ માફી માગી ધન્યવાદ આપી સ્વસ્થાને ગયે. ત્યાર બાદ તે પ્રભુને વાંદવા ગયો, ત્યારે પ્રભુએ તેની દહધર્મિતાના વખાણ કરી મુનિઆને પણ કહ્યું કે તમારે પણ સ્વધર્મની સાધનામાં કામદેવની જેમ નિશ્ચલ રહેવું. બાકીની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. ૩. ત્રીજા અધ્યયનમાં પણ જેમ કામદેવને તેમ ચુદ્ધનીપિતા નામના શ્રાવકને ચલાયમાન કરવા એક દેવ આવ્યો. તેણે તેના પુત્રોને મારી તેનું ભડથું કરી કડાઈમાં પકાવી તેના શરીર ઉપર માંસ ફેકવાની ને લેહી છટવાની ધમકી આપી ને તેમ કર્યું પણ ખરું, છતાં પણ વ્રતારાધનમાં ડગ્યો નહિ. જ્યારે તેની માતાને મારી નાંખવાની દેવે ધમકી આપી ત્યારે તે શ્રાવક ચલિત થઈ તે દેવને પકડવાને દોડે છે. પરંતુ તે તો આકાશમાં ઉડી ગયે. પુત્રનો કોલાહલ સાંભળીને ત્યાં આવેલી તેની માતાએ સાચી બીના કહી. તેથી પિતાની ભૂલ ખમાવી પ્રાયશ્ચિત્ત લઈ તે શુદ્ધ થયા. ૪. ચોથા અધ્યયનમાં સુરાદેવ શ્રાવકના નગરાદિની બીના અહીં શબ્દાર્થમાં કહી છે. ઉપસર્ગની બીના આ છે-તેની પાસે એક દેવ આવીને તેના પુત્રોને મારે છે, છતાં તે ચલાયમાન થતો નથી. પણ જ્યારે શરીરમાં સેળ રેગાની તીવ્ર વેદના પ્રકટાવવાની ધમકી આપે છે, ત્યારે તે ચલાયમાન થાય છે. ને તે શ્રાવક દેવને પકડવા દોડે છે. છેવટે પોતાની ભૂલ સમજી આલેચનાદિથી શુદ્ધ બને છે. ૫. પાંચમા અધ્યયનમાં સુદ્ધશતક શ્રાવકનું વર્ણન કર્યું છે. તેની જન્મભૂમિ આદિની બીના પહેલાં કહી છે. ત્રતાદિના પ્રસંગે પહેલા અધ્યયનની માફક સમજવાની Page #319 -------------------------------------------------------------------------- ________________ २७० શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત સૂચના કરી છે. એક વખત એક દેવ આ ચુલ્રશતકને વ્રતાદિ છેડવાની ધમકી આપતાં કહે છે કે જો તું તારો ધર્મી નહિ છેડે, તા હું તારુ તમામ ધન હરી લઇ તને ભિખારી જેવા બનાવી દૃઈશ, એમ ત્રણ વાર કહે છે, અંતે તે શ્રાવક દેવને પકડવા ઢાડે છે. આ વાત જાણી તેની શ્રી સાચી મીના કહ્રીને તેને શાંત કરે છે. "C ૬. છઠ્ઠા કુંડકાલિક અધ્યયનમાં કુંડાલિક શ્રાવકનુ' વૃત્તાંત જણાવ્યું છે, તેની ઋદ્ધિ, જન્મ સ્થાનાદિની મીના પહેલાં અહીં શરૂઆતમાં જણાવી છે. તેણે એક દેવની સાથે પુરુષાની બાબતમાં ચર્ચા કરેલી, તે વાત ટૂંકામાં આ પ્રમાણે જાણવી-એક વખત મધ્યરાતે તે શ્રાવક પેાતાની અરોાકવાડીમાં પૃથ્વીશિલા પટ્ટકની પાસે આવ્યા. ત્યાં આવીને પાતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાસંગ વર્લ્ડ્સને રાખી ધર્મધ્યાનની ઉત્તમ ચિંતવના કરવા લાગ્યા. આ અવસરે એક દેવ પ્રકટ થયા. તેણે તેની મુદ્રા અને વજ્રાદિ ત્યાંથી ઉપાડી આકાશમાં અદ્ધર રહી આ પ્રમાણે કહ્યું કે હું કુંડકાલિક ગાગાલ મખલિપુત્રે કરેલી ધમ પ્રરૂપણા સારી છે. કારણ કે તેમાં ઉદ્યમાદિક કાંઈ પણ માન્યું નથી. તે એમ કહે છે કે જીવા ઉદ્યમ કરે, છતાં પુરુષાની સિદ્ધિ થતી નથી, માટે સ` ભાવા નિયત છે. શ્રીવીરપ્રભુની પ્રરૂપણા સારી નથી, કારણ કે તેમાં ઉદ્યમ વગેરેને માનવાનુ કહ્યુ છે, ” આ પ્રમાણે દેવ કહી રહ્યો, એટલે કુંડકાલિકે ચુક્તિ જણાવવા પૂર્ણાંક પ્રશ્ન કર્યાં કે હે દેવ, જો તારૂ કહેલું સાચુંજ હેાય તેા તને આ દેવતાઈ ઋદ્ધિ મળી છે, તે ઉદ્દમાદિક સાધનાની સેવનાથી મળી છે? એના જવાબ આપ. આના જવાખમાં ધ્રુવે કહ્યું કે હું કંકાલિક ! ઉદ્યમાદિક સાધનેાની મદદ સિવાય હું દેવતાઈ ઋદ્ધિ પામ્યા છું. તે સાંભળી કુડકાલિકે કહ્યું કે જો ઉદ્યમાદિક સાધનાની મદદ સિવાય તને આ ઋદ્ધિ મળી હોય તા તેવા બીજા જીવાને પણ તેવી ઋદ્ધિ કેમ મળતી નથી? ઉદ્યમાદ્રિ રહિત જીવાને તારા મતે દેવપણુ જરૂર મળવુ. જોઈ ચે, પણ તેમ તેા મનતું નથી, અને જો તું એમ કહીશ કે મને ઉદ્યમાદિથી ધ્રુવ ઋદ્ધિ મળી, તેા પછી “ગાશાલાના મત સારા છે 22 એમ તારાથી કહી શકાય જ નહિ. આ વચના સાંભળી દેવ કાંઈ પણ ખેલી શકયા જ નહિ. મુદ્રાદિ જ્યાં હતું, ત્યાં મૂકીને સ્વસ્થાને ગયા. કેટલાક સમય વીત્યા બાદ પ્રભુ શ્રીમહાવીરદેવ સરવાર અહીં પધાર્યાં, ત્યારે કુંડૂકાલિક શ્રાવક પ્રભુને વંદન કરવા ગયા, તે ટાઇમે પ્રભુએ સભામાં કડકાલિક દેવને નિરૂત્તર કર્યાની બીના જણાવી તેની પ્રશંસા કરી અને કહ્યું કે હે ભવ્ય થવા ! તમારે પણ શ્રીજિન પ્રવચનમાં આ રીતે દૃઢ રહી સચાટ ઉત્તરા આપી સ્વધ પરાયણ અનવું, શ્રાવક કુંડકાલિકે ૧૪ વર્ષો સુધી દેશિવતિની આરાધના કર્યાં બાદ પ્રતિમાવહન કર્યું", અ'તે એક માસનું અનશન કરીને સમાધિમરણ પામીને પહેલા દેવલાકમાં અરૂણજ વિમાનવાસી દેવ થયા. અહીનું ચાર પચાપમ પ્રમાણ આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહે સિદ્ધિપદ પામશે. બાકીની મીના પહેલા અધ્યયનની માક જાણવી. Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (૭શ્રી ઉપાસકદશાંગ સૂત્રને પરિચય) | ૭. સાતમા અધ્યયનમાં શ્રાવક સદ્દાલપુત્રનું વર્ણન કર્યું છે. તે પલાસપુરમાં રહેતા હતો. તે ગોશાલાના મતનો ઉપાસક હતો. એક વખત પ્રભુ શ્રી મહાવીરદેવ તેના નિમંત્રણથી તે કુંભકારની શાળામાં પધાર્યા. એક વખત તે પિતાના વાસણે શાલામાંથી બહાર કાઢી તડકે સુકવતો હતો, ત્યારે પ્રભુએ તેને પૂછયું કે હે સદ્દાલપુત્ર! આ બધાં વાસણે પ્રયત્નથી બન્યાં છે તે વિના બન્યાં? સાલપુત્રે ઉત્તર આપે કે પ્રયત્ન કર્યા વિના બન્યા છે. કારણ કે સર્વ પદાર્થો નિયત એટલે નિયતિને આધીન છે. ત્યારે પ્રભુએ તેને પૂછ્યું કે કોઈ પુરૂષ આ તારા વાસણને ઉપાડી જાય, કે ફેડી નાંખે અથવા તો આ તારી સ્ત્રી સાથે બળાત્કાર કરે, તો તું તેને શિક્ષા કરે? ત્યારે સદાલપુત્રે કહ્યું કે હું જરૂર તે પુરુષને શિક્ષા કરું. એટલે મારું અથવા તેનો નાશ કરું. ત્યાર બાદ પ્રભુએ કહ્યું કે જો તું પુરુષાર્થને માનતો નથી, તો તે પુરુષ તારા મતે વાસણેને ફેડત નથી, હરીને લઈ જતો નથી, ને તારી સ્ત્રી સાથે બલાકાર પણ કરતો નથી. અને તું તેને શિક્ષા પણ કરતા નથી. માટે તું જે કહે છે કે સર્વ ભા નિયત છે તે તારું કહેવું ખોટું છે. જે ઉદ્યમને માને, તે જ પુરૂષ “હું શિક્ષા કરું ? વગેરે કહી શકે. પ્રભુનાં યુક્તિસંગત આ વચનો સાંભળી તે પ્રતિબોધ પામ્યો, ને જીવાદિ તત્વોને જાણી વ્રતધારી શ્રાવક થયે. ગોશાલાને આ વાતની ખબર પડી, તેથી તેણે અહીં આવી પિતાને મત સ્વીકારવા ઘણું કહ્યું પણ તેણે તેનું વચન માન્યું જ નહિ. પછી ગોશાલાએ કહ્યું કે અહીં મહામાહણ, મહાગેપ, મહાસાર્થવાહ, મહાધર્મકથી, અને મહાનિર્યામક (પ્રભુ મહાવીર) આવ્યા હતા? ઈત્યાદિ કહી મહાવીરની સ્તુતિ કરી એટલે તેને રહેવા માટે પોતાની શાળામાં સ્થાન આપ્યું. તે પછી ઘણું સમજાવવા છતાં જ્યારે તે નિથ પ્રવચનથી ચલાયમાન ન થયું, ત્યારે તે ખિન્ન થઈ અહીંથી નીકળી ગયો. બાકીની (ઘણી ખરી) બીના આનંદ શ્રાવકના વર્ણનની માફક સમજવી. આ સદાલપુત્રની પાસે આવી એક દેવે તેના બધા પુત્રોને મારી નાંખ્યા છતાં પણ તે ડગ્યો નહિ. અંતે તેની સ્ત્રીને મારી નાંખવાની ધમકી આપી, ત્યારે તે શ્રાવક દેવને પકડવા દો, પછી ખરી હકીક્ત જાણી તે વખતે તેણે લાગેલા દોષની પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધિ કરી. ૮. આઠમા અધ્યયનમાં મહાશતક શ્રાવકનું જીવન જણાવ્યું છે. તેને રેવતી વગેરે ૧૩ સ્ત્રીઓ હતી. તેમાં રેવતીએ પોતાની ૧૨ શેકોને અગ્નિના શાસના અને વિશ્વના પ્રયાગથી મારી નાંખી. તે માંસ ખાવામાં ને દારૂ પીવામાં બહુ જ આસક્ત રહેતી હતી. એક વખત રાજગૃહ નગરમાં અમારી ઘેાષ થયે, એટલે રાજાએ ઢોલ વગડાવીને કોઈ પણ જીવને મારવાનો નિષેધ જણાવ્યું હતો, તે વખતે તેણે પોતાના પિયરથી કેટલાક માણસોને બોલાવીને કહ્યું કે તમારે હંમેશાં બે વાછરડાઓ મારી અહી આપી જવા. આ રીતે તે હંમેશાં વાછરડાનું માંસ ખાતી અને દારૂ પીતી હતી. Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત એક વાર મહાશતક શ્રાવક પૌષધશાલામાં ધર્માનુષ્ઠાન કરી રહ્યા હતા ત્યારે મદ્યાન્મત્ત બનેલી રેવતી ઠોકર ખાતી અને પેાતાના કેશ છૂટા મૂકી પેાતાના ઉત્તરીય વજ્રને ( શરીર પર ઓઢેલા વજ્રને) શરીર ઉપરથી ખસેડતી હતી તે મહાશતકની પાસે આવીને ભાગની પ્રાથના કરવા લાગી. પરંતુ મહાશતકે તે તરફ ધ્યાન પણ ઢાયું નહિ. તેથી તે પાછી ગઈ. પછી અવસરે મહાશતકે શ્રાવકની પ્રતિમા વહીને અંત સમયે સલેખના ભાવમાં રહેલા તેને શુભ ભાવથી અવધિજ્ઞાન થયું. એક વખત રેવતી પહેલાંની જેમ તેની પાસે આવી ભેગની પ્રાથના કરવા લાગી. તે પણ તેણે તે તરફ ધ્યાન પણ દીધું નહિ, જ્યારે તે આ પ્રમાણે વારંવાર કહેવા લાગી, ત્યારે ગુસ્સે થયેલા તેણે અવધિજ્ઞાનથી જાણીને રેવતીને કહ્યું કે તું સાત દિવસમાં અલસક વ્યાધિથી પીડાઇમરીને પહેલી તકે જઈશ. આ વાત જાણી પ્રભુ મહાવીરે તેને કહેવરાવ્યુ કે આ સ્થિતિમાં તમારાથી અપ્રિય એલાય નહુિ, તમે મેલ્યા છે, માટે આલેાચનાદિ કરી શુદ્ધિ કરવી જોઇ એ. તે પ્રમાણે પેાતાની ભૂલ કબૂલ કરી પ્રભુદેવના કહ્યા પ્રમાણે આલેાચનાદિ કરી આત્મશુદ્ધિ કરી. બાકીની મીનામાં કેટલીક મીના અહી પહેલાં કહી છે, ને કેટલીક મીના આનંદ શ્રાવકની માફ્ક જાણવાની ભલામણ કરી છે. २७२ ૯. નવમા અધ્યયનમાં કહ્યું છે કે—ન ટ્વિનીપિતા નામના શ્રાવક શ્રાવસ્તી નગરીમાં રહેતા હતા. તેમને અશ્વિની નામની સ્રી હતી. તેમના ગાફુલ અને દ્રવ્ય સ ́પત્તિની બીના આનં≠ શ્રાવકની માફ્ક જાણવી, તેએ પ્રભુ વીરની પાસે શ્રાવકધમ સ્વીકારી ૧૪ વર્ષો સુધી આરાધી ૧૧ પ્રતિમા વહીને છેવટે સમાધિ મચ્છુ પામી પહેલા દેવલાકના અથર વિમાનમાં મહુદ્ધિ કે દેવ થયા. ૧૦ દુશમા અધ્યયનમાં દશમા તેતલીપિતા ( સાલિહી પિતા ) નામના શ્રાવકનુ જીવન જણાવ્યુ છે. તેના જન્મસ્થાનાદિની બીના અહીં શબ્દામાંજ કહી છે. આનદ્ર શ્રાવકની માફક પદ્મ ઉલ્લાસથી તેમણે ૧૨ વ્રત અને ૧૧ અગીઆર પ્રતિમાદ્રિની સાત્ત્વિકી આરાધના કરી હતી. અંતે સમાધિ મણ સાધીને સૌધર્મ ધ્રુવલાકના કીમ વિમાનમાં મહુદ્ધિ ક્રદેવપણું પામ્યા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહે સિદ્ધિપદ પામશે, ।। ઉપસંહાર !! આ દશે શ્રાવકોએ દેશવત પર્યાયના પંદરમા વર્ષની શરૂઆતમાં કુટુંબની તમામ વિવિધ ઉપાધિના ત્યાગ કર્યાં હતા. તેમના વીશ વર્ષ પ્રમાણ દેશવિરતિ પર્યાય કહ્યો, તેમાં પ્રતિમાવનાદિના કાલ ભેગા ગણ્યા છે. આ રીતે શ્રાવકધર્મની આરાધના કરીને તે દશ શ્રાવકો સૌધમ દેવલાકમાં સરખા આયુષ્યે મહુદ્ધિક દેવપણે ઉપજયા હતા. અહીં ઉપસર્ગ થવાની બાબતમાં જરૂર યાદ રાખવું કે આનંદ, કુંકાલિક, Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચનકિરણાલી (૭. શ્રી ઉપાસકદશાંગ સૂત્રનો પરિચય) ૨૭૩ નંદિનીપિતા, અને તેતલી (સાલિહી) પિતા નામના ચાર શ્રાવકોને ઉપસર્ગો થયા નથી. બાકીના ૬ શ્રાવકોને ઉપસર્ગો થયા છે. પહેલા આનંદ શ્રાવકને શ્રીગૌતમ ગણધરની સાથે અવધિજ્ઞાનની બાબતમાં પ્રશ્નોત્તરો થયા. અને છઠ્ઠા કંડોલિક શ્રાવકને દેવની સાથે ધાર્મિક ચર્ચા થઈ. દશે શ્રાવકો વિધિપૂર્વક બંને પ્રતિકમણ, ત્રિકાલ જિન પૂજા, દાન, શીલ, તપ, ભાવ, ગુરુભક્તિ, સ્વાધ્યાય, સંયમ, જિનાજ્ઞાપાલન, પર્વ દિવસોમાં પીધાદિ ધાર્મિક ક્રિયાની આરાધના, નમસ્કાર મંત્રનું સ્મરણ, પરોપકાર, યતના, ( જયણા), સાધર્મિક વાત્સલય, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા, તીર્થયાત્રા, ઉપશમ, વિવેક, સંવર, ભાષાદ સમિતિ, દયા, ઘાએક જનોની સેબત, ઇંદ્રિયદમન, સર્વવિરતિ ચારિ. ત્રને આરાધવાની તીવ્ર ઉકંઠા, ચતુર્વિધ સંઘની ઉપર બહુમાન, શ્રી જેનાગમાદ શાને લખાવવા. તીર્થપ્રભાવના, સદાચારી પુરુષનાં ગુણગાન, નિંદા કરવાના પ્રસંગે કે સાંભળવાના પ્રસંગે મૌન રહેવું ને મુંગા જેવા બની જવું, આત્મસ્વરૂપની વિચારણું વગેરે ઉત્તમ જ્ઞાનક્રિયાગભુત સગુણેના પ્રતાપે ધર્મવીર બનીને જેવી રીતે આત્મોન્નતિ સાધી ગયા, તેવી રીતે ભવ્ય છે શ્રાવક ધર્મને સાધે, તો તેઓ પણ નિજગુણ રમણતામય મુક્તિના અવ્યાબાધ સુખ જરૂર પામી શકે છે. આ પ્રમાણે શ્રીઆચાર્ય ભગવંત વગેરે સદગુરૂઓના ઉપદેશને સાંભળીને હાલ પણ કેટલાએક પુણ્યશાલી ભવ્ય જીવો ભરજુવાનીમાં ચોથા વ્રતનું ઉચ્ચરવું, યથાશક્તિ બાકીના સ્થૂલ અહિંસાદિ વ્રતોને નંદી (નાણ) મંડાવીને શ્રી ગુરુમહારાજની પાસે સ્વીકારી આરાધવા, પર્વ દિવસોમાં પૌપધ વગેરે, થોડો ટાઈમ કે વધારે ટાઈમ ઠામ ચેવિહાર એકાસણું (એકાસણું કરતાં જ પાણી પી લઈ પછી પાણી ન પીવું તે) ચેથભક્ત, (વચમાં વિહાર કે તિવિહાર ઉપવાસ હોય, ને તેની પહેલાંના દિવસે, તથા પારણાના દિવસે એકાસણું) ને સામાયિકમાં શ્રી જિનવરભાષિત આગનું ગુણવંત જ્ઞાની શ્રી ગુરૂમહારાજની પાસે સાંભળવું, સાધુ-સાધ્વી વગેરે સાતે ક્ષેત્રોનું પોષણ, પરોપકાર, તીર્થયાત્રા, સવાર સાંજ આવશ્યક (પ્રતિક્રમણ), દાનાદિ ચાર પ્રકારના ધર્મની યથાશક્તિ આરાધના કરે છે. તેવી તે બીજા ચાર ભરત, પાંચ અરવત, પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં પણ ઘણાં શ્રાવકો શ્રાવકધર્મ સાધી રહ્યા છે, કરી રહ્યા છે. આ સાતમા અંગના રચનાર સુધર્માસ્વામીને જન્મ. ઈ. સ. પૂર્વે ૬૦૭ માં નાલંદાની પાસે આવેલા કલ્લાક ગામમાં થયો હતો. તેમને ધમ્મિલ નામે પિતા, અને ભઢિલા નામે માતા હતી. એક વાર અપાપા નગરીમાં રોમિલ નામના બ્રાહ્મણે યજ્ઞ કર્યો હતો, તે નિમિત્તે ગૌતમ ઇંદ્રભૂતિ અને સુધર્મા વગેરે ૧૧ બ્રાહ્મણે આવ્યા હતા. તેમને પ્રતિબંધ કરી પ્રભુ વીરે દીક્ષા આપી. શ્રીગૌતસ્વામીનું લાંબું આયુષ્ય નહિ હોવાથી પ્રણવીરે સંઘની વ્યવસ્થાનું કામ સુધર્માસ્વામીને પ્યું. તેમને ૯૨ વર્ષની ઉમરે કેવલજ્ઞાન પ્રકટ થયું. એટલે તેમણે સંઘની વ્યવસ્થાનું કામ પોતાના શિષ્ય જ બૂસ્વામીને Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત સેંડું. તેઓ (સુધર્માસ્વામી) કેવલીપણે આઠ વર્ષ રહી ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં ઈસ. પૂર્વે ૫૦૭માં એટલે પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણ દિનથી ર૦ વર્ષો વીત્યા બાદ નિર્વાણ પામ્યા. ટીકાકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજ વિ. સં. ૧૧૩૫માં કર્ણના રાજ્યકાલે કપડવંજમાં સ્વર્ગવાસ પામ્યા. || શ્રી ઉપાસક દશાંગ સૂત્રને ટૂંક પરિચય પૂરો થયો છે UF છે શ્રી પ્રવચન કિરણાલીને આઠમો પ્રકાશ પૂર્ણ થયો છે UR UR Page #324 -------------------------------------------------------------------------- ________________ | નવમે પ્રકાશ છે | ૮ શ્રી અંતગડ દશાંગ સૂત્રને પરિચય | ॥ आर्या ॥ बुच्छं नवमपयासे, परिचायगवण्णणं च संखेवा ॥ सिरिअंतगडदसंगे, अंतगडा ते कओ जेहिं ।। ६६ ॥ अंतो भवस्स तेसि, जीवणमिह भासियं परम बोहं ।। एगम्मि सुयक्खंधे, अडग्गा तत्थ पंचण्हं ॥ ६७ ॥ दस दस अज्झयणाई, तेरस तेरस तहेव दुण्हपि ॥ बग्गाण छवग्गे, सोलस सिद्धायले सिद्धी ॥ ६८ ॥ दारवईए पढमे, वृत्तंतं कण्हवासुदेवस्स ॥ पुत्ताईणं अंधग-वह्निनिवइधारिणीपुत्ता ॥ ६९ ॥ पधज्जिय पडिमाओ आराहिय गुणरयणवच्छरक्खतवं ।। किच्चाऽणसणं सिखा, सिरिसेत्तुजे महातित्थे ।। ७० ।। अट्टाहं पुत्ताणं, अहिगारो तारिसो बिइयवग्गे ॥ तइये वग्गे तेरस, कुमारदिक्खाइअहिगारो ॥ ७१ ॥ तह य चउत्थे वग्गे, विक्खा दस जायवीयपुत्ताणं ।। सिरिनेमिनाहपासे, सिद्धी विमलायले तित्थे ।। ७२ ॥ कण्हस्स महिसीणं, अढण्हं संबकुमररामाणं । दुण्हं दिक्खा सिद्धी, पंचमवग्गे रहस्समिणं ॥ ७३ ॥ विलो बारवईए, सुरग्गिदीवायणेहि पण्णत्तो । सोलस कुमारवत्ता, छ घग्गे तहा भणिया ।। ७४ ॥ सेणियनिवस्स तेरस, पत्तीणं सत्तमे तहा वग्गे ॥ दस पत्तीणं बत्ता, परूविया अट्ठमे वग्गे ॥ ७५ ॥ Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત શબ્દા :—હવે હુ. આ શ્રીપ્રવચન કિરણાવલીના નવમા પ્રકાશમાં આઠમા શ્રી་તગડ દશાંગ સૂત્રના પરિચય કરાવનારું વર્ણન ટૂંકામાં કહીશ. જેમણે કેવલજ્ઞાન પામતાંની સાથેજ સંસારના અંત કર્યાં, તે અંતકૃત કહેવાય. તેમનું પરમ ધ્યેાધદાયક જીવનચરિત્ર અહીંં કહ્યું છે, આ અંગમાં એક શ્રુતસ્કંધ છે, તેના આઠ વર્ષાં છે, તેમાં પહેલા વ માં તથા બીજા ચાથા પાંચમા અને આઠમા વર્ગમાં ક્રેશ દશ અધ્યયના છે. ત્રીજા વમાં તે સાતમા વમાં તેર તેર અધ્યયનેા છે. તથા છઠ્ઠા વર્ગમાં ૧૬ અધ્યયના છે. સવ મળી કુલ ૯ર અધ્યયનેા આઠ વર્ગમાં છે. અહિં જણાવેલા તમામ ભવ્ય જીવેા દીક્ષા તપ આદિને સાધીને તીર્થાધિરાજ શ્રીસિદ્ધાચલની ઉપર સિદ્ધિપદ્મ પામ્યા છે. ૬૬-૬૭-૬૮. પહેલા વર્ગમાં દ્વારિકા નગરીનું વૃત્તાંત કહીને કૃષ્ણ વાસુદેવની રાણીએ પુત્રા વગેરેની સંખ્યા જણાવી છે. તથા અંધકવૃષ્ણિ રાજાની ધારિણી રાણીના દશ પુત્ર! બાલબ્રહ્મચારી પ્રભુ શ્રીનેમિનાથની પાસે દીક્ષા લઈ બાર ભિક્ષ પ્રતિમાની આરાધના અને ગુણરત્ન સંવત્સર નામના તપ વગેરે કરીને શ્રીશત્રુ ંજયગિરિની ઉપર અનશન કરી મેાક્ષે ગયા, આ હકીકત પણ કહી છે. ૬≥-૭૦, બીજા વર્ગમાં અંધક વૃષ્ણિ રાજાના ખીજા આઠ કુંવરોની પણ તેવીજ (દીક્ષા, સાધના, અનશન, ર્રાિદ્ધ) શ્રીના વર્ણવી છે. તથા ત્રીજા વગ માં ૧ અયિસકુમાર, ૬ થી ૭ દેવકી રાણીના ૬ પુત્રો, ૮ ગજસુકુમાલ, ૯-૧૦-૧૧ દ્વારિકામાં કૃષ્ણના મોટાભાઈ બળદેવની ધારિણી રાણીના ૩ પુત્રો, ૧૨-૧૩ વસુદેવની રાણી ધારિણીના બે પુત્રો, આ રીતે ૧૩ રાજકુમારોમાંથી ગજસુકુમાલ દ્વારિકાના શ્મશાનમાં અંતકૃત્કેવલી થઇ મેક્ષે ગયા છે. બાકીના ૧૨ રાજકુમારે। દીક્ષાદ્દિની આરાધના કરી શ્રીશત્રુજયે સિદ્ધિપદ પામ્યા. ૭૧. ચેાથા વર્ગમાં કહ્યું છે કે જાલિ મયાલિ વગેરે ૧૦ યાદવકુમારે પહેલાંની માફક શ્રીનેમિનાથની પાસે દીક્ષાદિની આરાધના કરી શ્રીશત્રુ ંજયે માક્ષે ગયા. ૭ર. પાંચમા વર્ગમાં એ જ પ્રમાણે કૃષ્ણ વાસુદેવની ૮ રાણીઓની અને શાંખકુમારની એ રાણીઓની મીના કહી છે એટલે આ દશેની દીક્ષા, અને શત્રુંજયે સિદ્ધિ આ આનું ખરૂં રહસ્ય છે. અહીં દારૂ અગ્ન ને દ્વીપાયનથી દ્વારિકાના નાશ થશે એ હકીકત પણ જણાવી છે. તથા છઠ્ઠા વર્ષોંમાં અંતકૃત્કેવલી થયેલા સેાલ રાજકુમારાતુ જીવન જણાવ્યુ` છે. ૭૩-૭૪. સાતમા માં શ્રેણિક રાજાની ૧૩ રાણીઓની ને આઠમા વ`માં પણ તેની જ બીજી ૧૦ રાણીઆની દ્વીક્ષાદિની હકીકત જણાવી છે. ૭૫. ૨૭૬ સ્પષ્ટા :-અંતકૃદ્ દશાંગ દ્વાદશાંગીમાંનું અધ્યયનવાળા વર્ગમાં પણ કેવલી થઈને તરત જ વણ ન કર્યુ છે. તેથી અંતકૃદ્ દશાંગ કહેવાય છે. ફરક એ છે કે કેવલી પેાતાના બાકી રહેલા આયુષ્યને અનુસારે પૃથ્વી તલ પર વિચરી ઉપદેશ ઈને બીજા જીવાને તારી માક્ષે જાય છે, અંતકૃકેવલી અતસમયે કેવલજ્ઞાન આઠમું અંગ છે. એમાં દશ દશ મેક્ષે જનારા પુણ્યશાલી કેવલીમાં અને અંતકૃત્કેવલીમાં વાનુ ન Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિર્ણાવલી ( ૮. શ્રી અંતગડ દશાંગ સૂત્રના પરિચય ) ૨૭૭ પામી તરતજ મેાક્ષે જાય. આવી ીના ૮ વર્ગામાં કહી છે. તેમાં પહેલા વર્ગમાં દ્વારિકાનું વર્ણન અને કૃષ્ણ-વાસુદેવની રાણીએ અને પુત્રોનું વર્ણ ન કર્યું છે. અંધકવૃષ્ણિ રાજાની ધારિણી રાણીના ૧. ગૌતમ કુમાર, ૨, સમુદ્ર કુમાર, ૩. સાગર કુમાર, ૪. ગભીર કુમાર, પ, સ્તિષ્ઠિત કુમાર, ૬. અચળ કુમાર, ૭. કાંપિય કુમાર, ૮. અશાભ કુમાર, ૯. પ્રસેન કુમાર, ૧૦. વિષ્ણુ કુમાર. આ દશ કુમારની અનુક્રમે એકેક અધ્યયનમાં મીના કહી છે, તેથી તે કુમારેાના નામથી જ તે તે અધ્યયન આળખાય છે. દશે કુમારોની જન્મભૂમિ દ્વારિકા નગરી છે, તેઓ પ્રભુ નેમિનાથની પાસે દીક્ષા લઇ ૧૨ ભિક્ષુપ્રતિમા અને ગુણરત્ન સંવત્સર તપ વગેરેની આરાધના કરીને શ્રીશત્રુ ંજયે અણુશણ કરી સિદ્ધ થયા. ખીજાવમાં અંધકવૃષ્ણિ રાજાની ધારિણી રાણીના ૧, અક્ષાભ કુમાર, ૨. સાગર કુમાર, ૩. સમુદ્ર કુમાર, ૪. હિમવ ંત કુમાર, પ. અચળ કુમાર, ૬. ધરણ કુમાર, ૭. પૂરણ કુમાર, તથા ૮. અભિચંદ્ર કુમારની મીના જણાવી છે. તેથી આ અધ્યયના તે તે કુમારના નામથી આળખાય છે. આ કુમારે નેમિનાથની પાસે દીક્ષા લઇ ગુણરત્નસંવત્સર તપ વગેરેની આરાધના કરી શત્રુંજયે ૧ માસનું અણુશણ કરી અંતકૃદ્ધે વલી થઇને સિદ્ધ થયા. ૩. ત્રીજા વમાં ૧. અનિકસેન, ર. અનંતસેન, ૩. અનિદ્ભુત કુમાર, ૪. રિપુ કુમાર, ૫. ધ્રુવસેન કુમાર, ૬, શત્રુસેન કુમાર, ૭. સારણ કુમાર, ૮. ગજસુકુમાળ, ૯. સુમુખ કુમાર, ૧૦. દુર્મુખ કુમાર, ૧૧. ગ્રૂપક કુમાર, ૧૨, દારૂક કુમાર, ૧૩. અનાષ્ટિ કુમાર, આ તેર્ કુમારનાં ૧૩ અધ્યયનામાં અનુક્રમે એકેક કુમારની મીના કહી છે. તેથી તે તે કુમારોના નામથી જ તે તે અધ્યયન આળખાય છે. અહીં પહેલા અનિકસેન કુમાર નાગ સારથિની સુલસા નામની સ્રીના પુત્ર હતા. બીજા ૬ કુમારે પણ સુલસાએ ઉછેરીને માઢા કરેલાં પુત્રો હતા. ખરી રીતે તેએ કૃષ્ણના પિતા વાસુદેવ અને માતા દેવકીના પુત્રો થાય. અનિયસ કુમાર નેમિનાથની પાસે દીક્ષા લઈ શત્રુંજયે એક હુિનાતું અનશન કરી મેક્ષે ગયા. તે પછીના ૬ અધ્યયનામાં દેવકીના પુત્રોની આવી બીના કહી છે, આઠમા અધ્યયનમાં સમાન રૂપને ધારણ કરનારા તે ૬ મુનિએ દેવકીના મહેલમાં ગાચરી વહેારવા ગયા, તેમને જોઇને દેવકી રાણીને અતિમુક્ત મુનિએ કહેલી વાત યાદ આવે છે, કે તમને એકસરખા રૂપવાળા ૮ પુત્રો થશે. આ બાબત તે શ્રી નમનાથને પૂછીને ચાકકસ જાણે છે કે આ ૬ પુત્રો મારા જ છે. તેમને સુલસાએ ઉછેરીને મેાઢા કર્યા છે. ત્યાર બાદ દેવકી તે ૬ મુનિઓને વાંદવા જાય છે, ત્યારે તેણીને પાના ચડે છે ( સ્તનમાંથી દૂધ ઝરે છે), દેવકીને પુત્રની અભિલાષા થતાં કૃષ્ણ વાસુદેવ અધૂમ તપથી હરણેગમેષીને આરાધી માતાના મનાથ પૂર્ણ કરે છે. અવસરે સિંહનું સ્વપ્ન આવતાં તેના ફલરૂપે એક પુત્ર થયા. તેનું ગજસુકુમાલ નામ પાડ્યું, માટે Page #327 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત થતાં કૃષ્ણ નાનાભાઈ ગજસુકમાલને માટે એક સેમા નામની કન્યાને પસંદ કરી તે કન્યાને અંતપુરમાં રખાવી. પણ તે ગજસુકમાલ નેમિનાથની દેશના સાંભળી પરણ્યા વિના પ્રભુની પાસે દીક્ષા લઈ તે જ દિવસે એક રાત્રિના પ્રમાણવાલી પ્રતિમાના નિયમ પ્રમાણે મશાનમાં જઇને કાસ ધ્યાને રહ્યા. ત્યાં સોમાને પિતા સેમિલ અચાનક આવી ચડે છે, તેને ગજસુકુમાલને જોઈ ક્રોધ થશે, તેથી તે તેમના માથા પર માટીની પાળ બાંધી તેમાં અંગારા ભરે છે. ગજસુકુમાળ મુ સીધર આ તીવ્ર વેદનાને સમભાવે સહન કરી અંતકૃકેવલી થઈ સિદ્ધ થયા. કૃષ્ણ વાસુદેવ બીજે દિવસે પ્રભુની પાસે આવી આ વાત જાણું બહુ જ દીલગીર થયા, પ્રભુએ વૃદ્ધને મદદ કરવાની વાત યાદ કરાવી સોમિલ ગજસુકુમાલને કેવલજ્ઞાન થવામાં મદદરૂપ થાય છે એમ જણાવી કૃષ્ણને શાંત કર્યા. પછી પાછા ફરી નગરીમાં પેસતાં કૃષ્ણને જોઈને સેમિલ બ્રાહ્મણ ભયથી મરી દુર્ગતિમાં ગયો. ૯-૧૦-૧૧મા અધ્યયનમાં અનુક્રમે કૃષ્ણના મોટાભાઈ બળદેવની ધારિણી રાણીના સુમુખ કુમાર, દુર્મુખ કુમાર અને કૂપક કુમારનું ચરિત્ર વર્ણવ્યું છે. અને ૧૨-૧૩મા અધ્યયનમાં ક્રમસર દારૂકકુમાર અને અનાદૃષ્ટિ કુમારનું જીવન જણાવ્યું છે. તે બંને વસુદેવ રાજા અને ધારિણીના પુત્ર થાય, તે પાંચે કુમારો શ્રીનેમિનાથની પાસે ચારિત્રને લઈ આરાધી શત્રુંજયે અણસણ કરી સિદ્ધ થયા. આ રીતે ત્રીજા વર્ગનો ટૂક પરિચય પૂરે થયે, ૪. ચોથા વર્ગમાં ૧. જાલિ કુમાર, ૨. માલિ, ૩. ઉવયાલિ, ૪, પુરુષસેન, ૫. વારિસેન, ૬. પ્રદ્યુમ્ન, ૭. શાબ, ૮. અનિરૂદ્ધ, ૯. સત્યનેમિ, ૧૦. દઢનેમિ, આ દશ યાદવ કુમારનું વર્ણન અનુક્રમે એકેક અધ્યયનમાં કર્યું છે, તેથી અધ્યયન પણ કુમારના નામથી પ્રસિદ્ધ છે. તેમાં જાલિકુમારના પિતા વસુદેવ અને માતા ધારિણી કહી છે. ત્યાર પછીના પાંચ કુમારોના પિતા કૃષ્ણ અને માતા રુકિમણી હતી. કૃષ્ણ અને જાંબુવતીના પુત્ર શાંબકુમાર જાણવા, પ્રદ્યુમ્ન અને વૈદભી રાણીના અનિરૂદ્ધ કુમાર પુત્ર હતા. સત્યનેમિ અને દઢનેમિ એ પ્રભુ નેમિનાથના ભાઈ થાય. તે સમુદ્રવિજય રાજાની શિવાદેવી રાણીના પુત્ર હતા. આ દર્શન અધિકાર પહેલા ત્રણ વર્ગની બીનાની જેવો જાણવો. એટલે તેઓ પ્રભુ નેમિનાથની પાસે દીક્ષા લઈ આરાધી શત્રુંજયે અનશન કરી સિદ્ધ થયા. પ. પાંચમા વર્ગમાં કૃષ્ણની આઠ પટરાણીઓ ૧. પદ્માવતી, ૩. ગૌરી, ૩. ગાંધારી, ૪. લક્ષ્મણા, ૫. સુશીમા, ૬. જાંબુવતી, ૭, સત્યભામા અને ૮ કિમણીની તથા શાંબકમારની ૯. મૂલશ્રી, ને ૬૦. મૂલદત્તાપાણીની બીના અનુક્રમે એકેક અધ્યયનમાં વર્ણવેલી છે, તેથી અધ્યયન પણ તે નામથી ઓળખાય છે. અહીં પહેલા અધ્યયનની શરૂઆતમાં કૃષ્ણવાસુદેવ પ્રભુ નેમિનાથને પૂછે છે કે આ દ્વારિકા નગરીને વિનાશ Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૮. શ્રી અંતગઢ દશાંગ સૂત્રના પશ્ર્ચિય ) REL શાથી થશે ! પ્રભુએ આ પ્રશ્નના જવાથ્યમાં જણાવ્યું કે “દારૂ, અગ્નિ અને દ્વીપાયન ઋષિના શ્રાપ એ ત્રણ નિમિત્તે દ્વારકાના વિનાશ થશે. ’” તે સાંભળી કૃષ્ણે પ્રભુની પાસે દીક્ષા લઈ આમહિતને સાધનારા પુણ્યવતા જાલિ માલ વગેરે યાદવકુમારેાની પ્રશંસા કરીને પેાતાની આ રીતે નિંદા કરી કે “ મેં નિર્ભાગીએ દીક્ષા લઈ આહિત ન સાધ્યું. ” તે વખતે પ્રભુએ કહ્યું કે, “ પાછલા ભવમાં નિયાણું' કરવાથી તેના ભાગલને ભોગવનારા વાસુદેવા હેાવાથી તે ભવમાં તેઓ ચારિત્ર લઈ શકે જ ાહુ. '' પ્રભુને કૃષ્ણે પૂછ્યું કે, અહીથી મરીને હું કયાં જઈશ? પ્રભુએ ત્રીજી નરકમાં જવાનું કહ્યું. તે સાંભળી બહુ જ નાખુશ થયેલા કૃષ્ણને પ્રભુએ કહ્યુ કે, ‘“ વાસુદેવા બધા નરકમાં જ ગયા છે, જાય છે ને જશે.” પરંતુ તમારામાં તે બધા કરતાં વિશિષ્ટતા એ રહી છે કે, તમે આવતી ચાવીશીમાં અમમ નામના તીર્થંકર થોા. ” તે સાંભળી કૃષ્ણ રાજી થયા. પછી દ્વારિકામાં આવી તેમણે ઉદ્યાષણા કરાવી કે, “ આ નગરીને! અમુક વર્ષ પછી ત્રણ કારણે વિનાશ થવાના છે, તેથી જેને સંસાર તજીને પ્રભુ શ્રીનેમિનાથની પાસે ચારિત્ર લેવું હાય, તે ખુશીથી લઈ આત્મહિત સાધે, તે બધાના દીક્ષામહોત્સવ હું કરીશ, અને તેમના પાછળ રહેલા પુત્રાદિ સંબંધિનું. હું બહુ સારી રીતે પાલન કરીશ. ” આ સાંભળીને ઘણાં ભવ્ય થવાએ પ્રભુની પાસે ચારિત્ર લઈ આરાધવા માંડયું. કૃષ્ણની પટરાણી પદ્માવતીએ પ્રભુને વાંદી દેશના સાંભળી ચારિત્ર લેવાની ઇચ્છા થતાં કૃષ્ણની પાસે આજ્ઞા માગી. તેને આજ્ઞા આપી અને મેઢા મહોત્સવ સાથે પ્રભુ શ્રી નેમિનાથના વરદ હસ્તે દીક્ષા અપાવી, પ્રભુએ તેને યક્ષિણી નામની સાધ્વીને સાંપી. તે ચારિત્ર પાળી અનેક પ્રકારના તપ કરી એક માસનું અનશન કરી મેક્ષે ગઈ. બીજી ગૌરી વગે૨ે ૭ પણ કૃષ્ણની જ પટરાણીઓ હતી. અને નવમી મૂળશ્રી અને દશમી મૂળદત્તા કૃષ્ણના પુત્ર શાંખકુમારની સ્ત્રીએ હતી. તે નવે રાણીએ પદ્માવતી રાણીની માક ચારિત્રને આરાધી કેવલ જ્ઞાન પામી મેાક્ષને પામી હતી. અહીં પાંચમે વ` પૂરા થાય છે. ૬. છઠ્ઠા વમાં ૧. મકાતિ, ૨. કિ’કમ, ૩, મુદ્ગરપાણિ, ૪. કાશ્યપ, ૫. ક્ષેમક, ૬. કૃતિધર, ૭. કૈલાસ, ૮. હરિચંદન, ૯, વારત્ત, ૧૦. સુદðન ૧૧. પૂર્ણ ભદ્ર, ૧૬. સ્વપ્નભદ્ર, ૧૭. સુપ્રતિષ્ઠ, ૧૪. મૈ, ૧૫. અંતિમુક્તકુમાર, ૧૬. અલક્ષ નામના રાજા, આ સાલ ભવ્ય છ્તાનાં ચરિત્ર અનુક્રમે એકેક અધ્યયનમાં કહ્યાં છે. તેથી દરેક અધ્ય યન તે તે નાયકના નામથી આળખાય છે. તેમાં શ્રેણિકરાજાના રાજગૃહ નગરમાં માર્થાત અને કિ'કમ નામના બે ગાથાપિત રહેતા હતા, તે અને પ્રભુ શ્રીવીરની દેશના સાંભળી ચારિત્ર લઇ, ગુણરત્ન સંવત્સરાદિ તપસ્યા કરી વિપુલાચળ પર્વત પર અનશન કરી 'ત સમયે કેવલી થઈ સિદ્ધિ પદ પામ્યા, આ બીના વિસ્તારથી પહેલાં એ અધ્યયનામાં ક્રમસર જણાવી છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત ૩. ત્રીજું અધ્યયન મુદગરપાણિ યક્ષના નામથી પ્રસિદ્ધ છે. તેનું કારણ એ કે તેની બીના અહીં વધારે આવે છે, તેમજ અજુનમાળી પહેલાં તેની કાયમ પૂજા કરતો હતો. તેથી પણ અજુનમાળીની મુખ્યતા સમજવી. તેની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવીરાજગૃહ નગરમાં અર્જુન નામનો માળી રહેતો હતો, તેને બંધુમતી નામની રૂપવંતી સ્ત્રી હતી. તે માળી મુદગરપાણિ યક્ષને ભક્ત હતા. દરરોજ તે પિતાના બગીચામાંથી ફૂલ વીણી પહેલાં તે મુદૂગરપાણિ યક્ષની પ્રતિમાની સુંદર રીતે તે પુપિવડે પૂજા કરતો હતો. પછી શહેરમાં જઈ ફૂલે વેચી પિતાની આજીવિકા ચલાવતો હતો. એક વખત શ્રેણિક રાજાએ કઈક મહોત્સવની ઉઘોષણા કરાવી એટલે વધારે ફૂલે વેચાશે, એમ ધારી બીજે દિવસે બંધુમતીને સાથે લઈને તે પોતાના બગીચામાં ગયો, ત્યાંથી ઘણાં ફૂલે લઇ મુદગરપાણિની પૂજા કરવા સ્ત્રી સહિત આવ્યો. રાજગૃહ નગરમાં છ દુરાચારી મિત્રો રહેતા હતા. તેમણે અજુન માળીની સ્ત્રી બંધુમતીને અતિ રૂપવંતી જઈ તેની સાથે ભેગ ભેગવવાની ઇરછા કરી, અને મુદગરપાણિ યક્ષના મંદિરમાં છાના સંતાઈ રહ્યા. અજુનમાળી યક્ષની પૂજા કરી નમસ્કાર કરવા લાગ્યું, એટલે તે છએ જણાંએ બહાર નીકળી તેને બાંધી લઈને તેની ને યક્ષની સમક્ષ તેની સ્ત્રી સાથે ભોગ ભોગવ્યા. તે જોઈ અજુનમાળીને યક્ષની ઉપર અરુચિ થઈ. તેથી તેણે યક્ષને ઉદ્દેશીને કહ્યું કે હું તને આજ દિન સુધી દેવ માનતો હતો, પણ તું તો ખરેખર લાકડાની મૂર્તિ રૂપે લાકડું જ જણાય છે. નહિ તે તારી સમક્ષ તારો ભક્ત જે હું તેની આવી વિટંબના તું કેમ સહન કરી શકે? આવા શબ્દો સાંભળીને યક્ષે તેના શરીરમાં પ્રવેશ કરી, તેના બંધનને તોડી, મુગર લઈ તે વડે પહેલાં તો બંઘુમતીને અને એ ગાઠીલ્લા પુરુષોને મારી નાંખ્યા. પછી તે દરરોજ છે પરષાને અને એક સ્ત્રીને મારવા લાગ્યો. શ્રેણિક રાજાએ આ વાત જાણીને નગરના દરવાજા બહાર સવારે કેઈએ ન જવાની ઉલ્લેષણ કરાવી. એક વખત મહાવીરસ્વામી ત્યાં સમવસર્યા. તેમને વાંદવા જવાની તે નગરીમાં રહેનારા સુદર્શન શેઠની ઇચ્છા થઈ તેના પિતા વિગેરેએ પક્ષના ઉપદ્રવને જણાવી પ્રભુને વાંદવા જવાનો નિષેધ કર્યો, પણ તે તો ત્યાં જવા નીકળ્યો, નગરની બહાર નીકળતાં અજુન માળીને મુગર ઉપાડીને સામે આવતો જોયો, એટલે તેણે ચાર શરણ સાથે સાગારી અણસણ કરી કાયોત્સર્ગ કર્યો. અજુનમાળી તેની પાસે આવ્યો, પણ તેના પુણ્યની પ્રબલતાથી તંભી ગયો, એટલે યક્ષ પણ તેના શરીરમાંથી નીકળી મુદગર લઈને ચાલ્યો ગયો. અર્જુન માળી બેભાન થઈને જમીન પર પડયો. તેને શુદ્ધિ આવતાં તેણે સુદર્શન શેઠને તમે કોણ છે? ને કયાં જાઓ છો ? ” એમ પૂછયું. શેઠે જવાબ દેતાં કહ્યું કે હું પ્રભુ શ્રી મહાવીર સ્વામીને વાંદવા જઉં છું, અર્જુન માળીએ સાથે આવવા ઇછા જણાવી, બંને પ્રભુના સમવસરણમાં ગયા. દેશના સાંભળી પ્રતિબોધ પામી અજુનમાળીએ ચારિત્ર લીધું. Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી ( ૮, શ્રી અંતગડ દશાંગ સૂત્રને પરિચય) ર૮૧ ને તેજ વખતે છ છઠ્ઠનો તપ કાયમ કરવાની પ્રતિજ્ઞા કરી, પારણને દિવસે શહેરમાં ગોચરી માટે જતાં પોતાના સંબંધીઓને મારી નાંખનાર આ મુનિને જાણી લો કે તેની ઘણી કદર્થના કરવા લાગ્યા. અર્જુન મુનિએ તે બધી સમભાવે સહન કરી, એ પ્રમાણે ૬ મહિનાનું ચારિત્ર પાળી ૧૫ દિવસનું અણસણ કરી અજુન મુનિ સિદ્ધિ પદને પામ્યા, ૪. ચોથા અધ્યયનમાં રાજગૃહ નગરના કાશ્યપ ગાથાપતિનું વર્ણન કર્યું છે. પ. પાંચમા અધ્યયનમાં કાકંદી નગરીના ક્ષેમક ગાથા પતિનું, છઠ્ઠામાં કાકંદી નગરીના ધૃતિધર ગાથાપતિનું, સાતમા માં સાકેત નગરીના કૈલાસ ગાથા પતિનું, આઠમામાં સાકેત નગરીના હરિચંદન ગાથાપતિનું, નવમામાં રાજગૃહ નગરના વારત્તક ગાથાપતિનું, દશમામાં વાણિજ્ય ગ્રામના સુદર્શન ગાથાપતિનું, અગ્યારમામાં વાણિજ્ય ગ્રામના પૂર્ણભદ્ર ગાથાપતિનું, બારમા અધ્યયનમાં શ્રાવતિના સુમને ભદ્ર ગાથાપતિનું, તેરમામાં શ્રાવસ્તિ નગરીને સુપ્રતિષ્ઠ ગાથાપતિનું અને ચૌદમા અધ્યયનમાં રાજગૃહ નગરવાસી મેઘ ગાથાપતિનું જીવન જણાવ્યું છે. તે બધા પ્રભુ શ્રી મહાવીર દેવની પાસે ચારિત્ર લઈ વિપુલગિરિ પર અણસણ કરી અંતકૃત્યેવલી થઈને મોક્ષે ગયા છે. ૧૫ પંદરમા અધ્યયનમાં પિલાસપુરના રાજા વિજયની રાણે શ્રીદેવીના પુત્ર અતિમુક્ત કુમારનું વર્ણન કર્યું છે. આ નગરના શ્રીવન નામના ઉદ્યાનમાં મહાવીરસ્વામી પધાર્યા. તેમની સાથે આવેલા ગૌતમસ્વામી ગોચરી વહોરવા પિલાસપુરમાં પધાર્યા. અતિમુક્તકુમાર બાલ્યાવસ્થા હેવાથી બીજા બાળકો સાથે રમવા નીકળ્યો છે. તેણે ગૌતમસ્વામીને જોયા એટલે તેમની પાસે આવી “તમે કોણ છે ? અને શા માટે ફરે છે? ” એમ પૂછ્યું. ગૌતમસ્વામીએ કહ્યું કે અમે સાધુ છીએ, ને ગોચરી વહેરવા માટે કરીએ છીએ, અતિમુક્ત કહે, “હે મહારાજ ! મારી સાથે પધારે, હું મારે ઘરેથી ભિક્ષા વહેરાવું. ગૌતમસ્વામી તેની સાથે ચાલ્યા, તેમને જોતાં શ્રીદેવી રાણી બહ રાજી થયા, અને નિર્દોષ આહાર પાણી વહોરાવ્યા પછી ગૌતમસ્વામી પાછા વળતાં અતિમુકતે પૂછયું કે “આપ કયાં રહો છો ? 2 ગોતમ સ્વામીએ કહ્યું કે મારા ગુર મહાવીરસ્વામી નગરની બહાર શ્રીવન નામના ઉદ્યાનમાં બિરાજે છે, તેમની પાસે હ રહું છું ને ત્યાં જાઉં છું. ત્યારે અતિમુક્ત કુમારે ત્યાં સાથે આવવા ઇછા જણાવી. ગૌતમસ્વામીએ “જેમ સુખ ઉપજે તેમ કર ” એમ કહેવાથી તે તેમની સાથે વીર પ્રભુ પાસે આવ્યો. પ્રભુને વંદન કરી બેઠો, પ્રભુએ ગ્ય જીવ જાણી દેશના આપી. તે પ્રતિબોધ પામે. માતાપિતાની આજ્ઞા લઈને ચારિત્ર લેવાની ઈચ્છા જણાવી. પછી તે આજ્ઞા લેવા આવ્યો. માતાપિતાએ ઘણું સમજાવ્યો, પણ તેણે કહ્યું કે “હું જે નથી જાણત, તે જાણું છું. અને જાણું છું, તે નથી જાણતો. આને અર્થ એ છે કે હે માતાપિતા ! હું જાણું છું કે જન્મેલા પ્રાણીઓ જરૂર મરવાનું છે, પરંતુ હે માતાપિતા Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત કયારે (સવાર સાંજ વગેરેમાંના કયા ટાઇમે ) કયા ક્ષેત્રમાં, કઈ રીતે અને મેડાં કે વ્હેલા મરવાનું છે ? તે હું નથી જાણતા. વળી હે માતાપિતા ! કયાં કર્મના ઉદયે જીવા નારકાદિ સ્વરૂપે ઉપજે છે ? તે હું જાણતા નથી. પણ હે માતાપિતા ! આ તે હું જરૂર જાણું છું કે પાતે બાંધેલાં કદિયે જીવ સંસારમાં રઝળે છે. આ કારણથી મે તમને એમ કહ્યું કે હું જે જાણું છું તે હું નથી જાણતા અને જે હું નથી જાણતા, તેને જાણું છું. માટે હે માતાપિતા! તમે મને આજ્ઞા આપે। કે જેથી મારી ચારિત્ર લેવાની ભાવના પૂરી થાય. '' ઇત્યાદિ કહીને છેવટ રજા મેળવી તેણે વીર પ્રભુ પાસે દીક્ષા લીધી. અને ઘણાં વર્ષોંના દીક્ષા પર્યાય પાળી ગુણરત્ન સંવત્સરાદિ તપ કરી વિપુલગિરિ ઉપર અસણુ કરી સિદ્ધ થયા. ૧૬, સેાલમા અધ્યયનમાં કહ્યું છે કે-વારાણસી નગરીના અલક્ષ નામના રાજા પ્રભુ શ્રીમહાવીર દેવને વંદન કરવા ગયા. દેશના સાંભળી પ્રતિઐાધ પામી પ્રભુની પાસે ચારિત્ર લઈ આરાધી વિપુલાચલ ઉપર અણુસણુ કરી મોક્ષે ગયા. અહીં છઠ્ઠા વર્ગના ટ્રૅક પરિચય પૂરો થયા ૭. સાતમા વર્ગમાં ૧. નંદા, ર્. નંદામતી, ૩. નūાત્તરા, ૪. નસેના, ૫. મહુયા, ૬. સુમરૂતા, ૭. મહામરૂતા, ૮. મરૂદેવા, ૯. ભદ્રા ૧૦. સુભદ્રા ૧૨ સુન્નતા ૧૨, સુમતિ અને ૧૩. ભૂદિન્ના નામે શ્રેણિકરાજાની ૧૩ રાણીઓનાં ૧૩ અધ્યયના છે. તે તેને રાણીઓએ મહાવીરસ્વામી પાસે ચારિત્ર લીધું છે. ૨૦-૨૦ વર્ષના દીક્ષાપર્યાય પાળી સિદ્ધિનાં સુખ મેળવ્યાં છે. ૮. આઠમા વર્ગમાં ૧. કાલી, ર. સુકાલી, ૩. મહાકાલી, ૪. કૃષ્ણા, ૫. સુકૃષ્ણા, ૬. મહાકૃષ્ણા, ૭, વીરકૃષ્ણા, ૮. રામકૃષ્ણા, ૯, પિતૃસૈનકૃષ્ણા, અને ૧૦. મહાસેનકૃષ્ણા, નામની શ્રેણિક રાજાની દશ રાણીઓનાં દ્વરા અધ્યયના કહ્યાં છે. તેમાં પહેલા અધ્યયનમાં ચંપાનગરીમાં કાણિકરાજા હતા. ત્યાં તેની લઘુમાતા કાલી નામે શ્રેણિકરાજાની રાણી હતી. ત્યાં મહાવીરસ્વામી પધારતાં તે વાંઢવા ગઇ. દેશના સાંભળી પ્રતિબેાધ પામી કાણિકરાજાની આજ્ઞા લઈને તેણે ચારિત્ર લીધું. પ્રભુએ કાલી સાધ્વીને ચંદનબાલા મહત્તાને સોંપી, શુદ્ધ ચારિત્ર પાળતાં અને અનેક પ્રકારના તપ કરતાં તેની ઇચ્છા રત્નાવળી તપ કરવાની થઈ, તેણીએ ચંદનમાલાની આજ્ઞા લઈ રત્નાવળી તપની ચાર પરિપાટી કરી. હું રત્નાવળી તપતું સ્વરૂપ જણાવ્યું છે. તે તપ કર્યાં બાદ શરીર અસ્થિશેષ ( જેમાં કેવળ હાડકાં જ ઢેખાય તેવુ) રહેવાથી સાધ્વી ચંદનબાલાની આજ્ઞા લઈ તેણે એક મહિનાનું અણુસણુ કરી કેવળ જ્ઞાન પામી સિદ્ધિના સુખ મેળવ્યા. અહી પહેલા અધ્યયનના ટૂંક પરિચય પૂરા થયા. ૨. બીજા અધ્યયનમાં સુકાલીનું વર્ણન આવે છે. તેણીએ ચારિત્ર લઈ ને Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કર્ણાવલી (૮. શ્રી અંતગડ દશાંગ સૂત્રના પરિચય ) ૨૮૩ કનકાવળો તપ કર્યા છે. ત્રીજી મહાકાલી રાણીએ ચારિત્ર લઈ ને લસિ નિષ્ક્રીડિત તપ કર્યાં છે. ચાથી કૃષ્ણારાણીએ ચારિત્ર લઈને મોટા સિંહુનિષ્ક્રીડિત તપ કર્યાં છે. પાંચમી સુકૃષ્ણારાણીએ ચારિત્ર લઈને સપ્તસપ્તમિકા નામની ભિક્ષુપ્રતિમાને અંગીકાર કરી તેને અનુસરતા મહાતપ કર્યાં છે. છઠ્ઠી મહાકૃષ્ણા રાણીએ ચારિત્ર લઈને લઘુસાભડા પ્રતિમાનું આરાધન કર્યું' છે. સાતમી વીરકૃષ્ણા સાધ્વીએ મહાસ તાભદ્રા પ્રતિમાનુ આરાધન કર્યુ છે. આઠમી રામકૃષ્ણા સાધ્વીએ ભદ્રોત્તરા પ્રતિમાનું આરાધન કર્યુ·· છે, એટલે તે ત્રણે સાધ્વીઓએ તેમાં બતાવેલા તપ કર્યાં છે. નવમી પિતૃસેન કૃષ્ણા રાણીએ દીક્ષા લઈ મુકતાવલી તપ ચાર પરિપાટીએ કર્યાં છે. અને દશમી મહાસેન કૃષ્ણારાણીએ આંખિલ વર્ધમાન તપનું આરાધન કર્યુ. છે, આ તપમાં એક આંખિલથી માંડીને ચડતા સેા (૧૦૦ ) આયંબિલ કરવામાં આવે છે, અને આંતરે આંતરે ઉપવાસ કરવામાં આવે છે. એટલે એકંદર ૫૦૫૦ આંબિલ અને ૧૦૦ ઉપવાસ મળીને ૫૧૫૦ દિવસે એટલે ૧૪ વર્ષી, ૩ માસ, ૨૦ દિવસ લાગઢ આ તપ કરનારા ભવ્યવાને થાય છે. મહાસેન કૃષ્ણા સાધ્વી એ રીતે તપ કરી ૧૭ વર્ષના કુલ દીક્ષા પર્યાય પાળીને ચંદનબાળાની આજ્ઞા લઈ એક માસનું અણુસણુ કરી કેવલ જ્ઞાન પામી માસે ગઈ. આ દશે સાધ્વીઆમાંની કાલી સાધ્વીના ૮ વના દીક્ષાપર્યાય હતા. પછી એકેક વર્ષની વૃદ્ધિ કરતાં છેલ્લી દશમી સાધ્વીના દીક્ષાપર્યાય ૧૭ વર્ષના હતા. આ દો. રાણીએ ચેટક રાજા સાથેના કણિકના યુદ્ધમાં પ્રથમના દશ દિવસેામાં અનુક્રમે પાતાના કાલકુમાર વગેરે દશે પુત્રોના મરણની વાત પ્રભુવીરની પાસે સાંભળી વૈરાગ્ય થવાથી ચારિત્ર લઈ અંતકૃત્કેવલી થઈ ને સિદ્ધિપદ પામી છે. અહીં કહેલા તપનુ વર્ણ`ન વિસ્તારથી કર્યું છે. આ રીતે આઠમા વા ટૂંક પરિચય પૂરો થયેા. બીજા ગ્રંથામાં અહી' કહેલા અધ્યયનનું નામ ઉદ્દેશા કહ્યું છે. એટલે ૮ વર્ષામાં ૯ર ઉદ્દેશા છે એમ કહ્યું છે. આમાંથી મનન કરી અપૂર્વ આત્મિક એધને દેનારા ૧૪ મુદ્દાએ ક્રમસર આ રીતે જાણવા-૧. ત્રીજા વર્ગમાં ગજસુકુમાલની બીના, ર. પાંચમા વર્ગમાં કહેલ દ્વારિકાના વિનાશનું વર્ણીન, ૩. છઠ્ઠા વર્ષોંમાં મુદ્ગરપાણિ અથવા અર્જુન માળીના અધિકાર, ૪. અંતિમુક્તકુમારનુ વર્ણન, પ. આઠમા વર્ષોંમાં દશ પ્રકારના તપનું વર્ણીન, ૬, પુત્રના લાલનપાલન માટે દેવકીજીના તીવ્ર માહુ, ૭, ગજસુકુમાળે સહન કરેલ પ્રાણાંત ઉપસ†, ૮. કૃષ્ણ વાસુદેવના દ્વારિકાના વિનાશ થવાનું સાંભળતાં ચારિત્ર ધ' ઉપરના પ્રેમ, હું. ચારિત્ર ગ્રહણ કરનારને પૂરતી મદદ દેવાની ઉદ્ભાષણા, ૧૦. છ ગાઠીલ્લા (દુરાચારી) પુરુષોની કામને આધીન થવાથી થયેલી દુર્દશા, ૧૧. સુર્શન રોઝની જિનને વંદન કરવા માટે જવાની દૃઢતા, ૧૨. અર્જુનમાળીએ ચારિત્ર લઈને સહન કરેલ સમસ્ત પ્રજા તરફના ઉપસ, ૧૩. અતિમુક્ત કુમારને પાછલા ભવાના શુભ સંસ્કારોથી ચારિત્ર Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ધર્મ ઉપર બાલ્યાવસ્થામાં જ થયેલ રાગ અને ૧૪. શ્રેણિક રાજાની હશે રાણીઓએ કરેલ ઉગ્ર તપ. ભવ્ય હવેાએ આ ૧૪ મુદ્દા ખાસ ઘ્યાન દઈને વાંચી સાર લઈ આત્મ રમણતા જરૂર વધારીને મેાક્ષના અવ્યાબાધ સુખ મેળવવા, એ જ માનવ જીવનનુ ખરું રહસ્ય છે. શ્રી અંતગડ દશાંગ સૂત્રને પરિચય પૂરો થયા E શ્રી જૈન પ્રવચન કિરણાવલીના નવમા પ્રકાશ પૂર્ણ થયા E Li E Page #334 -------------------------------------------------------------------------- ________________ દશમે પ્રકાશ ૯ અનુત્તરપાતિક દશાંગ સૂત્રનો ટૂંક પરિચય | ॥ आर्या ॥ अह हं दसमपयासे, वच्छमणुत्तरोववाइयसुयस्स ।। नवमंगस्स परिचयं, संखेवा अप्पसुक्खदयं ॥ ७६ ।। बग्गतिगं बस पढमे, तेरस बिइए तहेव दस तइए ॥ तेत्तीसज्झयणाई, सत्तण्हं धारिणी माया ॥ ७७ ।। तह चेल्लणा य दुण्ह, माया नंदाऽऽभयस्स दसमस्स ॥ सेणियपिया बसण्हं, अणुत्तरेसु गया कमसो ॥ ७८ ॥ विवरीयकमा जाया, अंतिल्ला पंचणत्तरा देवा ॥ सिद्धी तो विवेहे, पढमे बग्गे रहस्समिणं ॥ ७९ ॥ बिइए तेरस पुत्ता, सेणियनिव धारिणी जणयजणणी ।। सोलस वरिसा दिक्खा, विजये पढमाण दुहंपि ।। ८० ॥ विजयंते दो दो दो, नयंत अपराजिए तहा कमसो ॥ पंचंतिल्ला मज्झे, महाविवेहे तओ सिद्धी ॥१॥ अण्णाईणं तहए, काकंदीवासिधण्णपधज्जा ।। जियसत्तुनिवेण कओ, महुस्सवो तस्स दिक्खाए ।। १२ ॥ छट्टतवंबिलपारण, भिग्गहवेहहिसेसवृत्ततं ॥ घण्णो मुणी महादुक्क-रकारगनिज्जरो भणिओ ॥ ८३ ।। सिरिवीरेणं पहुणा, सेणियनिव पुच्छिएण समणेसु ॥ तुट्ठनिधो वंदइ तं, विउळेऽणसणं च सव्व? ।। ८४ ॥ सिद्धी महाविदेहे, सुणखत्ताईणमेव वृत्तं तं ॥ कायंदी रायगिही, साकेयपुरं च वाणिज्जं ॥ ८५ ॥ दो तिण्णि दो य दो इग, माया भद्दा तहा नवण्हपि ॥ भिण्णा भिण्णा भणिया, वेहल्लपिया को तेणं ॥ ८६ ।। Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી વિજયપદ્મસૂરીશ્વરકૃત दिक्खुस्सयो छमासा, नत्र बहुवरिसा तहेव अहं || अंते વિરહેડનસળ, सट्ट વિયેત્તિજ્વાળ ।। ૮૭ ।। શબ્દા તથા સ્પષ્ટા હવે શ્રીજૈન પ્રવચન કિરણાવલીના દશમા પ્રકાશમાં નવમા શ્રી અનુત્તરાપપાતિક દૃશાંગસૂત્રના પરિચય ટૂંકામાં કહીશ. તે પરિચય મનન કરનારા ભવ્ય વાને નિજગુણરમણતાના અપૂર્વ આનંદથી થતા સુખને આપનાર છે. ૭૬, જે અંગના દશ વગેરે અધ્યયનામાં ચારિત્રને આરાધી અનુત્તર વિમાનવાસી દેવ રૂપે થનારા મુનિવરોનુ વર્ણન કર્યું છે, તે અનુત્તરરૂપપાતિક દશાંગ કહેવાય. આ નવમા અંગમાં ત્રણ વર્ગો છે. તેમાં પહેલા વર્ગોના દશ અધ્યયનામાં ૧. જાલિકુમાર, ર મયાલિ, ૩. ઉપજાલિ, ૪. પુરુષસેન, પ. વારિસેન, ૬. દીર્ઘત, ૭. લજ્જત, ૮. વેહલ, ૯. વેહાસ, ૧૦, અભયકુમાર, શ્ર ણક રાજાના આ દૃશ કુમારોનુ અનુક્રમે એકેક અધ્યયનમાં વર્ણન કર્યુ છે, તેથી તેના નામથી અધ્યયન ઓળખાય છે. અહી શરૂઆતમાં કહેલા સાત કુમારોની માતા ધારિણી, તે પછીના આઠમા નવમા કુમારોની માતા ચેન્નુણા અને અભયકુમારની માતા નદા હતી, તે દશે કુમારેએ પ્રભુ શ્રી મહાવીરની પાસે દીક્ષા લીધી. ચારિત્ર પાળીને પહેલા જાલિમુનિથી વારિસેનમુનિ સુધીના પાંચ મુનિએ અનુકમે વિજય-વૈજયંત-જયંત-અપરાજિત અને સર્વા સિદ્ધ વિમાને એકાવતારી દેવ થયા. છેલ્લા પાંચે મુનિ ઉત્ક્રમે પાંચમા, ચાથા, ત્રીજા બીજા ને પહેલા અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી થવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ ચારિત્ર આરાધી માક્ષે જશે. અહીં પહેલા વ ના ટૂંક પરિચય પૂરા થયા. બીજા વનાં ૧૩, અને ત્રીજા વર્ગનાં ૧૦ અધ્યયના મળીને ( ૧૦-૧૩ ૧૦) કુલ ૩૩ અધ્યયના ત્રણે વર્ગનાં જાણવાં, તથા જાલિ વગેરે દશે કુમારેના પિતા શ્રેણિક રાજા હતા. આ પહેલા વઈનું રહસ્ય જાણવું. ૭૭-૭૮-૭૯ બીજા વર્ગમાં ૧. દીસેન, ર, મહાસેન, ૩. લગ્દત, ૪. ગૃહૃદંત, ૫. શુદત, ૬. હુલ, ૭. દ્રુમ, ૮. કુમસેન, ૯. મહાકુમસેન, ૧૦. સિંહ, ૧૧. સિંહુસેન, ૧૨, મહાહુિસેન, ૧૩. પુષ્પસેન નામના શ્રેણિક રાજાની ધારિણી રાણીના ૧૩ પુત્રાના વર્ણનને જણાવનારાં ૧૩ અધ્યયના છે, તે બધા મહાવીરસ્વામી પાસે ચારિત્ર લઈને સાળ સેાળ વર્ષ સુધી તેનું આરાધન કરીને પહેલા એ મુનિએ વિજય વિમાને, પછીના એ મુનિએ વૈજયંત વિમાને, પછીના એ મુનિઓ જયંત વિમાને, પછીના એ મુનિએ અપરાજિત વિમાને દેવ થયા. છેલ્લા પાંચ મુનિએ સર્વાં સિદ્ધ વિમાને દેવ થયા છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં સાધુ થઇ માસે જશે. ૮૦-૮૧. ત્રીજા વર્ગીમાં ૧૦ અધ્યયના છે, તેમાં અનુક્રમે ૧. ધન્ય, ૨. સુનક્ષત્ર, ૩. ઋષિદાસ, ૪. પેલ્લક, પ. રામપુત્ર, ૬, ચંદ્ર, ૭, પૃષ્ઠ, ૮. પેઢાલપુત્ર ૯. પાટ્ટિલ, ૧૦, વેહલ્લ. આ દર્શની બીના ક્રમસર એકેક અધ્યયનમાં કહેલી હોવાથી Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૯. શ્રી અનુત્તરાપપાતિક દશાંગ સૂત્રના પરિચય ) ૨૮૭ અધ્યયને તે તે ન્યાદિના નામથી આળખાય છે. પહેલુ. અધ્યયન માટું છે. તેમાં કહ્યું છે કે કાક દી નગરીમાં રહેનારી ભદ્રા માતાના પુત્ર ધન્ય કુમારે શ્રીમહાવીરદેવ ત્યાં પધારતાં તેમની પાસે જઈ દેશના સાંભળી પ્રતિાષ પામી ભદ્રામાની આજ્ઞા ઘણી મહેનતે મેળવી જિતશત્રુ રાજાએ કરેલા દીક્ષામહાત્સવથી દીક્ષા લીધી. તે જ દિવસથી છઠ્ઠ છઠ્ઠ તપને પારણે આંખેલ કરવાના અભિગ્રહ કર્યાં, તેમાં પણ એવે નીરસ આહાર લીધેા, જેથી ફક્ત આઠ જ મહિનામાં તે મુનિના શરીરમાં માત્ર હાડકાં જ દેખાવા લાગ્યા. ધન્ય મુનિના શરીરના દરેક અંગેાપાંગનું વર્ણન સૂત્રકારે બહુ જ વિસ્તારથી આપ્યું છે. તે વાંચતાં ત્યાગ ધનું ખરુ રહસ્ય સમજાય છે. એક વખત પ્રભુ શ્રીમહાવીરદેવ રાજગૃહીએ પધારતાં શ્રેણિક રાજાએ ચૌદ હજાર મુનિવરોમાં કયા મુનિ મહાદુષ્કર કાર્યને કરનારા અને મહાનિર્જરા કરનારા છે ! એમ પૂછતાં પ્રભુએ ધન્ય મુનિ જણાવ્યા. શ્રેણિક રાજાએ તેનું કારણ પૂછતાં પ્રભુએ તેણે કરેલી દુષ્કર તપસ્યાનું અને તેના શરીરની સ્થિતિનુ વર્ણન કરી સ્પષ્ટ જણાવ્યું કે તે ધન્ય અણગાર ચૌદ હજાર મુનિએમાં મહાદુષ્કર કાર્ય કરનાર અને કર્માંની મહાનિજા કરનાર છે. તે સાંભળી શ્રેણિક રાજાએ તે મુનિની પાસે જઈ વંદના નમસ્કાર કર્યાં, પછી સ્વસ્થાને ગયા. એક વખત રાતે ધન્ય મુનિને અનશન કરવાની ઇચ્છા થઈ. સવારે પ્રભુની આજ્ઞા લઈ સ્થવિર મુનિવરોની સાથે વિપુલાચલ પર્વત ઉપર ચડી અનશન કર્યુ. એક માસને અંતે કાળ કરીને સર્વાસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચી મહાવિદેહ ક્ષેત્રમા ચારિત્ર લઈને સિદ્ધ થશે, એ જ પ્રમાણે બીજા મુનક્ષત્ર મુનિની ભીના જાણવી. તે પણ કાક'દી નગરીમાં ભદ્રા માતાના પુત્ર હતા. શ્રીવીર પ્રભુ પાસે ચારિત્ર લઈ અહુ વર્ષોં સુધી પાળી વિપુલાચલ પર્વત પર અનશન કરી સર્વાસિદ્ધ વિમાનમાં ધ્રુવ થયા. ભાકીના ૮ મુનિએ પણ તે જ પ્રમાણે એકેક માસનું અનશન કરીને વિપુલાચલ પર્ કાળ કરીને સર્વાં સિદ્ધે દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહે સિદ્ધ થશે, આ દશ મુનિમાં પ્રથમના એ મુનિઓની જન્મભૂમિ કાકદી, પછીના બેની (૩-૪ની) અને ૧૦મા મુનિની રાજગૃહી, પાંચમા છઠ્ઠા મુનિની સાકેતપુર, સાતમા આઠમા મુનિની વાણિજય ગ્રામ અને નવમા મુનિની જન્મભૂમિ હસ્તિનાપુર છે. તેમાં નવ મુનિઓની માતા ભદ્રા કહી, તે જુદી જુદી વ્યક્તિ જાણવી, (પિતાનું નામ આપ્યું નથી. સંભવ છે કે કદાચ તે વખતે હયાત ન હોય) દશમા વેહુલ્લ કુમારને પિતા હતા. તેથી રજા લીધી હતી, અને તે જ પિતાએ દીક્ષામહાત્સવ કર્યાં હતા. અહીં પિતાનું નામ જણાવ્યુ` નથી, માતા કદાચ હયાત ન હોય, એમ સભવ છે. આ દશ મુનિવરોમાં ધન્ય મુનિએ નવ મહિના સુધી ચારિત્રની નિલ આરાધના કરી છે, છેલ્લા વેહલ્લમુનિના ચારિત્ર પર્યાય ૬ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રીવિજયસૂરીશ્વરકૃત માસને, અને બાકીના આઠ મુનિવરોનો ઘણાં વર્ષો સુધીના ચારિત્ર પર્યાય જાણ. એ દશે મુનિઓ અનુત્તર દેવલોકમાંથી ચ્યવીને મહાવિદેહે ચારિત્રની આરાધના કરીને સિદ્ધ થશે. ૮૨ થી ૮૭. આ રીતે ત્રીજા વર્ગને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. શ્રી અનુત્તરપપાતિક દશાંગ સૂત્રને ટૂંક પરિચય પૂરો થયે. શ્રી જેન પ્રવચન કિરણાલીને દશમે પ્રકાશ પૂર્ણ થયો. Page #338 -------------------------------------------------------------------------- ________________ અગીઆરમા પ્રકાશ ૧૦. પ્રશ્ન વ્યાકરણાંગ સૂત્રને પરિચય । આર્યાં पण्हावागरणपरिचयं लेसा ॥ इक्कार सध्यासे, પુખ્ખું ફળમુયબંધે, અન્નયનાસતિ ગસરા ।। ૮૮ । पंचासवपण्णत्ती, आइल्लज्झयणपंचगेसु कमा || पणसंवरपणती, पंच મેસેનું । ૮ । आसी पुव्विं पण्हा, पण्हापण्हा अपण्हपण्णत्ती || अट्टुत्तरसयमाणा, विज्झाइसयत्ति મંત્રીપુ ।। ૧૦ ।। नागकुमाराई, बत्ता आयंसपुज्जसमणेहिं ॥ भागी सोवि विलुत्तो, विज्झामंताइसयकलिओ ।। ९१ ।। पंचहमासवाणं, चानो तह संवराण पंचन्हं ॥ संसाहणा विहेया, पण्हावागरणतसमिणं ।। ९२ ॥ શબ્દા: હવે હું શ્રીજૈન પ્રવચન કરાવલીના અગિયારમા પ્રકાશમાં શ્રીપ્રશ્ન વ્યાકરણ નામના દશમા અંગના પરિચય ઢંકામાં કહીશ. અહીં એક શ્રુતસ્કંધ છે. તેમાં ઘરા અધ્યયના છે, તે બધામાં ઉદ્દેશ નથી, માટે કરશે પણ અધ્યયના એકસાં કહેવાય છે. ૮૮. દશ અધ્યયનામાંથી પહેલા પાંચ અધ્યયનામાં હિંસાદિ પાંચ આશ્રવાનુ સ્વરૂપ ક્રમસર જણાવ્યુ` છે. અને છેલ્લાં પાંચ અધ્યયનામાં અહિંસાદ્ધિ પાંચ સંવરોની મીના અનુક્રમે જણાવી છે. ૮૯. શ્રીનંદીસૂત્રમાં કહ્યું છે કે આ શમા અંગમાં પહેલાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો, ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાતિશયા તેમજ નાગકુમાર વગેરે જીવનપતિ દેવાની સાથે મુનિવરોએ કરેલી વાતચીત વગેરે હકીકત જણાવી હતી. તે ભાગ વિચ્છેદ પામ્યા છે, તેથી તે સિવાયના ભાગ હયાત છે. વિચ્છેદ પામેલા ભાગમાં મહાચમત્કારી વિદ્યા-મંત્રનું સ્વરૂપ કહ્યું હતું, એમ શ્રોનદીદૃિ પ્રથામાં કહ્યું છે, ૯–૯૧. દશમા અંગનું રહસ્ય એ છે કે પાંચે આશ્રવના ત્યાગ કરવા તે પાંચે અહિંસાદિ સવની સેવના કરવી. ર. -- સ્પષ્ટા :—મહાચમત્કારી વિદ્યાઓમાંની પ્રસવિદ્યા, અપ્રશ્નવિદ્યા, પ્રક્ષાપ્રશ્ન વિદ્યા વગેરે બીનાને જણાવનારુ જે અંગ, તે પ્રશ્ન વ્યાકરણાંગ કહેવાય, જેના અધિષ્ઠાયક દેવ હોય તે મંત્ર કહેવાય, જેની અધિષ્ઠાયિકા દૈવી હોય, તે વિદ્યા કહેવાય, Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત આ દશમા અંગમાં તે સર્વ મંત્રાદિની બીના પણ પહેલાં કહેલી હતી. કાલાદિના દોષથી તે ભાગ વિરછેદ પામ્યો, તેથી હાલ આશ્રવ સંવરની બીનાને જણાવનારા ૧૦ અધ્યયનો જ અહીં બાકી રહ્યાં છે. તેમાં ૧. પહેલા પ્રાણતિપાત નામના અધ્યયનની શરૂઆતમાં મંગલ વગેરેનું વર્ણન કરીને આશ્રવ સંવરનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરી છે. તેમાં આશ્રોને કહેતાં પહેલા પ્રાણાતિપાતનું સ્વરૂપ, તેનાં જુદાં જુદાં નામો કહીને જણાવ્યું છે કે ચમાર વગેરે હલકી કેટીના છ ચામડું, ચરબી વગેરે મેળવવા માટે એની હિંસા કરે છે. પછી પૃથ્વીકાયાદિ પાંચેની હિંસાના કારણે જણાવીને કહ્યું કે માછીમાર શક વગેરે સ્કેચ છ છવોને નિર્દય ભાવે હણ નરકાદિ દુર્ગતિમાં જઈ આકરાં દુઃખ ભોગવે છે. કદાચ મનુષ્ય થાય તો તેમાં ખરાબ પરિસ્થિતિવાળા તેઓ બહુ જ આધિ વ્યાધિ ઉપાધિના બહુ જ દુઃખ ભેગવે છે. એટલે હિંસાના કારણે ફલ વગેરેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ૨. બીજા મૃષાવાદ નામના અધ્યયનમાં મૃષાવાદનું સ્વરૂપ અને તેનાં નામે કહીને જણાવ્યું છે કે ૧, નાસ્તિક, ૨. પંચસ્કંધવાદી, ૩. પુણ્યાદિના ફલને નહિ માનનાર છ, ૪-૫. ઈંડામાંથી અને બ્રહ્માથી જગતની ઉત્પત્તિ માનનારા, ૬. વૈષ્ણ, ૭. એકાત્મવાદી, ૮, અકારકવાદી, ૯, બીજાની ઉપર ખેડું આળ દેનારા છે, ૧૦. કન્યા વગેરેની બાબતમાં જૂઠું બોલનારા છો, ૧૧, જીવને હણવામાં પાપ નહિ માનનારા છો, ૧ર. અનર્થદંડને ઉપદેશ દેનારા છે તથા ૧૩. અનર્થ. દંડની અનુમોદના કરનારા છે, આ તેર પ્રકારના છ તથા તેવા પ્રકારના બીજા પણ છવો જૂઠું બોલે છે. અહીં અંડવાદ સ્વયંભૂવાદનું સ્વરૂપ ટૂંકામાં જણાવીને સર્વ જગત વિષ્ણમય છે. આ મતનું સ્વરૂપ ટૂંકામાં કહ્યું છે, તેને અનુસરતી માકડઋષિની ગાથાઓ કહીને જૂઠું બોલવાના કડવા ફલ વગેરે બીના પણ સ્પષ્ટ સમજાવી છે. ટૂંકમાં એમ પણ કહી શકાય કે જેમ પહેલા અધ્યયનમાં ૧. હિંસાનું સ્વરૂપ, ૨. હિંસાનાં ૩૦ નામ, ૩. હિંસા કરવાનાં કારણે, ૪, હિંસાનું ફલ, ૫. હિંસા કરનારા જીનું સ્વરૂપ કહેવા રૂપ પાંચ દ્વારે (અને નરકની પીડા વગેરે ) કહ્યા છે. તે જ પ્રમાણે અહીં બીજા અધ્યયનમાં પણ ૧. મૃષાવાદનું સ્વરૂપ, ૨. મૃષાવાદનાં ૩૦ નામ, ૩, અસત્ય બોલનારા સ્વરતીર્થક જીનું સ્વરૂપ, ૪, અસત્ય બલવાનાં કારણે તથા ૫. અસત્ય બોલવાનું ફલ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૩. ત્રીજા અદત્તાદાન નામના અધ્યયનમાં ૧૦ અદત્તાદાન (ચારી)નું સ્વરૂપ, ૨. અદત્તાદાનનાં ત્રીસ નામ, ૩, અદત્તાદાનના કારણે, ૪, અદત્તાદાનનું ફલ, પ. ચોરી કરનારા પરધનના લોભિયા રાજાઓ, ચાંચિયા વગેરેના આ ભવના તથા પરભવના દુ:ખનું વર્ણન, સંસારને સમુદ્રની ઉપમા દઈને બંનેની સરખામણું વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧૦. શ્રી પ્રશ્ન વ્યાકરણગ સૂત્રને પરિચય) રલ ચોથા અબ્રહ્મ નામના અધ્યયનમાં ૧, અબ્રહ્મ (મૈથુન)નું સ્વરૂપ, ર. અબ્રહ્મનાં ત્રીસ નામો, ૩. અસુર વગેરે ભેદા કહીને અબ્રહ્મ સેવનારા છવાનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં અબ્રહ્મચારી ચક્રી બલદેવ વાસુદેવ માંડલિક વગેરે રાજાનું અને યુગલીયા સ્ત્રી પુરુષોનું વર્ણન કરી, ૪. અબ્રહ્મચર્યનાં કારણે જણાવતાં કહ્યું કે સીતા, દ્રોપદી, રુકિમણી, પદ્માવતી, તારા, કાંચના, અહલ્યા, સુવર્ણગુલિકા, કિંનરી, વિદ્યુન્મતી અને રોહિણી નિમિત્તે ભયંકર યુદ્ધો થયા, ૫. અબ્રાનું ભવ ભ્રમણાદિ ફલ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૫. પાંચમા પરિગ્રહ નામના અધ્યયનમાં પરિગ્રહનું સ્વરૂપ, ૨. પરિગ્રહનાં ૩૦ નામ, ૩. પરિગ્રહવાળા જીવોનું સ્વરૂપ તથા તેમની દુર્ગતિ, ૪, પરિગ્રહનાં કારણે, પ. પરિગ્રહના ફલે જણાવીને ભવનવાસી વગેરે ભેદો કહ્યા છે. અંતે ફરમાવ્યું કે શિપ વગેરે પણ લોભના કારણ હોવાથી ભવભ્રમણને વધારે છે, આશ્રવ દ્વારના પાંચ અધ્યયનનો ટૂંક પરિચય પૂરો થયો. સંવર દ્વારનાં પાંચ અધ્યયન ટૂંક પરિચય ૬. છઠ્ઠા (૧) અહિંસા મહાવ્રત નામના અધ્યયનમાં સંવરને કહેવાની પ્રતિજ્ઞા જણાવી સંવર દ્વારનું ટૂંકામાં વર્ણન કર્યું છે. ૧, અહિંસાનો ઉપોદઘાત અને મહાવ્રતનું સ્વરૂપ જણાવતાં શરૂઆતમાં અહિંસાનું સ્વરૂપ, ર. તેનાં નામ કહીને, ૩. અહિંસા ધર્મના સાધક તીર્થકર, અવધિજ્ઞાની, વજુમતિ-વિપુલમતિ મન: પર્યાવજ્ઞાની, પૂર્વધર વગેરે મહાપુરુષાદિનું વર્ણન કર્યું છે. પછી સંયમનું ને નવ કેટીનું સ્વરૂપ જણાવીને કહ્યું કે ચિકિત્સાદિનું, ને લક્ષણાદિ પારખવાનું, તથા માન પૂજાઢિ સત્કારનું વજન કરવું. પછી જીણું વગેરે તથા પહેલા મહાવ્રતની પાંચ ભાવના સમજાવીને આહાર લેવાનું કારણ, અને દાંડા પીઠ વગેરે રાખવાનાં કારણે (સંયમની વૃદ્ધિ વગેરે) જણાવ્યા છે. તથા અંતે સાધુનું યથાર્થ સ્વરૂપ પણ વર્ણવ્યું છે. અહીં અહિંસાના નામોમાં દયાનું પૂજા નામ કહ્યું છે, તેથી જિનપૂજામાં હિંસા કહેનારની માન્યતા તદ્દન ખોટી છે. એમ સમજવું. ૭. સાતમા (૨) સત્યવ્રત નામના અધ્યયનમાં ૧. સત્ય વચનનું સ્વરૂપ, ૨ સત્યનો મહિમા, ૩. સાવદ્ય ભાષાને ત્યાગ, ૪, સત્યનાં નામો જણાવ્યાં છે. પ. આખ્યાત (ક્રિયા પદ) નિપાત (અવ્યય) ઉપસર્ગ (ઉપ, અવ, વગેરે) વગેરેનું જ્ઞાન સત્યભાષાનું કારણ છે. ૬. બીજા મહાવ્રતની પાંચ ભાવના, ૭. ક્ષેત્રાદિ નિમિત્તે અસત્ય બેલાય વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્યપદ્ધસૂરીશ્વરકૃત ૮ આઠમા (૩) અદત્તાદાન વિરમણ મહાવત નામના અધ્યયનમાં ૧. અદત્તાદાન વિરમણનું સ્વરૂપ, ૨. વિસ્મૃત એટલે કઈ ચીજ કેની છે? તેની ખબર ન હોય તો, તેવી ચીજ અથવા તેવા પ્રકારના બીજા પણ પદાર્થો લેવાય નહિ, ૩. જે ઘરમાં જવાથી માલિકને અપ્રીતિ થાય, તેવા ઘરમાં મુનિએ જવું નહિ, ૪. અપ્રીતિવાળા દાયક શ્રાવકાદિની પાસેથી મુનિએ પીઠ ફલક વગેરે જેવાં નહિ, ૫. મુનિને કેવા પીઠ વગેરે ખપે? અને કેવા પીઠ વગેરે ન ખપે? ૬. ઉપધિ વગેરેના દાતાનું સ્વરૂપ, ૭. બાલમુનિ વગેરેના વૈયાવચ્ચ કરવાના શુભ સંસ્કારવાળા મુનિઓએ તપસ્વિ-કુલ-ગણ-સંઘ –ચત્ય વગેરેના નિમિત્તે ઉદ્યમશીલ થવું, ને અપ્રીતિવાળા દાયકના પીઠાદિ પદાર્થો વાપરવા નહિ. આ બધી હકીકત વિસ્તારથી સમજાવીને અંતે ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાનું સ્પષ્ટ સ્વરૂપ જણાવ્યું છે. ૯. નવમા (૪) બ્રહ્મચર્ય નામના અધ્યયનમાં ૧, બ્રહ્મચર્યનું સ્વરૂપ, ર. તેનો મહિમા, ઉત્કૃષ્ટપણું, પ્રભાવ, ૩. બ્રહ્મચારીએ જવા લાયક સ્થાને, ૪. બ્રહ્મચર્યનું ફળ, પ. બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવના વગેરે બીના વિસ્તારથી જણવી છે. ૧૦. દશમા (૫) અપરિગ્રહ મહાવ્રત નામના અધ્યયનમાં એક પ્રકારને અસંયમ, બે પ્રકારના બંધન વગેરે એકેક સંખ્યાની વૃદ્ધિ કરીને ત્રણ ચાર પાંચ વગેરે પદાર્થોનું સ્વરૂપ જણાવ્યું છે. પછી કહ્યું કે મુનિવરેને છત્રક (છત્રી) ફૂલો વગેરે ન ખપે, એદનાદિની સંનિધિ રખાય નહિ, ઊંદ્દષ્ટાદિ દોષથી દૂષિત આહારપણું ન ખપે આ બીના વિસ્તારથી સમજાવીને સાધુઓને ખપી શકે તેવા આહાર પાત્રા પુંજણ પટલા (પલ્લા) ગુચછા વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. અંતે સાધુનું યથાર્થ સ્વરૂપ જણાવીને આની પાંચ ભાવના કહેવાના પ્રસંગે કહ્યું છે કે મુનિઓએ શુભાશુભ શબ્દાદિમાં રાગ દ્વેષ ન કરવા જોઈએ. આ બધી બીના વિસ્તારથી જણાવી છે. સંવર દ્વારનાં પાંચ અધ્યયનને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી પ્રશ્ન વ્યાકરણાંગ સૂત્રને ટૂંક પરિચય પૂરે થયે. શ્રી જેને પ્રવચન કિરણાલીને અગીઆરમો પ્રકાશ પૂર્ણ થયા Page #342 -------------------------------------------------------------------------- ________________ બારમા પ્રકાશ ૧૧. શ્રી વિપાક સૂત્રાંગ સૂત્રના પરિચય || आर्या ॥ अह बारसप्पयासे परिचयलेसं विधागसुतस्स ॥ बुच्छं दो सुयबंधा, दुक्खविवागे दसज्झयणा ।। ९३ ।। 3 पढम मिया पुत्तवखं, उज्झियअक्खं अभग्ग से जक्वं ।। ४ सगड बिस्सइद्दत्तं सिरिनंदोबद्ध छ ।। ९४ ।। " उंबरदत्त सोरिय-वत्तखं नबमदेवदत्तवखं । मंजू दसमं बीए, सुबाहूयं भद्दनंबीय ।। ९५ ।। Y 3 10 तय सुजाय सुवासव-जिर्णदासं घणबई महाबलयं ॥ सिरिभद्दाइमनंदी, पवर महाचंद वरदस ॥ ९६ ॥ अण्णाणाइवसाणं, सोय विवागो निचियकम्मणुहवो जो ॥ जं सुत्तं तं वण्ण, विवागसुत्तस्स सदस्यो ।। ९७ ।। आसण्णसिद्धियाणं, अणुहूयात दुक्ख खिष्णानं ॥ वेरगं दुहसवणा, बुतो पढमो दुहविवागो ।। ९४ ।। तित्थयरा भगवंता, जाणंतिच्छे रमंगिनिवहाणं ॥ नेच्छते दुक्ख फलं मूढा सेवंति दुहहेऊ ।। ९९ ॥ इच्छंति सुहफलाई, सेवंति ण सुबखसाहणाई ते ॥ दुहफलपदंसण, बुत्तो बुत्तो पढमो दुहविवागो ॥ १०० ॥ सहमि सन्देसि तं पुण बाणाइसहनिमित्तेहिं ॥ पण्णत्तो, अंते बिओ सुहविनामो ॥ १०१ ॥ Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરી ઘરકૃત શબ્દા :—હવે બારમા પ્રકાશમાં અગીયારમા અંગરૂપ શ્રીવિપાકસૂત્રના પરિચય ટૂકામાં કહીશ, તેના બે શ્રુતસ્કંધા છે. તેમાં પહેલા દુ:ખ વિપાક નામના શ્રુતસ્કંધમાં દશ અધ્યયને કહ્યા છે. ૯૩. તેનાં નામ આ પ્રમાણે-૧, મૃગાપુત્ર અધ્યયન, ૨. ઉજ્જિતક અધ્યયન, ૩. અભગ્નસેન અધ્યયન, ૪. શકટ અધ્યયન, ૫. બુહસ્પતિદત્ત અધ્યયન, ૬. ન"દિવર્ધન અધ્યયન, ૭. મરદત્ત અધ્યયન, ૮. શૌરિકદત્ત અધ્યયન, ૯. દેવદત્તા અધ્યયન, ૧૦. અજૂં અધ્યયન. બીજા સુખ વિપાક નામના શ્રુતસ્કંધમાં દૃશ અધ્યયને છે, તેનાં નામ આ પ્રમાણે-૧. સુબાહુકુમાર અધ્યયન, ર. ભદ્રેનંદી અધ્યયન, ૩. સુજાત અધ્યયન, ૪. સુવાસવ અધ્યયન, ૫. જિનદાસ અધ્યયન, ૬. ધનપતિ અધ્યયન, ૭. મહાબળ અધ્યયન, ૮. ભદ્રનદી અધ્યયન, ૯. મહાચંદ્ર અધ્યયન, ૧૦, ૧૬ત્ત અધ્યયન. જે અધ્યયનમાં જેનું વર્ણન કર્યુ. હાય, તેના નામથી તે અધ્યયન આળખાય છે, ૯૪-૯૫-૯૬, વિપાક સૂત્રના શબ્દાર્થ આ પ્રમાણે કરવા-અજ્ઞાનાદિને વશ થયેલા જીવે જે બાંધેલાં કર્મીને ભાગવે એટલે અશુભ કર્મોનું અને શુભ કર્મોનું ભાગવત્રુ' તે વિપાક કહેવાય. જે સૂત્ર આવા વિપાકનું વર્ણન કરે તે વિષાક સૂત્ર કહેવાય. ૭. જેઆ પે ભૂતકાલમાં અનંતા દુ:ખા ભાગવેલા હેાવાથી ખેદ પામ્યા છે, તે આસન્નસિદ્ધિક વેને પાપી જીવાએ ભાગવેલાં દુ:ખા સાંભળતાં જરૂર વૈરાગ્ય થાય છે. આ મુદ્દાથી અહી પહેલા દુ:ખવિપાક શ્રુતસ્કંધ કહ્યો છે. ૮. વળી તીર્થંકર ભગવંતા સાંસારી જીવાનું આ આશ્ચર્ય ઉપજાવનારું વર્તન (પ્રવ્રુત્તિ) જાણે છે આ અજ્ઞાની વેા દુ:ખરૂપ ફૂલને ચાહતા નથી, પણ આશ્ચય એ છે કે તેઓ નિરંતર દુ:ખનાં જ સાધના સેવે છે, તેથી ખરેખર તેઓ મૂઢ જેવા બની ગયા છે. ૮. વળી સુખનાં લેાને ( રાજ્ય લક્ષ્મી વગેરેને ) ચાહે જ છે, પણ તેએ સુખનાં સાધનાને સેવતાં જ નથી. આવા વેાને પાપકર્મીના ઉદયથી મળતાં ફ્લાનું સ્વરૂપ સમજાવવાને માટે અહીં પહેલા દુ:ખવિપાક શ્રુતસ્કંધ કહ્યો છે. ૧૦૦, સ વાને સુખ વહાલુ જ હાય છે. (ગમે છે.) દ્વાન શીલ તપ વગેરે સુખનાં કારણેાને જ સેવવાથી જરૂર સુખ મળે છે. આ હુકીકત સમજાવવાને માટે અહી' છેવટે સુખવિપાક નામના બીજો શ્રુતસ્કંધ કહ્યો છે. ૧૦૧, ૯૪ સ્પષ્ટા :—આ સૂત્રના પ્રારંભમાં શ્રીજ ભૂસ્વામી શ્રીસુધર્માંસ્વામીને પૂછે છે કે હે પૂજ્ય ગુરુજી! પ્રભુ શ્રીમહાવીરદેવે દશમા અંગના જે અર્થ કહ્યો તે જાણ્યા. હવે આપ કૃપા કરીને પ્રભુએ અગીયારમા અંગનો જે અર્થ કહ્યો છે, તે જણાવેા. આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીસુધર્માસ્વામીએ જણાવ્યુ... કે હે જબૂ! પ્રભુએ આ વિપાક સૂત્રના ૧. દુ:ખ વિપાક શ્રુતસ્કંધ, ૨. સુખ વિપાક શ્રુતસ્કંધ આ રીતે એ શ્રુતસ્કંધ જણાવ્યા છે. સૂત્રના જે એક માટા વિભાગ તે શ્રુતસ્કંધ કહેવાય. આ સાંભળી ફરી શ્રીજ’ભૂસ્વામીએ પૂછ્યું કે પહેલા શ્રુતસ્કંધના કેટલાં અધ્યયના કહ્યાં છે? તેના ઉત્તરમાં જણાવ્યું Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧૧. શ્રી વિપાકસૂત્રાંગ સૂત્રના પરિચય ) ૯૫ કે તેનાં દશ અધ્યયના કહ્યા છે. અહીં દરેક સૂત્રની અને અધ્યયનની શરૂઆતમાં શ્રીસુધર્માસ્વામીએ જે જે ઉત્તરા આપ્યા છે, તે તે ઉત્તરાના અમુક ભાગ મેલીને પછીના પ્રશ્ન પૂછ્યો છે. આમાં પુનરુક્તિ દોષ એટલે કહેલા શબ્દને ફરી કહેવા રૂપ ઢોષ લાગતા જ નથી. કારણ કે ગુરુના કે સ્વામીના કહેલા વચનના અનુવાદ કરીને (તે પ્રમાણે મેલીને) પછી જ બીજો પ્રશ્ન પૂછ્યા એ, વિનયની અવિચ્છિન્ન મર્યાદા છે, અને તે જ (વિનય) ચારિત્રનું મુખ્ય અંગ છે. વળી અનુવાદ કરવાથી એમ પણ જણાય છે કે ગુરુનું વચન રૂડી રીતે પાતે (શિષ્યે) ધારી લીધું છે. અને ત્યાર પછી બીજું નવું જાણવા માટે પ્રશ્ન કરે છે. આ પણ એક વિનયધર્મીની મર્યાદા જ છે. તેમજ રાજા વગેરે સ્વામીએ બતાવેલું કામ કરી રહ્યા પછી સેવકે આવીને સ્વામીને કહે છે કે “તમે બતાવેલું અમુક કામ અમે આ રીતે કર્યુ છે. ’” આ રીતે સ્વામીની. આજ્ઞા પાછી સોંપવી, તે પણ વિનય જ છે, એ રીતે સર્વાંત્ર જાણવું. આ રીતે આ સૂત્રની શરૂઆતની બીના ટૂંકામાં જણવી. આજ પ્રમાણે પ્રાય: સર્વ આગમેામાં પ્રક્ષાદિન અ ંગે એક સરખી શૈલી જણાય છે. શ્રી વિપાક સૂત્રના સંક્ષિપ્ત સારાંશ આ વિપાક સૂત્ર (વિપાક શ્રુત)માં વિપાક એટલે શુભ અશુભ કર્મોના ઉદ્દય (અનુભવ) ભેાગવટા વગેરે), તેના બે પ્રકાર છે. ૧. પ્રદેશાય, અને ર. વિપાક (રસ) ઉદય. તેમાંથી અહીં વિપાક ઉડ્ડયની જ બીના કહી છે. વિપાકાયમાં પણ અશુભ ક ના વિપાક, અને શુભ કર્માંના વિપાક આ રીતે બે ભેદ છે. અશુભ કર્મીના વિપાક દુ:ખદાયક છે તેથી તે દુ:ખવિપાક કહેવાય છે. શુભ કર્માંના વિપાક સુખને આપતા હોવાથી તે સુવિપાક કહેવાય છે. આ અપેક્ષાએ દુ:વિપાક અને સુખવિપાક નામના એ શ્રુતસ્કંધા અહી” કહ્યા છે. તેમાં દશ દશ અધ્યયના આપેલાં છે. તેના નામ અહી શબ્દામાં જણાવ્યા છે. પહેલા દુ:ખવિપાકમાં સુગાપુત્ર વગેરેનાં વર્ણનવાળાં દશ અધ્યયના છે. તેમાં તે તે નામના જીવાએ પૂર્વભવમાં ઉગ્ન (ચીકણાં) પાપક બાંધેલાં હાવાથી આ ભવમાં બહુજ દુ:ખી થયા છે, અને બહુજ આકરી વેદના ભાગવતા મરણ પામી તિ`ચના ભવ કર્યા બાદ પહેલી નરકે ગયા છે. ત્યાર પછી અનુક્રમે વચમાં વચમાં (આંતરે આંતરે) તિ``ચના ભવા કરીને બીજી નરકથી માંડીને સાતમી નરક પૃથ્વી સુધી જશે. ત્યાંથી નીકળી જલચર સ્થળચર વગેરે પંચેન્દ્રિય તિય ચામાં વારંવાર ઉત્પન્ન થઈ અનુક્રમે ચતુરિ ક્રિયાદિમાં અને છેવટ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયના ભવામાં ભમી પાછા પચેન્દ્રિય તિર્યંચ થઈ મરણ પામી મનુષ્યપણે જન્મી, આધ પામી દીક્ષા લઈ, સ્વર્ગ જઇ, મહાવિદેહમાં ઊ'ચ કુળમાં મનુષ્ય જન્મ પામી, ચારિત્ર ગ્રહણ કરી, સિદ્ધિપદ પામશે. વગેરે હકીકત વિસ્તારથી જણાવી છે, તેમાં પહેલા Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત અધ્યયનમાં કાંઈક સવિસ્તર (વધારે લંબાણથી) હકીકત જણાવી છે ને બાકીનાં નવ અધ્યયનેમાં પહેલા અધ્યયનમાં કહેલી હકીકતની ભલામણ કરી છે. કારણકે દશે જીવોએ નરકાદિ ચારે ગતિમાં પરિભ્રમણ સરખી રીતે કર્યું છે. બીજા તસ્કંધમાં સુખવિપાકનાં પણ દશ અધ્યયને છે. તેમાં પણ પહેલા અધ્યયનમાં કાંઈક વિસ્તારથી કથા કહીને બાકીનાં નવે અધ્યયનમાં પહેલા આવેલી બીનાની ભલામણ કરીને બહુ ટૂંકામાં તે નવ અધ્યયનો કહ્યાં છે. દશમા અધ્યયનમાં સહેજ વિસ્તાર કર્યો છે. તેમાં પૂર્વ ભવે તીર્થકરને કે મુનિને આહારપાણી વગેરેનું દાન કરવાથી આ ભવે ઊંચા કુળમાં મનુષ્ય થયા છે. તે જ ભવમાં પ્રભુ શ્રીમહાવીરની વાણી સાંભળી પ્રતિબોધ પામી પહેલાં શ્રાવકનાં વ્રતો, અને પછી સાધુપણું આરાધી સૌધર્મ સવલોકમાં ગયા છે. ત્યાંથી ચ્યવી, મનુષ્ય થઈ, ચારિત્ર લઈ, દેવગતિના આંતરાંવાળા મનુષ્યના ભવો કરીને એટલે ત્રીજા, પાંચમા, સાતમા, નવમા અને અગ્યારમા દેવલોકમાં દેવ થઈને અંતે સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થઈ, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ, ચારિત્ર લઈ સિદ્ધ થવાના છે. આ પ્રમાણે બંને મૃતકોને સાર ટૂંકમાં જણાવ્યું. તેમાંથી હિતશિક્ષા એ મળે છે કે અશુભ કર્મોને કરનાર સંસારી જીવે ઉત્તરોત્તર લાંબા કાળ સુધી મહાદુઃખને દેનારી દુર્ગતિને પામે છે, અને છેવટે અશુભ કર્મોનાં ફલ ભેગાવ્યા પછી ગુરુને યોગ થવાથી ધર્મ સાધી શુભગતિનાં સુખ પામે છે. અને સુપાત્રદાન દેવાથી ભવ્ય છે ઉત્તરોત્તર દેવ મનુષ્યગતિના સુખની શ્રેણી જોગવી અંતે સિદ્ધિપદ પામ્યા છે વગેરે જરૂરી બીના અહીં વિસ્તારથી આપી છે. તે ઉપરાંત પાપી જીવોને મળતી સામગ્રી અને પુણ્યશાલી જીવોને મળતી પુણ્યની સામગ્રી અને તેનો આબેહુબ ચિતાર અહીં વિસ્તારથી આપે છે. પાપી જીવોએ કરેલા પાપના વૃત્તાંત અને તેને ત્યાર પછીના મનુષ્ય ભવમાં મળેલા દુઃખનું વર્ણન વાંચતાં કે સાંભળતાં હૃદય કમકમે છે. જો કે નરકના દુઃખ પાસે તે તે હિસાબમાં નથી. આ વૃત્તાંત વાંચીને જે જીવ પાપ કરતાં ન અટકે, તે બહલકમી કે દીઘ સંસારી હોય એમ સંભવ છે. વળી મુનિવરોને વરાવવાનો મહાપ્રભાવ જાણી એવી રીતે સુપાત્રદાન દેવાનો ઉત્સાહ જેમને ન થાય, તેવા જીવો પણ પરિત્તસંસારી સંભવતા નથી. આ બાબત શ્રી શ્રાવકધર્મ જાગરિકામાં મેં વિસ્તારથી સમજાવી છે. શ્રીવિપાકસૂત્રને સંક્ષિપ્ત સારાંશ પૂરો થયો. Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧૧. શ્રી વિપાક સૂવાંગને પરિચય) રહ૭ પહેલા મૃગાપુત્ર અધ્યયનને ટ્રેક પરિચય ચાર જ્ઞાનવાળા શ્રી સુધર્માસ્વામીને ચંપાનગરીની બહાર ઉદ્યાનમાં શ્રીજબૂસ્વામીએ આ વિપાક સૂત્રનો અર્થ પૂછયો. શ્રી સુધર્માસ્વામી ગણધરે અનુક્રમે પહેલા શ્રતસ્કંધના મૃગાપુત્ર અધ્યયન વગેરે ૧૦માંના પહેલા મૃગાપુત્ર અધ્યયનમાં મૃગાપુત્રે પાછલા ભવમાં કરેલાં પાપ કર્મોનાં ફલો અહીં ભેગવ્યા, તે હકીકત જણાવી છે. તેમાં મૃગાપુત્રનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે તેને યરામાં રાખ્યો હતો. અને તે જન્મથી આંધળો હતે. તથા તે દયાજનક સ્થિતિમાં પિતાનું દુઃખમય જીવન રીબાઈ રીબાઈને પૂરું કરતો હતો. વિજય ક્ષત્રિય બહાર ફરવા નીકળે, તે અવસરે રાજમાર્ગ થઈ એક જન્માંધ પુરુષ ચાલ્યો જતો હતો. તેને આહાર પાણી વહોરવા નીકળેલા શ્રીગૌતમસ્વામીએ જોયો. તેમણે પ્રભુની પાસે આવી જાલંધની હકીકત પૂછી, તેનો જવાબ દેતાં પ્રસંગે પ્રભુએ મૃગાપુત્રની હકીકત જણાવી. તે સાંભળી શ્રીગૌતમસ્વામી મૃગાપુત્રને જોવા તેના સ્થાને ગયા. ત્યાં જઈ તેમણે મૃગ રાણીને ભોંયરામાં રહેલા મૃગાપુત્રને જોવાની ઇચ્છા જણાવી. તે વખતે ભેજનની ગાડી લઈને તે (મૃગાપુત્રની માતા) ત્યાં આવી ત્યારે તેણીએ શ્રીગૌતમ ગણધરને મુખ નાક બંધ કરવા સૂચના કરી. તેનું કારણ એ હતું કે ભોંયરામાં રહેલા મૃગાપુત્રના શરીરની દુર્ગધ બહુ જ ઊછળતી હતી. તે સહન ન થઈ શકે તેવી હતી. તેની ખરાબ અસર ન થાય, આ મુદ્દાથી મૃગ રાણીએ શ્રીગૌતમસ્વામીને મુખ વગેરેને બંધ કરવાની સૂચના કરી હતી. ભોંયરામાં જઈ શ્રીગૌતમસ્વામીએ મૃગાપુત્રના આહારાદિ જોયા. અને તેની નારકીના જેવી હાલત પણ જોઈને કર્મોની વિચિત્ર પરિસ્થિતિને વિચાર કરી બહુ જ વૈરાગ્યને ધારણ કરનારા શ્રીગોતમ ગણધરે પ્રભુ શ્રી મહાવીરને આ બીના જણાવી. પછી તેમણે પ્રભુને મૃગાપુત્રનો પૂર્વ ભવ પૂછયો. તેના ઉત્તરમાં પ્રભુએ જણાવ્યું કે જેના તાબામાં ૫૦૦ ગામો હતા, એ ઈકકાઈ નામનો રાઠેઠ શતકાર નગરની નજીક આવેલા વિજય વર્ધમાન નામના બેટ (ગામ)માં રહેતો હતો. તે ધનવંત અને બહુ જ અધમી હતો, તેથી પ્રજાની ઉપર નવા નવા કરવેરા વગેરે નાંખી પ્રજાને કનડતો હતો. આ કરેલા હિંસાદિ પાપકર્મોને ઉદય થતાં તેને શરીરમાં સાલ રગે પ્રકટ થયા. તેને મટાડનાર વૈદ્યની તપાસ કરવા ગામમાં ઉદ્દઘોષણા કરાવી. તે સાંભળી આવેલા વૈદ્યોના કહ્યા પ્રમાણે તેલ વગેરેનું ચાળવું ઇત્યાદિ ઉપાયો કરતાં છતાં પણ વેદના ઓછી થઈ નહીં. અંતે બહુ રીબાતાં રીબાતાં ૫૦ વર્ષોનું આયુષ્ય પણ કરી પહેલી રત્નપ્રભા નરકમાં નારકી થયે હે ગૌતમ! ત્યાંનું આયુષ્ય પણ કરી તે અહીં મૃગાપુત્રપણે માતાના ગર્ભમાં આવ્યા, તેને (માતાને) તે ગભર જીવ અનિષ્ટ લાગ્યો. તેથી તેની માતાએ ગર્ભપાતાદિ કરવા માટે ઘણાં ઉપાયો કર્યા Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત છતાં તેમાં તે નિષ્ફલ નીવડી. આ અવસરે તેને જન્મ થતાં માતા હીની, ત્યારે તેના પતિએ કહ્યું કે પુત્રને ભેંયરામાં રાખી સાચવો. આ પ્રસંગે પ્રભુએ મૃગાપુત્રની નાડી આદિનું સ્વરૂપ જણાવ્યું છે. અંતે કહ્યું કે અહીંનું આયુષ્ય પૂર્ણ કરી સિંહાદિ રૂપે સંસારમાં ભમશે. આ રીતે પાપકર્મોને ક્ષય થતાં અંતે સુપ્રતિષ્ઠાનનગરે જન્મી અનુક્રમે દીક્ષાની આરાધના કરીને સૌધર્મ દેવલોકે દેવપણું અનુભવી મહાવિદેહે સિદ્ધ થશે. હિતશિક્ષા હે જીવ! પ્રજાની ઉપર કરવેરા નાંખવા વગેરે સ્વરૂપે પ્રજાને બહુ જ હેરાન કરવાથી મૃગાપુત્રને પિતાના ચાલુ માનવ ભવમાં નરકના જેવી ભયંકર વેદના ભોગવતાં છતાં પણ તેનો છેડો આબે નહિ, પણ સિંહાદિના ભવોમાં પણ તેને બહુ જ દુઃખ ભોગવવું પડયું. એ બધાં પાપકર્મોનાં ફલો સમજીને તું કદાચ રાજ્યાદિ પામ્યો હોઉં, તે તે વખતે પ્રજાને કનડીશ નહિ, પુત્રના જેવી ગણીને તેનું પાલન કરજે ને તેનો આશીર્વાદ લેજે. મરતાં છતાં પણ સૌ કઈ ભલા માણસેના ગુણને સંભારે છે. બીજાને સુખશાંતિ દેવાથી જ સુખશાંતિ મળી શકે છે. દુ:ખ દેનારાને દુ:ખ જ મળે. વ્યાજબી છે કે “વાવે તેવું લણે, ને કરે તેવું પામે. ? ૨. બીજા ઉજિઝતક નામના અધ્યયનમાં કહ્યું છે કે વાણિજય નામના ગામમાં સુધર્મ નામના યક્ષનું મંદિર હતું. અહીંના મિત્ર નામે રાજાને શ્રી નામે રાણી હતી. અહી કામદેવજ નામે ગણિકા ( વેશ્યા) રહેતી હતી. આ પ્રસંગે વેશ્યાનું વર્ણન કરીને કહ્યું કે વિજ્ય મિત્ર સાર્થવાહને ઉજિઝતક નામે પુત્ર હતા. એક વખત શ્રી ગૌતમસ્વામી પ્રભુની સાથે અહીં આવ્યા. તે પ્રભુની આજ્ઞા લઈ ગોચરી વહોરવા નીકળ્યા, તે વખતે રાજમાર્ગમાં તે ઉજિઝતકના હાથ બાંધીને સિપાઈએ તેના શરીરના તલ તલ જેવા ટુકડા કરીને તેણે કરેલો ગુનો પ્રજાને જણાવતા હતા. આ બનાવ જોઈને શ્રીગૌતમસ્વામી પ્રભુની પાસે આવીને પૂછવા લાગ્યા કે આને આવું દુઃખ ભોગવવાનું કારણ શું? તેના જવાબમાં પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! હસ્તિનાપુર નામના નગરમાં સુનંદ નામે એક મનુષ્ય રહેતો હતો, ત્યાં ગોમંડપ હતો, જે સ્થલે ગા બેસીને વિસામો લે તે ગામંડપ કહેવાય. આ નગરના રહીશ ભીમ નામના કૂટગ્રાહી (મચ્છીમાર વગેરેમાંની એક હલકી જાતિના મનુષ્ય) ની ઉત્પલા નામની ભાર્યાને ખરાબ ગર્ભના પ્રભાવે ગાયનું માંસ ખાવાનો દેહલો થયો. ભીમે તે ગમંડપમાંથી માંસ લાવીને તે દેહલે પૂર્યો. તે બેલે ત્યારે ગાયો ત્રાસ પામતી હતી, તેથી તે ભીમનું ગોત્રાસ નામ પ્રસિદ્ધ થયું, ગાયનું માંસ ખાવું, વગેરે પાપ કર્મો કરીને તે ભીમ નરકે ગયો. અહીંથી નીકળીને તે ભીમને જીવ વિજય મિત્ર સાર્થવાહની ભદ્રા ભાર્યાને પુત્ર થશે. માતાએ તેને ઉકરડામાં ત્યાગ કર્યો હતો, તેથી તે ઉચ્છિતક Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણવલી (૧૧. શ્રી વિપાક સૂત્રને પરિચય) નામે પ્રસિદ્ધ થશે. વિજ્ય મિત્ર સાર્થવાહ સમુદ્રની મુસાફરી કરતાં અચાનક મરણ પામ્યો, તે જાણી શકથી સુભદ્રા પણ મરી ગઈ. સ્વજનોએ ઉજિઝતકને વ્યસની હેવાથી ઘરમાંથી કાઢી મૂકો. તે વેશ્યામાં આસક્ત થયો, તેથી રાજાએ દેહાંત દંડ કર્યો. જે હકીકત તેં હમણું નજરેનજરે જોઈ છે. અહીંથી મરીને ઘણી વાર દુર્ગતિના દુ:ખ ભોગવી ઇંદ્રપુરમાં વેશ્યાને પિતૃસેન નામે નપુંસક પુત્ર થશે. ત્યાંથી નરકમાં જઈ સુસુમાર વગેરે જલચરાદિના ભવેમાં ભમીને પાપ કર્મોનો ક્ષયે અંતે ચંપાનગરીમાં શ્રાવક કુલે જન્મ પામી અવસરે સાધુપણું પાલી પહેલા દેવલોકમાં દેવપણું અનુભવી મહાવિદેહે સિદ્ધ થશે. હિતશિક્ષા હે જીવ! ઊંઝતકનો હેવાલ યાદ રાખીને વેશ્યાસક્તિ વગેરે પાપકર્મોનો ત્યાગ કરી મોક્ષમાર્ગને પરમ ઉલ્લાસથી અપરાધીને સિદ્ધિના સુખ પામજે. યાદ રાખજે કે જ્યાં પાપ ત્યાં જ ભય હોય છે. ધમનું જીવન નિર્ભય હોય છે. ૩. ત્રીજા અભગ્નસેન અધ્યયનમાં કહ્યું છે કે પુરિમતાલ નામના નગરમાં અમેઘદશી યક્ષનું મંદિર હતું. અને શાલા નામની ચેર પલીને ઉપરી વિજય નામનો ચાર હતો. તે ગામને લૂંટવું વગેરે પાપકર્મો કરીને આજીવિકા ચલાવતો હતો. તેને કદશ્રી નામે ભાર્યા તથા અભગ્નસેન નામે પુત્ર હતો. અહીં નગરમાં શ્રી મહાવીર પ્રભુ પધાર્યા. અભસેન તથા તેના કુટુંબને પણ ૧૮ ચૌટામાં ફેરવીને રાજાએ મારી નખાવ્યું, તેના પાછલા ભવની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી:-તે અભગ્નસેન ચોર પૂર્વ ભવમાં બહુજ અન્યાય કરનારે અંડ નામનો વાણિયો હતો, ત્યાંથી મરીને ત્રીજી નરકે જઈ અહીં સ્કંદશ્રીની કુક્ષિથી દેહલે પૂર્ણ થતાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું અભગ્નસેન નામ પાડયું, અનુક્રમે મોટો થતાં ચેરની સેનાના અધિપતિ થયો. તેણે એક બાળકને મારી નાખ્યો. દેશના લોકોએ ભેગા મળીને મહાબલ રાજાની આગળ ફરિયાદ કરી. તે સાંભળી રાજાએ તેને દંડ કરવાનો હુકમ ફરમાવ્યું. આ વાત કેઈએ અભગ્નસેનને કહી દીધી. રાજાના સિપાઈઓએ વિશ્વાસ પમાડી તેને પકડયો. તેની સાથે તેના કુટુંબને પણ પકડી લીધું, ને તે બધાંને મારી નાંખ્યા. અહી અભગ્નસેન મરીને નારક ભવાદિ ભાવોમાં ભમીને હિંસાદિ કરવાથી કરેલાં કર્મોનો મોક્ષમાર્ગની આરાધના કરવાથી ક્ષય કરી અંતે મોક્ષે જશે. અહીં સમજવા જેવી બીના એ છે કે પ્રભુશ્રી મહાવીરદેવની હયાત છતાં પણ નિરૂપક્રમજન્ય ઉપદ્રવ પ્રભુના અતિશયથી ટળી શકતા નથી. અભગ્નાનાદિના મરણમાં પણ તેવું જ બન્યું છે. પ્રભુશ્રી તીર્થકરદેવના અતિશયથી સોપક્રમ કર્મોના ઉદયથી થનારા ઉપદ્રવો અથવા બદ્ધ-અષ્ટ-નિધત્તાવસ્થાવાળાં કર્મોના ઉદયથી થનારા ઉપદ્ર જ દૂર થઈ શકે છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩oo શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત પણ નિરૂપક્રમ એટલે નિકાચિત કર્મોદયથી થયેલા કે થનારા ઉપદ્રવો દૂર થઈ શકતા નથી. આમાંથી શિખામણ એ મળે છે કે હિંસા અન્યાયાદિનાં બૂરાં ફલે અભસેને રીબાઈને રીબાઈ ભેગવ્યાં. તેના પાપની અસર તેના કુટુંબ ઉપર થઈ. તેથી તેને પણ અસમાધિ મરણાદિનું દુ:ખ ભેગવવું પડ્યું. તેથી હે જીવ! તુ અન્યાય હિંસાદિ પાપનાં સાધનો અને મોક્ષમાર્ગને આરાધી મુક્તિના અવ્યાબાધ સુખને મેળવજે. એ કરવામાં જ માનવ જીવનની ખરી સાર્થકતા ગણાય. સત્ય, નીતિ અને દયા એ ત્રણ સાધનોને ખરા સુખનાં મુખ્ય સાધન તરીકે જણવ્યાં છે. ૪. ચોથા શકિટ નામના અધ્યયનમાં કહ્યું છે કે–શાખાંજની નગરીના દેવપૂમણ નામના બગીચામાં અમોઘ નામના યક્ષનું મંદિર હતું. આ નગરીના મહાચંદ્ર રાજાને સુસેન નામે પ્રધાન હતો. અહીં સુદર્શના નામે વેશ્યા રહેતી હતી. સુભદ્ર શેઠની ભદ્રા સ્ત્રીને શકટ નામે પુત્ર હતો. અહીં શ્રીવીરપ્રભુ પધાર્યા વગેરે બીના જણાવતાં પ્રસંગે તે શકટના પાછલા ભવની બીના વર્ણવી છે. તેમાં કહ્યું કે આ શકટ નામનો પુત્ર પાછલા ભવમાં છગલપુરે સિંહગિરિ રાજાના રાજ્યમાં છણિક નામે છગલિક (બકરાં વેચવાનો ધંધો કરનારો) હતો. અહીં હિંસાદિ પાપકર્મો કરીને મરણ પામી ચાથી નરકે ગયા પછી અહીં સુભદ્ર શેઠના શકટ નામના પુત્રપણે ઉત્પન્ન થયે. વ્યસની હોવાથી તેને તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો. તે સ્વછંદી બની વેશ્યાસક્ત થયો, તેથી સુસેન પ્રધાન તેને મારી નખાવ્યો. તે મરીને પહેલી નરકે ગયા, ત્યાંથી નીકળીને રાજગૃહ નગરમાં ચંડાલ થશે. અહીં કરેલાં પાપકર્મોના ઉદયથી તે મરીને નરકે જશે વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આમાંથી હિતશિક્ષા એ મળે છે કે હે જીવ! વેશ્યાસકિત એ દુર્ગતિનું પરમ સાધન જાણીને તેને તથા બીજા વ્યસનો ત્યાગ કરી સમતાભાવે મોક્ષમાર્ગની આરાધના કરી સિદ્ધિના સુખ પામ જે. ૫. પાંચમા બુહસ્પતિદત્ત નામના અધ્યયનમાં કહ્યું છે કે કૌશાંબી નગરીના ચંદ્રાવતરણ નામના બગીચામાં વેતભ નામે યક્ષનું મંદિર હતું. આ નગરીના શતાનીક રાજાની મૃગાવતી રાણીને ઉદાયન નામે પુત્ર હતો. તેને પદ્માવતી નામની રાણી હતી. આ રાજાના રાજ્યમાં સોમદત્ત પુરોહિતની વસુદત્તા ભાર્યાનો બૃહસ્પતિદત્ત નામે પુત્ર હતો. અહીં શ્રી વીરપ્રભુ પધાર્યા વગેરે બીના જણાવ્યા બાદ કહ્યું છે કે સર્વતોભદ્ર નામના નગરના જિતશત્રુ રાજાને મહેશ્વરદત્ત નામે પુરોહિત હતો. તે દરરોજ બ્રાહમણ વગેરેના એકેક પુત્રને હણતો હતો, આઠમ ચૌદશે બે બે પુત્રોને, માસીના દિવસે ચાર ચાર પુત્રોને, ૬ માસીએ આઠ આઠ પુત્રોને, અને વાર્ષિક દિને સોલ સોલ પુત્રોને, તથા પરબલના અભિગ (ચઢાઈ) રૂપ અવસરે ૧૦૦-૧૦૦ પુત્રોને હણતો હતો. આ રીતે પાછલા ભવમાં કરેલી હિંસાના પ્રતાપે તે પુરોહિત મરીને પાંચમી કેનર જઈ અહીં બૃહસ્પતિદત્તપણે ઉત્પન્ન થયે, બાળપણથી ઉદાયન રાજાને મિત્ર Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧૧, શ્રી વિપાક સૂત્રાંગના પિચય) ૩૦૧ હતા. પાપકર્માંના ઉદયે તે પદ્માવતી રાણીમાં આસક્ત થયા. આ નિમિત્તે ભૂરી હાલતે મરણ પામી પહેલી તરકે ગયા વગેરે બીના જણાવી છે. આમાંથી મેધ લેવાના એ કે હિંસા અને પરસ્ત્રીની આસક્તિથી બૃહસ્પતિદત્તને દુતિના દુ:ખાભાગવવાં પડયાં, હે જીવ! તારે તે બંને પાપને તજીને મેાક્ષ માની આરાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ મેળવવા જરૂર પ્રયત્નશીલ થવું, એ કરવામાં જ માનવજીવનનું રહસ્ય રહેલુ છે. ૬. છઠ્ઠા સુદન નામના અધ્યયનમાં કહ્યું છે કે મથુરાના ભડીરવન નામના ગીચામાં સુદર્શન નામના યક્ષનુ મંદિર હતું. આ યક્ષના નામે અધ્યયન આળખાય છે, પણ અહીં નદીવન નામે શેઠના પુત્રની બીના કહેલી હાવાથી નદીન નામનું અધ્યયન પણ કહી શકાય. તેની હકીક્ત ટૂંકામાં આ પ્રમાણે જાણવી- મથુરા નગરીમાં શ્રીદામ શેઠની બંધુશ્રી નામની ભાર્યાંને નંદિવર્ધન નામના પુત્ર હતા, તે પાછલા ભવમાં સિહપુરના સિંહરથ રાજાના કેદખાનાના ઉપરી દુર્યોધન નામે ચારકપાલ હતા. હિંસાદિ કરવાથી તે મરીતે છઠ્ઠી નરકે જઈ અહીં નંદીવન પણે જન્મ્યા. અનુક્રમે મેાટા થતાં તેણે પિતાને મારવાનું કાવતરું રચ્યું. તે વાત રાજાએ મંત્રીના કહેવાથી જાણી ત્યારે તેને મારી નખાવ્યા, ભૂરી હાલતે મરીને તે પહેલી નરકે ગયા વગેરે હકીકત વિસ્તારથી જણાવી છે. હિતશિક્ષા હે જીવ! માતાપિતાના અનહદ ઉપકારા યાદ કરીને તેમની નિર્તર ભક્તિ કરજે, પણ તેમની હાય લઈશ નહિ. તેમના કહ્યા પ્રમાણે વર્તવાથી જ તારું કલ્યાણ થશે. કદાચ ભક્તિ ઓછી કરાય, તેા પણ તેમને મારવાના વિચાર પણ કરીશ નહિ. તેવી નીચ ભાવનાથી તેા નંઢીવન દુર્ગતિમાં ગયા. આ વાત ધ્યાનમાં રાખી તમામ વેાનુ ભલું કરવાની ભાવના ભાવજે, ને શુદ્ધ મનથી મેાક્ષ માર્ગને આરાધી સિદ્ધિના સુખ પામજે. ૭. સાતમા ઉબરદત્ત નામના અધ્યયનમાં કહ્યું છે કે પાડલખંડ નામના નગરમાં ખરદત્ત નામના યક્ષનુ મંદિર હતું. આ નગરના સિદ્ધાર્થ નામે રાજા હતા. અહીં સાગરદત્ત સાÖવાહને ખરદત્ત નામે પુત્ર હતા. અહીં શ્રીમહાવીર પ્રભુ પધાર્યાં વગેરે ભીના જણાવ્યા બાદ એક રાગી ભીખારીને જોતાં શ્રીગૌતમસ્વામીએ તેની બાબતમાં પ્રભુને પૂછતાં પ્રભુદેવે તેના પૂર્વ ભવની મીના કહી. તે આ પ્રમાણે વિજયપુર નગરમાં કનકરથ રાજા હતા. અહીં એક ધન્વ’તરી વૈદ્ય બીજા જીવાને માંસ ખાવાના ઉપદેશ દેતા હતા. તે માંસાહારાદિના પાપે છઠ્ઠી નરકે ગયા. ત્યાંથી ઉબરદત્તપણે ઉત્પન્ન થયા. પૂર્વે કરેલા જીહિંસાદિ પાપ કર્માંના ઉદ્દયથી તેના શરીરમાં સાળ રાગા ઉત્પન્ન થયા. તે ઉમદત્તના જીવ ભીખારી રૂપે ઉપજેલા તેં જોયા હતા. અહીથી મરીને પહેલી નરકે ગયા વગેરે બીના જણાવી છે. આમાંથી બેધ એ લેવા કે માંસાહાર અને Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦ર શ્રી વિજયપદ્રસૂરીશ્વરકૃત માંસ ખાવાને ઉપદેશ દેવાથી ઘણાં ચીકણાં કર્મો બંધાય છે. ને દુર્ગતિમાં અનિચ્છાએ પણ જવું જ પડે છે. એમ સમજીને હે જીવ! તે બંનેને ત્યાગ કરી ધર્મારાધન કરી સંસાર સમુદ્રનો પાર પામજે. ૮. આઠમા સૌયદત્ત નામના અધ્યયનમાં કહ્યું છે કે સૌર્યપુરના સૌર્યાવર્તાસક નામના બગીચામાં સૌય નામના યક્ષનું મંદિર હતું. આ સર્યપુરને સૌર્ય દત્ત નામે રાજા હતો. અને અહીં સમુદ્ર નામના સાર્થવાહને સૌર્યદત્ત નામે પુત્ર હતો. એક વખત અહીં પ્રભુ શ્રી મહાવીર દેવ પધાર્યા. પ્રભુએ તે સૌયદત્તના પૂર્વ ભવની બીના જણાવતાં કહ્યું કે તે નંદિપુરના મિત્ર નામના રાજાને શ્રીયક નામનો રો હતો. તે માંસા હારાદિના પાપે છઠ્ઠી નરકના દુઃખ ભોગવી અહીં સૌર્યદત્તપણે જ . કાલક્રમે તે મોટો થયો ત્યારે યમુના નદીના હદને ગાળવા વગેરેનો ધંધો કરતો હતો. એક વખત તે માછલાનું માંસ ખાતે હતો ત્યારે તેના ગળામાં માસ્યકંટક (કાંટા જેવું અણીદાર હાડકું) ઍટી ગયું. તેની તીવ્ર વેદના ભેગવી તે પહેલી નકે ગયો. વગેરે બીના જણાવી છે. આમાંથી બોધ એ લેવો કે માંસને આહાર દુર્ગતિનું કારણ છે. એમ સમજીને હે જીવ! તું સાત્ત્વિક આહાર કરજે, ને ધર્મારાધન કરી આત્મ કલ્યાણ કરજે. ૯ નવમા દેવદત્તા નામના અધ્યયનમાં કહ્યું છે કે રોહિડ નામના નગરના વૈશ્રમણદત્ત નામના રાજાની શ્રી રાણીને પુષ્યનંદી કુમાર નામે પુત્ર હતા. આ નગરની બહાર પૃથ્વી અવહંસક નામના બગીચામાં ધરણ યક્ષનું મંદિર હતું. આ હિડનગરમાં દત્ત નામના ગાથાપતિની કૃષ્ણશ્રી નામની સ્ત્રીને દેવદત્તા નામે પુત્રી હતી. અહીં શ્રીમહાવીરદેવ પધાર્યા વગેરે બીના જણાવ્યા બાદ દેવદત્તાનો પૂર્વ ભવ જણાવતાં પ્રભુદેવે કહ્યું કે સપ્રતિહાય નામના નગરના મહાસેન રાજાની ધારિણી રાણીને સિંહસેન કુમાર નામનો પુત્ર હતો. તેને શ્યામારાણી વગેરે પo૦ રાણીઓ હતી. તેમાં સિંહસેન કુમારને શ્યામા રાણી સિવાય બાકીની રાણીઓની ઉપર અરુચિ હતી. તેથી ૪૯૯ રાણીઓની માતાઓ સિમેનની ઉપર દ્વેષ રાખતી હતી. તે વાત શ્યામા રાણીએ પોતાના સ્વામી સિહસેનને કહી દીધી. તેથી તેણે તે ૪૯૯ સાસુઓને કુટાગારમાં રાખી રાતે લાહ્ય સળગાવી મારી નાંખી. આવા હિંસાદિના પાપે સિંહસેન મરીને છઠ્ઠી નરકનાં દુ:ખ ભોગવી અહીં દેવદત્તાપણે જન્મે. તેના લગ્ન (ઉપર જણાવેલા) પુષ્યનંદી કુમારની સાથે થયા. તે પોતાની માતાની ભક્તિ બહુ કરતો હતો. તે દ્વેષથી દેવદત્તાએ શ્રીરાણી સાસને મારી નાંખી તે વાત જાણી પુષ્યનંદીએ દેવદત્તાને મરાવી નાંખી, તે મરીને પહેલી નરકે ગઈ વગરે બીના જણાવી છે. હે જીવ! હિંસા અને વિષયાસક્તિના બરા લો જાણીને તે બંનેને ત્યાગ કરી શ્રીજિનધર્મની સાત્તિવકી આરાધના કરીને મુક્તિના અવ્યાબાધ સુખને પામજે. આ રીતે આમાંથી હિતશિક્ષા ગ્રહણ કરવા લાયક છે. 9. શામા અંજૂ નામના અધ્યયનમાં વધમાન નામના નગરમાં વિજયમિત્ર Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧૧, શ્રી વિપાક સૂવાંગને પરિચય) ૩૦૩ નામે રાજે હતો તેની બહાર માણિભદ્ર વક્ષનું મંદિર હતું. આ નગરમાં ધનદેવ સાર્થવાહની પ્રિયંગુ નામની ભાર્યાને અંજુ નામે પુત્રી હતી. અહીં સમવસરેલા શ્રીવીરપ્રભુએ તે અંજૂના પૂર્વભવની બીના જણાવતાં કહ્યું કે તે પાછલા ભવમાં ઇંદ્રપુર નામના નગરમાં રહેનારી પૃથ્વીશ્રી નામે વેશ્યા હતી. તે વેશ્યાસક્તિના પાકે મરીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી અંજુપુત્રપણે જન્મી. અનુક્રમે ઇંદ્રપુરના ઇંદ્રદત રાજાની રાણી થઈ. તે નિશૂલની તીવ્ર પીડા ભેગવી મરણ પામી પહેલી નરકે ગઈ વગેરે બીના જણાવી છે. આમાંથી આત્મિક હિતશિક્ષા એ મળે છે કે વિષયાસક્તિથી દુર્ગતિ પમાય છે. માટે તેને ત્યાગ કરી શીલ ધર્મને આરાધી આત્મહિત સાધવું જોઈએ, આ રીતે વિપાક સૂત્રના પહેલા શ્રુતસ્કંધને ટૂંક પરિચય પૂરો થયો. બીજા મૃતરસ્કંધને ટૂંક પરિચય અહીં સુબાહુ અદયયન વગેરે ૧૦ અધ્યયનમાંના પહેલા સુબાહુ અધ્યયનમાં કહ્યું છે કે-હતિશીષ નામના નગરના દીનશત્રુ રાજાને પo રાણીઓ હતી. આ નગરની બહાર પુષકરંડક નામના બગીચામાં પ્રભુ શ્રી મહાવીર દેવ પધાર્યા. પ્રભુની દેશના સાંભળી સુબાહુ કુમારે શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તેના પૂર્વ ભવની બીના જણાવતાં પ્રભુદેવે કહ્યું કે હસ્તિનાપુરમાં સુમુખ નામે શેઠ રહેતા હતા. તેમણે ધર્મઘોષ સ્થવિરના શિષ્ય સુદત્ત નામના મુનિરાજને ભાવ પૂર્વક આહાર પાણી વહોરાવતાં શુભ મનુષ્પાયુષ્યને બંધ કર્યો. અહીં પાંચ દિવ્ય પ્રકટ થયા, તે સુમુખ શેઠ અંતે મરણ પામી મુનિ દાનના પ્રભાવે સુબાહુપણે જમ્યા અનુક્રમે મોટા થતા તે સુબાહુ રાજકુમાર પરમ શ્રાવક થયા. તે આઠમે અને ચૌદશ પૌષધ કરતા હતા. એક વખત અમ સહિત પૌષધ કર્યો. તેમાં ધર્મજાગરિકા કરતા દીક્ષા લેવાની ભાવના થઈ. દીક્ષા લઈ પરમ ઉલ્લાસથી તેની આરાધના કરીને પહેલા દેવલોકમાં દેવપણું ભેગવી ફરી મનુષ્યભવમાં દિક્ષાને આરાધી બ્રહ્મ દેવલોકાદિનાં ઉત્તમ સુખોને ભેગવી અંતે પંદરમા ભવમાં મનુષ્યભવે સંયમાદિની આરાધના કરીને સિદ્ધ થશે. આ પ્રસંગે સુબાહુ કુમારના ૧૫ ભવોનું વર્ણન પણ કર્યું છે. ૨, બીજા ભદ્રનંદી નામના અધ્યયનમાં ભદ્રનંદી શેઠે યુગબાહ તીર્થકરને વહોરાવ્યાની (દાન દીધાની) બીના કહી છે. ૩. ત્રીજા અધ્યયનમાં સુજાત શેઠે પુછ્યુંદત્ત મુનિને વહેરાવ્યાની બીના જણાવી છે. ૪. ચોથા અધ્યયનમાં સુવાસવ શેઠે વિશ્રમણભદ્ર મુનિને હરાવ્યાની બીના કહી છે. ૫. પાંચમા અધ્યયનમાં જિનદાસ શેઠ સુધર્મા મનિને હરાવ્યાની બીના કહી છે. ૬. છ અધ્યયનમાં વૈશ્રમણ શેઠે સંભૂતિ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત વિજય મુનિને વહરાવ્યાની બીના કહી છે. ૭. સાતમા અધ્યયનમાં મહાબલ કુમારે ઇંદ્રપુર નામના મુનિને હરાવ્યાની બીના કહી છે. ૮. આઠમા અધ્યયનમાં બીજા ભદ્રનંદી શેઠે ધર્મસિંહ મુનિને હરાવ્યાની બીના કહી છે. ૯. નવમા અધ્યયનમાં મહાચંદ્ર રાજાએ ધર્મવીર્ય મુનિને આહારદિ વહેરાવ્યાની બીના કહી છે. ૧૦. દશમા અધ્યયનમાં વરદત્ત રાજાએ ધર્મરુચિ મુનિને વહેરાવ્યાની બીના કહી છે. બાકીની ઘણી ખરી બીના નવે અધ્યયનમાં સુબાહુ કુમારની માફક જાણવી એમ અંતે કહ્યું છે. જો કે અહીં દશે અધ્યયનમાં મુખ્યતાએ દાન ધર્મનો પ્રભાવ વર્ણવ્યો છે, તો પણ તે ઉપલક્ષણ (સામાન્યથી કહેવું) હોવાથી રીલ, તપ, ભાવ, દયા, જિનપૂજા વગેરે પણ જરૂર લઈ શકાય, કારણ કે તે શીલ વગેરે પણ સુખનાં જ કારણે છે. તથા ગૃહસ્થ આત્મા જે શીલ તપ ને ભાવ ધર્મની યથાર્થ આરાધના ન કરી શકે, તો પણ દાન રૂપી પાટિયાથી પણ તે સંસાર સાગરને તરવા જરૂર સમર્થ થાય છે. તેમજ મારાપણાને જે ત્યાગ તે દાન કહેવાય. આવા દાનધર્મને સાધક આત્મા શીલાદિ ધર્મ સાધવાને લાયક બને છે. આવા આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને આ બીજા સુખવિપાક શ્રતસ્કંધમાં દાનધર્મનું વર્ણન કર્યું છે. આ સૂત્રની વિશેષ હકીકત પહેલા પ્રકાશમાં જણાવી છે. શ્રી વિપાક સૂત્રને ટ્રેક પરિચય પૂરો થયો. શ્રી જૈન પ્રવચન કિરણાલીને બારમે પ્રકાશ પૂરો થયો UF UR Page #354 -------------------------------------------------------------------------- ________________ ૫ તેરમા પ્રકાશ છે ૧ ૧૨ શ્રી દષ્ટિવાદ સૂત્રને પરિચય ! ॥ आर्या ॥ अह तेरसप्पयासे, अंतिमविच्छिन्नदिट्टिवायस्स ॥ संखित्तपरिचयं हं, वुच्छं सुत्ताणुसाराओ ।। १०२ ॥ ठाणंग दसमठाणे, अणुओगगयाइ नाम बसगं से ।। पण्णत्तं पणभेया, परिकम्माई य पढमस्स ॥ १०३ ।। चोदस चोइस भेया, दुहं पंचण्हमित्य पणपण्णा ॥ सगभेया सिद्धाई, पज्जते सेणिया सहो ॥ १०४ ।। मा ए पाऽऽके राए, दुइके य प सं य गं सि पइभेया ।। आइक्खरेण जेया, चोद्दस भेयाइया पुण्णा ।। १०५ ।। सत्तण्हं छन्भेया, ससमयवत्तम्बयाणुगा एए । आजीवियमयभेओ, परिकम्मवियारलेसत्ति ॥ १०६ ॥ छिण्णाछिष्णच्छेया, तिचउनयाई दुवीससुत्ताई ।। अट्ठासीई सम्वे, नंदीए सि विसेसत्थो ।। १०७ ।। चोद्दस पुन्धवियारो, पुवगए वत्थुपाहुडाई य ॥ अणुप्रोगे भेयदुर्ग, इह तित्थयराइ चरियाई ॥ १०८ ।। पढमचउक्के चूल।, चोत्तीसा नत्थि सेसपुव्वेसु ॥ पणवीसहियं दुसयं, वत्थूणं सधपुव्वेसुं ॥ १०९ ॥ विविहविसयपडिबद्धा, परिकम्माई तहेव उद्धरणं ।। इह सक्कयबाहुल्लं, इथिनिसेहो गमियभंगा ॥ ११० ।। શબ્દાર્થ:-શ્રીજૈન પ્રવચન કિરણાવલીના તેરમા પ્રકાશમાં હું દ્વાદશાંગીના બારમા અંગ તરીકે સુપ્રસિદ્ધ શ્રી દષ્ટિવાદને પરિચય ટૂંકામાં સૂત્રને અનુસાર એટલે . Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત શ્રીનંદીસૂત્ર અને સમવાયાંગ સૂત્રને અનુસરે કહીશ. ૧૦૨. શ્રીસ્થાનાંગ નામના ત્રીજા અંગના દશમા સ્થાનકમાં દષ્ટિવાદનાં ૧૦ નામ જણાવ્યાં છે. તે આ પ્રમાણે જાણવા-૧, અનુગ ગત, ૨. તત્વવાદ, ૩. દષ્ટિવાદ અથવા દૃષ્ટિપાત, ૪. ધર્મવાત, પ. પૂર્વગત, ૬, ભાષાવિજ્ય, ૭. ભૂતવાદ, ૮, સમ્યગ્વાદ, ૯, સર્વપ્રાણભૂતજીવસત્વસુખાવહ, ૧૦. હેતુવાદ. તથા ૧, પરિકર્મ, ૨. સૂત્ર, ૩. પૂર્વગત, ૪. અનુગ, પ. ચૂલિકા, આ રીતે આ બારમા અંગના પાંચ ભેદો જાણવા. તેમાં પરિકર્મના ૭ ભેદો આ પ્રમાણે જાણવા. અહીં દરેક ભેદમાં છેવટે શ્રેણિકા શબ્દ જોડતાં ૧. સિદ્ધ શ્રેણિકા, ૨. મનુષ્ય શ્રેણિકા, ૩. પૃષ્ટ શ્રેણિકા, ૪. અવગાહન શ્રેણિકા, ૫. ઉપસં૫ઘ શ્રેણિકા, ૬. વિપ્રજહ શ્રેણિકા, ૭. ગ્રુતાક્યુત શ્રેણિકા. આમાં પહેલા બેના ૧૪-૧૪ પ્રતિભેદો અને છેલ્લા પાંચના ૧૧-૧૧ ભેદ હોવાથી સર્વ મળી પરિકમના કુલ ૮૩ ભેદો જણાવ્યા છે. ૧૦૩–૧૦૪ સિદ્ધ શ્રેણિકાના ૧૪ ભેદો છે. તે આ પ્રમાણે જાણવા-૧. માતૃકાપદ, ૨. એકાથિંકપદ, ૩. પાડોષ્ઠયદ, ૪. આકાશપદ, પ, કેતુભૂત, ૬. રાશિબદ્ધ, ૭, એકગુણ, ૮, દ્વિગુણ, ૩. ત્રિગુણ, ૧૦. કેતુભૂત, ૧૧. પ્રતિગ્રહ, ૧૨, સંસાર પ્રતિગ્રહ, ૧૩. નંદાવર્તા, ૧૪. સિદ્ધબદ્ધ. અહીં જણાવેલા શરૂઆતથી માંડીને ૧૩ સુધીના ભેદોમાં ૧૪ ચૌદમો મનુષ્યાવત્ત ભેદ ઉમેરવાથી મનુષ્ય શ્રેણિકાના ૧૪ ભેદો થાય છે. આ રીતે કુલ ૨૮ પ્રતિભેદો થયા. હવે પૃષ્ટ શ્રેણિકાના ૧૧ ભેદે આ પ્રમાણે જાણવા-૧. આકાશપદ, ૨, કેતુભૂત, ૩. રાશિબદ્ધ, ૪. એક ગુણ, ૫. દ્વિગુણ, ૬. ત્રિગુણ, ૭. કેતુભૂત, ૮. પ્રતિગ્રહ, ૯. સંસારપ્રતિગ્રહ. ૧૦. નંદાવર્તા, ૧૧, પૃષ્ટાવí. આમાંના ૧ થી ૧૦ સુધીના ૧૦ ભેદોમાં અવગાહનાવ ભેદ ઉમેરવાથી અવગાહન શ્રેણિકાના ૧૧ ભેદો થાય છે. એજ ૧૦ ભેદોમાં ઉપસંપઘાવ ઉમેરવાથી ઉપસંપદ્ય શ્રેણિકાના ૧૧ ભેદા થાય છે, વિપ્રજહાવર્ત ભેદ ઉમેરતાં વિપ્રજહ શ્રેણિકાના ૧૧ ભેદો થાય છે. તથા ગ્રુતાગ્રુતાવ ભેદ ઉમેરવાથી વ્યુતાગ્રુત શ્રેણિકાના ૧૧ ભેદો થાય છે. આ રીતે પહેલા બે ભેદના ૨૮ અને બાકીના પાંચ ભેદોના ૫૫ ગણતાં સર્વે મળી પરિકમેના સાત ભેદોના કલ ૮૬ પ્રતિભેદો જાણવા અહીં ગાથામાં માતૃકાપદ વગેરેના પહેલા અક્ષરોથી તે તે ભેદ સમજવાની સૂચના કરી છે. તેથી મા અક્ષરથી માતૃકપદ સમજવું. ને ! અક્ષરથી એકાર્થિક ભેદ સમજે, એમ બીજા ૧૨ ભેદોમાં પણ સમજવું. ૧૫. પરિકર્મના એ સાત ભેદોમાંના ૬ ભેદો પોતાના સિદ્ધાંત અનુસાર જ છે. અને આવકના મતે સાત ભેદો સ્વસમયિક છે તથા ૬ ભેદ ચતુકનયિક છે અને સાત વૈરાસિક છે. આ રીતે કામાં પરિકર્મને વિચાર જાણો. ૧૦૬. દષ્ટિવાદનો બીજો ભેદ સુત્ર છે. તેના રર ભેદો આ પ્રમાણે અનુક્રમે જાણવા-૧. જુકસૂત્ર, ૨. પરિણતા પરિણતસૂત્ર, ૩. બહભંગિક સૂત્ર, ૪. વિપ્રત્યયિકસૂત્ર, ૫. અનંતરસૂત્ર, ૬. પરંપરસૂત્ર, ૭. સમાનસત્ર ૮. સંયૂથસૂત્ર, ૯. સંભિન્નસૂત્ર, ૧૦, યથાત્યાગસૂત્ર, ૧૧. સૌવસ્તિવર્ણસૂત્ર, ૧૨. Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧૨. શ્રી દષ્ટિવાદ સૂત્રને પરિચય) ૩૦૭ નંદ્યાવર્તસૂત્ર, ૧૩. બહુલસૂત્ર, ૧૪, પુષ્ટપુષ્ટ (પૃષ્ટપૃષ્ટ )સૂત્ર, ૧૫. વ્યાવસૂત્ર, ૧૬. એવંભૂત સૂત્ર, ૧૭. બ્રિકાવર્તસૂત્ર, ૧૮. વર્તમાનપદસૂત્ર, ૧૯. સમભિરૂઢસૂત્ર, ૨૦. સર્વતોભદ્રસૂત્ર, ર૧. પ્રણામસૂત્ર, રર. દ્વિપ્રતિગ્રહસૂત્ર. આ ૨૨ સૂત્ર છિન્ન છેદ નયના વિચારને અનુસરનારાં જાણવાં. આ જ પ્રમાણે અછિત્રછેદ નયનાં રર સૂત્રો, ત્રિકનયનાં રર સૂત્રો અને ચતુર્નયનાં રર સૂત્રો ગણતાં કુલ ૮૮ સૂત્રો જાણવાં, છિન્ન છેદ નયાદિ ૪ નોનું સ્વરૂપ સ્પાર્થમાં કહીશ. વિશેષ બીના શ્રીનંદીસૂત્રમાં ને સમવાયાંગ સૂત્રમાં જણાવી છે. આ રીતે સ્ત્ર નામના બીજા ભેદનું સ્વરૂપ કહ્યું છે. ૧૦૭. ત્રીજા પૂર્વગત નામના ભેદમાં ૧૪ પૂના વિચારે જણાવ્યા છે. તેમાં દરેક પૂર્વમાં વસ્તુ, પ્રાકૃત વગેરે વિભાગો પાડેલા છે. ચેથા અનુયોગના બે ભેદ છે, તેમાં શ્રી તીર્થકરાદિનાં જીવનચરિત્રો વર્ણવ્યાં છે. ૧૮. પહેલા ચાર પૂર્વોની કુલ ૩૪ ચૂલિકા છે, બાકીના ૧૦ પૂર્વોમાં ચૂલિકા નથી. ચૌદ પૂર્વેમાં વસ્તુની કુલ સંખ્યા રરપ છે. પૂર્વમાં જે મેટા વિભાગ તે વસ્તુ કહેવાય. આવી વસ્તુઓ રરપ છે. ૧૦. આ પરિક વગેરેના જુદા જુદા વિષય જણાવ્યા છે. તથા પૂર્વધર મહાપુરુષોએ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથને પૂર્વોમાંથી ઉદ્ધાર કર્યો છે. આને વિસ્તાર સ્પષ્ટાર્થમાં જણાવીશ. આ દૃષ્ટિવાદમાં સંસ્કૃત ભાષા વધારે પ્રમાણમાં હતી. આ દૃષ્ટિવાદ ભણવાનો અધિકાર સ્ત્રીઓને નથી. તથા અહીં ગમિકસૂત્રો વર્ણવ્યા છે, તેમજ અહીં ભાંગાના વિચાર પણ જણાવ્યા છે. ૧૧૦. સ્પષ્યાર્થ–બારમા દષ્ટિવાદ નામના અંગને શબ્દાર્થ આ પ્રમાણે જાણવોસવ નયની દષ્ટિ (વિચાર)ને કહેનારું જે અંગ તે દૃષ્ટિવાદ કહેવાય. અહીં દષ્ટિ એટલે નાના વિચારો અને વાદ એટલે પ્રરૂપણા. આ રીતે જુદા જુદા શબ્દાર્થ સમજીને અન્ય પદાર્થ પ્રધાન બહુવ્રીહિ સમાસ કરવો. એટલે તમામ નાના વિચારોની પ્રાપણા કરી છે જેમાં તે દષ્ટિવાદ કહેવાય. આનું બીજું નામ દષ્ટિપાત જણાવ્યું છે, ત્યાં પાત શબ્દનો અર્થ સમાવેશ કરે, એટલે તમામ નોના અભિપ્રાયે જેમાં વર્ણવ્યા છે તે દષ્ટિપાત કહેવાય. આનું ત્રીજું નામ “ભૂતવાદ છે. એમ વિશેષાવશ્યકની પપ૧મી ગાથામાં કહ્યું છે. આ દૃષ્ટિવાદમાં તમામ પદાર્થોની બીના જણાવી છે. તેના પરિકર્મ વગેરે પાંચ ભેદો શબ્દાર્થમાં કહ્યા છે. આ અંગે વિચછેદ પામ્યું છે. તેથી બીજા ગ્રંથોમાં આની છુટીછવાઈ જે જે હકીકત મળે છે તે અહીં જણાવું છું. , પરિક_ચાર અનુયોગોમાં ગણિતાનુયોગ પણ ગણાવ્યો છે. તે અનુયોગ સમજવામાં બહુ જ કઠિન કહ્યો છે, કારણ કે સૂક્ષ્મ બુદ્ધિવાળા જ ગણિતની પ્રક્રિયા સમજી શકે છે, જેમ ગણિતના દાખલા સમજવામાં ને કરવામાં પહેલા સરવાળા. બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જરૂર જાણવા જ જોઈએ, તે ચારે વાનાં શીખ્યા વિના Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રીવિજ્યાદ્રસૂરીશ્વરક્ત ગણિતના દાખલા કરતાં આવડે જ નહિ, તેવી રીતે સૂત્ર વગેરેનું સ્વરૂપ સમજવા માટે સાધનભૂત પરિકને કહ્યો છે. એટલે પરિકને જાણનારા જેવો જ સૂત્ર, પૂર્વગત, પૂર્વાનુયોગને ભણવા લાયક કે સમજવા લાયક થઈ શકે છે. તેના મૂલ સાત ભેદો અને ૮૩ ઉત્તર ભેદો અહીં કહ્યા છે. તે તમામ ભાગ સૂત્રથી અને અર્થથી વિદ પામ્યા છે. આ સાત પ્રકારના પરિકમમાં પ્રથમના ૬ પરિકર્મો સ્વસમય સંબંધી જ છે, અને ગોશાળકે પ્રવર્તાવેલા આજીવિક નામના પાખંડી સિદ્ધાંતના મતે તો મૃતામ્યુત શ્રેણિકા' નામના પરિકમ સહિત સાતે પરિકમે કહેલા છે. હવે તે સાતે પરિકર્મને વિષે નયની વિચારણા કરે છે–તેમાં નૈગમનય બે પ્રકારે છે. સાંપ્રાહિક અને અસાંઝાહિક, તેમાં જેનો સમાવેશ સંગ્રહનયમાં થાય છે તે સાંઝાહિક નૈગમ કહેવાય. અને જેને સમાવેશ વ્યવહાર નયમાં થાય છે તે અસાંગાહિક નૈગમ કહેવાય, તેથી કરીને ૧, સંગ્રહ, ૨. વ્યવહાર, ૩. જુસૂત્ર, ૪. શાબ્દાદિ ત્રણને એક જ પ્રકાર ગણવો, એમ ચાર ન માનેલા છે. આ ચારે નય વડે કરીને સ્વસમયસંબંધી ૬ પરિકર્મો વિચારાય છે. વળી તેઓ જ આજીવિક એટલે ત્રિરાશિવાળા કહેલા છે. શાથી? તે કહે છે, કારણ કે તેઓ સર્વ પદાર્થો ત્રણ ત્રણ સ્વરૂપવાળા છે, એમ કહે છે. જેમકે જીવ, અજીવ અને છવાછવ; લોક, અલેક અને લોકાલેક; સત, અસત, અને સદસત, વગેરે. વળી તેઓ ૧. દવ્યાર્થિક, ૨. પર્યાયાર્થિક, ૩. ઉભયાર્થિક, આ રીતે ત્રણ ન સ્વીકારે છે. તેથી તેઓ સાત પરિકને ત્રણ પ્રકારના નો વડે વિચારે છે. આ રીતે પરિકર્મનું સ્વરૂપ જાણવું - ૨. હવે બીજા સૂત્ર નામના ભેદનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું-જે થોડા શબ્દોમાં સર્વદ્રવ્ય, પર્યાય અને નય વગેરે અર્થને સૂચવે એટલે જણાવે તે સૂત્ર કહેવાય. અહીં તેવાં ૮૮ સૂત્રો છે. તે બધાં સૂત્રથી અને અર્થથી વિદ પામ્યા છે, તો પણ બીજા ગ્રંથને અનુસારે કાંઈક સ્વરૂપ જણાવું છું. આ રીતે આ ૨૨ સૂત્રો છિન્ન છેદનયને આશ્રીને સ્વસમયના સૂત્રની પરિપાટીએ કહ્યાં છે. અહીં જે નય છિન્ન એવા સૂત્રને છેદ વડે ઇછે છે તે છિન્નદ નય કહેવાય છે. જેમકે ધબ્બો મંઝિમુવિ ઇત્યાદિ લોક, સૂત્રથી અને અર્થથી છેદ કરીને (જુદાપણાએ કરીને) રહેલ છે. તે શ્લેક બીજા ત્રીજા શ્લોક વગેરેમાંના કેઈ પણ શ્લોકની અપેક્ષા રાખતા નથી, એટલે કે તે દરેક કરે છે. તેનો અર્થ પૂરે થાય છે, તેથી બીજા શ્લોકની અપેક્ષા રાખતા નથી. આ બાવીશ સૂત્રો સ્વસમયની સૂત્રની પરિપાટીએ રહેલાં છે. તથા એ જ બાવીશ સુત્રો અછિન છેદ નયવાળા આજીવિક સૂત્રની પરિપાટીએ રહેલાં છે. આનો ભાવાર્થ આ પ્રમાણે જાણી-અહીં જે નય છેદ વડે અછિન્ન સૂત્રને ઇચછે છે, તે અછિન્નછેદનય કહેવાય છે. જેમ કે ઘ ામુ ઇત્યાદિ લેક અર્થ થકી (અને આશ્રીને) બીજા ત્રીજા લેાકની અપેક્ષા કરનાર છે અને બીજો ત્રીજો વગેરે શ્લોકો Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧૨, શ્રી દષ્ટિવાદ સૂત્રનો પરિચય) ૩ce પહેલા શ્લોકની અપેક્ષા કરે છે. એ રીતે માંહોમાંહે એક શ્લોક બીજા શ્લોકની સાથે અપેક્ષા રાખે છે. એમ સર્વ શ્લોકમાં સમજવું. આ રર સૂત્રો આજીવિક (અ) ગોશાલકે પ્રવર્તાવેલા પાખંડ સૂત્રની પરિપાટીએ કરીને અક્ષર રચનાના વિભાગો વડે રચેલા છે. એટલે દરેક શ્લોકમાં રહેલા અક્ષરો જુદા જુદા છે, પરસ્પર સંબંધવાળા નથી, તો પણ અર્થથી (અર્થની અપેક્ષાએ) તે મહેમાહે અપેક્ષાવાળા છે જ. વળી “આ જ રર સૂત્ર ત્રણ નયવાળાં ત્રિરાશિક સૂત્રની પરિપાટીએ કરીને કહ્યાં છે. અહીં ત્રણ નયવાળાં રર સૂત્રો કહ્યાં તેનું રહસ્ય એ છે કે ત્રિરાશિક એટલે આજીવિકા મતે એ રર સૂત્રો ત્રણ નાના અભિપ્રાય (અપેક્ષા) વડે વિચારાય છે. અહીં ત્રિરાશિક કહ્યા તે રેહગુપ્તથી જુદા જણાય છે. તેમજ “આ જ રર સૂત્રો ચાર નયવાળાં સ્વસમયસૂત્રની પરિપાટીએ કરીને કહ્યાં છે,” એમ જે કહ્યું, તેનું રહસ્ય એ છે કે એ રર સૂત્રો ચાર નયના અભિપ્રાયથી વિચારાય છે. આ રીતે ૪ બાવીશી મળીને ૮૮ સૂત્ર થાય છે. આ રીતે બીજા સૂત્ર નામના ભેદનું સ્વરૂપ ટૂંકામાં જણાવ્યું. ૩. હવે ત્રીજા પૂર્વગત નામના ભેદનું સ્વરૂપ જણાવું છું-પ્રભુશ્રી તીર્થંકરદેવ તીર્થની સ્થાપના કરવા અવસરે ગણધરોને તમામ સૂત્રો (પૂર્વગત નામને ત્રીજે ભેદ) આધાર લેવાથી શરૂઆતમાં પૂર્વગત સૂત્રનો અર્થ કહે છે, તેથી કરીને આ દષ્ટિવાદના તે ૧૪ વિભાગો “પૂર્વ નામથી ઓળખાય છે. અને ગણધરે સૂત્રની રચના કરવાના અવસરે ૧, આચારાંગ ૨. સૂત્રકૃતાંગ ઇત્યાદિ પહેલા કહેલા ક્રમે દ્વાદશાંગીને રચે છે, તેમજ સ્થાપન કરે છે. (ગોઠવે છે.) આ બાબતમાં મતાંતર (બીજા આચાર્યોનો વિચાર) એ છે કે શ્રી તીર્થંકર પ્રભુ તીર્થસ્થાપનાના અવસરે શરૂઆતમાં પૂર્વગત વિભાગને અર્થ કહે છે, અને ગણધરો પણ પૂર્વગત શ્રતની જ પ્રથમ રચના કરે છે, તેમજ તે પછી આચારાંગાદિકની રચના કરે છે. પ્રશ્ન-જે એમ હોય તો શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે આચારાંગની નિયુક્તિમાં કહ્યું છે કે “સfઆયા પઢો ? એટલે બાર અંગોમાં પહેલું શ્રીઆચારાંગસૂત્ર જાણવું. આ વચન શી રીતે ઘટી શકે? ઉત્તર-તે નિયુક્તિમાં તે અંગેની સ્થાપનાને (ગોઠવણ) લક્ષ્યમાં રાખીને તે પ્રમાણે કહ્યું છે. અને અહીં તો સૂત્રોની રચનાને ધ્યાનમાં રાખીને કહ્યું છે કે પહેલાં પૂને ર છે. યાદ રાખવું કે પહેલી સૂત્રરચના અને તે પછી સૂત્રોની ગોઠવણી કરાય. આ પૂર્વગતશ્રતના ૧૪ ભેદો છે. તે આ પ્રમાણે-૧, ઉત્પાદપૂર્વ તેમાં તમામ દ્રવ્યોના ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ ધર્મોનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું હતું. આ ઉત્પાદાદિ ત્રણ ધર્મોમાં ઉત્પાદની મુખ્યતા છે. કારણ કે બીજા વ્યય અને ધ્રૌવ્ય ધર્મો ઉત્પાદને જ WWW.jainelibrary.org Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત ' આધીન છે. આનું રહસ્ય એ છે કે પર્યાયની ઉત્પત્તિ થયા બાદ જ તેના વ્યયને વિચાર થઈ શકે છે. આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને પૂજ્ય શ્રીગણધરદેવાએ આ પહેલા પૂર્વીન ‘ઉત્પાદ પૂ” નામથી ઓળખાવ્યુ` છે. આનાં ૧ ક્રેડ પદ્મા અને દશ વસ્તુઓ તથા ૪ ચૂલિકા કહી છે. એક હાથી પ્રમાણ શાહીના પુંજથી લખી શકાય એવું આ પહેલું પૂ છે. પદ્મ વસ્તુ ચૂલિકા વગેરેનું સ્વરૂપ છેવટે જણાવીશ. ૨. અગ્રાયણીય પૂ-બીજા ગ્રંથામાં આના અગ્રણીય અગ્રેણીય વગેરે નામેા જણાવ્યા છે. અહીં અગ્ર શબ્દના અર્થ “ પરિમાણ ” થાય. એટલે સબ્યા અને પર્યા તથા વિશેષ। ( વિશેષ પ્રકારના વા)નુ પરમાણુ કહેલુ હાવાથી મા બીજુ પૂર્વ અગ્રાયણીય નામે ઓળખાય છે. બીજા ગ્રંથામાં કહ્યું છે કે આ બીજુ પૂર્વ સ પ્રકારના બીજની કુલ સંખ્યા બતાવનારું હતું, આનાં ૯૬ લાખ પદેા, ૧૪ વસ્તુઓ અને ૧૬ ચૂલિકા હતી. તેમજ એ હાથી પ્રમાણ મષી પુંજથી લખાય એવું આ બીજું પૂર્વ હતું. ૩. વી પ્રવાદ-અહી' વીય એટલે બળ અથવા પ્રયત્ન રૂપ એ અર્થા કરવા. તેનું તથા કહિત અને કહિત જીવાના અને અવેાના વીયનું સ્વરૂપ આ પૂમાં કહેલ હોવાથી તે વીપ્રવાદ નામથી ઓળખાય છે. તેમાં ૭૦ લાખ પટ્ટા, આઠ વસ્તુએ અને આઠ ચૂલિકાએ હતી. તથા તે ચાર હાથી પ્રમાણ મષીપુ જ ( શાહીના ઢગલા )થી લખાય તેવુ મોટું હતું. ૪. અસ્તિનાસ્તિ પ્રવાઃ-અહી દરેક પદાર્થના અસ્તિ નાસ્તિ આદિ ધર્મના સ્વરૂપવાળી સપ્તભંગીનુ અને સ્યાદ્વાદનુ સ્વરૂપ કહ્યું હતું. એટલે દરેક પદાર્થીમાં જે રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વ ( હોવાપણું ને નહિ હેાવાપણું) ઘટે છે, તે રીતે પાર્થાનું સ્વરૂપ અહીં કહેવા ઉપરાંત તેને અનુસરતી બીજી પણ મીના કહી હતી તેથી તે દ્રુ અસ્તિનાસ્તિ પ્રવાદ' નામથી ઓળખાય છે. સ્વધર્મની અપેક્ષાએ પદાર્થો છે' એમ કહેવાય, તે પરધર્માની અપેક્ષાએ પદાર્થા ‘નથી’ એમ પણ કહી શકાય. એક પદાર્થીમાં જે નિત્યત્વ, અનિત્યવ વગેરે ધર્માંના સ્વીકાર કરવા તે સ્યાદ્વાદ કહેવાય. આ પૂર્વનાં ૬૦ લાખ પટ્ટા, ૧૮ વસ્તુઓ અને ૧૦ ચૂલિકા કહુી છે. બીજા ગ્રંથામાં ૮ ચૂલિકા કહી છે. તથા આ ચાક્ષુ' પૂ` ૮ હાથી પ્રમાણ શાહીના પુંજથી લખાય તેવુ' હતુ'. પ. જ્ઞાનપ્રવાદ પૂર્વ “અહીં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાંવજ્ઞાન અને કેવલજ્ઞાનના સ્વરૂપ, ભેદ, સ્વામી, સ્થિતિ વગેરે સંપૂર્ણ હકીકત કહી હતી. શ્રીદેવ વાચક ગણએ નદીસૂત્રતા આમાંથી ઉદ્ધાર કર્યા હતા. આનાં પદ્મા એક ઉણાં ક્રોડ કહ્યાં છે, અને ૧૨ વસ્તુએ જણાવી છે. ૧૬ હાથી પ્રમાણ મષીપુંજથી લખાય એવું આ પૂં હતું, ૬. સત્યપ્રવાદ પૂર્વ–સત્યના ૧. સયમ ૨. સત્ય વચન, આ છે અર્થા થાય છે. પ્રતિપક્ષ સહિત સંયમ અને સત્ય વચનનું સ્વરૂપ એટલે સત્યાદિ ભાષાનું, ભાષ્ય ભાષકનું, તેમજ વાચ્ય વાચકનું સ્વરૂપ અહી” કહ્યું હતું. તેથી તે સત્યપ્રવાદ નામથી ઓળખાય છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧૨. શ્રી દૃષ્ટિવાદ સૂત્રના પરિચય) ૩૧૧ આના ક્રોડ અને ૬ પદે તથા એ વસ્તુએ કહી છે. તથા ૩ર હાથી પ્રમાણ શાહીના ઢગલાથી લખાય તેવું વિશાલ આ પૂર્વ હતું, ૭. આત્મપ્રવાદ પૂર્વ-અહીં જુદા જુદા નયાના અભિપ્રાયે આત્મ દ્રવ્યનું કર્તાપણું, ભેાક્તાપણું, વ્યાપકપણું, નિત્યપણું, અનિત્યપણું વગેરે સ્વરૂપ, અને ભેઢાનુ વર્ણન વિસ્તાી કર્યુ હતું. તેથી તે આમપ્રવાદુ’ યથાશ નામથી ઓળખાય છે. આનાં છવ્વીસ ક્રોડ પદ્મા અને ૧૬ વસ્તુ કહી છે. તથા આ પૂર્વ ૬૪ હાથી પ્રમાણ શાહીના ઢગલાથી લખાય એવુ` હતુ`. ૮. ક`પ્રવાદ પૂર્વ-કર્માની મીના જણાવનારું' જે પૂર્વી તે કમપ્રવાદ પૂર્વ કહેવાય. એટલે આઠે કર્માના સ્વરૂપ, મૂલાત્તર ભેદા, પ્રકૃતિ આદિ ચાર, અધાદિ ૪, ઉપશમનાદિ ૮ કરણા વગેરેનું વર્ણન અહીં. કર્યુ હતુ. આનાં ૧ ક્રોડ ૮૦ લાખ પદે। અને ૩૦ વસ્તુએ કહી છે. તથા આ પૂર્વ ૧૨૮ હાથી પ્રમાણ મષીપુ જથી લેખ્ય (લખાય એવુ) હતુ., ૯. પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ-આમાં સર્વ પ્રકારના પ્રત્યાખ્યાનાનુ સ્વરૂપ, ભેટ્ટા, દ્રવ્ય, ભાવ, નિશ્ચય વ્યવહારથી ઉપાદેય પ્રમુખ તમામ શૈલી જણાવી હતી, તેથી તે ‘પ્રત્યાખ્યાન પ્રવાદ' યથા નામથી ઓળખાય છે. શ્રીભદ્રબાહુસ્વામીએ આ નવમા પૂમાંથી દશાશ્રુતસ્કંધના ઉદ્ધાર કર્યાં. તેમાં આઠમા અધ્યયન તરીકે શ્રીકલ્પસૂત્રને ઉદ્ધૃરી બનાવ્યું. આનાં ૮૪ લાખ પટ્ટા અને ર૦ વસ્તુ કહી છે, તથા ૨૫૬ હાથી પ્રમાણ મષીપુ ંજથી લેખ્ય આ પૂ` હતુ`. ૧૦ વિદ્યાપ્રવાહ પૂ ( વિદ્યાનુપ્રવાદ પૂર્વ) અહીં ગુરુવિદ્યા, લવિદ્યા, અંગુષ્ઠપ્રશ્ન વિદ્યા, સેનાપ્રશ્ન વિદ્યા વગેરે ૯૦૦ વિદ્યાઓનું, અને રોહિણી પ્રમુખ ૫૦૦ મહાવિદ્યાઓનું સ્વરૂપ, સાધના વગેરે. વન કર્યું હતું. તેથી આનું યથા નામ વિદ્યાપ્રવા' સુપ્રસિદ્ધ છે. આનાં એક ક્રોડ અને ૧૦ લાખ પદ્મા તથા ૧૫ વસ્તુઓ કહી છે. તથા પર્ હાથી પ્રમાણ મષીપુ જથી લેખ્ય આ પૂર્વ હતું. આમાંથી શ્રીસિદ્ધચક્રના ઉદ્ધાર કર્યા હતા. ૧૧. કલ્યાણપ્રવાદ ( અવધ્ય ) પૂર્વ–અહીં જ્યાતિષશાસ્ત્રનું સ્વરૂપ, ૬૩ શલાકા પુરુષાનાં જીવનચરિત્રાદિ, ચાર પ્રકારના દેવાની ીના, અને પુણ્યના ફૂલનું વર્ણન વગેરે હકીકત જણાવી હતી. કલ્યાણ એટલે મુક્તિ અથવા પુણ્યાનુઃ શ્રી પુણ્યનાં શુભ લા, સયાદિની સાધના કરવાથી જ જરૂર મળે, અને પ્રમાદાદની સેવનાથી દુ`તિ થાય. આ મીના અહીં વિસ્તારથી કહી હતી, તેથી આનું કલ્યાણપ્રવાદ પૂર્વ નામ સુપ્રસિદ્ધ છે. તથા શ્રીસમવાયાંગમાં અને શ્રીનંદીસૂત્રમાં આનું અવધ્યપૂ-નામ જણાવ્યુ છે. તેના અથ તે તેની ટીકામાં આ પ્રમાણે કહ્યો છે-વધ્ય એટલે નિષ્ફળ, અને અવધ્ય એટલે સફળ, જ્ઞાન, તપ, સંયમાદિનું સ્વરૂપ જણાવીને તે દરેકનાં પ્રશસ્ત ફ્લા, તથા પ્રમાદ્યાદિનું સ્વરૂપ, અને તેનાં બૂરાં કલા વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યુ` હતુ`. આનાં પટ્ટા છવીસ ક્રોડ અને ૧૨ વસ્તુઆ જાણવી. તથા આ પૂર્વ ૧૦૨૪ હાથી પ્રમાણ મી. પુંજથી લેખ્ય હતુ, ૧૨, પ્રાણાવાય (પ્રણાયુ) પૂર્ણાં-અહીં આયુવેદાદિ આઠ પ્રકારની Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧ર શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ચિકિત્સાનું, મેદાદિ સહિત ૧૦ પ્રાણનું, અપાનવાયુ, ઉદાનવાયુ, સમાનવાયુ, પ્રાણવાયુ, અને વ્યાનવાયુ, આ રીતે વાયુના પાંચ મેદાદિનું સ્વરૂપ, પંચમહાભૂતનું સ્વરૂપ, અને પ્રાણાયામાદિ યોગનું સ્વરૂપ કહ્યું હતું. શ્રીનંદીસૂત્રમાં કહ્યું છે કે આ પૂર્વમાં ભેદાદિ સહિત ૯ પ્રાણે અને આયુનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી કહી હતી, તેથી તે પ્રાણવાયુ નામથી પણ ઓળખાય છે. આનાં એક ક્રોડ અને ૫૬ લાખ પદે શ્રીનંદીસૂત્રમાં કહ્યાં છે. શ્રી સિદ્ધચકારાધનવિધિ વગેરે ગ્રંથમાં ૧૩ ઝાડ પદ કહ્યાં છે. તથા ૧૩ વસ્તુઓ જાણવી. આ બારમું પૂર્વ ૨૦૪૮ હાથી પ્રમાણ મણીપુંજથી લેખ્યું હતું. ૧૩. ક્રિયા-વિશાલ પૂર્વ–આ નામ યથાર્થ છે. કારણ કે અહીં કહેલી કાયિકી આદિ ૨૫ કિયાઓ અને સંયમ ક્રિયાઓ મેદાદિનું સ્વરૂપ જણાવવા પૂર્વક વિસ્તારથી વર્ણવી હતી. માટે આ રીતે ક્ષિા વડે વિશાલ એવું જે પૂર્વ તે ક્રિયાવિશાલ-પૂર્વ કહેવાય. તેમજ અહીં તમામ ઈદનું સ્વરૂપ શબ્દશાસની તથા વ્યાકરણની બીના, સર્વ શિપના ભેદાદિને વિસ્તાર, સર્વ જાતની કલાઓનું તથા તમામ તારિક ગુણનું સ્વરૂપ વગેરે હકીકત પણ વિસ્તારથી વર્ણવી હતી. આનાં ૯ કોઇ પદો અને ત્રીશ વસ્તુઓ કહી છે, તેમજ આ પૂર્વે ૪૦૯૬ હાથી પ્રમાણ મણીપુંજથી લેખ્યું હતું ૧૪. લોક બિંદુસાર પૂર્વ—જે પૂર્વ અક્ષરના માથે બિંદુની જેમ આ જગતમાં અને શ્રુતજ્ઞાનરૂપી લોકમાં સાર એટલે સર્વોત્તમ હોય, તે લેક બિંદુસાર કહેવાય. આ છેલ્લું પૂર્વ સર્વાક્ષરસંનિપાત લબ્ધિને પમાડનારું હોવાથી તે “સાર ગણાય છે. જેનાથી સર્વ અક્ષરોના સંનિપાત (વિવિધ પ્રકારના સંયોગોથી થતા તમામ શબ્દોના અર્થનું સ્વરૂપ) જાણી શકાય તે સર્વાક્ષરસંનિપાત લબ્ધિ કહેવાય. આ છેલા પૂર્વમાં ૬ આરા વગેરે ભેદ પ્રભેદાદિ સહિત કાળનું સ્વરૂપ, વ્યવહારવિધિનું સર્વ વસ્તુના પરિકર્મનું અને તમામ શ્રત સંપદાદિ પદાર્થોનું વર્ણન કર્યું હતું. આનાં સાડીબાર કોડ પદે શ્રી નંદીસત્રમાં અને સમવાયાંગમાં કહ્યાં છે. કર્મગ્રંથના અભિપ્રાયે ૧ર લાખ પચાશ હજાર પદો કહ્યાં છે. આની ૨૫ વસ્તુઓ જાણવી. અને આ પૂર્વ ૮૧૯ર હાથી પ્રમાણ મણીપુંજથી લેખ્યું હતું. આ ચૌદ પૂર્વે ૧૬૩૮૩ હાથી પ્રમાણ મણીપુજથી લેખ્ય હતા. એમ શ્રીકલ્પસુબેધિકા, પ્રવચનસારેદ્ધાર ટીકાદિમાં કહ્યું છે. પદ, વરતુ, ચૂલિકા, પ્રભૂતાદિનું વર્ણન ૧. પદ-વિવક્ષિત અર્થાધિકારનો શરૂઆતથી અંત સુધીનો જે આલા તે પહ કહેવાય. એટલે જે પદાર્થનું વર્ણન ચાલતું હોય તે જ્યાં પૂરું થાય, તેટલે જે ભાગ કે આલાવો તે પદ કહેવાય. બત્રીસ અક્ષરેનો એક શ્લોક થાય? આ રીતે તે આલાવામાં પ્રાયે પ૧ ક્રોડ, ૮ લાખ, ૮૬ હજાર, ૮૪૦ લોક થાય. આનું તાત્પર્ય એ છે કે પ૧૦૮૮૬૮૪૦ લેકેનું એક પદ થાય, શ્રીદ્વાદશાંગીમાં આવા પદની Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧૨. શ્રી દૃષ્ટિવાદ સૂત્રને પરિચય) શરૂ અપેક્ષાએ દરેક અંગનાં પટ્ટાનુ પ્રમાણ કહ્યુ છે. ર. વસ્તુ-ઉત્પાદાઢ પૂર્વના જે મેટા વિભાગ, નિયમિત અર્થાંના અધિકાર જેમાં કહ્યો હોય, એવા શ્રુતસ્કંધાદિના જેવા જે ઉત્પાદપૂર્યાદિના ભાગ, તે વસ્તુ કહેવાય. તેના પ્રાભુત, પ્રાકૃતપ્રાભૂત, પ્રાતિકા, પ્રાકૃતિકાપ્રાકૃતિકા, આ બધા અનુક્રમે વસ્તુથી નાના નાના વિભાગ તથા પ્રતિવિભાગા જાણવા. ૩. ચૂલિકા-જેમ મેરૂ પ°તાદિને ચૂલિકા હોય છે, તેમ અહીં શ્રુતરૂપ પર્વતની ચૂલિકા જાણવી. એટલે અહીં દૃષ્ટિવાદમાં પરિક સૂત્ર-પૂર્વાંગત અને અનુયાગવડે કહેલા અને નહિ કહેલા અના સંગ્રહ કરનારી જે ગ્રંચપદ્ધતિ તે ચૂલા (ચૂલિકા ) કહેવાય. બીજા અગ્રાયણીય પૂર્વાંની ૧. પૂર્વાંત, ૨. અપરાંત, ૩. ધ્રુવ, ૪. ધ્રુવ, પ. ચ્યવનલબ્ધિ, આ નામની પાંચ વસ્તુઓમાંની છેલ્લી ચ્યવનલબ્ધિના ચેાથા કમ પ્રકૃતિ નામના પ્રાભૂત હતા. તેનાં ર૪ અનુયાદ્વારા અનુક્રમે આ પ્રમાણે જાણવાં-૧. કૃતિ, ૨. વેદ્નના, ૩. સ્પર્શી, ૪. ક, ૫. પ્રકૃતિ, ૬. બંધન, ૭. નિષધ, ૮. પ્રક્રમ, ૯. ઉપક્રમ, ૧૦, ઉદય, ૧૧. મેાક્ષ, ૧૨, સક્રમ, ૧૩. લેશ્યા, ૧૪. લેશ્યાક, ૧૫. લેયાપરિણામ, ૧૬, શાતાશાત, ૧૭. દીRsસ્વ, ૧૮. ભવધારણીય, ૧૯. પુદ્દગલાભા, ૨૦. નિધત્તાનિધત્ત, ૨૧. નિકાચિતાનિકાચિત, ર૬. કમ સ્થિતિ, ૨૩. પશ્ચિમસ્કધ, ૨૪. અલ્પમહુક. આ રીતે આ ર૪ અનુયોગ દ્વારાવાળા ચાથા ચ્યવનલબ્ધિ નામના પ્રાભૂતમાંથી કમ`પ્રકૃતિના ઉદ્ધાર કર્યાં છે. તે ઉદ્ધારના કરનારા પૂધર શ્રી શિવશસૂરિ હતા, તેએ વિક્રમની લગભગ પાંચમી સદીમાં હયાત હતા એમ ઐતિહાસિક પ્રથામાં કહ્યું છે, તથા નવમા પૂર્વની ત્રીજી સામાચારી નામની વસ્તુ, અને દશમા પૂર્વની જણાવેલી વસ્તુઓમાં નૈપુણિક નામની વસ્તુ હતી. સામાચારી નામની વસ્તુમાંથી સામાચારીના ઉદ્ધાર થયા હતા. આ રીતે ઉદ્ધાર કરવાનું કામ છેલ્લા દશપૂર્વી ભગવંતા જરૂર કરે, ને ચૌદ પૂવી' તા કોઇ ખાસ કારણ હોય તા જ તે ઉદ્ધાર કરવાનુ’ કામ કરે. અગ્રાયણીય પૂ માંથી સિદ્ધપ્રાકૃતના અને સંસક્ત નિયુક્તિના, આત્મપ્રવાદ પૂમાંથી ધ પ્રાપ્તિ નામના દશવૈકાલિકના ચેાથા અધ્યયનના, ક પ્રકૃતિ પ્રાકૃતમાંથી કમ પ્રકૃતિના કમપ્રવાદ પૂર્ણાંમાંથી પરીષહ નામના અધ્યયનના અને પિંડૈષણાના; જ્ઞાનપ્રવાદમાંથી નયચક્રના; પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વમાંથી ઓનિયુક્તિના તથા કપ ( કલ્પસૂત્ર)ના ઉદ્ધાર કર્યાં છે. અને દશવકાલિકનું પહેલું, ત્રીજી, છઠ્ઠ, આઠમુ અને દશમું અધ્યયન આ પાંચ અધ્યયનાના તેમાંથી ઉદ્ધાર કર્યાં છે. આ પાંચ અધ્યયનાના ઉદ્ધાર કરનારા શ્રીશય્યંભવસૂરિ જાણવા. તથા કમ પ્રકૃતિના ઉદ્ધારક શ્રીશિશમસૂરિ, તથા શ્રીકલ્પસૂત્રના ઉદ્ધાર કરનાર શ્રીભદ્રબાહુસ્વામી હતા. તેમજ તે જ પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ, નિશીથસૂત્ર (આચાર પ્રકલ્પ), વ્યવહારસૂત્ર, અને સ્થાપનાકલ્પના પણ પૂર્ણાંધર ભગવતાએ ઉદ્ધાર કર્યાં છે. વિદ્યા , Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત પ્રવાદ પૂર્વમાંથી પ્રતિાકલ્પના, સત્યપ્રવાદ પૂર્વ માંથી શ્રીદશવૈકાલિક સૂત્રના ત્રાકચશુદ્ધિ નામના સાતમા અધ્યયનના, પૂજાચવિશિકાના તથા ઉપસ`હર ( ઉવસગ્ગહર) સ્તાત્રને, તેમજ જીવસમાસ, પંચકલ્પ, મહાકલ્પ, સંતિકા તથા રાતકને ઉદ્ધાર કર્યા છે, દિગબો એમ માને છે કે “કષાય પ્રાભુત, અને મહાક પ્રકૃતિ પ્રાભૂત (ષટ્ખંડાગમ ) અનુક્રમે પાંચમા અને બીજા પૂર્વમાંથી ઉદ્ભરાયા છે.” તેમજ ગ્રંથમાનુયોગના આધારે વસુદૈવડી અને તેસઠ શલાકા પુરૂષ ચારિત્રની રચના થઈ છે. શ્રીવિવિધ તીર્થંકલ્પ ( કલ્પ પ્રદીપ)માં જિનપ્રભસૂરિ જણાવે છે કે શ્રીભદ્રબહુસ્વામીએ કલ્પપ્રાભૂતમાંથી શ્રીશત્રુ જયકલ્પના ઉદ્ધાર કર્યાં. વજ્રસ્વામીએ તેમજ પાદલિપ્તસૂરિએ એના સક્ષેપ કર્યા. વળી શ્રીભÌધરસૂરિએ કહાવલી નામના પ્રાકૃત ગ્રંથમાં નિમિત્ત પ્રાભૂતનું લક્ષણ કહીને સિદ્ધ પ્રાકૃતનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે જે ગ્રંથમાં પાલેપ, નેત્રાંજન, મેઢામાં ગાળી રાખવી વગેરે પ્રકારે કાચને સાધનારા સિદ્ધ પુરૂષાનું વર્ણન કર્યું... હાય, તે સિદ્ધ પ્રાભૂત કહેવાય. શ્રીકલ્પસૂત્રની સુમેાધિકા ટીકાના આઠમા વ્યાખ્યાનમાં કહ્યું છે કે શ્રીઆર્ય સમિત સૂરિમહારાજે યાગચૂર્ણ ના પ્રભાવે નદીના પ્રવાહુ અટકાવ્યા હતા. અને શ્રીપાદલિપ્તસૂરિ તથા નાગાર્જુન ચેગી પગે લેપ લગાડી આકાશમાં ગમન કરતા હતા. ( ઉડતા હતા ). વળી શ્રીસુસ્થિતસૂરિના એ શિષ્યા ભયંકર દુષ્કાળના ટાઇમે આંખમાં આંજન આંજી અદૃશ્ય બની ચંદ્રગુપ્તના ભાણાંમાંથી ભાજન કરતા હતા. આવા પ્રકારના ઘણા ચમકારા તથા તેને અનુસરતી બીજી પણ ભીના સિદ્ધપ્રાભૂતમાં વર્ણવી હતી. તથા શ્રીતત્ત્વા સૂત્રના બીજા અધ્યાયના ૨૮મા સૂત્રની ટીકામાં શ્રીસિદ્ધસેન ગણિ જણાવે છે કે“નિરૂક્ત પ્રાભૂત ’ની સાક્ષીએ પુદ્ગલ સ્ક‰ વધે છે ને ઘટે છે. કારણ તેમાં પહેલાંના પુદ્ગલા સ્કંધથી જુદા પડે છે, અને નવાં પુદ્ગલા જોડાય છે. તથા શ્રીવિદ્યા પ્રાભૂતમાં શેત્રુજયનાં ૨૧ નામેાનુ` વન હતું, એમ કુમારપાલ પ્રશ્નધાદિના આધારે જણાય છે, અને સ્વરોની અને ૧૧ અલકારોની મૂલ મીનાનું મૂલ સ્થાન સ્વર પ્રાભૂતમાં જાણવુ’, ૪. અનુયોગ-સૂત્રના અનુકૂલ અથવા અનુસરતા અની સાથે જે સબધ કરવા એટલે સૂત્રને અનુસરનારી જે અની પ્રરૂપણા ( દેશના, વ્યાખ્યાન ) કરવી તે અનુયાગ કહેવાય. આના બે ભેદ છે. ૧. મૂલ પ્રથમાનુયાગ, અને ર. ડિકાનુયોગ.તેમાં મૂલ શબ્દથી તીર્થંકરા જ લઈ શકાય, કારણ કે દરેક તીકર પાતાતાના તીથની અપેક્ષાએ મુખ્ય ધર્મોપદેશક કહેવાય છે. અને પ્રથમ શબ્દથી તેમના સભ્યકત્વની પ્રાપ્તિવાળા પૂર્વ ભવ વગેરેનું વર્ણન જાણવું. એટલે શ્રીતીર્થંકર દેવાના સભ્ય કત્વના લાભવાળા પ્રથમ ભવાદિની હકીકતને જણાવનારા જે અનુયાગ તે મૂલ પ્રથમાનુયોગ કહેવાય. અહીં શ્રીતી કર દેવે જે ભવમાં સમ્યકત્વ પામ્યા, તે પહેલા Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧૨. શ્રી દષ્ટિવાદ સૂરને પરિચય) ૩૧૫ ભવથી માંડીને ઠેઠ અંતિમ ભાવ (મોક્ષે જવાના ભવ) સુધીની તમામ હકીકત કહી હતી. એટલે તેમના છેલ્લા બે ભવ સિવાયના પાછલા ભવનું અને ઉપાંત્ય (છેલ્લા ભવની પહેલાના ) દેવ ભવના આયુષ્ય સુખાદિનું વર્ણન કરીને છેલા ભવમાં પાંચ કલયાણનું, જન્માભિષેકનું ને રાજ્યાવસ્થાનું તથા કરેલી આકરી તપશ્ચર્યાનું વર્ણન કર્યું હતું. પછી તીર્થસ્થાપના, શિષ્યગણ, ગણધર, બીજા મુનિઓની અને સાથીઆની સંખ્યા અને શ્રાવક શ્રાવિકાઓની સંખ્યા કહીને તેમના કેવલી, મન:પર્યવજ્ઞાની, મુનિવરાદિની સંખ્યા અને વાદિમુનિઓની, અનુત્તર વિમાને જનાર તથા વૈક્રિય લબ્ધિધારી મુનિઓની, તેમજ મોક્ષે ગયેલ સાધુ સાધ્વીની સંખ્યા વગેરે પદાર્થોની હકીકતો જણાવી હતી. આ રીતે મૂલ પ્રથમાનુયોગની બીના કહીને હવે ગંડિકાનુયોગનું સ્વરૂપ જણાવું છું. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું-શેલડી વગેરે પદાર્થોનો જે મધ્યભાગ (વચલો ભાગ) તે ચંડિકા કહેવાયા. તેના જેવી જે હોય એટલે એક (સરખા) અર્થાધિકાર (વર્ણન) વાળી જે ગ્રંથરચના તે ચંડિકા કહેવાય. તેમના જે અનુયોગ એટલે અર્થ કહેવાનો વિધિ, તે ચંડિકાનુગ કહેવાય. અહીં કુલકરગઠિકા વગેરે ૧૩ ચંડિકાઓ જણાવી છે. તે દરેકમાં અનુક્રમે કુલકર, તીર્થકર, ગણધર, ચક્રવત્ત, દશાર, બળદેવ, વાસુદેવ, હરિવંશ, ભદ્રબાહુ, તપ કર્મ, ઉત્સર્પિણી, અવસપિણી વગેરે પદાર્થોનું વર્ણન કર્યું હતું એમ સમજવું. દશાહ ગાંડિકામાં સમુદ્ર વિર્યથી માંડીને વસુદેવ સુધીના દશ દશાહ રાજાઓનું વર્ણન કર્યું હતું. અને ચિત્રા છે એટલે વિવિધ પ્રકારના અર્થવાળી “અંતરેઝ એટલે શ્રી ઋષભદેવના અને શ્રી અજિતનાથના આંતરામાં (અંતર કાલામાં) ચંડિકા ” એટલે સરખા વર્ણનવાળા અર્થાધિકારને અનુસરનારી. ત્યાર પછી ચિત્ર એવી જે અંતર સંહિકા, તે ચિત્રાંતર ગંડિકા કહેવાય. આ રીતે ચિત્ર પદનો અને અંતરચંડિકા પદનો કર્મધારય સમાસ કરવો. આ ચિત્રાંતર મંડિકાનું રહસ્ય ઢંકામાં આ પ્રમાણે જાણવું-શીષભદેવના અને શ્રી અજિતનાથના આંતરામાં તેમના વંશમાં થયેલા રાજાએ મોક્ષમાં કે અનુત્તર વિમાને જ ગયા છે. આ હકીકતને વિસ્તારથી સમજાવનારી ચિત્રાંતર ચંડિકા હતી. તે ગાકા “ જોનસ્ટar fણા ઈત્યાદિ ગાથાઓ વડે નંદીસૂત્રની ટીકામાં વિસ્તારથી વણવી છે, તે ત્યાંથી જાણવી. તેમાં જણાવ્યું છે કે “ચૌદ લાખ રાજાઓ નિરંતરપણે સિદ્ધ થાય, પછી એક રાજા સર્વાર્થસિદધે જાય. એ પ્રમાણે એક એક સ્થાનને વિષે અસંખ્યાતા પુરૂષયુગ થાય છે વગેરે. તથા અંતે જિતરાત્રુ રાજા થયા, ત્યાં સુધીની પણ બીના કહી છે. આ વિસ્તાર સિદ્ધગઠિકા પ્રકરણમાં પણ કર્યો છે. પ. ચૂલિકા–દષ્ટિવાદનો પાંચમો ભેદ ચૂલિકા કહ્યો છે. જેમ મેરૂ પર્વત પર ચલા કહી છે, તેમ અહીં દષ્ટિવાદ મૃતરૂપી પર્વતનું જે શિખર એટલે પરિક ચાર ભેદામાં નહિ કહેલી બીનાને જણાવનારી જે ગ્રંથપદ્ધતિ (શાસ્ત્રનો અમુક ભાગ) Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત તે ચૂલિકા કહેવાય. આવી ચૂલિકા પહેલા ચાર પૂર્વેમાં હતી. તે સવ મળી ૩૪ થાય. એમ પહેલાં પણ કહ્યું છે. આ ચૂલિકાએ દષ્ટિવાદની ઉપર ગોઠવી છે, તેથી તે શ્રત પર્વત (દષ્ટિવા પર્વતો પર ચૂલિકાના જેવી શોભે છે, તેથી તે વિભાગનું નામ ચૂલા સુપ્રસિદ્ધ છે. પહેલા ચાર પૂર્વોમાંના દરેક પૂર્વમાં ચૂલાની સંખ્યા જણાવીને કુલ સંખ્યા “૩૪ ચૂલિકા” એમ પહેલાં પણ કહ્યું છે. આ રીતે દૃષ્ટિવાદના પાંચ ભેદોનું સ્વરૂપ ટૂંકામાં જણાવીને હવે તે પાંચે ભેદોનું ટૂંક રહસ્ય જણાવું છું. દષ્ટિવાદના પરિકર્માદિ ભેદોનું ટૂંક રહસ્ય ૧. પરિક–ગણિત શાસ્ત્રમાં શરૂઆતમાં ૧૬ પરિકમાં જણાવ્યા છે. જે તેનું સ્વરૂપ જાણે તે જ બાકીના ગણિતશાસ્ત્રને ભણી શકે. જેમ પહેલા ૧૬ પરિકમને જાણકાર છવ બાકીના ગણિતશાસ્ત્રને જાણવા લાયક બને છે, તેમ અહીં પણ (ચાલુ પ્રસંગે) વિવક્ષિત પરિકર્મોના સૂત્રાર્થને જાણનાર જીવ જ બાકીના સૂત્રાદિ રૂપ દષ્ટિવાદને જાણવા લાયક બને છે. એમ શ્રીનંદીસૂત્રની ચૂણિમાં પણ કહ્યું છે. અને પરિકર્મના સાત ભેદોમાં પહેલા ૬ ભેદો સ્વસિદ્ધાંતના અર્થને જણાવનાર છે. અને સાત પરિક રાશિકમતને અનુસરનારા હતા, એટલે પૂર્વધર ભગવતે પહેલાં નયોને વિચાર કરતાં વૈરાશિક મતને આશ્રીને સાતે પણ પરિકર્મો ત્રણ નવડે વિચારતા હતા. ૨. સુત્ર-પૂર્વગત સુત્રોના અર્થને સૂચવનાર હોવાથી આ ૮૮ સૂત્રો કહેવાય છે. આ સૂત્રો સર્વ દ્રવ્ય-પર્યાની અને તમામ ભાંગાઓના ભેદાદિની હકીકતને જણાવતા હતા. અહીં ૮૮ સૂત્રોમાં ૪ વિભાગે જણાવ્યા છે. તે આ પ્રમાણે-૧, બાવીસ સુત્રો છિન્નઈદનયિક કહ્યાં હતાં. આ નયના અભિપ્રાયે દરેક સૂત્રની વ્યાખ્યા માંહમાંહે એક બીજા સૂત્રની વ્યાખ્યાની સાથે અસંબદ્ધ થતી હતી. એટલે પહેલા સુત્રની વ્યાખ્યાનો સંબંધ બીજા સૂત્રની વ્યાખ્યાની સાથે હોય નહિ. એમ ત્રીજા ચાથા સૂત્રાદિની વ્યાખ્યામાં પણ સમજી લેવું. તથા બાવીશ સૂત્રો અછિન છેદનયિક કહ્યાં હતાં. તેમાં એક સૂત્રની વ્યાખ્યાની સાથે બીજા સૂત્રની વ્યાખ્યાનો સંબંધ ચાલુ રહેતો હતો. એટલે આ બાવીસ સૂત્રોની વ્યાખ્યા જેમ એક બીજા સૂત્રની વ્યાખ્યા સાથે માંહોમાંહે અર્થની અપેક્ષા ચાલુ રહે તે રીતે થતી હતી. તેમજ ૨ સૂત્રો વિનયવાળાં હતાં. એટલે રાશિકમતને અવલંબીને દ્વવ્યાસ્તિકાયાદિ ત્રણ ન કરી આ રર સૂત્ર વિચારતા હતા. અને છેલ્લાં ૨૨ સૂત્રો સંગ્રહાદિ ચાર નયે વિચારતાં હતાં. ૩. પૂર્વગત, ૪. ચૂલિકાઆ બંનેનું રહસ્ય પહેલા જણાવી દીધું છે. શ્રીનંદીસત્રાદિમાં આ રીતે દષ્ટિવાદની ટૂંક બીના કહીને અંતે કહ્યું છે કે અહીં ગણત્રીની એટલે સંખ્યાતી વાચના, સંખ્યાતા અનુગદ્વારે, અને સંખ્યાતા વેષ્ટક (પ્લેક વિશેષ), સંખ્યાતા કે, તથા સંખ્યાતી પ્રતિપત્તીઓ, તેમજ સંખ્યાતી નિયુક્તિઓ, Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧૨, શ્રી દૃષ્ટિવાદ સૂત્રના પિરચય ) 39 અને સંખ્યાતી સ ંગ્રહણી કહી હતી. આ દૃષ્ટિવાદ આરસું અગ હતુ` તેમાં એક શ્રુત વ હતા. આના ત્રીજા ભેદમાં ચૌદ પૂર્યાં, સખ્યાતી વસ્તુએ અને સખ્યાતી ચૂલિકાઓ, (નાની વસ્તુ ) તથા સખ્યાતા પ્રાણના, અને સખ્યાતા પ્રાકૃતપ્રાભૂતા, તેમજ સખ્યાતી પ્રાકૃતિકા અને સંખ્યાતી પ્રાભૃતપ્રાકૃતિકા કહી હતી. આ બારમા અંગમાં ૩ ક્રોડ, ૬૮ લાખ, ૬૪ હજાર પટ્ટા હતાં. તેમજ સખ્યાતા અક્ષરો, અનંતા ગમ, અનંતા પ વા, પરિત્તત્રસા અને અનંતા સ્થાવર જીવા કહ્યા હતા. આ રીતે અહી શ્રીજિનેશ્વરદેવે કહેલા પદાર્થાની પ્રરૂપણા કરી હતી. અંતે એ જ જણાવવુ` ચિત છે કે ઐસિક પ્રતિક્રમણમાં હુંઆવશ્યકા પૂરા થયા બાદ “તમેાહસ્તુ વધુ માનાય ’” સ્તેાત્ર (શ્રીવધમાન સ્તંત્ર) બેલાય છે, તે અને રાત્રિક પ્રતિક્રમણના અંતે ખેાલાતુ ‘શ્રીવિશાલ લેાચન” સ્તાવ (શ્રીવીર સ્તેાત્ર) વગેરે કેટલાએક સૂત્રોના ઉદ્ધાર ‘પૂર્વ` ( પૂગત ) માંથી થયા છે, એમ શ્રીહીરપ્રશ્નાદિમાં કહ્યું છે, સાતિશય અધ્યયના અને આ બારમું અંગ ભણવાના અધિકાર સાધુઓને જ જણાવ્યા છે. એથી સમજાય છે કે તુચ્છ સ્વભાવ, અભિમાન, ઇંદ્રિયાની ચપળતા, મંદ બુદ્ધિ વગેરે કારણાથી સ્ત્રીઓને દષ્ટિવાદ વગેરે ભણવાના અધિકાર અપાચા નથી. આ દૃષ્ટિવાદમાં ગમક એટલે સરખા આલાવાવાળાં સૂત્રો વધારે પ્રમાણમાં હતાં. તેમજ વિવિધ ભાંગાઓનું પણ સ્વરૂપ ચાગ્ય સ્થલામાં વર્ણવ્યું હતુ. તેમજ મંત્રાદિની બીના પણ કહેલી હેાવાથી સવ પદાર્થોની પ્રરૂપણા કરી હતી એમ અતે જણાવ્યું છે. ધીમે ધીમે આ બારમું અંગ વિચ્છેદ પામતાં પામતાં વીરનિર્વાણ સંવત્ ૧૦૦૦માં (વિક્રમ સંવત્-૫૩૦માં) સચા વિચ્છિન્ન થયું, હું જણાવેલી મીનામાંની કેટલીએક શ્રીના દિગંબરોના ગ્રંથામાં પણ (કેટલાક ફેસ્ફાર સાથે) વર્ણવી છે. અહી જણાવેલી પઢાની સંખ્યા વગેરેના વિચાર કરતાં આ બારમા અંગની બહુજ વિશાલતા સામિત થાય છે, જેમ શ્રીઆચારાંગ વગેરે ૧૧ અગા અધમાગધી ભાષામાં રચાયા છે તેવું દષ્ટિવાદમાં નથી. કારણ કે ૧૪ પૂર્વાની રચના સંસ્કૃત ભાષામાં થઈ હતી એમ શ્રીપ્રભાવક ચરિત્રમાં જણાવેલા શ્રીવૃદ્ધવાદિ પ્રબંધના ૧૧૪મા શ્ર્લાક ઉપરથી જણાય છે. તથા દ્રષ્ટિવાદ સિવાયના કાલિક અને ઉત્કાલિક આગમ ચાગ્ય સ્રીઆને અને આળ સુનિવદિને વાંચના લેવામાં વિશેષ અનુકૂલતા સાચવવા માટે પ્રાકૃતમાં શ્રીતી કર દેવાએ કહ્યાં અને શ્રીગણધરાએ રમ્યાં, એમ શ્રીવમાન સૂરિષ્કૃત આચાર દિનકર' વગેરે પ્રથામાં જણાવ્યું છે. આથી સમજવાનું મળે છે કે સંપૂર્ણ દૃષ્ટિવાદની રચના સંસ્કૃતમાં થઈ હતી. પણ શ્રીજિનભગણિમાશ્રમણે રચેલા શ્રી વિશેષાવચકસૂત્રની કેટયાચાર્યાદિ મહાપુરુષોએ રચેલી ટીકા વગેરેમાં આપેલા પ્રાકૃત અવતરાની બાબતમાં કહ્યું છે કે આ અવતા પૂગત શ્રુતમાં કહેલા છે. આમાંથી તા એ સમજાય છે કે દૃષ્ટિવાદના અમુક અમુક અંશા પ્રાકૃતમાં પણ હતા. આ ધા પાઠાનું રહસ્ય એ જણાય છે કે આ દૃષ્ટિવાદના ઘણા ભાગ સંસ્કૃત ભાષામાં રચાયા Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત હતો, તેથી સંભવ છે કે અમુક અમુક વિભાગે પ્રાકૃતમાં પણ હેય. જે શાસ્ત્રમાં જે ભાષાને ઉપયોગ વધારે પ્રમાણમાં થયો હોય, તે શાસ્ત્રની રચના તે ભાષામાં થઈ એમ કહેવાનો વ્યવહાર પણ છે. તથા ૧૪૪૪ ગ્રંથના બનાવનાર યાકિનીમહત્તરાસૂનું શ્રી હરિભદ્રસૂરિ મહારાજે બનાવેલા શ્રી પંચાશક શાસ્ત્રની ટીકા રચતા શરૂઆતમાં ટીકાકાર શ્રીઅભયદેવ સૂરિએ જણાવ્યું છે કે “શ્રીતીર્થકર દેવે કહેલા પ્રવચનરૂપી આકાશમાં વિછેદ પામતા દૃષ્ટિવાદના છુટા છુટા ફકરાઓ રૂપી તારાઓ ચળકી રહ્યા હતા, તત્ત્વજ્ઞાનના પિપાસુ ભવ્ય છ જિજ્ઞાસા રૂપી ડાક ઊંચી કરીને તે તારાઓને જોવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, પણ તેમની શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ (આંખ ) નું તેજ મંદ હોવાથી તેઓ તે તારાઓને દેખી શક્યા નહિ. આ અવસરે દષ્ટિવાદના વિચ્છેદ કાલની નજીકના સમયે વર્તમાન અને કૃતજ્ઞાન રૂપ આંખના દિવ્ય તેજવાળા શ્રીહરિભદ્રસુરિ મહારાજ આવી પહોંચ્યા. ને તે જિજ્ઞાસુ ભવ્ય જીવોને પૂછીને નિર્ણય કર્યો કે આ ભવ્ય જીવો વિદ પામતા દષ્ટિવાદના ફકરાઓ રૂપી તારાઓને જોવાની તીવ્ર ઉત્કંઠા રાખે છે. તેમને તે ફકરાઓને પણ બોધ થાય, આ ઈશદાથી પોપકાર રસિક પૂજ્ય શ્રીહરિભદ્રસૂરિ મહારાજે તે ફકરાઓને ભેગા કરી શ્રીપંચાશકાદિ શાસ્ત્રોની રચના કરી હતી. તેમાંના શ્રીપંચાશક શાસ્ત્રની ટીકા બનાવું છું. ? આ પાઠથી સાબિત થાય છે કે શ્રીપંચાગકાદિ શા દૃષ્ટિવાદનાં ઝરણાં રૂપ છે. એમ છઠ્ઠા કર્મગ્રંથ વગેરેમાં પણ કહેલા “સિંહે વિક્રવારણ” વગેરે વચને પણ એ જ રહસ્યને જણાવે છે. આ રીતે શ્રીનંદીસૂત્ર સમવાયાંગસુત્રાદિમાં કહેલી હકીકતોને આધારે દૃષ્ટિવાદને પરિચય ટૂંકામાં જણાવી દીધું. શ્રીદષ્ટિવાદનો સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. શ્રીદ્વાદશાંગીનાં પદોની વિચારણું (૧) શ્રી આચારાંગ સત્રનાં ૧૮૦૦૦ પદ કહ્યાં છે. (૨) શ્રીસૂત્રકૃતાંગ સૂત્રનાં ૩૬ હજાર પદો કહ્યાં છે. (૩) શ્રી સ્થાનાંગસૂત્રનાં ૭૨ હજાર પદો કહ્યાં છે. (૪) શ્રી સમવાયાંગ સૂત્રનાં ૧ લાખ ૪૪ હજાર પદો કહ્યાં છે. (૫) શ્રી ભગવતી સૂત્રનાં બે લાખ ૮૮ હજાર પદો કહ્યાં છે. (૬) શ્રી જ્ઞાતાધર્મ કયાંગ સૂત્રનાં ૫ લાખ ૭૬ હજાર પદો કહ્યાં છે. (૭) શ્રી ઉપાસક શાંગ સૂત્રના ૧૧ લાખ બાવન હજાર પદો કહ્યાં છે. (૮) શ્રી અંતકૃશાંગ સૂત્રનાં ૨૩ લાખ ૪ હજાર પદો કહ્યાં છે. (૯) શ્રી અનુત્તરોપપાતિક દશાંગસૂત્રનાં ૪૬ લાખ ૮ હજાર પદો કહ્યાં છે. (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણગ સૂત્રનાં ૧ ક્રોડ ૮૪ લાખ ૩ર હજાર પદો કહ્યાં છે. (૧૨) શ્રી દષ્ટિવાદનાં ૩ કોડ, ૬૮ લાખ ૬૪ હજાર પદો કહ્યાં છે. દ્વાદશાંગીના પદોની કુલ સંખ્યા ૭ કેડ. Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને પ્રવચન કિરણાલી (૧ર. શ્રી દષ્ટિવાદ સૂત્રને પરિચય) ૩૧૮ ૩૭ લાખ, ૧૦ હજાર જાણવી. પહેલા આચારાંગના પદોની સંખ્યાને અનુક્રમે બમણી બમણી કરતાં આ રીતે પદનું પ્રમાણ કહ્યું છે. આથી અંગ સૂત્રોની પૂર્વ કાલે કેટલી વિશાલતા હતી તેને ઉત્તર જરૂર મળે છે. કાલદંષથી હાલ તે (વિશાલતા ) ને નાશ થયો છે, એમ વર્તમાન ૧૧ અંગેના કદ ઉપરથી નિર્ણય થઈ શકે છે. અહીં બારે અંગોમાં દરેક અંગના સંક્ષિપ્ત પરિચય પૂરો કરીને હવે સંપૂર્ણ દ્વાદશાંગીની બીના અને તેની આરાધનાનું તથા વિરાધનાનું ફલ ટૂંકમાં જણાવું છું. દ્વાદશાંગીને સંક્ષિપ્ત પરિચય આ દ્વાદશાંગી ગણિપિટકમાં અનંતા જીવ-અછવ વગેરે પદાર્થો અને અનંતા અભાવે કહ્યા છે. એટલે તમામ પદાર્થો પોતાના ધર્મ કરીને “સત્ છે, અને પરધમે કરીને “અસત્ છે. જેમ ઘટપદાર્થ ઘટવધર્મે કરીને સત કહેવાય. અને પટવાદિ ધર્મ કરીને “અસત કહેવાય. આ રીતે ભાવ અને અભાવોનું વર્ણન કર્યું છે. તથા અનંતા હેતુઓ અને અહેતુઓ, અનંતા કારણે અને અકારણે, અનંતા ભવસિદ્ધિ અને અનંતા અભાવસિદ્ધિક વગેરે પદાર્થો વર્ણવ્યા છે. અહીં સમજવાનું એ છે કે જે સાધ્યને સિદ્ધ કરે તે હેતુ કહેવાય. જેમ પર્વતમાં અગ્નિને સાબિત કરાવનાર ધૂમાડે છે પણ જલ વગેરે નથી, માટે અગ્નિને સિદ્ધ કરવામાં ધૂમ હેતુ કહેવાય, ને તે સિવાયના પાણી વગેરે અહેતુ કહેવાય. આ રીતે દરેક અનુમાનાદિમાં પણ સમજી લેવું. એ જ પ્રમાણે કારણ અકારણના સ્વરૂપમાં પણ સમજવું કે માટીને પિંડ વગેરે ઘટનાં કારણ કહેવાય, તે જ કારણે પટનાં છે એમ ન કહેવાય. કારણ કે પટનાં કારણ તખ્ત વગેરે છે. આનું રહસ્ય એ કે પટરૂપ કાર્ય થવામાં તનુ વગેરે કારણ છે, ને માટીના પિંડ વગેરે અકારણ છે. બાકીની બીના સ્પષ્ટ રીતે સમજાય તેવી છે. જેમણે આ દ્વાદશાંગીની વિરાધના કરી તે અનંતા છવ સંસારમાં ભમ્યા હતા. હાલ જે વિરાધના કરે તે સંસારમાં ભમે છે. અને ભવિષ્યમાં તેની જેઓ વિરાધના કરશે તેઓ સંસારમાં રખડશે. એ જ પ્રમાણે જેમણે દ્વાદશાંગીની આરાધના કરી હતી, તે અનંતા છ સંસાર સમુદ્રને પાર પામી ગયા, વર્તમાન કાલે આરાધક છ સંસાર સમુદ્રને તરે છે, ને જેઓ આરાધશે તે અનંતા જીવો સંસારસમુદ્રનો પાર જરૂર પામશે. આ દ્વાદશાંગી ધ્રુવ અક્ષય અને નિત્ય છે. શ્રુતજ્ઞાની દ્રવ્યથી ઉપગ કાલે સર્વ દ્રવ્યોને જાણે, દેખે, ક્ષેત્રથી ઉપયોગવાળે શ્રુતજ્ઞાની તમામ ક્ષેત્રોને, કાલથી તમામ કાલને (તમામ કાલમાં બનેલી બીનાને) અને ભાવથી સર્વ પર્યાને જાણે છે. આ રીતે તમામ દ્રવ્યાદિને જાણનારા સંપૂર્ણ દશ પૂર્વ ધાદિ ચુત કેવલી જ હોય છે. કારણ કે તેઓજ શ્રુતજ્ઞાનના બલથી સર્વ પ્રવ્યાદિને જાણે છે ને દેખે છે. જેઓ ન્યૂન દશ પૂર્વેને જાણે એટલે સંપૂર્ણ દશ પૂર્વેના જ્ઞાનથી ઊતરતા જ્ઞાનવાળા Page #369 -------------------------------------------------------------------------- ________________ ३२० શ્રીવિજયપધસૂરીશ્વરકૃત મહાપુરુષે છે, તેમાં કેટલાએક મુનિવર સર્વ દ્રવ્યાદિને જાણે ને કેટલાએક મુનિવરો ન પણ જાણે. આ પ્રમાણે થવામાં મતિની વિચિત્રતા જ કારણ છે એમ સમજવું. દષ્ટિવાદનો સંક્ષિપ્ત પરિચય પૂરે થયે શ્રી દ્વાદશાંગીને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. 卐 શ્રી જૈન પ્રવચન કિરણવલીને તેરમ પ્રકાશ પૂર્ણ થયો तपोगच्छाधिपति मरिचक्रचक्रवत्ति जगद्गुरु-पूज्यपाद प्रातःस्मरणीय परमोपकारि प्रवराचार्य श्रीविजय नेमिसूरीश्वर विनेयाण शास्त्रविशारद-कवि दिवाकराचार्य श्रीविजयपद्मसूरीश्वर विरचितस्वोपा स्पष्टार्थादि विभूषित-प्राकृत श्लोकबद्धश्रीजनप्रवचनकिरणावल्यां द्वादशांगीसंक्षिप्तपरिचयसमन्वित-त्रयोदशप्रकाशात्मकः ॥ प्रथमो विभागः समाप्तः॥ 卐 ) Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલીનો બીજો વિભાગ ચદમો પ્રકાશ જ ૧ પપાતિક (ઉપાંગ) સૂત્રને સંક્ષિપ્ત પરિચય જ ॥ आर्या ॥ वत्तो दुवालसंगो-परिचयलेसो मए पढमभागे ॥ अह वुच्छमुवंगाण, परिचयलेसं जहासुत्तं ।। १११।। अंगोवंगाइ जहा, देहे तह चेव बारसंगाणं ।। बारसुवंगाइ इहं, भणियाई पुज्जपुरिसेहिं ।। ११२ ।। तेण संबद्धाई, अगेहि ताणि अंगवुत्तत्था । जडिला तह संखित्ता, वित्थारा तेसु पण्णत्ता ॥११३ ॥ छावत्तरि म०महिए, तिसए सिरिवद्धमाणनिव्वाणा ।। तियसत्तपवण्णेणं-प्रारियसामेण पण्णवणा ।। ११४॥ देवनिरयजीवाणं-जम्मो तह मुत्तिगमणमुववाप्रो ।। जत्थ य भणिओ तमिणं, उपवाइयमेस सहत्थो ॥ ११५ ॥ रायपसेणिय जीवा-भिगमं सामायरियविहियपण्णवणा ॥ सूरजंबूपण्णत्ती, तह सत्तमचंदपण्णत्ती ।। ११६ ॥ अट्टम निरयावलियो-वंग से कप्पिया परं नाम ।। नवमं कप्पडिसिया, दसमं तह पुष्फिओवंगं ॥ ११७ ॥ तह पुप्फचूलियक्खं, वहि दसाणक्कमेणमंगाणं । एयाइमुवंगाई, उववाइयपरिचयं वच्छं ।। ११८॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસુરીશ્વરકૃત શબ્દા :—મે શ્રીજૈન પ્રવચન કિરણાવલીના ૧૩ પ્રકાશ રૂપ પહેલા ભાગમાં શ્રીદ્વાદશાંગીના સાર સહિત સક્ષિપ્ત પરિચય જણાવ્યા. હવે હું આ ચૌદમા પ્રકાશમાં આર ઉપાંગાના પિરચય ટૂંકામાં સૂત્રને અનુસારે કહીશ. ૧૧૧, જેમ શરીરમાં હાથ મસ્તક વગેરે અંગેા અને આંગળી વગેરે ઉપાંગા હોય છે, તેમ શ્રીગણધરાદિ પૂજય પુરુષાએ શ્રીજિન પ્રવચન રૂપ દેહ (શરીર)ના આચારાંગસૂત્ર વગેરે ભાર્ અંગેા અને તે મારે અંગાનાં ઔપપાતિક સૂત્ર વગેરે ભાર ઉપાંગા કહ્યાં છે. જેમ શરીરનાં આંગળી વગેરે ઉપાંગેા હાથ વગેરે અગાના સ્વરૂપને વિસ્તારે છે . ( સ્પષ્ટ રીતે સમજાવે છે ), તેમ ઔપપાતિકસૂત્રાદ્વિ ભાર્ ઉપાંગે! શ્રીઆચારાંગાદિમાં કહેલી હકીકતને વિસ્તારથી સરલ પદ્ધતિએ સમજાવે છે. માટે જ કહ્યું છે કે “ અર્થક્વટરોવિધાયાનિ કવાંŕન” એટલે ઉપાંગસૂત્રો અંગ સૂત્રોમાં કહેલા અર્થના સ્પષ્ટ એધ કરાવે છે. ૧૧ર. ३२२ તેથી બારે ઉપાંગસૂત્રોની સાથે સંબંધ છે એમ સમજવુ, શ્રીતત્ત્વાર્થસૂત્રના પહેલા અધ્યાયના ૨૦મા સૂત્રના ભાષ્યની ટીકામાં ટીકાકાર શ્રીસિદ્ધસેન ગણિએ કહ્યું છે કે પરમ શ્રુતજ્ઞાની મહાપુરુષાએ દ્વાદશાંગી ગણિપિટકમાં કેટલાક સૂત્રોના ગુ’ચવણ ભરેલા અર્થાને વિસ્તારથી સમજાવવાની જરૂરિયાત જાણી, તેથી તેમણે અગેામાંના તેવાં જરૂરી સ્થલેને વિસ્તારથી સમજાવવાના મુદ્દાથી બાર ઉપાંગસૂત્રોની અંગસૂત્રોની સાથે વ્યવસ્થા કરી. કહેવાનું તાત્પર્ય એ છે કે અ ંગામાં જે અર્થાં ટૂંકામાં કહેલા હાવાથી ગુચવણભરેલા એટલે સમજવામાં કઠિન જણાયા, તે અર્થાને ઉપાંગસૂત્રોમાં અલગ અલગ સૂત્રમાં વ્યવસ્થિત કરીને સમજાવ્યા, એમ શ્રીતત્ત્વાર્થસૂત્રની હારિભદ્દીય ટીકા વગેરે ગ્રંથામાં પણ કહ્યું છે. શ્રીહરિભદ્રસૂરિએ તત્ત્વાર્થીની ટીકામાં કહ્યું છે કે જ્યાં આચારાદિ અર્થ પૂરા થાય તે શ્રીઆચારાંગ વગેરે અંગેા જાણવાં, તે જ્યાં જૂદા જુદા ખીજા અર્થા કહ્યા હોય, તે રાજપ્રશ્નીય વગેરે ઉપાંગેા જાણવાં, ૧૩. શ્રીમહાવીર પ્રભુના નિર્વાણકાલથી ૩૭૬મા વર્ષ એટલે વિક્રમ સંવત્ શરૂ થયા પહેલા ૯૪મા વર્ષે જેમના સ્વગ વાસ થયા છે, તે શ્રીઆ શ્યામાચાય મહારાજે બાર ઉપાંગામાંના ચાથા શ્રીપ્રજ્ઞાપનાસૂત્રની રચના કરી હતી. બાકીનાં ઉપાંગાની રચના કરનારા મહાપુરુષોનાં નામ જણાવ્યાં નથી, પણ સૂત્રની રચના જોતાં જણાય છે કે વિશિષ્ટ શ્રુતજ્ઞાની પૂર્વધરાદે પુરુષો જ પ્રાયે હાવા જોઇએ. ૧૧૪. ઉપપાત શબ્દના, ૧. દેવ-તારક વેાના જન્મ, ૨. મેાક્ષમાં જવું આ બે અર્થા સમજવા. આ ઉપપાતને લક્ષ્યમાં રાખીને જેમાં પદાર્થોનું સ્વરૂપ કહ્યું છે તે ઔપપાતિક સૂત્ર કહેવાય. આ પહેલું ઉપાંગ સૂત્ર શ્રીઆચારાંગ સૂત્રનુ છે એમ સમજવું. ૧૧૫, (૨) શ્રીસૂત્રકૃતાંગ સૂત્રનુ રાજપ્રશ્નીય ઉપાંગ છે; (૩) શ્રીસ્થાનાંગ સૂત્રનું જીવાભિગમ સૂત્ર ઉપાંગ છે. (૪) શ્રીસમવાયાંગ સૂત્રનું ઉપાંગ શ્રીજીવાભિગમ સૂત્ર છે, (૫) શ્રીભગવતી સૂત્રનું ઉપાંગ સૂર્ય પ્રર્હાસ જાણવુ, (૬) જ્ઞાતાધર્મકથાંગ સૂત્રનું ઉપાંગ જ મૂઠ્ઠીપપ્રજ્ઞપ્તિ સૂત્ર જી, Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧. ઉપાંગ શ્રી પપાતિક સૂત્રનો પરિશ્ય) ૩૨૩ (૭) શ્રીઉપાસક દશાંગસૂત્રનું ઉપાંગ શ્રી ચંદ્રપજ્ઞપ્તિસૂત્ર છે એમ જાણવું. (૮) શ્રીઅંતકૃદશાંગ સૂત્રનું ઉપાંગ નિયાવલિકા સૂત્ર (કલ્પિકા સૂત્ર) જાણવું. (૯) શ્રીઅનુત્તરપપાતિક સૂત્રનું ઉપાંગ કલ્પાવતંસિકા સૂત્ર જાણવું. (૧૦) શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રનું ઉપાંગ પુષ્પિક સૂત્ર જાણવું. (૧૧) શ્રી વિપાક સૂત્રનું ઉપાંગ પુષ્પ ચૂલિક સૂત્ર જાણાવું, (૧૨) શ્રી દષ્ટિવાદનું ઉપાંગ વહિંદશા સૂત્ર જાણવું. આ રીતે દરેક અંગનાં જુદાં જુદાં ઉપાંગ જણાવીને બારે ઉપાંગોનાં નામ જણાવ્યાં. હવે અનુક્રમે પહેલા પાતિક સૂત્રને સંક્ષિપ્ત પરિચય કહીશ. ૧૧૬-૧૧૭-૧૧૮. સ્પાર્થ:–આ શ્રી ઔપપાતિક સૂત્રની શરૂઆતમાં ચંપાનગરીનું અને તેના ઈશાન ખૂણામાં રહેલા પૂર્ણભદ્ર યક્ષના ચૈત્યનું વર્ણન કર્યું છે. પછી તેની આજુબાજુ વીંટાઈને રહેલ વનખંડનું, તથા તેમાં રહેલાં વૃક્ષોનું, તેમજ તે વૃક્ષનાં મૂલ, થડ, શાખા વગેરેનું વર્ણન કર્યું છે. પછી કહ્યું છે કે વનખંડની વચમાં રહેલ અાક વૃક્ષ (આશપાલવના ઝાડ ની આજુબાજુ તાલ, તમાલવૃક્ષે શેલી રહ્યાં છે, ને તેની આજુબાજુ અકલતા વગેરે વેલડીએ ભી રહી છે. પછી પૂર્વે જણાવેલા આસેપાલવના ઝાડની ઉપરના ભાગમાં ગોઠવેલા સ્વસ્તિક (સાથીઓ) વગેરે અષ્ટમંગલ, પંચવણી ચામર, ધજા, નાના મોટા છત્ર અને ઘંટ આ સર્વ પદાર્થોનું સુંદર વર્ણન કરીને તે (અશોક વૃક્ષ)ની નીચે રહેલા પૃથ્વીશિલાપટ્ટકની બીના કહી છે. પછી ચંપાનગરીના કેણિક રાજાનું અને તેના ધારિણી રાણીનું વર્ણન કર્યું છે. પછી કહ્યું કે એક નોકર કોણિક રાજાને પ્રભુશ્રી મહાવીરના વિહારની બીના દરરેજ જણાવે છે. આમાં વ્યવસ્થા એવી કરી હતી કે રાજાના મુખ્ય નોકરના તાબામાં રહેલા નોકરો પહેલા પિતાના ઉપરી મુખ્ય નોકરને પ્રભુના વિહારની બીના કહે, તે સાંભળી તે મુખ્ય નોકર કોણિક રાજાને તે બીના કહે. આ નિયમ પ્રમાણે મુખ્ય નોકરે કોણિક રાજાને વિનયથી ખબર આપ્યા કે “પ્રભુ શ્રી મહાવીર દેવ ગ્રામાનુગ્રામ વિહાર કરતા આ ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર વક્ષના ચેયવાળા પ્રદેશની નજીકમાં પધાર્યા છે. 2 આ વાત સાંભળી બહ જ રાજી થયેલા કોણક રાજાએ પોતાની કચેરીમાં જે દિશા નજીકમાં પ્રદેવ વિચરે છે તે તરફ સાત આઠ પગલાં સામા જઈ વિધિપૂર્વક પ્રભુ મહાવીરની સ્તુતિ કરી. પછી સન્માનાદિક કરવા પૂર્વક નોકરને પ્રતિદાન દઈને ફરમાવ્યું કે જ્યારે પૂર્ણભદ્ર યક્ષના ચૈત્યવાળા બગીચામાં પ્રભુશ્રી મહાવીર દેવ પધારે ત્યારે મને ખબર આપજે 2 કેણિક રાજાના ભાગ્યોદયે બીજે દિવસે પ્રભાતે પ્રભુશ્રી મહાવીરદેવ ૧૪ હજાર મુનિ વગેરેના પરિવાર સાથે પધાર્યા. આ પ્રસંગને જણાવતાં પહેલાં કોણિક રાજાની કચેરીનું અને પ્રભુશ્રી મહાવીર દેવના શરીરના મસ્તકાદિનું વાસ્તવિક વર્ણન કર્યું છે. અનુક્રમે ર૩ થી ૩૯ મા સુધીનાં સૂત્રોમાં મુનિવરોના જ્ઞાનાદિ ગુણેનું અને સિંહનિષ્ક્રીડિતાદિ વિવિધ તપશ્ચર્યાનું વર્ણન કરીને જણાવ્યું કે સંસાર સમુદ્રના જે Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ શ્રીવિજયસૂરીશ્વરકૃત છે. મુનિએ તેને કૅની મદદથી તરે છે? તે વિસ્તારથી જણાવતાં યથાર્થ ખલાસી વહાણ વગેરે સમજાવ્યા છે. અહીં વર્ણવેલી યથાર્થ સાધુતા મુનિજીવનને જરૂર નિર્મલ બનાવનારી અને અપૂર્વ બોધદાયક છે, પછી પ્રભુશ્રી મહાવીરને વંદનાદિ કરી પોતાને આત્મા નિર્મલ બનાવવા માટે ચારે પ્રકારના દેવોના ઇતો પિતાના સામાનિક દેવાદિ પરિવાર સાથે અહીં આવે છે. તેમાં તે સર્વેની ઋદ્ધિ, શરીરના અવયવ, આભૂષણાદિનું વર્ણન કર્યું છે. પછી જણાવ્યું છે કે પ્રભુશ્રી મહાવીર દેવ ચંપાનગરીની બહારના બગીચામાં પધાર્યા. આ વાત ચૌટામાં ફેલાઈ. તે સાંભળીને લોકે મહેમાંહે શું કહે છે? અને પ્રભુની પાસે કેવી ભાવનાથી તેઓ આવે છે ? આ હકીકત અને પાંચ અભિગમનું સ્વરૂપ વર્ણવ્યું છે. પછી કહ્યું છે કે નગરીના લોકો પ્રભુની પાસે દર્શનાદિનો લાભ લેવા માટે આવે છે. આ અવસરે બગીચાને માળી કેણિક રાજાને વધામણી આપે છે કે પ્રભુશ્રી મહાવીરદેવ અહીં પધાર્યા છે. તેને રાજાએ સાડી બાર લાખ સેનયાનું દાન દઈ સ્વસ્થાને જવાની રજા આપી. તે પછી ૪૦ મા સૂત્રથી ૪૭ મા સૂત્ર સુધીમાં એમ કહ્યું છે કે કેણિક રાજા પ્રભુને મહોત્સવથી વંદન કરવા જવાની ઇચ્છાથી સેનાધિપતિને હુકમ કરે છે કે તમે હાથી વગેરેને અને લશ્કરને તૈયાર કરે ને આ નગરીને શણગારે, રાજાના હુકમ પ્રમાણે તમામ કાર્યો કરીને તેણે (સેનાધિપતિએ) રાજાને કહ્યું કે આપના કહ્યા મુજબ તમામ તૈયારી થઈ ગઈ છે ને નગરીને શણગારી છે માટે આપ પ્રભુશ્રી મહાવીરદેવને વંદન કરવા ખૂશીથી પધારો. તે સાંભળીને કેણિક રાજા હર્ષ પામ્યા. પછી વ્યાયામ, (કસરત) તૈલનું ચળવું, સ્નાન, વનું પહેરવું, વગેરે કાર્યો કરી કલ્પવૃક્ષના જેવા સુશોભિત બની ભજનઘરમાંથી પિતાના પરિવાર સાથે નીકળી હાથી ઉપર બેઠા. હવે પ્રભુની પાસે આવવા માટે મહેલમાંથી નીકળવાની શરૂઆત કરવા અષ્ટ મંગલ વગેરેનું અને છત્ર સિહાસનાદિનું વર્ણન કર્યું છે. પછી જણાવ્યું છે કે બાણ વગેરે લઈને ચાલનારા નેકરે અને હાસ્યાદિને કરનારા પુરુષે ચાલે છે, ને કેટલાક પુરુષો જય જય શબ્દો બોલે છે. પછી ૧૮ હાથી ઘેહા પાયદળ સૈન્ય ચતુરંગણિ સેના વગેરે પરિવારની સાથે કેણિકરાજાએ મહોત્સવથી નગરમાંથી નીકળી પ્રભુની પાસે જવા પ્રયાણ કર્યું. અનુક્રમે ચાલતાં રાજાને ભાટ ચારણે આશીર્વાદ આપે છે. તે પ્રજા તેનો (રાજા) સત્કાર કરે છે. તે (કેણિક રાજા) બગીચાની નજીકમાં આવતાં પ્રભુના અતિશયો જોઈને હાથી ઉપરથી નીચે ઊતરી, તરવાર વગેરે ચિહ્નો છેડી, પાંચ અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા ઈ. યોગ્ય સ્થાને દેશના સાંભળવા બેઠા. એ જ પ્રમાણે તેની સુભદ્રા વગેરે રાણીઓ પણ પરિવાર સાથે અહીં આવી કેણિક રાજાની પાછળ દેશના સાંભળવા બેઠી. પ્રભુએ પણમાં અધમાગધી ભાષામાં દેશના દેતાં અલકનું અને જીવાદિ નવતનું તથા અરિહંસાદિનું, તેમજ નારકાદિનું સ્વરૂપ અને ૧૮ પાપ સ્થાનકેનું સ્વરૂપ તથા સત્પદાર્થ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( ૧. ઉપાંગ શ્રી ઔપપાતિક સૂત્રના પરિચય ) પુણ્ય પાપાદિ કર્માંના અંધા તથા વ્યાદિનું સ્વરૂપ સમજાવ્યું. વળી પરલેાકાદિનુ સ્વરૂપ, જિન પ્રવચનના મહિમા, તેની આરાધનાનુ ફલ, તેમજ નકાદિ ચાર ગતિમાં જવાનાં ચાર ચાર કારણેા કહ્યાં. ચારે ગતિના દુ:ખનુ વર્ણન કરીને સિદ્ધનું અને છ જીવનિકાયનું સ્વરૂપ તથા દુ:ખને નાશ કરવાના ઉપાયા અને આત ધ્યાનાદિનું સ્વરૂપ કહીને વૈષ્યને આનંદ અને રાગદ્વેષના કડવાં લેા જણાવ્યાં. વળી દેર્શાવત ને સવિરતિનું સ્વરૂપ અને લેા જણાવ્યાં, તથા અંતિમ આરાધના, અને આરાધકનુ સ્વરૂપ વગેરે પણ વિસ્તારથી જણાવ્યું, પ્રભુની આ દેશના સાંભળીને ઘણા ભવ્ય જીવાએ યથાશક્તિ સવવત, કેશવરતિ આદિને સ્વીકાર્યાં, અને કેટલાએક વા શ્રીજિનપ્રવચનની અનુમાદના કરે છે. અ ંતે પ્રભુને વાંદીને સ્વસ્થાને ગયા. કાણિક રાજા અને તેની રાણીએ પણ પ્રદક્ષિણા દઈ વઢના કરીને નિગ્રંથ પ્રવચનની અનુમેાદના કરી મહેલમાં ગયા. અહીં સમવસરણના અધિકાર પૂરા થાય છે. પછી શ્રીગૌતમસ્વામીએ પ્રભુ શ્રૌમહાવીરને વિનયાદિ વિધિ સાચવી પ્રશ્નો પૂછ્યા, તે સર્વે પ્રશ્નોને! ફ્રેંક સાર આ પ્રમાણે જાણવા-અસંયાદિ જીવા પાપકમ બાંધે છે, અને માહનીય ક` બાંધે છે. માહનીય કર્માંય કાલે માહનીય કને અને અશાતા વેદનીયાટ્ટેિ કર્માન પણ મધે છે. તથા અસયત એકાંત સુપ્ત વગેરે જીવા આયુષ્યના બંધને અનુસારે નારકપણું પણ પામે છે, તથા કેટલાએક થવા દેવપણું પામે, ને કેટલાએક જીવા ન પણ પામે, જેઓ દેવપણું પામે તેઓ આરાધક થાય કે નહિ? આ હકીકત સ્પષ્ટ સમજાવી છે, પછી જણાવ્યુ છે કે દાવાગ્નિમાં બળેલા જીવા વગેરે મનુષ્યામાંના કેટલાએક અકિલષ્ટ પરિણામવાળા જીવા વાણવ્યતર નિકાયમ બાર હજાર વર્ષના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થાય છે. તેવા જીવા પર લેાકના આરાધક જ છે, એમ એકાંતે ન કહેવાય. વિનયાદિ ગુણધારી મનુષ્યેામાંના કેટલાએક વેા ૧૪ હજાર વર્ષના આયુષ્યવાળુ દેવપણુ પણ પામે છે. તથા માલ વિધવાઢિ સીએમાંની કેટલીએક અપાર્‘ભાદિવાળી ગુણવતી નારીઆ ૬૪ હજાર વર્ષના આયુષ્યવાળા વાણવ્યંતર દેવપણે ઉપજે છે. તથા ગાગતિકાદિ ભિક્ષુકામાંના નવ વિગઈ વગેરેના ત્યાગ કરનારા ભિક્ષુકા ૮૪ હજાર્ વના આયુષ્યવાળા વ્યંતર્પણે ઉપજે છે. તેમજ જલવાસી તાપસ વગેરે વા ઉત્કૃષ્ટથી ૧ લાખ વ અધિક ૧ પાપમના આયુષ્યવાળુ જન્મ્યાતિક દેવપ પણ પામે છે. આ રીતે કાંપિક વગેરે તાપસેાની પણ જરૂરી બીના કહી છે, પછી માણ પરિત્રાજકના તથા ક્ષત્રિય પરિવ્રાજકના ૮-૮ શેઢા કહીને તેમને શું કહ્યું ? અને શું ન કલ્પે? ( ખપે?) તે હકીકત સ્પષ્ટ રીતે સમજાવી છે. આ પ્રસંગે તે તાપસેના ભાજન વગેરેનું વર્ણન કરીને જણાવ્યું છે કે તેઓ જો તાપસણામાં કાલ કરે ( મરે) તેા ઉત્કૃષ્ટથી બ્રહ્મદેવલાકમાં ૧૦ સાગરોપમના આયુષ્યવાળુ દેવપણુ પણ પામે છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત આની પછી અંબડ પરિવ્રાજકનો અધિકાર વર્ણવ્યો છે. તેમાં કહ્યું છે કે અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્ય લાંબી અટવીમાં ચાલતાં જ્યારે તેમની પાસેનું પાણી ખૂટી ગયું, અને બીજું પાણી ન મળી શકયું, ત્યારે અનશન અંગીકાર કરીને પ્રભુ શ્રી મહાવીરની સાક્ષીએ સર્વવિરતિ ધર્મને ઉચરી (સ્વીકારી) બ્રહ્મદેવલાકે ૧૦ સાગરોપમના આયુષ્યવાળું દેવપણું પામ્યા. આ હકીકત વિસ્તારથી સમજાવતાં પ્રસંગે બીજી પણ જરૂરી બીના કહી છે. પછી અંબઇ પરિવ્રાજકની વૈકિય લબ્ધિને પ્રભાવ જણાવીને પ્રભુએ શ્રીગૌતમસ્વામીને કહ્યું કે અંબડ પરિવ્રાજક આ ભવમાં દીક્ષા લઈ શકશે નહી. પછી તેના શ્રાવકપણાના આચારાદિનું વર્ણન કરીને જણાવ્યું કે તે ઘણું વર્ષો સુધી શ્રાવકપણું પાળીને (શ્રાવક ધર્મને આરાધીને) બ્રહ્મ દેવલોકે ૧૦ સાગરોપમના આયુષ્યવાળું દેવપણું અનુભવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવક કુલમાં જન્મ પામશે. તેના માતા પિતા તેનું પ્રતિજ્ઞા નામ પાડશે, જન્મોત્સવ ઉજવશે, અનુક્રમે પાંચ ધાવ માતાઓથી લાલન પાલન કરાતો તે યોગ્ય વયે ૭૨ કલાનો અભ્યાસ કરશે. અહીં કલાના નામ જણાવ્યાં છે. આ દઢપ્રતિજ્ઞ ભરજુવાનીમાં પણ કામભાગમાં આસક્ત થશે નહીં. આ હકીકત કમલ તથા જલ વગેરેનાં દૃષ્ટાંત આપીને સ્પષ્ટ સમજાવી છે. એક વખત તે સ્થવિર ભગવંતની પાસે ધર્મ સાંભળી વેરાગ્યથી દીક્ષા લઈ આરાધીને કેવલજ્ઞાન પામશે. ઘણાં વર્ષો સુધી કેવલી પર્યાય પાળી માસિક અનશન કરી અંતે સિદ્ધિપદ પામશે. આ રીતે અંબડ પરિવ્રાજકનું ભાવી જીવન વિસ્તારથી કહ્યું છે. પછી જણાવ્યું છે કે શ્રીઆચાર્ય -- ઉપાધ્યાયના અવર્ણવાદ ( નિંદા) વગેરે પ્રકારે આશાતના કરનારા જીવો કિલિબષિક દેવપણું પામે છે, તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩ સાગરોપમ હોય છે. અહીં આને અનુસરતી બીજી પણ બીના જણાવીને કહ્યું છે કે જલચર વગેરે સંજ્ઞી પંચેન્દ્રિય તિયાને શુભ અધ્યવસાય વગેરે નિમિત્તેમાંના કઈ પણ કારણથી જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. તથા તેઓ અતિથિ સંવિભાગ નામના બારમા વ્રત સિવાયનાં ૧૧ વ્રતોમાંના યથાશક્તિ એકાદિ વતની આરાધના તથા અનશનાદિ કરી ઉત્કૃષ્ટથી આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી પણ જઈ શકે છે. તેથી આગળ તિર્ય* જાય જ નહિ, કારણ કે નવમા દેવલોકથી માંડીને અનુત્તર વિમાન સુધીના દેવલોકમાં મનુષ્ય જ જઈ શકે છે. આઠમા દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયેલા તે તિર્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૮ સાગરોપમનું જાણુવું. તથા આજીવિકા મતના ભિક્ષુકે બારમા દેવલાકે કષથી બાવીશ સાગરોપમના આયુષ્યવાળું દેવપણું પામે પણ તેઓ વિરાધક કહેવાય. બાકીની બીના પૂર્વની જેમ જાણવી. વળી ભૂતિકર્માદિ કરનારા ભિક્ષુકે આલોચનાદિ કર્યા વિના કાળ કરી જે દેવ લોકમાં જાય તો ઉત્કૃષ્ટથી અચુત દેવલોકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળું આભિયોગિક દેવપણું પામે, તેઓ વિરાધક કહેવાય છે. સાત નિદવો ઉત્કથી ઉપલી ગૈવેયકમાં ૩૧ સાગરોપમના આયુષ્યવાળું દેવપણું પામે છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કર્ણાવલી (૧૧. ઉપાંગ શ્રી ઔપપાતિક સૂત્રના પરિચય ) ૩૨૭ તેઓ વિાધક જાણવા. તથા અપાર ભાદિ ગુણવંત શ્રમણાપાસકો ( શ્રાવકો ) દેશવિરતિની આરાધના તે આલેચનાદિ, તથા અનશનાúદ કરી સમાધિમરણે મરણ પામી ઉત્કૃષ્ટથી અશ્રુત દેવલે કે રર સાગરોપમાયુક દેવપણું પામે છે. તેઞ આરાધક કહેવાય. આ બધી બીના વિસ્તારથી સમજાવીને સાચી સાધુતાનુ સ્વરૂપ જણાવ્યુ છે. પછી કહ્યું કે આવા ગુણવત સાધુએમાંના કેટલાએક સાધુએ સયમાદિની આરાધનાદિ કરી કેવલી થઇ સિદ્ધિપદ પામે, ને કેટલાએક સાધુએ અંત કેવલી થઈ મોક્ષે જાય છે. તથા કેટલાએક સાધુએ સર્વાં સિદ્ધવિમાનના એક ભવ કરી મનુષ્યભવે સયમાદિને આરાધી સિદ્ધ થાય છે. કેવલી સમુદ્દાત-કાલે કેવલી લેા કન્યા પી બને છે. તથા નિજરિત (ભાગવાયા બાદ આત્મપ્રદેશાથી છૂટા પડેલા ) પુદ્ગલા પણ સપૂર્ણ લાકમાં ફેલાય છે, તેમજ છદ્મસ્થ જીવે તે નિર્જરિત પુદ્ગલેાને જાણે નહિ ને ઢેખે નહિ. આ હકીકતને સ્પષ્ટ સમજાવતાં જણાવ્યું કે ગંધનાં પુદ્ગલેલા કરતાં પણ નિર્જરિત પુદ્ગલેા બહુજ સૂક્ષ્મ હોય છે, તેથી તે દેખાતા નથી. પછી કેવલી સમુદ્દાત કરવાનું કારણ અને તેને કરનારા અને નહિ કરનારા ાનો બીના જણાવીને આવ કર્ણના કાલ (ટાઈમ ) કહ્યો છે. પછી કેવલી સમુદ્દાતના ૮ સમયામાં થતાં કાર્યાં, અને ૩ કાયિયાગના વિચાર જણાવીને કેવલી સમુદ્ઘાતની ક્રિયા પૂરી થયા બાદ કેવલીને સત્ય મનાયેાગ ને અસત્યામૃષા મનાયેાગ તથા ઔદારિક કાયયેાગ હોય એમ કહ્યું છે. પછી કેવલી ભગવા અંતસમયે યોનિરોધ કરી અયોગી મની અનુક્રમે સિદ્ધિપદ પામે, તેમને કમ બીજ બની જવાથી ભવાંકુરની ઉત્પત્તિ ( સસારમાં ફરી જન્મ લેવાનુ' ) ન હેાય. આ હકીકત સ્પષ્ટ સમજાવીને સિદ્ધિપદને લાયક જીવાનું પહેલુ` સ`ઘયણ અને છ સંસ્થાનામાંનુ એક સસ્થાન, તથા ઊંચાઈ ( જઘન્ય છ હાથની, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની ) તેમજ આયુષ્ય ( જઘન્ય સાધિક ૮ વર્ષે, ઉત્કૃષ્ટ પૂ ક્રોડ વર્ષા ) કહીને સિદ્ધશિલાના સ્થાન, સ્વરૂપ, પરિધિ, ૧૨ નામ, સિદ્ધશિલાની છેક ઉપરના એક ગાઉના છઠ્ઠા ભાગે સિદ્ધોનુ ં સ્થાન ( રહેવુ' ) તથા સિધ્ધને અંગે ત્રણ પ્રશ્નો અને તેના ઉત્તરો જણાવ્યા છે. પછી સિદ્ધોની ત્રિભાગહીન અવગાહના ( ઉત્કૃષ્ટ ૩૩૩} ધનુષ્યની, મધ્યમ ૩૩ હાથની, જઘન્ય ૧ હાથ, અને ૮ આંગળ ) અને અનિત્યસ્થસ્થાનની, તથા માંહોમાંહે અવગાહીને સિધ્ધાનું રહેવુ, તેમજ દેશ પ્રદેશની સ્પર્શીના કહીને સિધ્ધનું લક્ષણ, જ્ઞાનાદિ ગુણા અને સુખ વળ્યું છે. આ પ્રસંગે મ્લેચ્છ અને રાજાનું દૃષ્ટાંત કહીને સિધ્ધનું સુખ સમજાવ્યું છે. અંતે સિધ્ધ પરમાત્માના નામ વગેરે બીના સારી રીતે સમજાવી છે. આ રીતે બાર ઉપાંગામાંના પહેલા ઔપપાતિક સૂત્ર નામના ઉપાંગના પરિચય ટૂંકમાં જણાવ્યેા. તેમાં કેણિકનું ‘ અજાતશત્રુ અને અશાક' નામ તથા શ્રેણિક રાજાનું · બિંબિસાર ' નામ બૌપ્રથામાં જણાવ્યું છે. માતા ચેલણાને કણિકના જન્મ થયા, ત્યારે તે અનિષ્ટ લાગવાથી તેણીએ ( ચલ્લણાએ ) તેને ( કાણિકને ) 6 Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત દાસીની મારફત ઉકરડામાં મુકાવ્યો. ત્યાં થોડી વાર રહ્યો એટલામાં કૂકડાએ તેની આંગળી કરડી હતી. રાજાએ આ હકીકત જાણુ ચેલાણને ઠપકે આપે ને તેને પાછા મંગાવી ચેલાણાને સોં. આ રીતે કૂકડાએ આંગળી કુણિત એટલે ખંડિત કરી તેથી તેનું કેણિક નામ પાડયું. એ જ પ્રમાણે શ્રેણિક વગેરે કુંવરની બુદ્ધિની પરીક્ષા કરવા માટે શ્રેણિકના પિતા પ્રસેનજિત રાજાએ પોતાના એક મહેલમાં જ્યારે લાહ્ય લાગી, ત્યારે તે બળતા મહેલમાંથી સાર સાર (કિંમતી) પદાર્થો લઈને જલદી બહાર નીકળી જવા માટે ફરમાવ્યું. તે વખતે બીજા કુમારે હાથી વગેરે લઈને બહાર નીકળી ગયા. પણ મહાબુદ્ધિશાલી શ્રેણિક પિતાને આશય સમજીને એક પ્રભાવશાલી વિક ભેરી જ લઈને બહાર નીકળી ગયો, ને પિતાની પાસે આવ્યો. આ કુંવર (શ્રેણિક) મહાબુદ્ધિશાળી, ને રાજ્યને લાયક છે. ” એમ મનમાં સમજતા એવા પિતાએ બધા કુંવરની આગળ શ્રેણિકકુમારની હાંસી કરીને ભભસાર (ભંભાસર) નામ પાડયું, જેણે ભેરીને સાર ( ઉત્તમ) ગણી હતી તે ભંભાસાર કહેવાય. અનુક્રમે શ્રેણિકકુમાર પિતાના ગુજરી ગયા બાદ રાજા થયા. શરૂઆતમાં તે બૌદ્ધધમી હતા, પણ રાણી ચેલણાના ઉપદેશથી અને અનાથી મુનિના સમાગમ ઉપદેશાદિથી તે જૈનધમી બન્યા. બીજા ગ્રન્થોમાં કહ્યું છે કે પ્રભુશ્રી મહાવીરદેવના ઉપદેશ શ્રવણાદિથી દઢ જેનધમી બન્યા. તે એટલે સુધી કે દરરોજ સવારે “અમુક દિશામાં પ્રભુશ્રી મહાવીરદેવ વિચરે છે, 22 એવી ખબર મળે, ત્યારે તે દિશામાં સ્વસ્તિકાદિ વિધિ જાળવી ચૈત્યવંદન કરતા હતા. એ શ્રીઅરિહંતપદની ઉપર તેમને અપૂર્વ પ્રેમ હતો એમ જણાવે છે. તે ગુણગ્રાહી હતા, ને જિનશાસનની પ્રભાવના કરવામાં તીવ્ર ઉદ્યમવંત હતા. શ્રેણિકરાજાએ શ્રીઅરિહંતપદની આરાધનાથી જિનનામ કમ બાંધ્યું ને એમ સંભવ છે કે શ્રીજિનશાસનની પ્રભાવના, જિનભક્તિ, સાધુભક્તિ વગેરેમાંના કેઈ પણ કારણથી ક્ષાયિક સમ્યકત્વ પામ્યા એટલે કયા કારણે તે ક્ષાયિક સમ્યકત્વ પામ્યા તે હકીકત જાણવામાં આવી નથી, પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તે જરૂર હતા જ એ વાત નિ:સંદેહ છે. પ્રભુશ્રી મહાવીરના અને શ્રેણિક રાજાના જીવનને અંગે સમ્રાટ ચંદ્રગુપ્ત વગેરે ઐતિહાસિક ગ્રંથમાંથી જાણવા જેવી બીના મળેલી તે ભવ્ય જીને બોધદાયક જાણી નીચે પ્રમાણે જણાવું છું— ૧. શ્રેણિક રાજા ર૦ વર્ષની ઉંમરે રાજ્ય પામ્યા. ૨. ગૌતમબુદ્ધ ર૧ વર્ષના હતા ત્યારે પ્રભુશ્રી મહાવીરદેવને જન્મ થયો. એટલે ઈ. સ. પૂર્વે ૫૯૮મા વર્ષે પ્રભુશ્રી મહાવીરનો જન્મ થયો. ઈસ્વીસન પૂર્વે પ૯૮માં પ્રભુશ્રી મહાવીરદેવે દીક્ષા લીધી. પ્રભુશ્રી મહાવીરદેવથી ગૌતમબુદ્ધ ૨૧ વર્ષ મોટા હતા. ૩. પ્રભુશ્રી મહાવીરદેવ ૪ર વર્ષ, ૬ મહિના ને ૧૫ દિવસની ઉંમરે કેવલી Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧. ઉપાંગ શ્રી ઓપપાતિક સૂત્રનો પરિચય) ૩૯ થયા, તે વખતે શ્રેણિક રાજાના રાજ્યકાલનાં ૩૩ વર્ષો વીત્યાં હતાં. ઉપર જણાવ્યા મુજબ શ્રેણિક ૨૦ વર્ષની ઉંમરે રાજા થયા હતા તે અપેક્ષાએ પ્રભુ વીર કેવલી થયા ત્યારે શ્રેણિક રાજાની ઉંમર ૫૩ વર્ષની ગણાય. એટલે ૨૦+૧૩=૧૩ આમાંથી ૪૨ વર્ષ, ૬ માસ અને ૧૫ દિન બાદ કરતાં ૧૦ વર્ષ પાંચ મહિના, ને પંદર દિવસ આવે. બંનેની ઉંમરમાં આટલો ફરક સમજવો. એટલે પ્રભુશ્રી મહાવીરદેવથી શ્રેણિક રાજા ૧૦ વર્ષ, ૫ માસ અને ૧૫ દિવસ મોટા હતા. ૪ શ્રેણિક રાજા ચેડા મહારાજના જમાઈ થાય, કારણ હૈહય વંશના તે ચેડા રાજાની જે ચલણ કુંવરી તે શ્રેણિક રાજાની પત્ની થાય. જ્યારે ચેલણાને હરણ કરી લાવ્યા, તે વખતે રાજા શ્રેણિકની ઉમર ૪૦ વર્ષની હતી. ત્રિશલા માતા ચેડા મહારાજાની બહેન થાય. આ રીતે પૂર્વાવસ્થાની અપેક્ષાએ પ્રભુશ્રી મહાવીર દેવના શ્રેણિક રાજા બનેવી થાય ને ચટક (ચેડા) મહારાજા મામા થાય, ૫. શ્રેણિક મહારાજાને એક વખત અનાથી મુનિને સમાગમ થયો ત્યારે તે હજુ જૈનધર્મ પામ્યા ન હતા એટલે બૌદ્ધધમી હતા. તેણે અનાથી મુનિને સંસારમાં ખેંચવા માટે બહુ સમજાવ્યા ને કહ્યું કે તમારે કઈ નાથ ન હોય, તે હું તમારો નાથ થવા તૈયાર છું. આ પ્રસંગે સંયમવીર અનાથી મુનિએ શ્રેણિક રાજાને નાથ થવાની યથાર્થ લાયકાત કોણ ધરાવી શકે? આ પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી સમજાવ્યો. વચમાં પ્રસંગે જૈનધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવતાં જૈનધમી બન્યા. બીજા ગ્રંથમાં એમ પણ જણાવ્યું છે કે સુષ્ઠાથી નાની ચલણા રાણીએ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, તેથી શ્રેણિક રાજા જૈનધમી થયા. તે પછી કેટલાક વર્ષો બાદ પ્રભુશ્રી મહાવીર દેવ કેવલી થયા, ૬. રાજ્ય મળ્યા પછી શ્રેણિકની સાથે ધારિણી કુંવરીના લગ્ન થયા. ૭. વાહીકળદીપક શ્રેણિક રાજાને રાજા થયે ૧૫ વર્ષો વીત્યા બાદ અભયકુમારનો જન્મ થયો, તે વખતે શ્રેણિક રાજાની ઉંમર ૩૫ વર્ષની ગણાય. ૮. સુનંદા (અભયકુમારની માતા)ના પિતાનું નામ ઇદ્રદત્ત શેઠ. ૯. બેનાતટથી ૨૦ દિવસે માતા સુનંદાની સાથે અભયકુમાર રાજગૃહી નગરિમાં પિતાના પિતાને મળ્યું. તે વખતે તેની ઉંમર લગભગ ૧૫ વર્ષની હતી. રાજા શ્રેણિકની ઉમર ૫૦ વર્ષની, અને સુનંદાની ઉંમર ૩ર વર્ષની હતી. ૧૦. શ્રેણિક રાજાનું બીજું નામ નાની ઉંમરમાં ભંભસાર હતું છતાં કેટલાક ગ્રંથોમાં બિબિસાર નામ પણ જણાવ્યું છે. ૧૧. અજાતશત્રુ અને અશેક એ બે કોણિક રાજાના અપર નામ છે, ૧૨. શ્રેણિક રાજાને સુરસેના નામે બહેન હતી. તેની પુત્રી સાથે અભયકમારના Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત લગ્ન થયા હતા. તે રિવાજ પૂવે ક્ષત્રિયોમાં હતા એમ જણાય છે. ૧૩. કેશલપતિની દીકરી પદ્માવતી સાથે રાજા કેણિકના લગ્ન થયા હતા. તેને ઉદાયન નામે કુંવર હતો. ૧૪. પ્રભુ મહાવીરના નિર્વાણથી એક વર્ષ પહેલા લગભગ ૮૨-૮૩ વર્ષની ઉમરે રાજા શ્રેણિક મરણ પામી પહેલી નરકે ગયા. ૧૫. ચેડા મહારાજાની પ્રભાવતી કુંવરીના લગ્ન ઉદાયન રાજા (રાજર્ષિ) સાથે, અને શિવાકુંવરીના લગ્ન ચંડપ્રદ્યોત સાથે થયા હતા, તેથી તે બે રાજાઓ પણ પ્રભુશ્રી મહાવીર દેવના બનેવી થાય. ૧૬. જ્ઞાત ક્ષત્રિઓમાં લિચ્છવી વગેરે નવ જાતના ક્ષત્રિયોનો સમાવેશ થાય છે. અને નવ લિચ્છવીના નવ મલકી ભેટ જાણવા. ૧૭. જેણે શ્રેણિક રાજાની હયાતિમાં જ દીક્ષા લીધી હતી તે અભયકુમારની ઉમર તેના પિતા મરણ પામ્યા ત્યારે ૪૭ વર્ષની હતી. || વધુ બીના છે (1) પ્રભુશ્રી મહાવીર દેવનો જન્મ વિક્રમ સંવતની પહેલા ૫૪૨ વર્ષ પૂર્વે થયો. (૨) પ્રભુશ્રી મહાવીર દેવનું નિર્વાણ વિક્રમ સંવતની પહેલાં ૪૭૦ વર્ષ પૂર્વે થયું. (૩) સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી સ્વર્ગે ગયા ત્યારે પ્રભુશ્રી મહાવીર દેવની ઉમર ૨૮ વર્ષની હતી. આયુષ્ય વર્ષ સિદ્ધાર્થ ત્રિશલારાણું (ચેડા મહારાજાના | બહેન થાય ), નંદીવર્ધન (પ્રભુ મહાવીરના મોટા ભાઈ ) યાદા. સુદર્શનાબહેન પ્રિયદના પુત્રી રાષભદત્ત બ્રાહ્મણ દેવાનંદ બ્રાહ્મણ સુપાશ્વ રાજા ( સિદ્ધાર્થ રાજાના ભાઈ, અને પ્રભુશ્રી મહાવીરના કાકા થાય ) પ્રભુશ્રી મહાવીર વીરજન્મ સંવત ઈસ્વી સન પૂર્વે બનેલી બીના આમલકી ક્રીડાને ૫૩ પ્રસંગ, દેવે પરીક્ષા કરી, પ્રભુશ્રી વર્ધમાનકુમાર, મહાવીર નામથી પ્રસિદ્ધ થયા. પ૧ વર્ધમાન કુમારને નિશાળે બેસાડયા. ઇકને ને માનકુ-. મારને પરસ્પર પ્રશ્નોત્તરથયા, જૈનેન્દ્રભા કરણની રચના થઈ. ૧૬-૨૦ [ ૫૮૨ થી ૫૭૮ વિધમાનકુમારનું ય શેરા નામની રાજકુંવરી સાથે પાણિપ્રહણ, દેવ Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧. ઉપાંગ શ્રી ઓપપાતિક સૂત્રનો પરિચય) ૩૩૧ ૧૮. ગૌતમ બુદ્ધને જન્મ ઇસ્વી સન પૂર્વે ૬રા માં અને લગભગ ૬૧૧ માં શ્રેણિક રાજાને જન્મ થયો. આ અપેક્ષાએ એમ કહી શકાય કે, બુદ્ધના જન્મ પછી ૧૦ વર્ષે રાજા શ્રેણિકને જન્મ થયો. ૧૯. જયેષ્ઠા કુંવરી નદીવર્ધન રાજાની રાણું થાય, તેની બહેન સુઝાએ પ્રભુશ્રી મહાવીરદેવની પાસે દીક્ષા લીધી હતી. ભગવતી સૂત્રમાં પ્રભુશ્રી મહાવીરદેવને પ્રશ્ન પૂછનાર જયંતી શ્રાવિકા શતાનીક રાજાની બહેન અને મૃગાવતી રાણીની નણંદ થાય. ચંદનબાલાની માતાનું નામ ધારિણી, પિતાનું નામ દધિવાહન રાજા, તે પ્રભુશ્રી મહાવીર દેવના બનેવી થાય; કારણ કે, પ્રભુના મામા ચેડા મહારાજાની પુત્રી પદ્માવતીના લગ્ન દધિવાહન રાજા સાથે થયા હતા, ર૦. જે પિતા પુત્રને ફગતિના માર્ગે ન દોરે, ને તે રસ્તે જતાં અટકાવે, તે જ આદર્શ પિતા કહેવાય. આ બાબતમાં ઉદાયન રાજાની બીના યાદ રાખવા જેવી એ છે કે જ્યારે કેવલજ્ઞાનથી ઉદથન રાજાનો દીક્ષા લેવાને વિચાર જાણી પ્રભુશ્રી મહાવીરદેવ પધાર્યા, ત્યારે ઉદાયન રાજા વિચારે છે કે, રાજ્ય કોને સોંપવું? જે પુત્રને સોંપું તે તે રાજ્યની સાહ્યબીમાં આસક્ત થઈ દુર્ગતિ પામશે. આ વિચારથી તેણે પિતાના ભાણેજ કેશિકારને રાજ્ય ભળાવી, પ્રભુશ્રી મહાવીર દેવની પાસે દીક્ષા લીધી. ર૧. પ્રભુશ્રી મહાવીરદેવના માતા પિતા વગેરે કુટુંબીજનોના આયુષ્યને અંગે જરૂરી બીના આ પ્રમાણે મળી છે. (આ માટે પૃષ્ટ ૩૩૦માં યંત્ર જુઓ.) આ રીતે પ્રભુશ્રી મહાવીરદેવના અને શ્રેણિક રાજાના જીવનને અંગે જરૂરી બોધદાયક બીના ટૂંકમાં જણાવી દીધી. આ બેમાં એક (પ્રભુશ્રી મહાવીર) તીર્થકર થઈ ગયા ને એક (શ્રેણિક) આવતી વીશીમાં પહેલા પદ્મનાભ નામના તીર્થકર થવાના છે. સૂક્ષ્મ દૃષ્ટિએ તે બંનેના જીવનને વિચાર કરતાં પ્રભુશ્રી મહાવીરના જીવનમાંથી ૧. અપૂર્વ પુણ્યાઈ, ૨. ગંભીરતા, ૩. નિલે"પતા, ૪, નિમમ દશા, ૫. સત્યદષ્ટિ. ૬. સમતા, ૭. ક્ષમા, ૮. ધેય, ૯. પરોપકારરસિકતા, ૧૦. સ્વાશ્રયિતા. ૧૧, સહનશીલતા વગેરે તનું રહસ્ય જાણવાનું મળે છે. તે શ્રેણિક રાજાના જીવનમાંથી 1. અલૌકિક બુદ્ધિબલ, ૨, સત્યમાર્ગની પિછાણ, ૩ ગુણગ્રાહિતા, ૪. પ્રવચન પ્રભાવના, ૫. કબંધકાલની અને ઉદયકાલની વિલક્ષણતા, ૬, દુગતિનો ભય, ૭. કમસિદ્ધાંતની અચલતા, ૮, પ્રભુ અરિહંતદેવની અખંડ ભક્ત, ૯, પુત્રની મમતાથી થતી વિવિધ પ્રવૃત્તિ. ૧૦. જેને માટે વિવિધ કષ્ટો સહન કર્યા, અનેક જાતનાં પાપકર્મો કર્યા છે. જે શેર પાતેજ ભગવશે પણ પુત્ર તેમાં ભાગ લેવાનો નથી, તે જ સ્વાર્થો પુત્ર તરફથી વૃદ્ધાવસ્થા છતાં કેવી કેવી વિડંબના ભોગવવી પડે છે ? તેને યથાર્થ ચિતાર છે. સ્થા નિમિત્તે શ્રેણિકને કેણિકે કદથના કરી, ને તેને હીરાકણી ચૂસીને પાંજરામાં પ્રાણ. Page #381 -------------------------------------------------------------------------- ________________ 33१ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત ત્યાગ કરવો પડયો વગેરે બેધદાયક બીના જાણવા જેવી મળે છે. પ્રસંગે જણાવેલા બીજા ચેડા મહારાજ વગેરે પણ શ્રી જૈનેન્દ્રશાસનનું પરમ ઉપાસક-શ્રાવકપણું વગેરે ગુણેથી વિભૂષિત હતા, કેટલાએક નિર્મલ સંયમધર્મને પણ પરમ સાધક હતા. વળી શ્રેણિક રાજાનો પરિવાર પણ દઢધમાં હતો. કારણ કે તેમની ઘણી રાણુઓએ, અભયકુમારાદિ પુત્રોએ અને પદ્માકુમારાદિ પૌત્રોએ પણ દીક્ષા લઈ આરાધીને આમકયાણ કર્યું છે. અહીં શ્રેણિક રાજાની હકીકત પૂરી કરીને કોણિકની બીના દુકામાં જણાવું છું. આ સૂત્રમાં રાજા તરીકે કણિકનું નામ જણાવ્યું છે, તે ઉપરથી સમજાય છે કે આ પહેલા ઉપાંગની રચના પ્રભુશ્રી મહાવીરના નિર્વાણ પછી થઈ હેય. કણિકની માતા ચલ્લણાની ત્રિશલા માતા ફઈ થાય. કારણ કે ત્રિશલા માતા અને ચેડા મહારાજા સગાં ભાઈ બેન થાય, આ રીતે વિચારતાં કોણિક રાજા પ્રભુશ્રી મહાવીરના પૂર્વ સંબંધની અપેક્ષાએ ભાણેજ થાય. તેણે મહેસવથી પ્રભુની પાસે જઈ વંદન કરી દેશના સાંભળી વગેરે પ્રસંગે જતાં તે ધમી હતા, પણ તેણે પાછલા ભવના શ્રેષના સંસ્કારથી ઘડપણમાં પિતાને હેરાન કરવામાં કચાશ નહોતી રાખી. તથા પોતાના માતામહની સાથે યુદ્ધ કરતાં હિંસા પણ કરી હતી. તેના પરિણામે તે મરીને નરકે ગયે. વળી તેણે શ્રેણિકની હયાતિમાં રાજા થવા માટે પણ કાવાદાવા ઓછા કર્યા નથી. આમાંથી બેધ એ મળે છે કે કેણિકના જેવા ન થવું, ને કર્મબંધથી જરૂર બચવું. કર્મબંધનાં કારણેને સમજીને સાવચેત રહેનારા જીવો કર્મબંધથી જરૂર બચી શકે છે ને તેમને દુર્ગતિનાં દુ:ખે ભોગવવા પડતાં નથી. સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં શ્રેણિક રાજા વગેરેના જીવનમાંથી ઘણે બોધ મળે છે. આ બંનેની છૂટી છૂટી બીના શ્રીઉપદેશપ્રસાદાદિમાં જણાવી છે. તે ત્યાંથી જોઈ લેવી. બારે ઉપાંગ સૂત્રોની ટીકા વગેરેની સંક્ષિપ્ત બીના ૧. શ્રીઔપપાતિક સૂત્ર–આ સૂત્રના મૂલ ગ્રંથનું પ્રમાણ ૧૧૬૭ શ્લોકમાં જણાવ્યું છે. આની ઉપર નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજે બહુ જ સરલ ૩૨૫ શ્લેકપ્રમાણ ટીકા રચી છે. તેમાં જણાવ્યું છે કે, અંગસૂત્રોમાં જ્યાં જ્યાં નગરી. રાજા, વનખંડ, યક્ષનું ચૈત્ય, પ્રભુનું સ્મરણ, દેશના વગેરેનું વર્ણન આવે છે, ત્યાં ત્યાં તે તે બીના સંપૂર્ણ રીતે સમજવા માટે ‘ન ૩વવારૂણ' આ પદથી ઔપપાતિક સૂત્રની ભલામણ કરી છે. તેથી સમજાય છે કે આ ઉપાંગનું જ્ઞાન ધરાવનાર મુનિએ જ દ્વાદશાંગીનું ખરું રહસ્ય સમજી શકે છે. ૨. શ્રીરાજપક્ષીય સૂત્ર-મૂલ ગ્રંથનું પ્રમાણ ૨૦૭૦ હેકે કહ્યા છે. અન્યત્ર (બીજા ગ્રંથોમાં) ૨૧ર૦ શ્લોકે કહ્યા છે. આ સુત્રની ઉપર શ્રીમલયગિરિ મહારાજે ૩૭oo લેક પ્રમાણ ટીકા બનાવી છે. તે બહ Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧. શ્રી ઉપાંગ ઔપપાતિક સૂત્રના પરિચય ) 332 સરલ અને સ્પષ્ટ સમજાય તેવી છે. ૩. શ્રીજીવાભિગમ સૂત્ર-અહી ભૂલ ગ્રંથનુ પ્રમાણ ૪૭૦૦ શ્લેાકેા કહ્યા છે. આ સૂત્રની ઉપર શરૂઆતમાં યાકિનીમહત્તરા સુનુ ૬૪૪૪ ગ્રંથોના બનાવનાર શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ૧૫૦૦ શ્ર્લાક પ્રમાણ ચૂર્ણિના આધારે ૧૯ર શ્લાક પ્રમાણ ‘પ્રદેશત્તિ' નામની ટીકા બનાવી હતી. જેમાં ફક્ત સૂત્રનાં કઠીન પદ્માની જ ટીકા રચી હેાય, તે ‘પ્રદેશવૃત્તિ’ કહેવાય. આ ટીકા છપાઈ નથી. તેના આધારે જ શ્રીમલયાિર મહારાજે ૧૪૦૦૦ શ્લાક પ્રમાણ મેાટી ટીકા બનાવી છે, એમ તેમનાં ‘ શ્રાપ મૂટીજા:' વગેરે વચનાથી જણાય છે. ૪. શ્રીપ્રજ્ઞાપના સૂત્ર-મૂલ ગ્રંથનું પ્રમાણ ૯૭૮૭ શ્લાક કહ્યું છે. આના મનાવનાર દેશ પૂર્વધર શ્રીઉમાસ્વાતિ વાચક મહુારાજના શિષ્યશ્રી શ્યામ સા` મહારાજ જાણવા. તે પ્રભુશ્રી મહાવીરની ૨૩ મી પાટે થયા, એમ શ્રીતપાગચ્છ પટ્ટાવલી આદિમાં કહ્યું છે. તેમણે અહી` ૩૬ વિભાગ પાડીને તે દરેક વિભાગને ‘વર્ ' નામ આપીને આળખાવ્યા છે. દરેક પદમાં જીવસ્થાન વગેરે પદાર્થાનું ક્રમસર વર્ણન કર્યું છે. આ સૂત્રની ઉપર રચાયેલી બે ટીકામાંની શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કરેલી લઘુ વૃત્તિનું પ્રમાણ ૩૭૨૮ શ્લા કે કહ્યા છે. તેના આધારે શ્રીમલર્ટાર મહારાજે ૧૬૦૦૦ શ્લાક પ્રમાણ માટી ટીકા બનાવી. અને શ્રીઅભયદેવસૂરિ મહારાજે આ સૂત્રનાં ૩૬ પદ્મામાંના ત્રીજા પદની ૧૩૩ ગાથા પ્રમાણ સંગ્રહણી બનાવી છે. તેની ૪૩૦ શ્ર્લાક પ્રમાણ અવસૂરિ છપાઈ છે. શ્રીહરિભદ્રસૂરિ કૃત લઘુ ટીકાના પહેલા ભાગ છપાયા છે. બીજા પણ ભાગ અનુક્રમે છપારો, તથા કલકત્તાના મામૂ ધનપતિઅે અને ભગવાનદાસ હરખચંદે અનુવાદ છપાવ્યા છે. ૫. સૂર્ય પ્રજ્ઞપ્તિ-મૂલગ્રંથ ૨૯૬ શ્ર્લાક પ્રમાણ, અને શ્રીમલયગિકૃિત ટીકાનુ ૯૦૦૦ શ્ર્લાક પ્રમાણ જણાવ્યુ` છે. ૬. જમૂદ્રીપપ્રજ્ઞપ્તિ સૂત્ર-આના મૂલ ગ્રંથનુ પ્રમાણ ૪૪૫૪ શ્લાકો, અને ચૂર્ણિનું પ્રમાણ ૧૮૭૯ શ્લેાકા; તથા શ્રીમલગિરિ કૃત ટીકાનું પ્રમાણ ૯૫૦૦ શ્લોકા કહ્યા છે. આ ચૂર્ણ અને ટીકા છપાયા નથી. પણ શ્રીશાંતિચંદ્ર ગણિએ વિ સં૦ ૧૬૫૧ માં ‘પ્રમેયરત્નમંજૂષા' નામે ટીકા બનાવી, તે બે ભાગમાં છપાઈ છે, તેમાં પહેલા ભાગમાં ૪ વક્ષસ્કારે, અને બીજા ભાગમાં ૩ વક્ષસ્કારો સટીક છપાયા છે. અતે જણાવેલી ૫૧ પદ્ય પ્રમાણ પ્રશસ્તિના ૧૯ મા પદ્મમાં આ ટીકાના રચના સમય વિ સં૰૧૬પ૧ જણાવ્યા છે. આ ટીકાની શરૂઆતમાં ખીજા પાને કહ્યું છે કે શ્રીમલગિરિ મહારાજે ૧. રાજપ્રશ્નીય, ૨. જીવાભિગમ, ૩. પ્રજ્ઞાપના, ૪. સૂર્ય પ્રજ્ઞપ્તિ, પ. જ’મૂઠ્ઠીપપ્રજ્ઞપ્તિ, ૬, ચંદ્રપ્રજ્ઞપ્તિ. આ ૬ ઉપાંગાની ટીકા રચી હતી. તેમાં પાંચ ઉપાંગાની ટીકા છપાઈ છે. પણ આ શ્રીજ બુઢીપપ્રજ્ઞપ્તિની ટીકા કાળદોષે નાશ પામી, તેથી મેં આ ટીકાની રચના કરી. તથા જૈન ગ્રંથાવલીના ૮ મા પાનામાં કહ્યું છે કે હીરવિજયસૂરિએ, ધર્મ સાગરે, પુષ્પસાગરે વિ૦ સ૰૧૬૪૫ માં અને બ્રહ્મર્ષિએ આ ઉપાંગની ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે. ૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ—મૂળ સૂત્રનુ` પ્રમાણ ૨૦૫૪ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત શ્લાકો છે, શ્રી મલયગિરિષ્કૃત ટીકાનું પ્રમાણ ૯૦૦૦ Àાકા જાણવા. આ ટીકા છપાઈ નથી. ( ૮ ) નિરયાવલિકા સૂત્ર ( કલ્પિકા ), (૯) કલ્પાવતસિકા, ( ૧૦ ) પુષ્પિકા, (૧૧) પુષ્પચૂલા, ( ૧૨ ) વહ્નિદશા. આ પાંચે ઉપાંગાનું ભેગું નામ નિરયાવલિકા સૂત્ર કહ્યું છે. શ્રીચંદ્રસૂરિએ વિ૰ સ. ૧૨૨૮ માં ૧૧૦૯ શ્લાક પ્રમાણ ટીકા રચી હતી, તે એ સંસ્થા તરફથી છપાઈ છે. બારે ઉપાંગાની ટીકા વગેરેની સક્ષિપ્ત બીના પૂરી થઈ. અહી ચૌક્રમા પ્રકાશમાં વર્ણવેલા ઓપપાતિક ઉપાંગ સૂત્રમાં ૪૩ સૂત્ર અને ૩૦ મૂલ સૂત્રમાં જણાવેલી ગાથાઓ છે. તેમાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, અને વનખંડ, અશાક વૃક્ષ, તથા પૃથ્વીશિલા પદ્મક, તેમજ કાણિક રાજા, ધારિણી રાણી વગેરેનું અને શ્રીવીર પ્રભુનું સમવસરણ ( પધારવું), તથા શ્રીવીર પ્રભુનું વર્ણન, તેમના સાધુઓનુ અને તેમના ગુણાનું વર્ણન કર્યુ છે. પછી અસુરાદિ દૈવાનું અને પદાના નિગમ ( નગરીમાંથી નીકળવું ) તથા પ્રભુએ આપેલી દેશનાનું વર્ણન કરીને શ્રીગૌતમસ્વામીએ પ્રભુ મહાવીરને પૂછેલા ૨૧ પ્રશ્નોના ઉત્તરા, અને અંહ પરિત્રાજકનુ ચરિત્ર, સમુદ્ઘાત તથા સિદ્ધ વગેરેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. આ રીતે આના સંક્ષેપમાં સાર કહ્યો. વિશેષમાં અહીં અંખડ પરિવ્રાજકનું સ્વરૂપ જણાવતાં તેને થયેલ અવધિજ્ઞાનની પણ ભીના કહી છે. બાકીની મીના સંક્ષિપ્ત પરિચયમાં મેં સ્પષ્ટ જણાવી છે. આ પહેલા ઉપાંગમાં કહેલા આદ સાધુ જીવન વગેરે મીનાને ધ્યાનમાં લેવાથી મુનિવરો પ્રબલ પુછ્યાયે પામેલા સાધુ ધન ટકાવીને અને અતિક્રમાદિ ઢાષાથી ખેંચીને જરૂર સ્વપરતારક થઈ શકે છે. યાગેાઢહનની પ્રક્રિયાને અનુસારે શ્રીસ્થાનાંગ ને સમવાયાંગના યાગાદ્વહન કર્યા બાદ શ્રોઔપપાતિક વગેરે ચારે ઉપાંગાના ૧૪ દિવસમાં ૧૪ આયખિલ કરીને ઉદ્દેશ સમ્રુદ્દેશ વગેરે કરાવાય છે. દરેક ઉપાંગના અનુક્રમે ઉદ્દેશાદિના ત્રણના ત્રણ ત્રણ દિવસે જાણવા, ને એ દિવસે વૃદ્ધિના (અવિધિની શુદ્ધિ માટે) કરાવાય છે. આ રીતે ૧૪ દિવસોમાં ૧૨ ઉપાંગામાંનાં ૪ ઉપાંગાના ચાગવિધિ કહ્યો છે. સમવાયાંગ નામના ચાચા અંગનું ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર છે. તેથી જ સમવાયાંગના યાગાન્દ્વહન થયા પછી જ ચાર ઉપાંગેાના ચાંગાદ્વહનના ક્રમ ગાઠવ્યા છે, તે ઉચિત અને મુદ્દાસર જ છે. શ્રી ઔપપાતિક સૂત્રના ટ્રંક પરિચય પૂરો થયા. LI શ્રી જૈન પ્રવચન કિરણાવલીના ચૌદમા BE OUR 5 5 પ્રકાશ પૂરો થયા Page #384 -------------------------------------------------------------------------- ________________ પંદરમે પ્રકાશ ૨. ઉપાંગ શ્રી રાયપસેગ્રીય સૂત્રના પરિચય || आर्या ॥ रायपसेजियमहं परिचयं से ॥ बुत तं सूयगडस्सोवंगं, बुच्छं संखेवाओ, पुव्वो भवो य भावी, भणिओ देवेण तेण जिणधम्मा || लद्धामरभावेणं, सूरियाभस्स ।। ११९ ॥ आमलक पक्खनयरोए ।। १२० ।। उवदसिया विसिद्धा, बत्तीसविहा पहाणनट्टविही ॥ देवकुमाराईणं, विउव्वणाभिणयपमुहाई ।। १२१ ।। कल्लाणगाइ दंसण- मिहंति मे वाइत्त संगोयं णच्चाभिणयाइ वद्धमाणवीरस्स ॥ विहियाई ।। १२२ ।। गोयमविमाणपुच्छा, सवित्थरं देवरिद्धिवृत्तं तं ॥ देवडिहेड पण्डु-तर carसीभवो कहिओ ।। १२३ ।। केसीगणिणो वयणा, पडिबुद्धो देसबिरइ पडिवत्ती || अंतिमसमये समया, समाहिमरणेण देवत्तं ।। १२४ ।। भावी महाविवेहे, दढप्वइण्णत्तणेण से जम्मो ॥ अंतिल्ले तम्मि भवे, सिद्धिपयं संजमाइतिगा ।। १२५ ।। शब्दार्थ:-श्रीसूत्रतांग उपांग या श्रीराययसेशीय (राम प्रनीय) सूत्र है. હવે હું તેના ટૂંકો પરિચય કહીશ. અહીં સૂર્યભ દેવની મીના બહુ જ વિસ્તારથી ही है, या तेन। वर्तमान (यालु) लव यु. ११८. ते सूर्याल हेवना पाछा ભવની, અને દૈવ ભવની પછી છેલ્લો મનુષ્યના ભવ પામશે, તે પણ શ્રીના અહીં કહી છે, પાછલા ભવે (પ્રદેશી રાજાના ભવે) શ્રીજિન ધર્મની આરાધના કરવાથી તે (પ્રદેશી રાજા) સૂર્યભ દેવપણું પામ્યા. પછી શ્રીમહાવીર પ્રભુ ‘આમલકા' નગરીમાં (નગરીની અહારના ઉદ્યાનમાં) પધાર્યા છે, એમ તે સૂર્યાભદેવે અધિજ્ઞાનથી જાણીને શક્રસ્તવ (નમ્રુત્યુણ) વગેરે સૂત્રો ખેલવા પૂર્ણાંક સ્તવના કરી પેાતાના પરિવાર સાથે વિમાનમાં બેસી અહીં વંદન કરવા આવ્યેા. વન્દ્વના કરીને તેણે પ્રભુની વૈરાગ્યમય દેશના સાંભળી, Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રીવિજયપદ્મસૂરીશ્ર્વરકૃત પછી મંત્રીશ પ્રકારનાં નાટક ભજવી બતાવવા માટે તે સૂર્યભ દેવે પ્રભુશ્રી મહાવીરની પાસે ત્રણ વાર સંમતિ માંગી, પણ પ્રભુ તે મૌન રહ્યા. એટલે તે સૂર્યાભ વે દેવકુમાર (નાના ધ્રુવ) વગેરે વિકૃવીને તેમને નાટક ભજવવાની આજ્ઞા કરી. દ્રુણ સ્વસ્તિક વગેરે આઠ મંગળ (અષ્ટમંગળ)ના અભિનય કરવા પૂર્વક ૩૧ પ્રકારનાં નાટકા અનુક્રમે બતાવ્યા. ૧૨૦–૧૨૧. છેલ્લા ૩૬મા પ્રકારના નાટકમાં સૂર્યાભદેવે પ્રભુશ્રી મહાવીરના ચ્યવન, ગ`સંહરણ, જન્મકલ્યાણક, દેવકૃત જન્માભિષેક, બાલક્રીડા, યૌવનવય, દીક્ષા કલ્યાણક મહાત્સવ, તપશ્ચર્યાં, ઉપસ સહન, કેવલજ્ઞાન કલ્યાણક, તીસ્થાપના, નિર્વાણ કલ્યાણક, વગેરે પ્રસંગેા દર્શાવ્યા. આ પ્રસંગે સૂર્યાભ દેવની આજ્ઞાથી ઘણા ધ્રુવકુમારે અને દેવકુમારીએ જુદી જુદી જાતનાં વાજિંત્રા વગાડતા હતા, અને ઉક્ષિપ્ત વગેરે ચાર ભેદ્દે સંગીત સંભળાવતા હતા. તથા અચિત વગેરે ચાર ભેદે નાચ કરતા હતા, તેમજ દાષ્ઠાંતિક વગેરે ચાર ભેદે અભિનય પણ કરતા હતા. અંતે પ્રભુને વંદના નમસ્કાર કરીને સપરિવાર તે સૂર્યભ દેવ જ્યાંથી આવ્યા હતા, તે ધ્રુવલેાકે સ્વસ્થાને ગયા. ૧૨૨. પ્રભુશ્રી મહાવીરને શ્રીગૌતમસ્વામીએ પૂછ્યું કે આ સૂર્યાભ દેવનુ' વિમાન કયાં આવ્યુ ? તેના જવામમાં પ્રભુએ બહુ જ વિસ્તારથી સૂર્યભ વિમાનનું સ્વરૂપ જણાવતાં સુધર્માં સભા, સિદ્ધાયતન, ઉપપાત સભા વગેરે સ્થાનાનુ` અને તે સૂર્યાભદેવનુ તથા તેની ઋદ્ધિનું સ્વરૂપ જણાવ્યું, તેણે આવી શ્રેષ્ટ દેવતાઈ ઋદ્ધિ શાથી મેળવી ? પ્રભુએ આ પ્રશ્નના જવાશ્મ દેતાં તે દેવના પાછલા ભવનું... ( પ્રદેશી રાજાના ભવનું ) વૃત્તાંત વિસ્તારથી જણાવ્યું, આ પૂર્વભવમાં પ્રદેશી રાજા નાસ્તિક હતા. તે કેશી ગણધરના ઉપદેશથી આસ્તિક બન્યા. જૈન ધર્માં યથા સ્વરૂપ સમજીને તેણે દેશિવરિત સ્વીકારી. આ સ્થિતિમાં અંતકાલે સમતાભાવી તે પ્રદેશી રાજા સમાધિ મરણ પામી સૂર્યાભ દેવપણે ઉત્પન્ન થયા. ૧૩-૧૨૪. દેવપણાનું આયુષ્ય પૂરુ' કરીને તે સૂર્યાભદેવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ આવક કુલમાં જન્મ પામશે, માતાપિતા તેનું દૃઢપ્રતિજ્ઞ' નામ પાડશે, અનુક્રમે તે વિરક્ત થઇ સમ્યગ્દન જ્ઞાન ચારિત્રને આરાધી કેવલજ્ઞાન પામી સિદ્ધિપદ પામશે, ૧૨૫. સ્પષ્ટા –શ્રીજૈન પ્રવચન કરણાવલીના પંદરમા પ્રકાશમાં શ્રીરાયપસેયિ નામના બીજા ઉપાંગના પરિચય ટૂંકામાં જણાવું છું, જે ઉપાંગ રાજાના પ્રશ્નોની સાથે સબધ ધરાવે છે, તે રાજપ્રશ્નીય નામે ઉપાંગ સૂત્ર કહેવાય. આના સાર ટૂંકામાં આ પ્રમાણે જાણવા:- અહી` શરૂઆતમાં આમલકા નગરી વગેરેનું અને શ્વેત નામના રાજા તથા તેની ધારિણી રાણી, સૂર્યાભ દેવ અને તેની ઋદ્ધિ વગેરેનું વર્ષોંન કર્યુ છે. પછી સૂર્યાભ દેવ પ્રભુ મહાવીરને વંદન કરવા જવાના વિચાર કરે છે, ને યાન વિમાન વગેરેને તૈયાર’કરે છે, વગેરે હકીકત કહીને ધર્માંકથા અને બત્રીસ પ્રકારના નાટકોનું સ્વરૂપ જણાવ્યું છે, તે અ ંતે કુંઢાગારનું દૃષ્ટાંત પણ કહ્યું છે. પછી સૌધર્માવિમાન, Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( ૨. ઉપાંગ શ્રી રાયપસેણીય સૂત્રના પરિચય ) તેની પીઠિકા, ઉપપાત સભા વગેરે પાંચ સભા, તે ટ્રુવે કરેલી શ્રીજિનપ્રતિમાની પૂજા વગેરે બીના વિસ્તારથી કહીને પ્રદેશી રાજાનું જીવન જણાવતાં તેનુ` આસ્તિકપણુ તથા મહાવિદેહે મેક્ષે જવુ વગેરે ભીના વિસ્તારથી જણાવી છે. શ્રોરાયપસેણીય સૂત્રને સક્ષિપ્ત પરિચય ૩૩૭ અહીં ૮૫ સૂત્રેા છે, ગીતા પર`પરાના વિચાર કરતાં જણાય છે કે આ સૂત્રને અંગમાä સૂત્રામાં ગળ્યુ છે, તેથી સંભવ છે કે કોઈ મહાબુદ્ધિશાલી વિર ભગવતે આ સૂત્રની રચના કરી હોય. આના કર્તાનું સ્પષ્ટ નામ જણાયું નથી. કેટલાએક ઐતિહાસિક વિદ્વાનાનું માનવું છે કે વિક્રમના છઠ્ઠા સૈકાની પહેલાં આ સૂત્રની રચના થઈ હોય. અહીં પ્રદેશી રાજાનું વર્ણન કરતાં ચિત્તસારથિ, પ્રભુશ્રી મહાવીર, કેશી ગણધર, જિતાત્રુ રાજા, શ્વેત રાજા અને તેની ધારિણી રાણી, પ્રદેશી રાજાની સૂર્યકાંતા રાણી અને તેના સૂર્યકાંતકુમાર નામના પુત્રનું તથા આમલકલ્પા નગરી, શ્વેતાંમીનગરી, કેકય અને કુણાલ દેશ વગેરેની પણ ભીના જણાવી છે. તેમાંથી તે વખતે તે નગર, રાજા, પ્રજા અને દેશના જાણવા જેવા હેવાલ સમજાય છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્નો પૂછે, ને પ્રભુશ્રી મહાવીર ઉત્તરા આપે, આવી ખેાધદાયક અને સરલ પદ્ધતિએ સૂત્રકાર સ્થવિર ભગવંતે સૂર્યભટ્ટેવના પૂ`ભવનું, ને આગામિ ભવનું તથા વર્તમાન દૈવભવનુ' વૃત્તાંત વિસ્તારથી વર્ણવ્યુ છે. પ્રભુશ્રી મહાવીર આમલકા નગરીની હારના ઉદ્યાનમાં આસેાપાલવના ઝાડની નીચે પૃથ્વીશિલાપટ્ટક પર પધાર્યાં. ત્યાં સૂર્યાભદેવ પ્રભુને વંદન કરવા આવ્યા. આ વૃત્તાંત જણાવવાના અવસરે પ્રભુના શરીરનું અને આત્મદૃષ્ટિ વગેરેનું વન સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. પછી સૂર્યાંભદેવનું સ્વરૂપ વિસ્તારથી સમજાવતાં તેના વિમાનના દરેક અવયવાનું સ્વરૂપ બહુજ સૂક્ષ્મ દૃષ્ટિથી વધુ છે. આથી સૂત્રકારની પદ્મા' તત્ત્વને વર્ણવવાની અને શિલ્પ કલાના તલસ્પર્શી અપૂર્વ અનુભવની ખાત્રી થઈ શકે છે. અહીં જણાવેલા શબ્દોમાંના કેટલાએક અાછા, અળા વાસાય, સરળ, સ્ક્વેર્જ્ય વગેરે શબ્દાને બીજી ગુજરાતી વગેરે ભાષાના પ્રસિદ્ધ શબ્દોની સાથે કેટલેક અંશે સમાનતા હોય એમ પણ જણાય છે. “ હું જૈનધર્માંના પસાયથી એકાવતારી દેવપણું પામ્યા ” એમ વિચાર કરીને સૂર્યાંલદેવે પ્રભુશ્રી મહાવીરની પાસે આવી વંદના પ્રદક્ષિણાતિ વિધિ જાળવીને જુદી જુદી જાતનાં ઘણાં વાજિ ંત્રા વગાથા, ને સંગીત તથા નાચ પણ કરીને અભિનય સ્વરૂપ નાટક કર્યું". આ હકીકત બહુ જ વિસ્તારથી યથાર્થ સ્વરૂપે વણવી છે. તે સૂત્રકારનું તે તે વિષયનું સંગીત જ્ઞાન સાબિત કરે છે. તથા બહુ જ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરીને આનુ રહસ્ય જાણવાની ઇચ્છાવાળા ભવ્યછવા આ સૂત્રમાંથી સ’ગીતના ભેટા, સ્વરૂપ, વિવિધ પ્રકારનાં વાજિંત્રાનાં નામે, તે માંને વગાડવાની રીત આ બધા પદાર્થાનું યથા વિજ્ઞાન મેળવી શકે, તેમાં સંગીતાદિના અનુભવી થવા વિશેષ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત રહસ્ય જરૂર ખેંચી શકે. એમ કહેવામાં તલભાર પણ અતિશયાક્તિ નથી જ. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે સૂર્યાભદેવે કરેલા અત્રીશ પ્રકારના નાટકોમાં સમુદ્રનાં માજાના અભિનય, ચંદ્રમા અને સૂર્યના ઉગવાના અભિનય વગેરે વિાંવધ અભિનયા દર્શાવ્યા છે. તથા લિપિના અભિનયામાં ૪ વર્ગાઢ પાંચ વર્ગોના ૨૫ અક્ષરાના પણ અભિન દેખાયા છે, તેમાં જે 'ના આકારની માફ્ક અભિનય કરીને ગાન વગેરે કરવુ, તે ‘કના અભિનય કહેવાય. એમ બધા અક્ષરોના અભિનયામાં સમજી લેવું. અ ંતે ખત્રીશમા અભિનયમાં તેણે પ્રભુ મહાવીરના જીવનપ્રસંગે દર્શાવ્યા છે. સૂર્યભધ્રુવે નાટક કરવા માટે પ્રભુની આજ્ઞા માગી ત્યારે પ્રભુ મૌન રહ્યા, તેનું કારણ એ હતું કે શ્રીગૌતમાદિ મુનિવરોને સ્વાધ્યાયાદિમાં જેટલા ટાઇમ તે (નાટક) જોવામાં જાય, તેટલે ટાઈમ વિઘ્ન આવે એટલે સ્વાધ્યાયાદિ થતા અટકી જાય, માટે પ્રભુદેવ મૌન રહ્યા. એમ અહી' ટીકામાં શ્રીમલયગર મહારાજે કહ્યુ છે. સૂર્યાભદેવે દેખાડેલા નાટકના અધિકાર શાંત ચિત્તે વિચારવાથી પૂર્વ કાળની અભિનયવિદ્યા, સંગીતવિદ્યા તથા અનુવાદન કળાનું રહસ્ય સમજાય છે, ને એ પણ નિર્ણય થાય છે કે હાલના ત્રણે અભિનય વગેરે અધૂરા જ છે, અત્રીશ અક્ષરોના એક અનુષ્ટુપ ક્લાક થાય. આ રીતે આ સૂત્રના સ્કૂલ ગ્રંથનું પ્રમાણ ૨૧૨૦ શ્લોકા જેટલુ અને ટીકાનું પ્રમાણ ૩૭૦૦ શ્લાકાનુ કહ્યું, નેવુ' પ્રમાણ ૫૮૨૦ શ્લેાકા થાય. અહી પહેલા સૂર્યંભ દેવના વનના વિભાગ કહીને પ્રદેશી રાજાની અપૂર્વ મધદાયક બીના વર્ણવી છે. તેમાં શરૂઆતમાં ટીકાકાર શ્રીમલગિરિ મહારાજે ૮૬ ચવસેળય ’” ( રાજપ્રશ્નીય) શબ્દના અર્શી અને આ સૂત્રનું ઉપાંગપણું, આમલકલ્પા નગરી અને આમ્રશાલ વન તથા અાક વૃક્ષ ( આસાપાલવનું ઝાડ ) તેમજ પૃથ્વીશિલાપટ્ટકનુ વષઁન કર્યું છે, પછી તે ( આમલકપા ) નગરીના ‘સેઅ' (શ્વેત) રાજા અને તેની ધારિણી રાણીનું વર્ણન કરીને પ્રભુશ્રી મહાવીર ત્યાં પધાર્યાં એમ જણાવ્યુ છે. આ પ્રસંગે પ્રભુના શરીર અને ગુણાનું યથાવ`ન કર્યુ છે. તે પ્રભુની પ્રબલ પુણ્યાઈના અને અલૌકિક વીતરાગ દશા વગેરેના પ્રભાવ જાણવાનુ અદ્વિતીય સાધન છે, અને જાણવાનું મળે છે કે વિશિષ્ટ વૈરાગ્ય ગુણ લેહચુંબકની જેમ શ્રોતાઓને આકર્ષે છે, અને મેાક્ષના આરાધક મનાવે છે, તથા જિનશાસનની પણ અલૌકિક પ્રભાવના કરાવે છે. પછી પદાના નિ`મ ( નીકળવુ. ) અને વિસર્જન ( સ્વસ્થાને જવા )તુ. વર્ષોંન કરીને સૂર્યાભ દેવે પ્રભુ મહાવીરને જોયા, ને તેમની સ્તુતિ કરી. આ બીના સ્પષ્ટ જણાવી છે. પછી તે દેવે પાતાના નાકર જેવા ધ્રુવેને પ્રભુની પાસે જઈ કરવા લાયક કાર્ય કરવા માટે કરેલી આજ્ઞા, તેથી તે દેવા અહીં આવ્યા, તેમણે કરેલી પ્રભુની સાથે વાતચીત, તેએ પ્રભુના નિવાસસ્થલની આજુબાજુના ભાગ સાફૅ કરી સુગ`ધી પાણી છાંટી ફૂલો વરસાવે છે, પછી Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કર્ણાવલી ( ૨. ઉપાંગ શ્રી રાયપસેણીય સૂત્રના પશ્ર્ચિય ) ૩૩૯ સૂર્યાંભ વે પેાતાના સેનાધિપતિને દેવાને તૈયારૢ કરવા, અને યાન વિમાનને રચવા ( બનાવા ) કરેલી આજ્ઞા અને યાન વિમાનની રચનાનું સ્વરૂપ જણાવ્યુ` છે. તે વિમાનમાં આવેલા પ્રેક્ષાગૃહમંડપેાનું અને પ્રેક્ષાગૃહમાં આવેલા અખાડાનું તથા ત્યાંના મણિપીઠિકા અને સિંહાસનનું વિસ્તારથી વર્ણન કર્યુ છે. પછી તે સિ’હાસનની ઉપર રહેલા વિજયદૃષ્ય અને ત્યાં લટકાવેલાં મેટાં મેાતીએના ઝુમ્મરનું તથા ભદ્રાસનાદ્વિનું.. સ્વરૂપ કહ્યું છે. આ રીતે યાન વિમાનને અંગે તમામ બીના વિસ્તારથી કહીને જણાવ્યું કે સૂર્યભટ્ટેવ પોતાના તમામ પરિવાર સાથે તે વિમાનમાં વચમાં એઠ, તેની આજીમાજી તેના પરિવાર ક્રમસર બેઠા પછી ત્યાંથી પ્રયાણ કરી તે અનુક્રમે પ્રભુની પાસે આવ્યે, પ્રભુની સાથે તેણે વાતચીત કરી, પ્રભુએ તેને ઉપદેશ આપ્યા તે સૂર્યાને પૂછેલા પ્રશ્નાના ઉત્તર આપ્યા. આ શ્રીના વિસ્તારથી સ્પષ્ટ સમજાવી છે. પછી તે સૂર્યાભદેવે પ્રભુને એમ વિનંતી કરી કે “ હું પ્રભેા ! આપની આજ્ઞા હોય તે હું શ્રી ગૌતમાદ્રિ મુનિવરોને ત્રીશ પ્રકારના નાટકો ભજવી બતાવુ... ” પણ આ બાબતમાં પ્રભુ મૌન રહ્યા. આ મીના કહીને તે ધ્રુવે નાય કરવાની શરૂઆતમાં જમણા હાથમાંથી ૧૦૮ દેવકુમારોના અને ડાબા હાથમાંથી ૧૦૮ દેવકુમારીઆના નીકળવાનું વર્ણન કર્યુ છે. પછી ત્યાં ૧૦૮ વાજા અને તેના ૧૦૮ વગાડનારાનું વર્ણન કરી મીજા પણ વાજિંત્રાના નામેા જણાવ્યાં છે. પછી કહ્યું કે તે મને હાથમાંથી નીકળેલા ધ્રુવકુમારાક્રિને નાટક કરી દેખાડવા માટે સૂર્યભટ્ટને આજ્ઞા કરી, ત્યારે તેમણે નાટક દેખાડવાની શરૂઆત કરી. આ પ્રસગે દેવાના સંગીતનું, નાચતું અને વાજા વગાડવાનું વર્ણન કરીને તે શંખ વગેરે વાજાંઓને વગાડવાની વિવિધ પ્રકારની રીતેા ( પદ્ધતિ ) અને નાટકનુ અદ્ભુતપણું વર્ણવ્યું છે. પછી અનુક્રમે (૧) આઠ મંગળેાને અભિનય, ( ૨) સમુદ્રનાં મેાજા વગેરેના અભિનય કહ્યો છે. પછી (૩) બળદ વગેરેના અભિનય, (૪) ચક્રાદિના અભિનય કહ્યો છે. પછી (૫) ચદ્રાવલિ વગેરેના અભિનય અને (૬) ચંદ્ર ઉગવા વગેરેના તથા (૭) ચંદ્રનુ ં આવવું વગેરેના અભિનય કહ્યો છે. પછી (૮) ચ’દ્રગ્રહણ વગેરેના અને (૯) ચંદ્રનું આથમવું વગેરેના અભિનય કહ્યો છે, પછી ( ૧૦ ) ચંદ્ર મડલાદિના અને (૧૧) સિંહાદ્ધિની લલિત ગતિ વગેરેના અભિનય કહ્યો છે. પછી (૧૨) સમુદ્રના આકારાદિના અને (૧૩) ચંપાનગરી આદિના અભિનય તથા (૧૪) મત્સ્યાંડાદિના અભિનય વર્ણવ્યા છે. પછી (૧૫–૧૯) પંદરમા નાટકથી ઓગણીશમા નાટક સુધીના ૪ નાટકામાં ૭ વર્ગાદિના ૨૬વ્યંજનાના આકારના અભિનયેા વર્ણવ્યા છે. (૨૦) આસેાપાલવના ઝાડના પાંદડાં વગેરેના અભિનય અને (૨૧) પદ્મલતા વગેરેના અભિનય, વર્ણવીને ૨૨ મા નાટકથી ૩૧ મા નાટક સુધીના ૧૦ નાટકોમાં કુત વગેરેના અભિનયા વષઁવ્યા છે. અંતે ત્રીશમા નાટકમાં પ્રભુશ્રી મહાવીરની બાલક્રીડાક્રિના અભિનય વણ બ્યા છે. પછી તત-વિતત, ઘન અને ષિર્ એ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રીવજયપધસૂરીશ્વરકૃત ચાર પ્રકારના વાજિંત્રોના વાદનનું (વગાડવાનું) અને ઊંક્ષિપ્ત વગેરે ચાર પ્રકારના સંગીતનું, તથા અંચિતાદિ ચાર પ્રકારના નૃત્યનું તેમજ દાઝતિક વગેરે ચાર પ્રકારના અભિનવનું વર્ણન કર્યું છે. આ રીતે નાટક પૂરું કરીને તે દેવ સ્વાસ્થાને ગયે. પછી આ દેવની ટેવમાયાની બાબતમાં શ્રીગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન પૂછથો, ને પ્રભુએ તેના ઉત્તર આપો. આ બીના વિસ્તારથી સમજાવીને તે સૂર્યાભદેવનું વિમાન કયાં છે? ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે સૌધર્મ દેવલોકના સૌધર્માવત સક નામના મુખ્ય વિમાનની પૂર્વ દિશામાં આવેલા સૂર્યાભ વિમાનમાં તે દેવ રહે છે. આ પ્રસંગે તે વિમાનના પ્રાકાર તથા બારણાનું અને વિમાનની આજુબાજુના વનખંડેનું તેમજ તૃણના મધુર ધ્વનિનુ વર્ણન કર્યું છે. પછી વનખંડમાંના જલાશય અને તેના પાણીનું અને ક્રીડાસ્થળનું તથા ચાર પ્રાસાદ, ઉપરિકલયન અને પદ્યવાર વેદિકાનું વર્ણન કરીને સુધર્મા સભાનું અને મંડપનું વર્ણન કર્યું છે. પછી વજમય અખાડાનું તથા ચાર જિનપ્રતિમાઓનું તેમજ ચયવૃક્ષોનું વર્ણન કર્યું છે. પછી ચૈત્યસ્થંભનું અને સ્તંભની વચ્ચેના શિંકામાં રહેલી શ્રીજિનેશ્વરની દાઢા વગેરેનું તથા મણિમયપીઠિકા અને દેવશયનીય તથા વજમાય શત્રભંડારનું વર્ણન કરીને સિદ્ધાયતન અને ત્યાં રહેલી ૧૦૮ જિન પ્રતિમાઓનું વર્ણન કર્યું છે. પછી છત્રધારક ને ચામરધારક પ્રતિમાનું અને નાગભૂત તથા યક્ષની પ્રતિમાનું અને ૧૦૮ ઘંટ વગેરેનું વર્ણન કરીને ઉપપાતસભાનું, અભિષેક સભાનું, અલંકારસભાનું, વ્યવસાયસભાનું અને વ્યવસાયસભામાં રહેલા પુસ્તકનું તથા પુસ્તકોના પાનાં, શાહી, અક્ષરો વગેરેનું વર્ણન કર્યું છે. પછી સૂર્યાભદેવના જન્મની બીના અને તેણે પોતાના કર્તવ્યોની બાબતમાં કરેલા વિચારોનું સ્વરૂપ જણાવ્યું છે. પછી તે સૂર્યાભદેવની આગળ તેના સામાનિક દેવોએ તેને કરવા લાયક કર્તવ્ય જણાવ્યા. એમ કહીને સૂર્યાભદેવનું સ્નાન, તેને દેવોએ કરેલો અભિષેક, તેથી દેવને થયેલ આનંદ વગેરેનું તથા સૂર્યાભદેવે પહેરેલા વસ્ત્રો અને આભૂષણેનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ કહ્યું છે કે સૂર્યાભદેવે પુસ્તક વાંચી તેમાંથી ધાર્મિક વ્યવસાયની માહિતી મેળવી, અને પહેલાં કહેલા સિદ્ધાયતનમાં રહેલી જિનપ્રતિમાઓની પૂજા કરીને સ્તુતિ કરી. તથા પોતાના આખા વિમાનની અંદરની પૂતળીઓ વગેરેની વ્યવહારિક દૃષ્ટિએ પતે અર્ચના કરી અને બીજા તેની પાસે કરાવી. પછી સર્યાભવનો પરિવાર અને તેની સભાનું વર્ણન કર્યું છે. પછી શ્રીગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે સૂર્યાભવે આવી ઉત્તમ દેવતાઈ દ્ધિ અને સુખ શાથી મેળવ્યું? આના જવાબમાં પ્રભુએ તે દેવના પાછલા ભવની એટલે પ્રદેશ રાજાની હકીકત સંભાળવી. તેમાં પહેલા કેકચી નામના અર્ધ આર્ય સેશ, Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણવલી (૨. ઉપાંગ શ્રી રાયપાસેણીય સૂત્રને પરિચય) ૩૪૧ તાંબિકા નગરી, પ્રદેશ રાજા, તેની સૂર્યકાંતા રાણી, તેનો મોટો પુત્ર સૂર્યકાંત કુમાર, રાજાના મોટાભાઈ, ચિત્ર નામના સારથિ આ બધાનું વર્ણન કરીને કુણાલ દેશની શ્રાવસ્તી નગરી તથા તેના રાજા જિતશત્રુનું વર્ણન કર્યું છે. પછી જણાવ્યું છે કે ચિત્ર સારથિ શ્રાવસ્તી નગરી તરફ ગયા. ત્યાં તેને પાર્શ્વનાથની પરંપરામાં થયેલા શ્રીકેશી ગણધરનો સમાગમ થયો. તેમની દેરાને સાંભળી ચિત્ર સારથિએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. આ પ્રસંગે સૂત્રકાર અને ટીકાકારે કેશી કુમારનું અને તેમની પાસે જતા લોકેનું પણ વર્ણન કર્યું છે. ચિત્ર સારથિએ કેશી ગણધરને તાંબિકા પધારવાની વિનંતી કરીને તાંબિકા તરફ પ્રયાણ કર્યું. જ્યારે ચિત્ર સારથિએ વિનંતી કરી ત્યારે કેશી ગણધરે કહ્યું કે પ્રદેશ રાજા તે અધમી ને નાસ્તિક છે, માટે તમારી વિનતિને સ્વીકારવી ઉચિત નથી. આ વચન સાંભળીને ચિત્ર સારથિએ કહ્યું કે આપની ભક્તિ કરનારા બીજા ઘણા ગૃહસ્થો છે, તમારે રાજાનું શું કામ છે? એમ કહીને તાંબકા પધારવા બહુ આગ્રહ પૂર્વક વિનતિ કરીને તે અહીં આવ્યો, ને તેણે બગીચાના રક્ષક નોકરોને કહ્યું કે જ્યારે અહીં કેશી ગણધર પધારે, ત્યારે તેમની વંદના કરીને ભક્તિ કરજો. . પછી તે પ્રદેશ રાજાને મળે, કેટલોક સમય વીત્યા બાદ કેશી ગણધર સપરિવાર અહીં પધાર્યા, ત્યારે માળીએાએ તેમને બહુ જ સારી રીતે આદરસત્કાર કર્યો. આ વાત સાંભળી ચિત્ર સારથિએ કેશી ગણધરની પાસે જઈને રાજાને ધમ દેશના સંભળાવવા વિનંતી કરી, તે વખતે કેશી ગણધરે ધર્મ સાંભળવાની તક મળવા બાબત અને નહિ મળવા બાબત આપેલા ઉપદેશનું વર્ણન કર્યું છે. પછી ધેડાની પરીક્ષા કરવાને બહાને રાજા પ્રદેશીને કેશી ગણધરની પાસે લઈ જવાને ચિત્ર સારથિએ કરેલો વિચાર, તેને અનુસારે તે પ્રદેશીને ત્યાં લઈ ગયે, પણ કેશી ગણધરને જોઈને રાજાને અરુચિ થઈ, તેથી તેણે તેમની ઓળખાણ કરાવી. પછી કેશી ગણધર અને રાજા વચ્ચેની વાતચીત, અને કેશી ગણધરની વિદ્વત્તા વિષે રાજાએ કરેલો પ્રશ્ન, તેના ઉત્તરમાં કેશી ગણધરે કરેલ પિતાના જ્ઞાનનું વિવેચન જણાવ્યું છે. પછી “જીવ અને શરીર જુદાં જુદાં છે ? એમ કેશી ગણધરે કહ્યું, ત્યારે તેની વિરુદ્ધમાં રાજાએ કહ્યું કે હે શ્રમણ ! જે જીવ અને શરીર જુદાં જુદાં હોય, તે મારે અધમી દાદો તમારા કહેવા મુજબ નરકે ગયેલો હવે જોઈએ. અને એમ હોય, તો તે ત્યાંથી મને નરકના દુ:ખ બાબત સૂચના કરવા કેમ ન આવે? આજ સુધી આવ્યો નથી, માટે હું માનું છું કે જીવ અને શરીર એક છે. કેશી ગણધર–તારી પટરાણી સાથે જાર કર્મ (વ્યભિચાર) કરનારને તુ સખતમાં સખત સજા કરે, અને સજાની સુચના આપવા જેમ તે જાર પુરુષ (વ્યભિચારી) ને પિતાને ઘેર તું થેડી વાર માટે પણ ન જવા દે, તેમ પરમાધામીએ સજા પામેલાની જેવા નારક ને થેડી વાર પણ છૂટા મૂકતા નથી. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હેવાથી Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત હે રાજન્! તારે કબૂલ કરવુ જોઈએ કે જીવ અને શરીર જુદાં જુદાં છે. આ પ્રસંગે નારક જીવાને અહીં ન આવી શકવાના કારણેા વગેરેની મીના પણ વર્ણવી છે. પ્રદેશી રાજા– જો જીવ અને શરીર જુદાં જુદાં હાય તે મારી ધર્માંત્મા દાદી તમારા મત (વિચાર; માન્યતા ) પ્રમાણે સ્વર્ગ ગએલી હોવી જોઈએ, અને જો એમ હાય, તા તે ત્યાંથી મને સ્વર્ગનાં સુખા જણાવવા માટે અહી' કેમ ન આવે ? આજ સુધી નથી આવી, માટે જીવ અને શરીર એક છે. આ પ્રસંગે ધ્રુવ અહીં ન આવી શકે તેના કારાદિનું વર્ણન કર્યુ છે. કેશી ગણધર—દેવલાકમાં ગયેલા પ્રાણી દેવતાઈ ભેાગામાં બહુ જ આસક્ત અને છે. તેથી તે અહીં' આવી શકતા નથી. માટે તારે માનવું જ જોઇયે કે જીવ છે જ. પ્રદેશી રાજા—એક ચારને લાઢાની કુંભી (કાઠી) માં ઢાંકણું સજ્જડ બંધ કરીને પૂર્યાં. ઘણા વખત વીત્યા માદ ઢાંકણું ઉઘાડીને જોયું, તા જણાયું કે તે મરી ગયા છે, કાઠી બહુ જ બારીકાઈથી તપાસી પણ જીવને નીકળવાનું છિદ્ર ક્રૃખાયું નહિ. માટે જ મારે એ વિચાર વ્યાજબી છે કે જીવ છે જ નહિ. કેશી ગણધર—જેમ સજ્જડ બંધ કરેલા (વાસેલા) ઘરમાંથી શબ્દ બહાર આવે છે, તેમ સજ્જડ બંધ કરેલી કાઠીમાંથી જીવ નીકળી શકે છે. એમાં છિદ્રના વિચાર કરવાની જરૂરિયાત છે જ નહિ, કારણ કે તે અરૂપી છે. શબ્દ તેા રૂપી છે, છતાં ઘરમાંથી તે બહાર નીકળે ત્યારે તેને નીકળવામાં જો છિદ્રની અપેક્ષા રહેતી નથી, તેા પછી અરૂપી જીવ છિદ્ર પાડયા વિના નીકળે, એમાં લગાર પણ અનુચિતપણું છે જ નહી”, પ્રદેશી રાજા—તે ચારના શરીરમાં કરમિયા ખદબદતા હતા. આ વા મહારથી અંદર પેઠા, પણ કાઠીમાં લગાર પણ છિદ્ર જણાયું નહીં, જો જીવ હાય ! અંદર પેસતાં કાઠીમાં બાકું પડવું જોઈએ તે તે છે જ નહિ, તેથી હું માનું છું કે જીવ નથી જ. કેશી ગણધર—તપેલા લાઢામાં જેમ અગ્નિને પેસતાં છિદ્રો પડતાં નથી, તેમ કાઢીમાં જીવાને પેસતાં છિદ્રો કેમ ન પડયા ? એમ વિચારવાની શી જરૂર છે ? જો રૂપી અગ્નિને પેસતાં છિદ્રો ન પડયાં, તેા પછી અરૂપી એવા જીવને પેસવામાં છિદ્ર પડવાના વિચાર કરવાની જરૂરિયાત છે જ નહિ. પ્રદેશી રાજા—બાળક જો ખાણ ફે કે, તે તે નજીકમાં પડે છે, ને જુવાન માણસ બાણ ફેંકે તે તે દૂર પડે છે, આથી મને ખાત્રી થઇ કે- માલકના જીવ નાના છે, ને જીવાનના જીવ માટે છે.” આ રીતે બધા જીવા સરખા નથી. તેા પછી તમે “ સ જીવા સરખા છે, એમ કહેા છે તેનું શું કારણ ?? કેશી ગણધર—બાલકને કે જુવાનને પૂષ્કૃત કર્માથી જ શરીર પ્રાપ્ત થાય છે, તેમાં માલકનુ શરીર કોમળ ને નાનુ છે, તેથી તેણે ફેકેલું માણ નજીક (પાસે) પડે Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (ર. ઉપાંગ શ્રી રાયપસેણીય સૂત્રનેા પરિચય) ૩૪૩ છે, ને જુવાનનું શરીર કાંઠેન ને મેઢ છે. તેથી તે બાણ ફેંકે ત્યારે તે બહુ દૂર જાય છે. આ રીતે થવામાં શારીરિક શક્તિ વગેરે કારણેા સમજવાના છે, પણ સ જીવેા તા એક સર્ખા જ છે. કારણ કે અસંખ્યાતા પ્રદેશે! દરેક જીવના એક સરખા જ છે. નાના શરીરમાં જીવ સંકોચાઈને ને મોટા શરીરમાં ફેલાઈને રહે છે. કારણ કે આત્મપ્રદેશા સકોચાય છે ને ફેલાય પણ છે. પ્રદેશી રાજા—જીવતાના અને મરેલાના શરીરના વજનમાં ફેર પડતા નથી, માટે હું માનુ' છું કે ‘ જીવ નથી. ’ ' કેશી ગણધર પવનથી ભરેલી કોથળીનુ' વજન, અને ખાલી કોથળીનું વજન એક સરખું જ હાય છે, છતાં આપણે ‘પવન છે' એમ માનીએ જ છીએ. પવન તા રૂપી છે, જો તેનું વજન નથી, તેા પછી અરૂપી એવા જીવનું વજન હોય જ નહિ એ સમજાય એવી મીના છે. - પ્રદેશી રાજા—મેં ચારના શરીરને ચીરી ચીરીને (નાનાં નાનાં ટુકડા કરીને ) જોયાં છતાં જીવ દેખાયા નહિ, તેથી હું માનું છું કે ‘ જીવ નથી. ’ કેશી ગણધર અરણીના લાકડાંને ચીરી ચીરીને અગ્નિને શેાધનારો માણસ અગ્નિને જોઈ શકતા નથી. છતાં તેમાં અગ્નિ તા છે જ, કારણ કે અર્રણને માંહોમાંહે ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. અગ્નિ તા રૂપી છે, છતાં તે દેખાતા નથી. તે પછી અરૂપી જીવ શરીરમાં દેખાય જ કયાંથી ! અર્થાત્ ન જ દેખાય, પ્રદેશી રાજા—તમે દક્ષ થઈને મારું અપમાન કેમ કરે છે? આના જવાબ ઢતાં કેશી ગણધરે ક્ષત્રિય પદા વગેરેના નિયમેનુ વર્ણન કરીને ચાર પ્રકારના વ્યવહારનું વર્ણન કર્યું છે. પ્રદેશી રાજા——શુ આત્માને હથેળીમાં ન મતાવી શકાય ? કેશી ગણધર—જો મૃત એવા વાયુ પણ દેખાતા નથી, તેા પછી અમૃત આત્મા કેમ જોઈ શકાય ? એટલે તે ઢેખાય જ નહિ, એ વ્યાજબી છે. આની પછી હાથીના અનેક થવાના જીવની સમાનતાની મામતમાં પ્રદેશી રાજાએ પૂછેલા પ્રશ્નના કેશી ગણધરે ઉત્તર આપ્યા. ત્યારે પ્રદેશી રાજાએ પૂછ્યુ' કે મારી પરપરાને મારાથી કેમ છેડાય? આના જવાષમાં કેશી ગણધરે કહ્યું કે જે ખાટી પરંપરાને છેડે નહિ, તે મૂર્ખ કહેવાય. આ બાબત ભારવાહક માણસનું દૃષ્ટાંત દઈને સમજાવી, તેથી પ્રદેશીને ધમ સાંભળવાની ઇચ્છા થઈ. તેથી કેશી ગણધરે આચાર્યાંના પ્રકાર અને તેની સેવાની પદ્ધતિ સમજાવી, અંતે પ્રદેશી રાજાએ વિનયપૂર્વક ક્ષમા માગી. આ પ્રસંગે કેશી ગણધરે આપેલી ધમ દેશના સાંભળીને પ્રદેશી રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યાં, તે વખતે કેશી ગણધરે તેને હિતશિક્ષા ફરમાવી કે તું હવે રમણીય Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત થયા છે. માટે આજથી તારે અરમણીય થવું નહિ. આ હુકીકત બીજા ઉદાહરણા દઈને સચાઢ સમજાવી. હવે પ્રદેશીરાજા પેાતાના ધનની સુવ્યવસ્થા કરીને લીધેલા શ્રાવકનાં બાર ત્રતાનુ પાલન કરે છે. તેની પરિગ્રહ ભેગાસક્તિ વગેરે ઢાષાને તજવાની તીવ્ર ભાવના અને ધર્મીમાં અલૌકિક દઢતા જોઈને સૂર્યકાંતા રાણીએ પ્રદેશી રાજાને મારવાના ઇરાદાથી ઝેમિશ્રિત ભાજન પીરસ્યું. આ હકીકતને નહિં જાણનારા રાજાએ તે ભોજન ખાધું, શરીરમાં ઝેર પરિણમતાં રાણીનું કાવતરુ જાણ્યું છતાં સમતાભાવી પ્રદેશી રાજા સમાધિમરણે કાલધ` પામી પહેલા દેવલેાકમાં સૂર્યભ નામે મહુદ્ધિક દેવ થયા. આ રીતે પ્રભુશ્રી મહાવીરે ‘સૂર્યભટ્ટેવે આવી ઋદ્ધિ શાથી મેળવી ? એમ શ્રીગૌતમસ્વામીના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સુણાવ્યુ” છે. સૂર્યાંભદેવ ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં દૃઢપ્રતિજ્ઞ નામે રાજકુમાર થઈ અનુક્રમે મોટા થતાં મેાક્ષમાગને આરાધીને સિદ્ધ થશે. આ હકીકતને વિસ્તારથી સમજાવવા માટે તેનું જીવનચરિત્ર જણાવતાં દૃઢપ્રતિજ્ઞના જન્મસંસ્કાર, નામકરણ, અન્નપ્રાશન વગેરે સ’સ્કારો અને પ્રતિજ્ઞને સાચવવા માટે પાંચ ઢાયા ( ધાવમાતાએ ) તથા આકુલાદિની દાસી વગેરેનુ' વન કયુ` છે. પછી દૃઢપ્રતિજ્ઞે કરેલા ૭૨ કળાના અભ્યાસ, તેના ગુરુનું સન્માન, દૃઢપ્રતિજ્ઞનું અનેક ભાષાવિશારદ પણ, તેમજ ભાગસમતા, ભેગા ભાગવવા માટે માતાપિતાએ દૃઢપ્રતિજ્ઞને કરેલુ આમત્રણ, દૃઢપ્રતિજ્ઞની અનાસક્ત ભાવના અને છેવટે સિદ્ધિ, પ્રશ્નકાર શ્રીગૌતમસ્વામીના વિહાર, સૂત્રસમાપ્તિ અને અંતિમ મોંગલમય નમસ્કાર આ બધી બીના સ્પષ્ટ સમજાવી છે. આ રીતે શ્રી રાજપ્રશ્નીય સૂત્રના સક્ષિપ્ત પરિચય પૂરો થયા. શ્રી કેશી ગણધર અને પ્રદેશી નૃપના પ્રશ્નોત્તરાનું સ્પષ્ટ વિવરણુ ૧. પ્રશ્ન-પ્રદેશી રાજા કેશી ગણધરને પૂછે છે કે પરલાક અને પાપ કઈ રીતે માની શકાય! અર્થાત્ ન માનવાં એ વ્યાજબી છે. આવા દૃઢ નિર્ણય થવાનુ કારણ એ છે કે મારા પિતા શિકાર વગેરે ઘણાં પાપનાં કામેા કરતા હતા, એટલે જૈન સિદ્ધાંત પ્રમાણે તે નરકે જવા જોઈએ. હવે જે પિતાને મારી ઉપર ઘણા પ્રેમ હતા તે જો નરકે ગયા હોય તા મારી ઉપરના પ્રેમને લઇને અહી મને કહેવા કેમ નથી આવતા કે “ હે પુત્ર! મારી માફક તું ધાર પાપ કરીશ નહીં, જો કરીશ, તેા હું જેમ નરકનાં વાર દુ:ખ ભાગવું છું, તેમ તારે પણ તેવાં દુ:ખે નરકમાં ભોગવવાં પડશે, ” હુજુ સુધી તે આવ્યા નહિ, તેથી મને ખાતરી થઈ કે પલાક અને પાપ છે જ નહિ, કહેા, આ મારું કહેવું સાચુ છે કે ખાટુ'! Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણવલી (ર. ઉપાંગ શ્રી રાયપાસેણીય સૂત્રનો પરિચય) ૩૪૫ ઉત્તર-પરલોક અને પાપ એ બંને પદાર્થો જરૂર માનવા જોઈએ, નાનું બાળક હજુ હમણાં જ જમ્મુ છે, છતાં જન્મતાં વેંત ધાવવાની ક્રિયા કરે, તે કોઈના પણ શિખવાડયા વગર જ કરે છે, ને એનામાં જન્મ સમયે શીખવાની પણ પોગ્યતા છે જ નહિ, છતાં પૂર્વભવના સંસ્કારથી જ ધાવે છે. આથી પલેક સાબિત થાય છે, તથા શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રાદિ અનેક ગ્રંથોમાં જિનશાસન પ્રભાવક મહાપુરુષોએ જણાવ્યું છે કે આદ્રકુમારને તથા શ્રી સયંભવસૂરિજીને પ્રભુદેવની પ્રતિમા જઈને તેમજ બીજા પણ ઘણા ભવ્ય જીવોને પૂર્વભવની બીના, દેશના વગેરેના શ્રવણથી કે મુનિદર્શનાદિ કારણેથી જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થયું. તેથી તેમણે ઉત્કૃષ્ટથી પાછલા નવ ભવની બીના જાણી હતી. અહીં સુવ્રત શેઠ વગેરેનાં દૃષ્ટાંતે પણ જાણવાં. સુવ્રતશેઠે પાછલા ભવમાં મેં અગિયારસ પર્વતિથિની આરાધના કરી હતી, તેના પ્રભાવે અહીં હું સર્વ પ્રકારે સુખી છું, એમ ગુરુમહારાજના કહેવાથી જાણ્યું. વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પણ ગુરુએ કહેલી બીનાની ખાતરી થઈ. વર્તમાન ભવમાં તે જ પર્વ તિથિની આરાધના કરી દેવલોકમાં મહદ્ધિક દેવ થયા. તેમજ શ્રીપાલ મહારાજાએ પૂર્વ ભવમાં સિદ્ધચક્રની આરાધના કરી હતી; તેજ સિદ્ધચકની ચાલુ ભવમાં પરમારાધના કરી નવમા દેવલેકે ગયા. અનુક્રમે નવમે ભવે મોક્ષે જશે. આ સર્વ હકીકતથી સાબિત થયું કે પરલોક છે જ, તે જ પ્રમાણે દુનિયામાં જ્યારે એક માણસ સુખી દેખાય છે, ત્યારે બીજે માણસ દુ:ખી દેખાય છે, મનુષ્યપણું સરખું છતાં આ તફાવત પડવાનું કંઈ પણ કારણ તેવું જ જોઈએ. એ તો પ્રસિદ્ધ જ છે કે કારણ વિના કાર્ય થાય જ નહિ, દુ:ખ કે સુખ એ કાર્ય છે, માટે તેનું કારણ જરૂર હોવું જ જોઈએ. હે રાજન ! શાંતિથી વિચાર કરતાં તને જરૂર ખાતરી થશે કે પુણ્યકર્મના ઉદયથી જીવ સુખી થાય છે ને પાપકર્મના ઉદયથી છવ દુ:ખી થાય છે. એ જ પ્રમાણે રાજા અને રંકમાં, બુદ્ધિશાળી પુરુષ અને જડ પુરષમાં, સુરૂપવંત અને કપ પુરૂષમાં, ધનવંત અને ભીખારીમાં, બલવંત અને દુર્બલમાં, નીરોગી અને રેગીમાં પણ પુણ્ય અને પાપને કારણ તરીકે માનવાં જ જોઈએ. હવે નરકસ્થાનમાં રહેલા નારક છે અહીં કેમ ન આવે તેના બે કારણ છે : ૧. તે છનું આયુષ્ય નિરૂપક્રમ છે. એટલે ઘટી શકે તેવું નથી. ને તે પણ ત્યાં જ ભગવ્યા વિના બીજે સ્થાને જઈ શકાય જ નહિ, તથા ૨, પરમાધામી દેવે તેમને ત્યાંથી નીકળવા દેતા નથી. એટલે તેઓ તેમને આધીન રહ્યા છે. માટે નારક જીવે અહી આવી શકે નહિ. તેમની સ્થિતિ કેદીના જેવી હોય છે. આ બાબત દષ્ટાંત આપીને સમજાવતાં શ્રીકેશી ગણધર ભગવંતે કહ્યું : હે રાજન ! તેં તારી સ્ત્રીને પરપુરુષ સાથે રમતી જોઈ હોય, તે વખતે તે તે પુરુષને બાંધીને કેટવાળને મારવા સોંપી દીધો હોય. ત્યારે તે પુરુષ તને કરગરીને કહે કે હે રાજા! કૃપા કરીને મારા પુત્રને મળવા માટે Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રીવિજયપધસૂરીશ્વસ્કૃત ડીવાર મને ઘેર જવા દો. તે તમે તેનું વચન માનશે? પ્રદેશી રાજાએ આ બાબતને ખુલાસે કરતાં જણાવ્યું કે હે આચાર્ય ! તેવા ગુનેગારનું વચન કેમ મનાય? ગુરુ બાયા : ત્યારે નરકમાં રહેલા પરમાધામીએ તને મળવા માટે તારા પિતાને શી રીતે છોડ? આ રીતે ગુરુએ સમજાવવાથી રાજાએ કબૂલ કર્યું કે હું પરલોક, પુષ્ય, અને પાપ માનું છું. ૧, ૨. પ્રશ્ન–પરદેશી રાજાએ કેશી ગણધરને પૂછયું કે મારી માતા ઘણાં દયાળુ હતાં. તમારા જેન સિદ્ધાંત પ્રમાણે તે સ્વર્ગ ગયા હાવાં જોઈએ. તેમને હું ઘણે વહાલે હતો. તે તે અહીં આવીને મને સ્વર્ગનું સુખ કેમ કહેતાં નથી? ને હે પુત્ર! તારે પુણ્ય કરવું, એવી ભલામણ પણ કેમ કરતા નથી? આથી મને ખાતરી થઈ કે પરલોક નથી, ને પુણ્ય પણ નથી. ઉત્તર–આ પ્રશ્નને ઉત્તર પહેલા પ્રશ્નના ઉત્તરમાં જ વિસ્તારથી આપી દીધો છે. છતાં વધુ જાણવા જેવી બીન એ છે કે સંસ્કારના સિદ્ધાંત પણ પરલોકને સાબિત કરે છે. જેવા સંસ્કારો આ ભવમાં પડ્યા હોય તેવા સંસ્કારની જાગૃતિ (ઉદય) પરભવમાં જરૂર થાય છે. એ પ્રમાણે ચાલુ ભવના સંસ્કારમાં પણ પૂર્વ ભવના જ સંસ્કાર કારણ છે. પૂર્વ ભવના સારા સંસ્કાર હોય; તો આ ભવમાં ઉંમરની અપેક્ષા રાખ્યા વગર આત્મિક ઉન્નતિનાં સાધનની પ્રાપ્તિ, પાપને ભય, સરલ સ્વભાવ, ક્ષમા, સમતા, વૈરાગ્ય, ઉદારતા, ગંભીરતા વગેરે સદ્દગુણેથી વાસિત થયેલું ઉત્તમ જીવન ગુજારી શકાય છે. બાળકો ઉંમરમાં નાના છે, છતાં કેટલાંક બાળકે પ્રભુનું બિંબ, મુનિવેશ વગેરે જોઈને રાજી થાય છે, ને કેટલાંએક બાળકે રેવા માંડે છે. આનું કારણ તપાસતા જણાય છે કે જેણે પૂર્વભવમાં દેવ ગુરુની આરાધના કરવાનો દઢ સંસ્કારે જમાવ્યા છે, તે બાળક જિનબિંબાદિને જોઇને રાજી થાય, ને જેણે પૂર્વ ભવમાં દેવ ગુરૂની વિરાધના કરી હેપના સંસ્કાર દઢ જમાવ્યો હોય, તે બાળક જિનબિંબાદિને જોઈને અરુચિ જાગવાથી રુદન કરે છે. પૂર્વભવના મુનિભક્તિ આદિના શુભ સંસ્કારને લઈને જ શ્રીવજસ્વામી હરણ જોઈ હર્ષઘેલા થયા, તેવો હર્ષ માતાએ આપવા માંડેલા રમકડા જોઈને ન થયો. તેમજ ગોશાલો મુનિની ઉપર દ્વેષના સંસ્કારવાળે હતો; તેથી જ્યાં જ્યાં જન્મ લે ત્યાં ત્યાં તે મુનિને ઉપસર્ગ કરે છે. રાજપુત્રના ભવમાં તેણે સુમંગલ મુનિની ઉપર રથ ચલાવતાં તે મુનિએ મૂકેલી તેજલેશ્યાથી મરીને તે દુર્ગતિમાં ગયે. એ જ પ્રમાણે સમરાદિત્ય ચરિત્રમાં જણાવ્યા પ્રમાણે માતાએ પુત્રને ઝેર આપ્યું. પુત્ર તે જાણવા છતાં સમતાથી મુનપણાની આરાધના કરી મહદ્ધિક દેવ થયો. આથી સાબિત થાય છે કે પરલોક છે જ અને પુણ્ય પણ છે જ. આ બાબતમાં શાલિભદ્ર ધન્યકુમારાદિનાં દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. હે રાજન ! હવે હું સ્વગમાં ગયેલા છે અહીં નથી આવતા તે વાત દૃષ્ટાંત આપીને સમજાવું છું. તું એમ સમજ કે હું એક સુંદર Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૨. ઉપાંગ શ્રી રાયપસેણીય સૂત્રના પરિચય ) ૩૪૭ રાજસભામાં બેઠો છું. તારી આગળ નાચ વગેરે થઈ રહ્યો છે, તે આનંદથી તું ગાયન સાંભળે છે. આ અવસરે દુધ ઉકરડાની નજીક ઊભા રહેલ કોઈ માણસ તને એમ કહે કે હે રાજાજી ! થોડી વાર તમે અહીં પધારા ! તે તું ત્યાં દુધ પાસે જાય ખરો ? આનેા ખુલાસે કરા. રાજાએ કહ્યું. આવેશ આનંદ આનંદ વતી રહ્યો હોય તે છેડીને ત્યાં કોણ જાય? તે પછી દેવલેાકની ઋદ્ધિ વગેરેને આનંદ છેાડી તારી માતા અહી ન આવે, તેથી સ્વર્ગ નથી, અથવા પુણ્યનાં કુલ મળતાં નથી, કે પુણ્ય નથી, એમ કેમ કહેવાય ? ગુરુના આ વચનથી રાજાને ખાતરી થઈ કે પરલાક અને પુણ્ય પદાર્થ છે જ. ર. ૩. પ્રશ્ન-પ્રદેશી રાજા કેશી ગણધરને ત્રીજો પ્રશ્ન એ કરે છે કે મેં કોઈ એક ચારને લાઢાની કોઠીમાં પૂરી દીધા. તેમાં લગાર પણ બાકું ન હતું, તેથી તે મૂંઝાઈને કોઠીમાં જ મરી ગયા. પછી કાઠી ઉઘાડીને આના જીવ કયાંથી નીકળ્યા ? તેની તપાસ કરી. પણ ચારના જીવને નીકળવાનું મારું જણાયું નહિં. આ બાબતમાં હું આચાય મહારાજ ! તે ચાના વ કાંથી નીકળ્યે તે મને સમજાવે. ઉત્તર : —જેમાં લગાર પણ છિદ્ર છે જ નહિ એવા ભોંયરામાં કોઈ માણસ શંખ વગાડે, ત્યારે તેના નાદ ( શબ્દ ) બહાર સંભળાય છે, પણ તે સ્વરને નીકળવાનું છિદ્ર જોવામાં આવતુ નથી, જેમ શંખના શબ્દ રૂપી છતાં છિદ્ર ન હેાય તા પણ ભેાંયરાની અહાર નીકળે છે, તે પછી અરૂપી જીવ કાઠીમાં કે દેહમાંથી નીકળે, તેમાં છિદ્રની જરૂર પડે જ નહી એટલે શબ્દની માફક જીવને નીકળવામાં છિદ્રના વિચારે કરાય જ નહિ, આ પ્રસંગે કેવી ગણધરે શબ્દનું સ્વરૂપ ને સ્યાદ્વાદ રૌલીએ જીવસ્વરૂપ વિસ્તારથી સ્પષ્ટ સમજાયું, તેથી પ્રદેશી રાજાએ કબૂલ કર્યુ કે જીવ છિદ્ર વિના પણ બહાર નીકળી શકે. ૩. ૪. પ્રશ્ન:—ત્રીજા પ્રશ્નમાં જણાવેલા ચાર મરી ગયા પછી તેના શરીરમાં કીડા પડેલા તે મે' જોયા. મને પ્રશ્ન એ થયેા કે કોઠીમાં બાફ઼ તા દેખાતું નથી. તેા આ કીડા બહારથી આવીને આના શરીરમાં પેઠા કચાંથી ? એટલે મારે પૂછવાનું એ છે કે જો જીવ હોય તા મને સમજાવેા કે છિદ્ર વિના કીડા અંદર દાખલ થયા તે કઈ રીતે બને ? ઉત્તર : જેમ જીવને નીકળવામાં છિદ્રની જરૂરિયાત નથી, તેમ પેસવામાં પણ છિદ્રની જરૂર નથી. અહીં દૃષ્ટાંત અગ્નિમાં મૂકેલ લેાઢાના ગાળાનું જાણવું, તે આ પ્રમાણે-લાઢાના ગાળા ધગધગતા અગ્નિમાં મૂકીએ, તેા તે અગ્નિમય ( લાલચેાળ ) થઈ જાય છે. અહીં લેાઢાના ગાળામાં છિદ્ર નહિ છતાં અગ્નિ દાખલ થાય છે, તેમ ચારના શરીરમાં કીડા ઢાખલ થાય, તેમાં છિદ્રની જરૂર પડે જ નહિ. એ તા સમજાય તેવી બીના છે કે અગ્નિ રૂપી છે, છતાં છિદ્ર વિના લેાઢાના ગાળામાં પેસે છે, તા કીડાના અરૂપી જીવ શરીરમાં છિદ્ર ન હોય તા પણ પેસે, એમાં નવાઈ જેવુ કઈ છે જ નહિં, ૪, ૫. પ્રશ્ન —પ્રદેશી રાજા કહે છે કે-બાળક ખાણ ફે કે તે તે નજીકમાં પડે, ને જુવાન Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત માણસ બાણ કે કે તો તે દૂર પડે છે. આથી મને ખાતરી થઈ કે બાલકનો જીવ નાખે છે. ને જુવાનને જીવ મોટો છે; સર્વ જી સરખા નથી. તો પછી તમે સર્વ જીવો સરખા છે, એમ કહે છે તેનું શું કારણ? ઉત્તર –બાળકને કે જુવાનને પૂર્વકૃત કર્મથી જ શરીર પ્રાપ્ત થાય છે. તેમાં બાળકનું શરીર કેમળ છે અને નાનું છે. તેથી તે બાણ ફેકે ત્યારે નજીક પડે છે ને જુવાનનું શરીર કઠિન છે, મજબૂત છે ને મોટું છે. તેથી તે બાણ ફેકે, ત્યારે બાણ બહુ દૂર જાય છે. આ રીતે બાણ દૂર જાય, કે નજીક પડે, તેમાં શારીરિક શક્તિ વગેરે કારણ તરીકે સમજવા. પણ સવ છે તે એક સરખા છે, એમાં કઈ જીવ નાને કે મોટો છે જ નહિ. અસંખ્યાતા પ્રદેશે સંખ્યાની અપેક્ષાએ દરેક જીવના એક સરખા છે. જીવ શરીરમાં કેચાઈને, કે ફેલાઈને રહે છે, કારણ કે આત્મપ્રદેશો સંકેચાય છે ને ફેલાય પણ છે. ૫. ૬. પ્રશ્ન-પ્રદેશી રાજા કેશી ગણધરને પૂછે છે કે જે શરીરમાં જીવ હોય, તે એક જીવતા માણસનું વજન કરીએ અને તેના જ છવ વિનાના મૃતક (માદા)નું વજન કરીએ. આ બેમાં જીવવાળા શરીરનું વજન વધારે થાય, ને મૃતકનું વજન ઓછું થાય, તે શરીરમાં જીવ છે, એમ માની શકાય. પણ એક ચારને જીવતે જે, ને મરી ગયા પછી જેઓ, તેમાં બંને વખતે તેનું વજન સરખું થયું. આથી મને ખાતરી થઈ કે જીવ પદાર્થ છે જ નહિ. ઉત્તર:–વાયુ રૂપી છે. તેને ધમણમાં ભર્યા પછી તાલીએ ને વાયુ કાઢી ખાલી ધમણ તેલીએ, તો બંને વખતે એક સરખું વજન થાય છે. વાયુની માફક જીવનું વજન હોય જ નહિ તેમાં પણ ફરક એ છે કે વાયુ રૂપી છે, ને જીવ અરૂપી છે. આ ખરી હકીકત હોવાથી ચેરનું જીવ વિનાનું શરીર, ને જીવવાનું શરીર વજનમાં સરખું થાય એમાં નવાઈ શી? વાયુ રૂપી છે છતાં દેખાતો નથી, ઝાડનાં પાંદડાં હાલે, તે ઉપરથી વાયુની ખાતરી થાય છે. તે જીવ આપી છે તે કઈ રીતે દેખી શકાય? જેમાં વર્ણાદિક હય, તે જ પાયે દેખાય, પરમાણુ વગેરેમાં વર્ણાદિ છે, છતાં દેખાતા નથી, માટે કહ્યું કે, વદિવાળા પદાર્થો પણ પ્રાયે દેખાય એટલે પરમાણુ આદિ ન દેખાય, ને બીજા સ્કંધ વગેરે દેખાય. ૬. ૭. પ્રશ્ન-પ્રદેશી રાજા કેશી ગણધરને પૂછે કે જીવની ખાત્રી કરવા માટે મેં એક ચારના (તેના શરીરના) કથડે કકડા કરી જોયા, પણ તેના શરીરના કેઈ પણ ભાગમાં જીવ જેવામાં આવ્યું નહી તે જીવ છે એમ કઈ રીતે માની શકાય? ઉત્તર– રાજા! જેમ અરણના લાકડામાં અગ્નિ રહે છે, તેના ઝીણા ઝીણા કકડા કરીને બારીકાઈથી કે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તપાસીએ તોપણ અગ્નિ દેખાય જ નહિ, તેમ જીવ આ શરીરમાં રહેલો છે. અગ્નિરૂપી છે છતાં ન દેખાય, તે અરૂપી એ જીવ કઈ રીતે રેખાય? ૭, Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૨. ઉપાંગ શ્રી રાયપાસેણીય સૂત્રનો પરિચય) ૩૪૯ ૮, પ્રશ્ન–અદેશી રાજા કેશી ગણધરને પૂછે છે કે હે આચાર્ય મહારાજ ! જેમ ઘડા વગેરે પદાર્થો પ્રત્યક્ષ દેખાય છે, તેમ જીવ હેય, તો તે દેખાતો કેમ નથી ? ઉત્તર–જેમ ઝાડનાં પાંદડાં વાયુથી હાલે છે. અહીં પાંદડાં હાલતાં દેખાય, તે ઉપરથી નિર્ણય થાય છે કે આ ઝાડનાં પાંદડાં વાયુથી જ હાલે છે. અહીં જેમ વાય પી છતાં દેખાતો નથી, તોપણ પાંદડાંના હાલવા ઉપરથી વાયુનો નિર્ણય થાય છે, તેમ શરીરમાં ચલનાદિ ક્રિયા અરૂપી જીવ હોવાથી જ થાય છે, જે જીવ વિના હાથ વગેરેનું હાલવું, ભાષા અને ક્રિયા થતી હોય, તો તેવું હાલવું વગેરે મડદામાં કેમ દેખાતું નથી? માટે જ સાબીત થાય છે કે ચલનાદિ ક્રિયા જીવ વિના થઈ શકે નહીં. આવી રીતે કાર્યને જોતાં જે કારણનું અનુમાન કરીએ, તે પૂર્વવદનુમાન કહેવાય, એમ સાંખ્ય દર્શનને માનનારા વગેરે પરવાદીઓ પણ કહે છે. ૮. ૯. પ્રશ્ન– પ્રદેશ રાજા કેશી ગણધરને પૂછે છે કે જો કીડીને અને હાથીને છવ સરખા હોય, એટલે નાનો કે મેટો ન હોય, તો કીડીનું શરીર નાનું છે, ને હાથીનું શરીર મેટું છે, તેનું શું કારણ? જેટલા આત્મપ્રદેશ હાથીના મોટા શરીરમાં માઈ શકે, તેટલા જ આમપ્રદેશ કીડીના નાના શરીરમાં કઈ રીતે સમાય? ઉત્તર–કીડોનું શરીર નાનું હોવાથી તેનો જીવ નાનો છે અને હાથીનું શરીર મોટુ હેવાથી તેને જીવ મોટો છે, આવી તારી માન્યતા તદ્દન ખોટી છે. કારણ કે શરીર ઉપરથી જીવને નિર્ણય થાય જ નહિ, કારણ કે વિચિત્ર પ્રકારના નામકર્મના ઉદયથી કેઈનું શરીર નાનું હોય છે, ને કોઈનું શરીર મોટું હોય છે. જેમાં મોટા ઘરના મધ્યભાગમાં દીવ મુકયો હોય, તે તેને પ્રકાશ આખા ઘરમાં ફેલાય ને તે જ દીવ નાના ઘરમાં મૂકીએ તો તેટલા જ ભાગમાં તેને પ્રકાશ ફેલાય. અહીં પ્રકાશ મોટા ઘરમાં ફેલાઈને અને નાના ઘરમાં સંકેચાઈને રહે છે. એટલે જેમ પ્રકાશને સંકેચ વિકાસ ધમ છે, તેવી રીતે આત્મપ્રદેશે પણ તે બે ધર્મોવાળા હોય છે. માટે નાના શરીરમાં કાકાશના પ્રદેશ જેટલા આત્મપ્રદેશે સંકેચાય છે, ને મોટા શરીરમાં તેટલા જ આત્મપ્રદેશો ફેલાય છે. તમામ જીવોના આત્મપ્રદેશે એક સરખી સંખ્યાવાળા છે. તેમાં વધઘટ છે જ નહિ, એમ શ્રી તત્વાર્થસૂત્ર ટીકાદિમાં જણાવ્યું છે. ૯. ૧૦. પ્રશ્ન-પ્રદેશી રાજા કેશી ગણધરને પૂછે છે કે હે સુરિરાજ! અમારા કલમથી જે નાસ્તિકમત ચાલ્યો આવે છે, તે મારાથી કેમ છોડી દેવાય? ઉત્તર–જે પરંપરાએ આવેલી અધર્મબુદ્ધિને છેડે નહિ, તે લેવાને ઉપાડનાર વિપારીની માફક દુ:ખી થાય છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી–એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. એક વખત તેઓ સાથે ધન કમાવાની ઈચ્છાથી પોતાના ગામથી નીકળી પરદેશ તરફ જતા હતા. જતાં જતાં વચમાં તેમણે એક લેટાની ખાણ જોઈ. તેમાંથી Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ શ્રી વિજયપધસૂરીશ્વરકૃત તેમણે જોઈએ તેટલું લો લીધું. આગળ ચાલતાં તેમણે રૂપાની ખાણ જોઈ તેથી ચાર મિત્રોમાંના ત્રણ જણાએ કહ્યું. લોઢું ફેંકી દઈએ, ને ઉપાડી શકાય તેટલું રૂપું લઈએ. એમ કહી ત્રણ જણ એ લોઢું ફેંકી દઈ રૂપું લઈ ચાલવા માંડયું. પણ ચેાથે મિત્ર કદાગ્રહી હત, તેણે રૂપું લીધું નહિ, ને ત્રણ જણ ની સાથે લો ઉપાડી ચાલવા માંડ્યું. આગળ ચાલતાં સેનાની ખાણ દીઠી, એટલે બુદ્ધિશાલી તે ત્રણ મિત્રોએ રૂપું છોડી સેનું લીધું, ને ચાલવા માંડયું. અહીં પણ પેલા કદાગ્રહી મૂર્ખ મિત્ર પહેલાંની માફક લેતું ઉપાડી તે ત્રણ મિત્રોની સાથે ચાલવા માંડ્યું. આગળ ચાલતાં તેમણે રનની ખાણ જોઈ ત્યારે સોનું છોડીને ત્રણ મિત્રોએ રને લીધાં, પણ પેલા ચેથા મિત્ર તો જેમ રૂપાને ને સેનાને ત્યાગ કર્યો, તેમ રન પણ લીધાં નહિ, ને જે ઉપાડી ત્રણ મિત્રોની સાથે આગળ ચાલવા માંડ્યું. ત્રણ મિત્રો ઈષ્ટ નગરમાં વેપાર કરી ઘણો લાભ મેળવી પિતાના ગામમાં આવ્યા. ઘણાં સુખી થયા. પેલો કદાગ્રહી બુદ્ધિહીન હોવાથી કંઈ પણ કમાયો નહિ. તેના નસીબમાં લેઢા જેટલો જ થોડો લાભ હતો, તે મળ્યો. પણ લાભ-અલાભ, હિત-અહિતને વિચાર ન કરવાથી તે કદાગ્રહી નિધન થઈ ગયો, ને દુ:ખી થયો. આ દષ્ટાંતને સાર એ કે જ્યાં સુધી અજ્ઞાન હોય, ત્યાં સુધી લેતા વગેરેની માફક મિથ્યાત્વ રૂપી અધર્મને ત્યાગ ન થાય, પણ જ્યારે સત્ય ધર્મ સમજાય ત્યારે તે ત્રણ મિત્રોની માફક અધર્મને છેડી સત્ય ધર્મને સ્વીકાર કરે જ જોઈએ. જો તેમ ન કરીએ તે ચેથા મિત્રની માફક અધર્મને રાગી જીવ બહુ જ દુઃખી થાય છે. માટે હે રાજન! તમે મહાભાગ્યના ઉદયથી મનુષ્ય જન્મ પામી સત્ય ધર્મની આરાધના કરી મુક્તિનાં અવ્યાબાધ સુખો પામે. પછી કેશી ગણધરે દેવ ગુરુ ધર્મનું યથાર્થ સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું. પરિણામે પ્રદેશ રાજા અશ્વ ઉપર બેઠા બેઠા જૈન ધર્મને પૂર્ણ રાગી થયો. તેણે ઘોડા ઉપરથી નીચે ઊતરી ગરને વંદન કરીને કહ્યું કે હે મહારાજ ! હું સવારે તમને નમીને મારો અવિનય ખમાવીશ. એમ કહી પ્રદેશ રાજા ગુરુને વંદન કરી નગરીમાં પ્રવેશ કરી રાજમહેલમાં ગયા. બીજે દિવસે પ્રભાતકાળે કેણિક રાજાની માફક પ્રદેશી રાજાએ મોટા ઉત્સવથી આવી ગુરુ વંદના કરી, અને તેમની પાસે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. અંતે હિતશિક્ષા ફરમાવતા શ્રી ગુરુ મહારાજે રાજાને કહ્યું કે હે રાજા! પુષ્પ ફળવાળા બગીચાની જેમ પ્રથમ બીજાઓને દાન દેનારા દાતાર થઈને હમણાં ધન મેળવી તમારે અદાતા (ાન નહિ દેનાર ) થવું નહિ, એટલે કે સૂકાઈ ગયેલા વનની જેવા અરમણીય થવું નહિ. કારણ કે તેમ થવાથી અમને અંતરાય લાગે, અને શ્રી જૈનધર્મની નિંદા થાય. ગુરનાં આ વચન સાંભળી પ્રવેશી રાજાએ તે પ્રમાણે વર્તવા કબૂલ કરી જણાવ્યું કે હે સૂરિમહારાજ ! હું મારા સાત હજાર ગામના ચાર વિભાગ કરીશ. તેમાંથી એક વિભાગ વડે મારા રાજ્યના સભ્ય અને વાહનનું પોષણ કરીશ, Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( ૨. ઉપાંગ શ્રી રાયખસેણીય સૂત્રના પરિચય ) ૩૫૧ બીજા ભાગ વડે અંત:પુરના નિર્વાહ કરીશ. ત્રીજા ભાગ વડે ભંડારની પુષ્ટિ કરીશ, અને ચેાથા વિભાગ વડે દાનશાળા વગેરે ધકા કરીશ. આ રીતે શ્રાવક બનીને રાજા ઘેર આવ્યા, અને શ્રમણેાપાસક શ્યા. કામભાગમાં અનાસક્ત એવા રાજાને જાણી, તેની રાણી સૂકાતા તેને મારવાના ઉપાય ચિતવવા લાગી. તેણીએ પાતાના પુત્ર સૂકાંતને કહ્યું કે “ તારા પિતા દેશની અને રાજ્યની બિલકુલ ચિંતા કરતા નથી. તે શ્રાવક થઈને ફરતા કરે છે. માટે શસ્ત્ર, મંત્ર, વિષ કે અગ્નિના પ્રયાગથી તું તેને મારી નાખીને રાજ્ય લઈ ચે, કારણ કે કેહેલા પાનને કાઢી નાખવું એ ન્યાય છે. ” આ પ્રમાણેનાં પેાતાની માતાનાં વચન સાંભળી કુમાર મૌન ધરી રહ્યો. તે જોઈ રાણીએ વિચાયુ કે “ આ પુત્ર નમાલે છે, આને મેં ગુપ્ત ભેદ ( વિચાર ) કહી નાંખ્યા. પણ આ જરૂર મંત્રભેદ કરશે, ” એવું ચિતવી તેણીએ છળ શેાધી ભેજનમાં ઝેર ભેળવી પ્રદેશી રાજાને તે ઝેરી ભાજન ખવરાવ્યુ, તેથી રાજાને અસહ્ય વેદના ઉત્પન્ન થઈ. આ કામ પાતાની રાણીનું છે, એમ જાણ્યા છતાં તેણે તેના પર કાપ કર્યાં નહિ. સ્વયમેવ પૌષધાગારમાં જઈ દર્ભના સંથારા ઉપર પૂર્વાભિમુખ એસી શક્રસ્તવ (નમ્રુત્યું) ભણી મનમાં પાતાના ધર્માંચા ને સંભારી જાવજીવ સુધી સ પાપસ્યાનાને વેસિરાવી સમાધિમાં કાળધમ પામી પહેલા સૌત્ર દેવલાકમાં સૂર્યાભ વિમાનને વિષે ચાર પચે પમના આયુષ્યવાળા મહદ્ધિક દેવ થયા. આમ માત્ર આગણચાળીસ દિવસ સુધી શ્રાવક વ્રતની આરાધના કરવાથી સાડાબાર લાખ યોજનના વિસ્તારવાળા વિમાનને વિષે પ્રદેશી રાજા ઉત્તમ દેવપણું પામ્યા. તેણે પ્રદેશી રાજાના ભવમાં માત્ર તેર છઠ્ઠું કરી તેમા છઠ્ઠને પારણે સથારા કર્યા હતા. દેવપણે ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાને કરી પેાતાને સમ્યકત્વના કારણભૂત પૂ ભત્રની બીના જાણી તે સૂર્યભટ્ટેવ અહી... વીર પ્રભુની પાસે આવી નાટક કરી સ્વસ્થાને ગયા, દેવાયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી દીક્ષા લઈ માક્ષે જશે. ૧૦, આ દશે પ્રશ્નાત્તરાનું વિવરણ આત્મ દૃષ્ટિને સતેજ કરે છે ને નિગુણરમણતા વધારે છે. અહીં... જણાવેલા કેશી ગણધર, તે શ્રીપાર્શ્વનાથના મુખ્ય ગણધરામાંના ગણધર નથી, પણ તે મુખ્ય ગણધરના શિષ્ય કે પ્રશિષ્ય છે. એટલે શ્રીપાર્શ્વનાથની ત્રીજી પાર્ટ કે ચાથી પાટે તે થયા, એમ ઐતિહાસિક પ્રથામાં કહ્યું છે. આ જ ત્રણ જ્ઞાનના ધારક કેશી ગણધર તિંદુક નામના વનમાં શ્રી ગૌતમસ્વામીને મળ્યા હતા. માંહીંમાંહે એકબીજાને હુજ આન ંદિત થઈને સુખશાતા પૂછી હતી. અને ચાર મહાવ્રત રૂપ ધતું ને પંચમહાવ્રત રૂપ ધર્માંનું તથા સર્ચલક ધર્મોં અને અચેલક ધર્માંનું ખરું રહસ્ય શ્રી ગૌતમસ્વામીની પાસેથી જાણીને પંચ મહાવ્રત રૂપ ધ`સ્વીકાર્યાં હતા. તેમજ શ્રી ગૌતમસ્વામીના સરલતાદિ ગુણેાની તેમણે સ્તવના કરી હતી. સમ્રાટ ચંદ્રગુપ્ત વગેરે ઐતિહાસિક પ્રથાદિમાં કહ્યું છે કે શ્રી કેશી ગણધરની પાસે બુદ્ધે દીક્ષા લીધી Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩પર શ્રીવિજયસૂરીશ્વરકૃત હતી. પાછળથી કેઈ કારણે તેણે દીક્ષા તજી બૌદ્ધ ધર્મ ફેલા. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે કેશી નામના અનેક થયા છે. આ કેશી ગણધર આદર્શ સાધુતાને વરેલા હતા, તથા તેમનામાં સામાને સમજાવવાની ને પૂછેલા પ્રશ્નને શાંતિથી ઉત્તર દેવાની અલૌકિક શક્તિ હતી, તેમજ સરલ અને ગુણગ્રાહી પણ હતા. પ્રદેશી રાજા જે કે જેનધર્મ પામ્યા પહેલાં નાસ્તિક હતા, પણ તે સરલ અને સત્વગ્રાહી હોવાથી કેશી ગણધરના સમાગમથી દેશના શ્રવણાદિથી અને સંતોષજનક ઉત્તરે મળવાથી શ્રાવક ધ (બાર તો) ને આરાધવા લાગ્યા. ધમપસાયે વૈરાગ્ય ભાવના વધતાં તે શીલધર્મની આરાધનામાં આગળ વધ્યા. તેમની આ સ્થિતિ સૂર્યકાંતા રાણીને ભેગ સાધનામાં અંતરાયભૂત લાગી, તેથી તે જ્યારે બીજી રીતે રાજાને મારવામાં ફાવી નહિ, ત્યારે તેણીએ તેરમા છઠ્ઠના પારણે પ્રદેશી રાજાને એરમિશ્રિત ભોજન ખાવા પીરસ્યું. તે તો આ કપટને જાણતો નથી, તેથી તેણે તે ભેજન ખાધું. ડીવારમાં ઝેર ફેલાયું, ત્યારે રાજાએ જાણ્યું કે આ કામ કરનારી સૂર્યકાંતા રાણી છે. છતાં તેણે તેની ઉપર લગાર પણ ક્રોધ કે અરુચિ કરી નહીં ને સમતાભાવે અંતિમ આરાધના કરી. સમાધિથી મરીને તે સૌધર્મ દેવલોકમાં સૂર્યાભ નામે એકાવનારી મહદ્ધિક દેવ થયા. રાજા પ્રદેશનું અંતિમ જીવન બહુજ ઉચ્ચ કેટીનું હતું. શાંતિથી તેને વિચાર કરનારા શ્રાવકો પિતાના શ્રાવક ધર્મને નિર્દોષભાવે જરૂર આરાધી શકે છે. આવા સાત્વિક જીવન ગુજારનારા પુણ્યાત્માએ વિરલ જ હોય છે. હાલના શ્રમણોપાસકે પરમશ્રાવક પ્રદેશી રજાના જેવું જીવન ગુજારી મોક્ષમાર્ગને આરાધી મુક્તિના અવ્યાબાધ સુખ પામે. એ જ હાર્દિક ભાવના. છે શ્રી રાયપસેણીય સૂત્રને ટ્રેક પરિચય પૂરો થયો છે ૫ શ્રી જૈન પ્રવચન કિરણુવલીનો પંદરમો પ્રકાશ પૂર્ણ થયો છે UR UR UR Page #402 -------------------------------------------------------------------------- ________________ સાલમ પ્રકાશ જ ૩. ઉપાંગ શ્રી જીવાભિગમ સત્રને સંક્ષિપ્ત પરિચય છે Cli માર્યા છે अह सोलसप्पयासे, नीवाभिगमस्स परिचयं लेसा ॥ वच्छं जीवाजीवा-भिगमं णामंतरं तस्स ।। १२६ ।। जीवसरूदवहत्ता, जीवाभिगमं अजीवभेए हिं॥ जीवाजीवाभिगमं, घडणा नामाण दुहंपि ॥ १२७ ।। तइयंगस्सोवंगं, प ण्हुं त्त र रू व भा व पण्ण व णा ॥ पण्णवणाएऽवि तहा, वृत्तं तं विजयदेवस्स ।। १२८ ।। नंदी-पक्खियसुत्त-पम्हग्गंथेसु सुत्तमज्झयणं । उक्कालियमिणमत्त, पणत्त दव्ववृत्तं तं ॥ १२९ ॥ पुन्विं भेयपभेया, संखेवा वणिया मजीवाणं ।। जीववियारो भणिमो, वित्थारा तयण थपिरेहिं ॥ १३० ।। छठे जीवदुभेया, मुत्तवियारो 4 सत्तमे सुत्ते ॥ अट्टमे नवपडिवत्ती, वुत्ता कमसो दुर्भयाई ॥१३१ ।। શબ્દાર્થ હવે હું શ્રી જૈન પ્રવચન કિરણવલીના સેલમાં પ્રકાશમાં ત્રીજા ઉપાંગ તરીકે ઓળખાતા શ્રી જીવાભિગમ સૂત્રનો પરિચય કહીશ. આનું વાભિગમ નામ વધારે પ્રસિદ્ધ છે. કેટલાએક ગ્રંથમાં “છવાવાભિગમ ? આવું બીજું નામ પણ કહ્યું છે. પણ તે વધારે પ્રસિદ્ધ નથી. ૧૨૬. અહીં જીવનું સ્વરૂપ ઘણું વિસ્તારીને કહેલું હોવાથી “વવામાન” નામે પ્રસિદ્ધ છે અને અજીવના ભેદ-પ્રભેદનું પણ વર્ણન કર્યું છે, તેથી તે “શીવાનીવામિકા” નામથી પણ ઓળખાય છે. આ રીતે બંને નામે ઘટી શકે છે. ૧૨૭. ત્રીજા શ્રી સ્થાનાંગસૂત્રનું આ શ્રીજીવાભિગમસૂત્ર ઉપાંગ છે. અહીં પ્રશ્નોત્તર રૂપે પદાર્થોની પ્રરૂપણ કરી છે. એ જ પ્રમાણે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર નામના ચોથા ઉપાંગમાં પણ પ્રશ્નોત્તર રૂપે પદાર્થોની પ્રરૂપણ કરી છે. આ શ્રીછવાભિગમસૂત્રમાં વિજય દેવની બીના (સૂર્યાભદેવની માફક) વિસ્તારથી જણાવી છે. ને Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત બાકીના ભાગમાં જીવ અજીવની હકીકત જણાવી છે. ૧૨૮. શ્રીનંદીસૂત્ર અને પાક્ષિકસૂત્ર વગેરે ગ્રંથોમાં આ સૂત્રને ઉકાલિક સૂત્રોમાં ગણ્યું છે. તથા આને શરૂઆતમાં અધ્યયન તરીકે કહ્યું છે, ને છેવટે સૂત્ર તરીકે પણ જણાવ્યું છે. તેમજ અહીં દ્રવ્યાનુયોગની બીના કહી છે. ૧૨૯. શ્રીસ્થવિર ભગવતે પહેલા ટૂંકામાં અછવના ભેદ પ્રભૂતાદિનું વર્ણન કર્યું છે. તે પછી વિવિધ પ્રકારના જીના વિચાર વિસ્તારથી વર્ણવ્યા છે. ૧૩૦ અહીં છઠ્ઠા સૂત્રમાં સિદ્ધ અને સંસારી એમ બે ભેદનું સ્વરૂપ કહીને સાતમા સૂત્રમાં મુક્ત એટલે સિદ્ધ ભગવંતોનું વર્ણન કર્યું છે. પછી આઠમા સૂત્રમાં અનુક્રમે નવ પ્રતિપત્તિઓ (અધ્યયન, વિભાગ) જણાવી છે. તેમાં જીવના બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ ભેદોનું વર્ણન ક્રમસર કર્યું છે. ૧૩. સ્પષ્ટાથે:–આ શ્રીજીવાભિગમ સૂત્ર ત્રીજુ ઉપાંગ છે. અને એ જીવનું અને અજીનું સ્વરૂપ વિસ્તારથી જાણવાનું અપૂર્વ સાધન છે. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ વગેરે મહાપુરુષોએ શ્રીજીવવિચારાદિ પ્રકરણ વગેરેની રચના કરી હતી, તે આ ત્રીજા ઉપાંગ વગેરેના આધારે જ કરી છે, એમ સ્પષ્ટ જણાય છે. શ્રીસ્થાનાંગસૂત્રમાં ઢંકામાં કહેલ છવાદિની બીન અહીં વિસ્તારથી કહી છે. માટે જ આ સુત્ર ત્રીજા અંગનું ઉપાંગ છે એમ જણાવ્યું છે. અહીં સંસારી જીનું સ્વરૂપ જણાવતાં સૂત્રકારે જે વિભાગ પાડ્યા છે, તે દરેકનું “પ્રતિપત્તિ” નામ જણાવ્યું છે. જેમ બીજાં આગમમાં શતક ઉદ્દેશા વિગેરે તથા અધ્યયન, પ્રકાશ વગેરે જણાવ્યાં છે, તેમ અહીં ગ્રંથાદિના વિભાગ રૂપે પ્રતિપત્તિ સમજવી. ૧. પહેલી પ્રતિપત્તિ-અહીં સંસારી જીના ૧, સ્થાવર અને ૨. ત્રસ. આ બે ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. ૨. બીજી પ્રતિપત્તિ—અહીં ૧. સી ૨. પુરુષ, ૩. નપુંસક આ રીતે ત્રણ ભેદનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ૩. ત્રીજી પ્રતિપત્તિ–અહીં ૧, નારક, ૨. તિય"ચ, ૩, મનુષ્ય, ૪. દેવ આ રીતે સંસારી છના ચાર ભેદો વિસ્તારથી વર્ણવ્યા છે. ૪. ચોથી પ્રતિપત્તિ—અહીં ૧. એકેન્દ્રિય, ૨. બેઇંદ્રિય, ૩. તેઈદ્રિય ૪. ચતુરિન્દ્રિય, ૫. પંચેન્દ્રિય આ રીતે સંસારી જીના પાંચ ભેદો વિસ્તારથી સમજાવ્યા છે. - પ. પાંચમી પ્રતિષત્તિ–અહીં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિ કાય અને ત્રસકાય આ રીતે ૬ ભેદનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે, ૬. છઠ્ઠી પ્રતિપત્તિ—અહીં ૧, નારકે, ૨. તિ , . તિચિણીઓ, ૪. મનુષ્ય, ૫. મનુષ્યની સ્ત્રીઓ, ૬. દેવ, ૭. દેવીઓ આ રીતે ૭ ભેરે વિસ્તારથી સમજાવ્યા છે, Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (. ઉપાંગ શ્રી જીવાભિગમ સૂત્રને પરિચય ) ૩પપ ૭. સાતમી પ્રતિપત્તિ-અહીં ૧. પ્રથમસમયના નાકે, ૨. અપ્રથમસમયના નારકે, આ રીતે તિયાના, મનુષ્યોના અને દેવોના પણ બે બે ભેદ ગણીને સંસારી છના ૮ ભેદનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. ૮. આઠમી પ્રતિપત્તિ-અહીં ૧ થી ૫ પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવરના પાંચ ભેદો ૬ થી ૮ ત્રણ વિકસેન્દ્રિય (બેઇંદ્રિય ઈદ્રિય ને ચતુરિન્દ્રિય)ના ત્રણ ભેદ, ૯ પંચેન્દ્રિય. આ રીતે ૯ ભેદ વિસ્તારથી સમજાવ્યા છે. ૯ નવમી પ્રતિપત્તિ-અહીં ૧, પ્રથમસમયના એકેન્દ્રિય, ૨. અપ્રથમસમયના એકેનિદ્રા આ રીતે દ્વીન્દ્રિયાદિ ચારે જીવોમાં બે બે ભેદે ગણતાં ૧૦ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. છેવટે સિદ્ધાદિનું સ્વરૂપ જણાવ્યું છે. અહીં ત્રીજી પ્રતિપત્તિમાં બે ઉદ્દેશામાં નારકનું ને બે ઉદ્દેશામાં તિયચનું વર્ણન કરીને ક્રમસર જબૂદ્વીપ, દ્વીપ, સમુદ્રો અને જ્યોતિષ્ક દેનું વર્ણન કર્યું છે. અંતે બે ઉદેશામાં વૈમાનિક દેવોનું વર્ણન કર્યું છે. અહીં વિજય દેવનું વર્ણન વિસ્તારથી કરતાં સૂત્રકારે રાજશ્રીયની ભલામણ કરી છે. એટલે અહીં જે બીના ટૂંકામાં જણાવી છે, તેને વિસ્તાર બીજા ઉપાંગથી જાણવો એમ કહ્યું છે. પછી બાકીની ચાથી પ્રતિપત્તિ વગેરે ૬ એ પ્રતિપત્તિઓમાં પણ ત્રસાદિ છવામાં ભવસ્થિતિ, કાયસ્થિતિ, વિરહકાળ અને અ૫બહુવની બીના જણાવી છે. પ્રસંગે સ્ત્રીવેદમાં પણ તે ચારે દ્વારા સમજાવ્યા છે. અને કર્મભૂમિ આદિના મનુષ્ય, છપ્પન્ન અંતરદ્વીપના મનુષ્ય, દશ પ્રકારનાં કલ્પવૃક્ષો, જબૂદ્વીપની જગતી, તેના દ્વારે વિજયદેવ, વિજ્ય રાજધાની, વિજ્યદેવનાં કર્તવ્ય વગેરે, તેણે કરેલ પુસ્તક રત્નોનું વાંચન, પ્રતિમાપૂજન, જિનેશ્વરની દાઢા વગેરેની પૂજા, અત્યંતર પર્ષદાદિ ત્રણ પર્ષદાઓ, ઉત્તરફરૂ, નીલવંત કહ અને તેના કમળ, જંબુપીઠ, ભૂસુદનવૃક્ષ, લવણસમુદ્ર, ધાતકીખંડથી માંડીને સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના દ્વીપસમુદ્રો, તેના ચંદ્ર સૂર્યો, તે ચંદ્ર સૂર્યોના ચંદ્વીપ ને સૂર્યદ્વીપ, ચંદ્ર સૂર્યની રાજધાની, લવણસમુદ્રની સાથે બીજા સમુદ્રોને મુકાબલો, લવણસમુદ્રની વેલા, કાલોદધિ આદિ વિશ પદાર્થો અને દેવદ્વીપાદિ આ બધાનું વર્ણન કરીને સર્વ દ્વીપ સમુદ્રાદિને ઉદ્દેશીને વર્ણન કર્યું છે. અને ઇન્દ્રિયોના વિષયાદિનું પણ સ્વરૂપ ટીકાકારે બહુજ સ્પષ્ટ સમજાવ્યું છે. આ રીતે શ્રીજીવાભિગમ સૂત્રનો સાર ટૂંકમાં જણાવીને હવે દરેક પ્રતિપત્તિને પરિચય ટૂંકામાં જણાવું છું. શ્રી જીવાભિગમ સૂત્રની પહેલી તથા બીજી પ્રતિપત્તિનો સંક્ષિપ્ત પરિચય અહીં શરૂઆતમાં અભિગમના ૧. અજીવ અભિગમ, ૨. જીવ અભિગમ આ બે ભેદમાંના અજીવ અભિગમના બે ભેદનું સ્વરૂપ કહીને જીવ અભિગમના અસંસારી (સિદ્ધ) જીવો અને સંસારી જીવો, એમ બે ભેદોમાંના સિદ્ધનું સ્વરૂપ ટૂંકામાં જણા Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રીવિજયસૂરીશ્વરકૃત વીને સંસારી જીવનું સ્વરૂપ બહુ જ વિસ્તારથી ૯ પ્રતિપત્તિઓમાં જણાવ્યું છે. તેમાં પ્રથમ સ્થાવરના પાંચ ભેટો ને તે દરેકના સૂક્ષ્મ તથા બાદર ભેદ વિસ્તારથી સમજાવીને ત્રસ ઇવેનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં બેઈદ્રિય વગેરેનું અને નારક તિર્યંચ મનુષ્ય અને હેવના ભેરાનું, તથા સંમૂર્ણિમ-ગર્ભજ મનુષ્ય-તિ"ચના ભેદોનું, તેમજ તિર્યંચ પંચેન્દ્રિયના જલચરાદિ ભેદનું સ્વરૂપ વગેરે બીના જણાવીને અંતે ત્રસાહિ છાની ભવ સ્થિતિ વગેરેનું વર્ણન કર્યું છે. આ રીતે પહેલી પ્રતિપત્તિને સંક્ષિપ્ત પરિચય જણાવી દીધે. ૨. બીજી પ્રતિપત્તિમાં જીવના ત્રણ ભેદનું વર્ણન કમસર કર્યું છે. તેમાં પહેલાં સ્ત્રીઓના ભેદો, અને સ્ત્રી વેદની સ્થિતિ વગેરેનું વર્ણન કરીને તિર્ય“ચાની સ્ત્રીઓની સ્થિતિ વગેરે (ભવસ્થિતિ, કાયસ્થિતિ, વિરહાકાલ, અને અલ્પબહુવ) નું વર્ણન કર્યું છે. પછી સ્ત્રીપણાની સ્થિતિના ભેદોનો વિચાર (સાજ્ઞાન્યથી અને વિશેષથી) બે પ્રકારે કહીને સ્ત્રીઓના (સ્ત્રીપણાના) વિવિધ પ્રકારના અંતર (આંતરાં) અને નાના મોટા (અલગ અલગ, અને સમુદિત ભેગ) અલ્પબહુવો તથા સ્ત્રી વેદની જુદી જુદી જાતની સ્થિતિએ જણાવી છે. આજ ક્રમે પુરુષના અને નપુંસકના ભવ સ્થિતિ વગેરેનું વર્ણન કરીને અંતે વેદોની વિવિધ પ્રકારની સ્થિતિઓનું અને તે વેદના અલ્પબહુ વગેરેનું સ્વરૂપ જણાવ્યું છે. અહીં બીજી પ્રતિપત્તિનો સંક્ષિપ્ત પરિચય પૂર્ણ થાય છે. શ્રી છવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિનો સંક્ષિપ્ત પરિચય અહી સંસારી જીવોના નારકાદિ ચાર ભેદનું સ્વરૂપ વિસ્તારથી સમજાવવાની ભાવનાવાળા સૂત્રકારે પહેલાં નરક સ્થાનાદિનું વર્ણન આ રીતે કર્યું છે. જે નરક પૃથ્વીના (રતનપ્રભા વગેરે) ૭ ભેદે અને ૨. નામ અને ગોત્રનું વર્ણન કરીને તે દરેક નરક પૃથ્વીઓની જાડાઈ, અને કાંડ તથા નરકાવાસા તેમજ તેના આધારભૂત ઘનેદધિ વગેરેનું સ્વરૂપ સમજાવ્યું છે, પછી કાંડાદિનું આંતરું, અને રતનપ્રભાદિના સંસ્થાન, તથા તેની અને અલેકની વચ્ચેનું અંતરું વગેરે બીના કહી છે. ત્યાર બાદ ઘનોદધિ વગેરેની જાડાઈ કહીને રનપ્રભાદિમાં સર્વે જીવાદિની ઉત્પત્તિને અંગે જરૂરી હકીકત જણાવી છે. પછી રનભાદિના શાશ્વતતાદિ (શાશ્વતપણે અશાશ્વતપણું, આ બે) ને નિર્ણય જણાવીને તે રત્નપ્રભાદિના અલ્પબહુcો કહ્યાં છે. પછી નરકાવાસ, તે સર્વેના સંસ્થાન અને વર્ણાદિ, તથા મોટાપણું (ઊંચાઈ લંબાઈ વગેરે) વર્ણવીને ઉપજવાની સંખ્યા અને અવગાહના કહી છે. પછી નારક જીવોના દેહના સંઘયણ સંસ્થાન વગેરે તથા શ્વાસ, આહાર, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન. અજ્ઞાન, યોગ, ઉપયોગ, સમુદ્દઘાત વગેરેનું વર્ણન કરીને તેમને અંગે ભૂખ તરસની બીના કહી છે. પછી તેમના આયુષ્ય ઉદ્વર્તાનાની બીના કહીને નરકસ્થાનોના Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરવલી (૩. શ્રી ઉપાંગ છવાભિગમ સૂત્રનો પરિચય) ૩૫૭ સ્પર્શદિનો વિચાર વગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે. આ રીતે નારકનો અધિકાર પૂરે કરીને તિર્યંચને અધિકાર શરૂ કર્યો છે. તેમાં તિર્યચના અને તિર્યંચોની યોનિઓના તથા તિર્યચ સ્ત્રી-પુરુષના ભેદ વગેરેનું વર્ણન વિસ્તારથી કરીને મનુષ્યનું વર્ણન કરતાં તેમના અને સંમૂર્ણિમ-ગર્ભજ મનુષ્યના તથા ૫૬ અંતરદ્વીપના મનુષ્યના ભેદાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી દેવાનું સ્વરૂપ જણાવતાં ભુવનપતિ દેવોના ભેદ અને ભવન, તથા અસુરકમારાદિમાંના દરેકના ભવન, તેમજ ચમરેન્દ્રાદિની પર્વદા કહીને ઉત્તર દિશાના અને દક્ષિણ દિશાના અસુરકુમારાદિના તથા વ્યંતર ને વાનમંતર દેવોના ભવનાદિનું તેમજ જ્યોતિષ્ક દેવાના વિમાનાદિનું વર્ણન કર્યું છે. પછી અનુક્રમે તિછલોકના દ્વીપ સમુદ્રો, અને તે બધાના આકાર વગેરેનું તથા પદ્મવદિકા, વનખંડે તેમજ વિજ્યદ્વાર જંબુદ્વીપના વિજયદ્વાર, તેના તોરણ ને ચકાદિનું વર્ણન કર્યું છે. પછી વિજયદેવ, તેની રાજધાની વિજયદેવની સભા, માણવકતંભ, દેવશયનીય, સિદ્ધાયતનાદિ, વિજયદેવને અભિષેક, વિજયદેવે કરેલી જિન પૂજા, વિજયદેવના તાબાના દેવાદિના આયુષ્ય વગેરે, આ બધાનું વર્ણન કર્યું છે. પછી વૈજયંતદ્વાર, તેનું આંતરું, અને ઉત્તરકુર, યમકપર્વત, નીલવદુહૃદ તથા કાંચનપર્વત જે ભૂપીઠ, અંબૂવૃક્ષ, તેમજ જંબુદ્વીપના ચંદ્ર-સૂર્યો આ બધાનું કમસર વર્ણન કર્યું છે. પછી લવણસમુદ્ર, તેના ચંદ્રાદિ, અને તેની વેલાની વૃદ્ધિ, તથા વેલંધર પર્વત, અનુલંધર પર્વત, તેમજ ગૌતમ દ્વીપનું વર્ણન કર્યું છે. પછી ધાતકીખંડના અને કાલેદધિના ચંદ્ર-સૂર્યાદિનું વર્ણન કરીને કાલોદધિથી આગળના દ્વીપ સમુદ્રોનું અને દેવીપાદિનું તથા ચંદ્વીપ સૂર્યદ્વીપાદિનું તેમજ લવણ સમુદ્રની ઊંડાઈ સહિત ઊંચાઈનું વર્ણન કર્યું છે. પછી લવણ સમુદ્રના ગાતીર્થનું અને તેની પહોળાઈનું વર્ણન કરીને અનુક્રમે ધાતકીખંડ, કાલેદધિ પુષ્કરદ્વીપ, સમયક્ષેત્ર (અઢીદ્વીપ) ને માનુષોત્તરગિરિનું વર્ણન કરીને અઢીદ્વીપની બહારના ને અંદરના ચંદ્રાદિનું ઉદ્ઘપપપણું વગેરે બીના જણાવી છે. પછી અનુક્રમે પુષ્કરવાર, વારૂણીવર, ક્ષીરવરાદિ પાદિનું વર્ણન કરીને આઠમા નંદીશ્વરદ્વીપાદિ અને ત્રિપ્રત્યવતારવાળા સમુદ્રો, તથા સરખા નામવાળા અસંખ્યતા દ્વીપોનું વર્ણન કર્યું છે. પછી લવણ સમુદ્રાદિના પાણીના સ્વાદ, માછલાં વગેરે, દ્વીપ સમુદ્રોનું પ્રમાણ, ચંદ્રાદિની નીચે ઉપર અને સમલાઈનમાં રહેલા તારાઆ તથા ચંદ્રાદિના પ્રહાદિ પરિવાર વગેરેનું વર્ણન કરીને મેરૂની અને લોકાંતની વચ્ચેનું અંતરું જણાવ્યું છે. પછી ચંદ્રાદિના સંસ્થાન અને વિમાનની લંબાઈ વગેરે તથા ચંદ્રાદિના વાહન અને ચંદ્રાદિમાં કેની મંદ ગતિ ને કેની શીઘ ગત? તથા કોણ અ૫ દ્ધિવાળા? ને કોણ મહદ્ધિક? તેમજ તારામાં મહેમાંહે આંતરું કહીને ચંદ્ર સૂર્યની અગ્નમહિષીઓ ને દેવીઓ તથા તે બધાનાં આયુષ્ય તેમજ ચંદ્રાદિનું અ૯૫ બહુ વગેરે જણાવ્યું છે. આ રીતે જાતિષ્કની બીના પૂર્ણ કરીને વૈમાનિક દેવના ભેદો, અને શક્રની પર્ષદા તથા વિમાનોના આધારભૂત Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત પદાર્થો, તેમજ વિમાન પૃથ્વીની જાડાઈ વગેરેનું વર્ણન કરીને વિમાનોની ઊંચાઈ અને તેમના સંસ્થાન લંબાઈ વગેરેનું વર્ણન કર્યું છે. પછી વૈમાનિક દેવોના સંઘયણ, સંસ્થાન, વર્ણાદિ, અવધિજ્ઞાન, સમુદઘાત, વિભૂષા, કામગ, આયુષ્ય, ઉદ્વર્તન, અNબહુ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. આ રીતે શ્રી વાભિગમ સત્રની ત્રીજી પ્રતિપત્તિને ટૂંક પરિચય પૂરે થયો. ૪. જેથી પ્રતિપત્તિમાં-એકેન્દ્રિયાદિ જીવોના ભેદો, આયુષ્ય અને આંતરું તથા અહ૫બહુ વગેરેનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. પ. પાંચમી પ્રતિપત્તિમાં પૃથ્વીકાયાદિ જીવોના ૬ ભેદ, આયુષ્ય અને કાયસ્થિતિ તથા અલ્પબહુવ કહીને સૂક્ષ્મ પૃથ્વી વગેરેનું આયુષ્ય, કાયસ્થિતિ, આંતરું અને અ૫બહુ કહીને બાદર પૃથ્વીકાયાદિની એ જ આયુષ્યાદિ ૪ બાબતે વિસ્તારથી વર્ણવી છે. અંતે નિગોદનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. ૬. છઠ્ઠી પ્રતિપત્તિમાં–નારક જીવાદિ ૭ પ્રકારના જીવોના આયુષ્યાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ૭. સાતમી પ્રતિપત્તિમાં–પ્રથમ સમયના નારક છવાદિ ૮ પ્રકારના જીવોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ૮. આઠમી પ્રતિપત્તિમાં–પૃથ્વીકાયાદિ ૯ જેના આયુષ્યાદિ ૪ પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ૯ નવમી પ્રતિપત્તિમાં–પ્રથમ સમય, અપ્રથમ સમયના એકેન્દ્રિયાવિ દશ પ્રકારના જીવોને ઉદ્દેશીને આયુષ્યાદિ ૪ બાબતે વિસ્તારથી સમજાવી છે. પછી સિદ્ધાદિનું વર્ણન કરીને સંસારી જીવોને ઉદ્દેશીને કષાય, વેશ્યા, જ્ઞાન, આહારકપણાની ને અનાહારકપણાની સ્થિતિ અને સમ્યગ્દષ્ટિ આદિનું વર્ણન કર્યું છે. પછી સર્વ જીવમાં જુદી જુદી રીતે ત્રિવિધપણું જણાવીને ચક્ષુદર્શનાદિની અપેક્ષાએ છ ચાર પ્રકારના છે, એમ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી સર્વ જીવોના સાત પ્રકારનું વર્ણન કરતાં કાય અને વેશ્યાનું પણ વર્ણન કર્યું છે. તે પછી આઠ પ્રકારે જણાવતાં જ્ઞાન અને અજ્ઞાનની બીના તથા તિર્યંચ વગેરેની યોનિના ભેદો વણવીને નવ પ્રકારે અને દશ પ્રકારે પણ જુદી જુદી રીતે વિસ્તારથી સમજાવ્યા છે. આ રીતે નવે પ્રતિપત્તિનો સંક્ષિપ્ત પરિચય પૂરે થયે, શ્રી વાભિગમ સૂત્રને ટૂંક પરિચય પૂરે થયો. બી જેન પ્રવચન કિરણાલીને સલમો પ્રકાશ પૂર્ણ થયો એ - 5 Page #408 -------------------------------------------------------------------------- ________________ સત્તરમ પ્રકાશ ૪. ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના (પણુવણ) સૂત્રનો પરિચય ।। आर्या ॥ पण्णवणोवंगस्सह, परिचयलेसं जहासुयं वृच्छं ।। स म वा यं गो वं गं, सिरिआरियसामस्टुिकिई ॥ १२ ॥ दम्बाणप्रोगकलियं, पाइयभासापसण्णपयरयणं । गुरुयं छत्तीसपयं, णिस्संबं विट्टिवापस्स ।। १३३ ।। अज्झयणं सुयरयणं, सत्तपयत्थोवएसगं लेसा ॥ पण्हु त्तर रू वे णं, परू व णा पव र बो ह व या ।। १३४ ॥ पण्णवणा ठाणपयं, बहुवत्तव्वं ठिई विसेसपयं ॥ बुक्कतूसासपयं, सण्णा जोणी तहा चरमं ॥ १३५ ।। भासादेहपयाई, परिणामपयं तहा कसायपयं ॥ इंदिय पोग लेसा, काठिइपयं च सम्मत्त ॥ १३६ ॥ अंतकिया पयमवगा-हणापकिरिय कम्मपयमवरं ॥ बंग वेग वेय ब-धाइ तह वेयवेयगाहारं ॥ १३७ ।। उवओगो पासणया, सणा संजमपयं तहोहिपयं ।। पवियारणापयं बे-यणा समग्धायपयमंते ॥१८॥ सिरिहरिभद्दपिरइय, पएसवक्खाणुसार बिहवित्ती ॥ मलयगिरीया कुलमं-गणावचुण्णी य संगहणी ॥ १३९ ॥ 34 Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત શબ્દા :—હવે હુ. શ્રી જૈન પ્રવચન કિર્ણાવલીના સત્તરમા પ્રકાશમાં જૈન સિદ્ધાંતને અનુસારે શ્રીપ્રજ્ઞાપનાસૂત્ર નામના ચાથા ઉપાંગના પરિચય ટૂંકામાં કહીશ. શ્રીસમવાયાંગસૂત્રનું આ શ્રીપ્રજ્ઞાપનાસૂત્ર ઉપાંગ છે. સંપૂર્ણ દ્વરા પૂધર, તત્ત્વાર્થ સૂત્ર, પ્રશમતિ વગેરે ગ્રંથાના બનાવનાર શ્રીઉમાસ્વાતિ વાચકના શિષ્ય આય શ્યામાચાય મહારાજે આ સૂત્રની રચના કરી છે. ૧૩ર. આ ચેાથું ઉપાંગ દ્રવ્યાનુયાગની વિશેષ બીના જણાવે છે. અને અહીં પ્રાકૃત પદ્માની રચના ચિત્તને પ્રસન્ન કરનારી છે. દ્વાદશાંગીમાં જેમ મીભગવતી સૂત્ર મેટું છે, તેમ બાર ઉપાંગેામાં આ શ્રીપ્રજ્ઞાપનાસૂત્ર મેટું છે, કારણ કે તે ૭૭૮૭ શ્લાક પ્રમાણ છે. અહીં છત્રીસ પદ્મા છે. પદ્મ એટલે સૂત્રના ભાગ. અને આ પ્રજ્ઞાપના સૂત્ર દષ્ટિવાદના સાર રૂપ છે. ૧૩૩. તથા શ્રુત ગ્રંથામાં રત્ન જેવું છે. તેમજ તે અધ્યયન તરીકે પ્રસિદ્ધ છે. આ શ્રીપ્રજ્ઞાપનાસૂત્રના (૧) પ્રજ્ઞાપના પ૪ (૩) મહુવકતવ્ય પદ (૫) વિશેષ (પર્યાય) પ૬ (૧૦) ચર્મ પ (૧૩) પરિણામ પદ્દ, આ પાંચ પામાં જીવતત્ત્વનું અને અજીવતત્ત્વનું વર્ણાન કર્યુ છે. (૧૬) પ્રયાગપદ, (રર) અવગાહનાપદ, આ એ પદમાં આશ્રવતત્ત્વની મીના કહી છે. તથા કર્માં પ્રકૃતિના નામના ત્રેવીશમા પદમાં અંધતત્ત્વની અને છેલ્લા સમુદ્ઘાત પદમાં સંવતત્ત્વ, નિરાતત્ત્વ, અને મેાક્ષતત્ત્વનું વર્ણન કર્યું છે. આ રીતે અમુક અંશે સાતે તત્ત્વાના ઉપદેશ કરનારું આ શ્રીપ્રજ્ઞાપનાસૂત્ર છે એમ સમજવું, તથા અહીં પદ્મા તત્ત્વાની પ્રરૂપણા પ્રશ્નોત્તર રૂપે કરી છે. એટલે જાણે શ્રીગૌતમસ્વામી મહારાજ પ્રશ્નો કરતા હાય ને પ્રભુશ્રી મહાવીરદેવ પૂછેલા પ્રશ્નોના ઉત્તરા આપતા હાય તેવી ઉત્તમ શૈલી આ સૂત્રમાં સૂત્રકારે સ્વીકારી છે. તેનું કારણ એ કે આ શૈલીથી કઠીન પદાર્થોનું પણ સ્વરૂપ શ્રોતા વગેરે ભવ્ય જીવા સહેલાઈથી સમજી શકે છે. માટે જ ઉત્તમ સચાટ ખાધને ફ્રેનારી આ પ્રશ્નોત્તર શૈલી કહેવાય છે. ૧૩૪, હવે આ શ્રીપ્રજ્ઞાપના સૂત્રનાં ૩૬ પઢાનાં નામ આ રીતે જાણવાં: (૧) પ્રજ્ઞાપના પદ (૨) સ્થાન પદ (૩) બહુ વકતવ્ય એટલે અપમહુપઢ, (૪) સ્થિતિપદ, (૫) વિશેષ એટલે પર્યાયપદ (૬) વ્યુત્ક્રાંતિ એટલે ઉત્પાદેાઢત્તનાપ‰, (૭) ઉચ્છ્વાસપદ, (૮) સ ંજ્ઞાપદ, (૯) ચેાનિપદ, (૧૦) ચરમપદ, (i) ભાષાપ૪, (૧૬) શરીરપ૬, (૧૩) પરિણામપદ, (૧૪) કષાયપદ, (૧૫) ઇંદ્રિયપદ, (૧૬) પ્રયાગપદ્મ, (૧૭) લેશ્યાપદ, (૧૮) કાયસ્થિતિપદ, (૧૯) સમ્યક્ત્વપદ, (૨૦) અ ંતક્રિયાપદ, (૧૧) અવગાહન (સંસ્થાન) પદ, (૨૨) ક્રિયાપદ, (૨૩) ક પ્રકૃતિપદ, (૨૪) ક`બંધ (ક`ખ'ધક) પદ, (૨૫) કવેદ (ક`વેક) પદ, (૨૬) કરૂંવેદધ (વેદધ્મક) પદ્મ, (૨૭) ક`પ્રકૃતિવેદવે (વેદવેદક) પદ્મ, (૨૮) આહારપદ, (૯) ઉપયાગપદ, (૩૦) પશ્યત્તાપ, (૩૧) સંજ્ઞા (સંજ્ઞાપરિણામ) પદ, (૩ર) સચમપદ, (૩૩) અવધિ (જ્ઞાનપરિણામ) પદ, (૩૪) પ્રવિચારણાપદ, (૩૫) વેદનાપદ, (૩૬) સમુદ્ઘાતપ૬, ૧૩૫-૧૩૬-૧૩૭-૧૩૮. આ શ્રીપ્રજ્ઞાપનાસૂત્રની એ ટીકા છે, તેમાં ૩૬૦ Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( ૪. ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્રના પશ્ર્ચિય) ૩૬૧ શ્રીહરિભદ્રસૂરિ મહારાજે રચેલી ટીકાનું નામ “પ્રવેશ ક્યાહ્યા ?” છે. સૂત્રના કઠીન પદાનીજ વ્યાખ્યા તે ‘ પ્રદેશ વ્યાખ્યા ' કહેવાય. કેટલાક પ્રથામાં આને ‘સૂલટીકા ’ તરીકે ઓળખાવી છે, એમ ‘ આર્ફે ૨ ટીજાજાર: ' ઇત્યાદિ માટી ટીકાનાં વચનાથી જણાય છે. આ ટીકા વગેરે સાધનેાના આધારે જ શ્રીમલગિરિ મહારાજે મેટી ટીકા રચી છે. અને શ્રીકુલમ ડનણએ અવચૂણિ (અવસૂરિ) રચી છે. તથા શ્રીઅભયદેવ સૂરિ મહારાજે ૧૩૩ ગાથામાં ‘ શ્રોત્રજ્ઞાવના તૃતીયર્સ'મળી' નામે ગ્રંથ બનાવ્યા છે. તેમાં અપબહુત્વની મીના બહુજ વિસ્તારથી સમજાવી છે. ૧૩૯, સ્પા :— આ શ્રીપ્રજ્ઞાપનાસૂત્ર નામના ચેાથા ઉપાંગમાં ૩૬ પટ્ટામાંના પહેલા પ્રજ્ઞાપના પમાં નજીકના ઉપકારી શ્રીમહાવીર પ્રભુને નમસ્કાર કરવારૂપ મ ગલ કરીને જણાવ્યુ છે કે અહી શ્રીતી કરદેવના વચનને અનુસારે પદાર્થોની ભીના કહી છે. પછી પ્રજ્ઞાપનાના એ ભેઢામાંથી અજીવ પ્રજ્ઞાપનાના એ ભેઢ્ઢાનું સ્વરૂપ વ વીને જીવપ્રજ્ઞાપનાની હકીકત વિસ્તારથી સમજાવી છે. તેમાં સિદ્ધનું સ્વરૂપ જણાવતાં બે ભેદમાંના પહેલા અનતર સિદ્ધના વર્ણનમાં ટીકાકારે ‘ સ્ત્રીએ પણ મેાક્ષને જરૂર પામવા લાયક છે ' એમ સ્પષ્ટ સમજાવીને દિગંબરા ‘શ્રી મેાક્ષે જાય નહી'? એમ જે માને છે તે તદ્દન ખેતુ' જ છે એમ સાષિત કર્યું" છે, તથા પ્રત્યેકબુદ્ધાદિનું સ્વરૂપ પણ સ્પષ્ટ વળ્યું છે, અંતે પર પર સિદ્ધનુ ં વર્ણન કરીને સંસારી જીવાની બીના વિસ્તારથી સમજાવી છે, તેમાં ૧. અકેન્દ્રિય, ર, તેના પૃથ્વીકાયાદિ પાંચ બેટ્ટા, ૩. તે દરેકના સૂક્ષ્મ અને બાદર ભેદ, ૪, પૃથ્વીકાયના શ્લઙ્ગ અને ખર ભેઢા, ૫. વનસ્પતિના સાધારણ અને પ્રત્યેક ભેદ અને તે બંનેનું લક્ષણ, વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી એઇંાિદ ત્રણતુ. સ્વરૂપ, અને નાકાદિ ચારનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યુ છે. તેમાં તિર્યંચના જલચરાદિ અને ઉર:પરિસર્પાદિ ભેદ્યાનું તથા મનુષ્યના વર્ણનમાં પ૬ અંતરદ્વીપના મનુષ્યાનું સ્વરૂપ તેમજ ચારિત્રની હકીકત જણાવતાં પરિહારવિશુદ્ધિ ચારિત્રનુ સ્વરૂપ ક્ષેત્રાદિ ૨૦ દ્વારા ગાઢવીને સ્પષ્ટ સમજાવ્યુ છે. ૨. બીજા સ્થાન પદમાં પહેલા પદમાં જણાવેલા વેાના સ્થાન બતાવ્યા છે, એટલે પાંચ સ્થાવર,વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયામાંના દરેકના અલગ અલગ સ્થાના પણ જણાવ્યાં છે. ૩. અપમહુત્વ પદમાં—પૂર્વે જણાવેલા વેામાંના કયા વે કયા વેાથી આછા કે વધારે છે તે બીના વિસ્તારથી સમજાવી છે. અહીં શરૂઆતમાં દિશા વગેરેના ભેઢા અને સામાન્યથી દિગ્બારનું વર્ણન કર્યું છે. પછી અનુક્રમે ૧. પૃથ્યાદિ, ર. નારકાદિ પાંચ અને આઠ જ્વા, ૩. એકેન્દ્રિયાદિ, ૪. છ કાય, પ. સૂક્ષ્મ જીવો, ૬, બાદર જીવા, ૭. તે મને જીવે, ૮. યાગવાળા છો, આ આઠ જીવાતું અપમહત્વ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત કહ્યું છે. પછી વેદ, કષાય, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન ને દનની અપેક્ષાએ વેદાદિવાળા જીવેાનું અપમહુત્વ કહ્યું છે, પછી સયત અને ઉપયાગવાળા વા, તથા આહારકાદિ તેમજ ભાષકાઢ, પરીત્તાદિ, પર્યાસાદિ, સૂક્ષ્માદિ, સન્ની-અસ’ઝી, ભવ્ય ને અભવ્ય જીવાતું અપમહત્વ વર્ણવીને અસ્તિકાય, ચરમ-અચરમ, જીવા અને સામાન્યથી જીવાનુ. અપબહુત્વ જણાવ્યુ છે. પછી ક્ષેત્ર અને ગતિની અપેક્ષાએ અપમહુવ કહીને દૈવા અને એકેન્દ્રિયાનું અલ્પબહુવ, અને ક્ષેત્રને અનુસારે વિકલેન્દ્રિય, પચેન્દ્રિય, પૃથ્યાદિ, ત્રસકાય તથા આયુષ્યના બાંધનાર વગેરે જીવાનુ` અપમહુવ જણાવ્યું છે. પછી ક્ષેત્ર અને દિશાની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યાનું, અને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવનું તથા ૯૯ મેઢાવાળા વા ( મહાદડક )નું અલ્પમહુવ જણાવ્યું છે. ૪. સ્થિતિપદમાં-પૂર્વ કહેલા તમામ વાતુ આયુષ્ય છે. તેમાં ૧. સામાન્યથી નારક જીવા, ૨. પર્યાપ્ત પર્યાપ્ત રત્નપ્રભાદિના નારકો, ૩, સમુદ્રિતદેવા, ૪. દરેક નિકાયના દેવા, ૫. પૃથ્વી વગેરે પાંચ છ્યા, ૬. એઇંદ્રિયાદિ ત્રણ, ૭. જલચરાઢિ સમુદ્રિત વેા ૮. અને તે દરેક તિય`ચા, ૯, મનુષ્યા. આ બધા જીવાતું આયુષ્ય જણાવ્યું છે. ૫. વિશેષ (પર્યાય) પદ્મમાં-છવાના અને અજીવાના પર્યાયાનું વર્ણન વિસ્તારથી કર્યુ છે. તેમાં અનુક્રમે નારક, અસુરનુંમારાદિ, પૃથ્વીકાયાદિ, દ્વીન્દ્રિયાદિ, પંચેન્દ્રિય, મનુષ્ય, વાનવ્યંતર દેવાના પર્યાયેા કહીને તેજ થવાના જઘન્યાદિ અવગાહનાની અપેક્ષાએ પર્યાયાનું સ્વરૂપ કહ્યું છે. પછી રૂપી અવાના અને દ્રવ્ય પ્રદેશ તથા અવગાહુના સ્થિતિની અપેક્ષાએ પરમાણુ વગેરેના, તથા જઘન્યાદિ પ્રદેશવાળા સ્કન્ધાદિના પાઁયા વિસ્તારથી વર્ણવ્યા છે. હું, વ્યુત્ક્રાંતિ પદ્મમાં-૨૪ દડકામાં ઉપજનારા જીવાની અને ત્યાંથી નીકળનારા વેાની મીના કહી છે. તેમાં ચાર ગતિમાં વેાને ઉપજવાના વિરહકાલ, એ જ શ્રીના રત્નપ્રભાફ્રિમાં કહીને ત્યાંથી દરેક સમયે કેટલા જીવા નીકળે છે તે હકીકત વિસ્તારથી સમજાવી છે. તે પછી ૧, સાંતર (આંતરે આંતરે) ઉપજવુ' ને નિર ંતર ઉપજવું, ર્, સાંતર ઉદ્ધૃત્તના અને નિરંતર ઉદ્ધૃત્તના, ૩. નરકમાં દરેક સમયે કેટલા જીવા ઉપજે ! ૪. કા જીયેા નર્કમાં આવે? આ હકીકત સ્પષ્ટ સમજાવીને અસુરકુમાર, પાંચ સ્થવર, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય તથા ચાર પ્રકારના દેવામાં ઉપપાત અને ઉદ્ધૃત્તનાની મીના કહીને પરભવના આયુષ્યને બાંધવાના વિચાર અને આયુધના ભેદ્યાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. ૭. ઉચ્છ્વાસપદમાં–દડકાના ક્રમ, શ્વાસેાાસની મીના અને તે (ઉચ્છ્વાસ)ના વિરહુ કાલ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૮, સંજ્ઞાદમાં-દ્દેશ સંજ્ઞાનું સ્વરૂપ, દંડકના ક્રમે આહારાદિ સ’જ્ઞાવાળા જીવાનુ અપમહત્વ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેત પ્રવચન કિરણાલી (૪. ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્રને પરિચય) ૩૬૩ ૯નિપદમાં-ધોનિપદના ભેદો, અને નારકાદિમાં યોનિના શીતાદિ ભેદોની વહેચણી તથા સચિત્તાદિ ભેદની વહેંચણી કરીને સંસ્કૃત નિ આદિ ત્રણ ભેદોનું સ્વરૂપ કહ્યું છે. પછી મનુષ્યોમાં કૂર્મોન્નતા યોનિ વગેરે ત્રણ ભેદોની વહેંચણી કરતાં પ્રસંગે બીજી પણ ઘણી બીના ટીકાકારે વિસ્તારથી કહી છે. ૧૦. ચરાચરમ (ચરમ) પદમાં–નરક સ્થાનોમાં તથા રતનપ્રભાદિમાં ચરમતાની (ચરમપણા ) અને અચરમતાની બીના સમજાવીને ચરમ-અચરમ છાનું અને અલકાદિનું ચરમાદિ ભેદે અલ્પબહુ કહીને પરમાણુમાં અને દ્ધિપ્રદશિક સ્કંધાદિમાં ચરમતાદિની હકીકત સ્પષ્ટ સમજાવી છે. પછી સંસ્થાનના ભેદે કહીને જીવાદિમાં ચરમતાદિનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૧૧. ભાષા પદમાં–સત્યાદિ ભાષાનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં ભાષાના અવધારણું ભાષા વગેરે ભેદોનું સ્વરૂપ અને એક વચન વગેરે ૧૬ વચન તથા સામાન્યથી ભાષાનાં કારણે તેમજ સત્ય ભાષા વગેરે ભાષાના પ્રકારો વિસ્તારથી સમજાવ્યા છે, પછી ભાષક-અભાષકનું સ્વરૂપ અને નારકાદિ દંડકમાં ભાષાના ભેદાની વહેંચણી, તથા ભાષાની ઉત્પત્તિના કારણે, તેમજ ભાષા દ્રવ્યોને ગ્રહણ કરવાનો અને ભાષારૂપે પરિણામ પમાડીને છોડવાનો વિચાર આ બધી બીના વિસ્તારથી સમજાવી છે. પછી ભાષા વગણાનાં પુદ્ગલેના ગ્રહણ અને નિસર્ગના સાતર અને નિરંતર પ્રહણાદિ ભેદનું સ્વરૂપ અને ભાષા વ્યાદિના ભેદો તથા ૧૬ વચનોનું સ્વરૂપ કહીને છેવટે સત્ય ભાષકાદિનું અલ્પબદુત્વ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૧૨. શરીર પદમાં–શરીરના ભેદ, અને પ્રભેદો તથા તેમની દંડકમાં પ્રરૂપણ, તેમજ દારિકાદિની સંખ્યા કહીને તે સંખ્યાને વિચાર નારકાદિ દંડકોને લક્ષ્યમાં રાખીને પ્રશ્નોત્તર રૂપે સ્પષ્ટ સમજાવ્યો છે. અહીં ટીકાકારે ગર્ભજ મનુષ્યોની સંખ્યા વગેરેનું વર્ણન બહુ જ સરલ પદ્ધતિએ કર્યું છે, ૧૩. પરિણામ પદમાં –(૧) પરિણામના બે ભેદનું (૨) જીવના પરિણામના ગતિ વગેરે ૧૦ ભેદોનું સ્વરૂપ, (૩) અજીવ પરિણામના બંધ પરિણામ વગેરે દશ ભેદનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૧૪. કષાય ૫દમાં-કષાયના ભેદો, તેની ઉત્પત્તિનાં કારણે અને કદાદિના ભેદ તથા કર્મોના બંધાદિમાં કપાયોની મુખ્યતા (કારણપણું) વગેરે બીના બહુ જ વિસ્તારથી સમજાવી છે. ૧૫. ઇંદ્રિયપદમાં-સ્પશેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિમાં સંસ્થાનાદિ ૧૬ દ્વારોને | વિચાર અને તે દરેક ઇકિયાદિના પ્રદેશે તથા તેની જાડાઈ કહીને અવગાહના અને અલ્પબદુત્વ કહ્યું છે. પછી નારકાદિ દેહકોમાં ઇકિયાદિનું વર્ણન, અને સ્પષ્ટ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રીવિજ્યપદ્ધસૂરીશ્વરકૃત શબ્દાદિનું સ્વરૂપ તથા દરેક ઇંદ્રિયના વિષયનું પરિમાણ તેમજ અંત્યનિજર તથા પુદ્ગલેના જ્ઞાન (જાણવું) વગેરેને અંગે પ્રશ્નોત્તરે કહીને ચાટલા વગેરેની છાયાનું સ્વરૂપ, અને અવગ્રહાદિનું તથા કન્દ્રિયોનું અને ભાવેદ્રિયોનું સ્વરૂપ કહ્યું છે. પછી નારકાદિ છોને ભૂતકાળમાં પ્રાપ્ત થયેલી તે બંને ઇન્દ્રિયોની સંખ્યા અને વર્તમાન તથા ભાવી ઇન્દ્રિયોની સંખ્યા વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ૧૬. પ્રોગપદમાં-પ્રયોગના ભેદો, તેની નારકાદિ દંડમાં વહેચણી, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે, ૧૭. લેશ્યપદમાં-સમાન (સર) આહાર વગેરે ૭ દ્વારેનું અને લશ્યાનું સ્વરૂપ તથા સમકમેવ સમક્રિયાદિની બીના કહીને અસુરકુમારાદિમાં આહારાદિ નવ પદની બીના અને સમવેદનાદિની બીના તથા લશ્યાના ભેદો તેમજ નારકાદિમાં તેની વહેંચણું વગેરે બીના વિસ્તારથી જણાવી છે. પછી લેશ્યા વગેરે આઠનું અને લેશ્યાવાળા નારક તિર્યંચ મનુષ્ય અને દેશનું અપબહુત કહીને જણાવ્યું છે કે કૃષ્ણાદિ લેશ્યાવાળા નારકે પિતાના અવધિજ્ઞાનાદિની તરતમતાને લઈને (ઓછા વધતાપણાને લઈને) અવધિજ્ઞાનની હદ પ્રમાણે ક્ષેત્રાદિને જાણે. પછી કેટલા જ્ઞાનની હયાતિમાં કઈ કઈ લેશ્યાઓ હોય? આનો સ્પષ્ટ ખુલાસો કરીને વેશ્યાના પરિણામનું લક્ષણ અને તેના વર્ણ ગંધ રસને સ્થાનનું સ્વરૂપ જણાવ્યું છે. અહીં યોગ્ય પ્રસંગે ટીકાકારે દેવ નારકની લે શ્યામાં તફાવત જણાવીને બીજા બે મતનું ખંડન કરીને જણાવ્યું કે લેશ્યાને અને યોગને અન્વય વ્યતિરેક હેવાથી ગપરિણામ રૂપ વેશ્યા છે. ૧૮. કાયસ્થિતિષદમાં-કાયસ્થિતિનું સ્વરૂપ જણાવીને ચોવીશે દંડકોના જીવોની કાયસ્થિતિ યોગદ્વાદિ દ્વારા જણાવવા પૂર્વક વર્ણવી છે. પહેલાં જેવી સ્થિતિ (સ્વરૂપ) હતી તેવી સ્થિતિનું નિરંતરપણે જે થયું તે કાયસ્થિતિ કહેવાય. જેમ પૃથ્વીકાય મરીને આંતરાં રહિતપણે પૃથ્વીકાય જ થાય ગેરે. ૧૯. સમ્યકત્વપદમાં-નારકાદિ દંડકમાં સમ્યગ્દષ્ટિ, મિશ્રષ્ટિ અને મિચ્છાષ્ટપણાના વિચારે જણાવ્યા છે. ર૦. અંતક્રિયા પદમાં–જીવમાં અને નારકાદિ દેડકોમાં અંતક્રિયાના વિચારો વર્ણવ્યા છે. પ્રસંગે તીર્થંકરપણું વગેરેની પ્રાપ્તિના કારણાદિની બીના સ્પષ્ટ સમજાવી છે. અને નારકાદિ ભવમાંથી નીકળેલા જીવોને ઉદ્દેશીને ધમ શ્રવણાદિની બીના તથા તીર્થ કરવાદિના તેમજ ચક્રવત્તિવાદિન વિચારે જણાવ્યા છે. અંતે દેવાદિના ઉપપાતની અને અસંસીના આયુષ્યના ભેદની બીના સ્પષ્ટ સમજાવી છે. ૧. અવગાહના (સંસ્થાન) પદમાં–નારકાદિ જીવોના શરીરની ઊંચાઈનું Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૪. ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્રને પારચય) ૩૬૫ પ્રમાણ જણાવ્યું છે. તેમાં વિધિ, પ્રમાણ, સંસ્થાનાદિની બીના, શરીરના ભેદે, અને વિક્રિય આહારક તૈજસ કામણ શરીરના ભેદ, સંસ્થાન અને અવગાહના કહીને દ્રવ્યાદિની અને જઘન્યાવગાહનાદિની અપેક્ષાએ ઔદારિકાદ શરીરનું અ૫બહુ વિસ્તારથી સમજાવ્યું છે. રર. ક્રિયાપદમાં–ક્રિયાના પાંચ ભેદો, અને કર્મોના બંધમાં તેની કારણતા, તથા નારકાદિ દંડકમાં ક્રિયાના વિચારો, તેમજ ક્રિયા સંવેધ કહીને ક્રિયાઓનો સહભાવ (એક ક્રિયાની હયાતિમાં બીજી ક્રિયાઓનું હોવાપણું), અને હિંસાદિના ત્યાગનાં કારણે, તથા હિંસાને તજનારા જીવોને કર્મબંધની છાશ વિસ્તારથી સમજાવી છે. પછી કહ્યું કે વિરતિવાળા જીવોને ક્રિયા નિમિત્તે થતે કર્મબંધ ન હોય. - ર૩. કર્મપ્રકૃતિ પદમાં–કમ પ્રકૃતિના ભેદે, બંધ, અને ઉદય, તથા સ્થિતિ કહીને એકેન્દ્રિયાદિ જીવોને બાંધવા લાયક કર્મ સ્થિતિ જણાવી છે. પછી આઠ કર્મોના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. ર૪. કમબંધ પદમાં–કર્મોના બંધનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. એટલે એક કર્મપ્રકૃતિના બંધકાલે બીજા કયા કયા કર્મો બંધાય? આ પ્રશ્નનો ખુલાસો દંડકોના ક્રમે વિસ્તારથી કર્યો છે. રપ. કર્મવેદ પદમાં–એક કર્મ પ્રકૃતિને બંધકાલે બીજા કયા કયા કર્મોનો ઉદય હોય? આ હકીકતને દંડકના ક્રમે વિસ્તારથી જણાવી છે. ર૬. વેદબંધ પદમાં–એક કર્મપ્રકૃતિના ઉદયકાલે બીજા કયા કયા કર્મો બંધાય? આ હકીકતને દંડકના ક્રમે વિસ્તારથી સમજાવી છે. ૨૭. વેદવેદપદમાં –એક કર્મપ્રકૃતિના ઉદય કાલે બીજા કયા કયા કર્મોનો ઉધ્ય હોય? આ હકીકતને દંડકેના ક્રમે વિસ્તારથી સમજાવી છે. ર૮. આહારપદમાં–નારકાદિ દડકેના ક્રમે છના સૂચિતાહારાદિની બીના વિસ્તારથી સમજાવી છે. તેમાં દેવ મનુષ્ય તિર્યંચ અને નારકોના આહારનું સ્વરૂપ અને એજ આહાર, માહાર તથા કલાહારનું સ્વરૂપ કહીને આહારને અંગે ૧૦ દ્વારા વર્ણવ્યાં છે, પછી સામાન્યથી જીવોની અને સલેશ્યાદિ સ્વરૂપવાળા જીવોના આહારકવાદિનો બીના અને ગતિ વગેરેમાં પણ આહારકતાદિની હકીકત વિસ્તારથી સમજાવી છે. ર૯. ઉપગપદમાં–નારકાદિ દંડકમાં સાકાર અનાકાર (૧૨) ઉપગની વહેંચણી વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૩૦. પશ્યત્તાપદમાં–નારકાદિ દંડકમાં સાકાર અનાકાર પશ્યત્તાનું સ્વરૂપ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત વિસ્તારથી સમજાવીને કેવલી ભગવંતને એક સમયે એક ઉપયોગ હોય. આ બીના સ્પષ્ટ જણાવી છે, ૩૧. સંજ્ઞાપકમાં–નારકાદિ દંડકોમાં આહાર સંજ્ઞાતિના વિચારે જણાવી છે કઈ સંજ્ઞાથી સંસી કહેવાય? વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે. ૩ર. સંવતપદમાં–નારકાદિ દંડકમાં સંતવાદિની બીના પ્રશ્નોત્તર રૂપે વિસ્તારથી સમજાવી છે. ૩૩. અવધિપદમાં—અવધિજ્ઞાનના ભેદ, વિષય, સ્વરૂપ, સંસ્થાનાદિનું વર્ણન વિસ્તારથી કરતાં તેના બે ભેદે અને સ્વામી જણાવ્યા છે. પછી નારકાદિ ને ઉદ્દેશીને અવધિજ્ઞાનનું પ્રમાણ અને આકાર કહીને તેના ૬ ભેદ વગેરેનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. ૩૪. પ્રવીચારપદોમાં–અનંતરાગત આહારાદિ ૭ દ્વારનું વર્ણન કરીને તે બીના નારકાદિ છવામાં ઘટાવી છે. પછી નાકારિ જીના આહાર પુદ્ગલ અને જ્ઞાનાદિનું વર્ણન વિસ્તારથી કરીને દેશના કાયપ્રવીચારવાદિનું વર્ણન કર્યું છે. છેવટે કાયપ્રવીચારા દિવાળા દેવનું અ૫બહુત વગેરે હકીકત પણ સ્પષ્ટ સમજાવી છે. પ્રવીચાર એટલે ભેગસેવા. ૩૫. વેદના પદમાં–વેદનાનું સ્વરૂપ કહીને તેના જુદી જુદી રીતે જે જે ભેટ થાય છે, તે તે ભેદો કહ્યા છે. પછી નારકાદિ દંડકના કમે તે ભેદોની ભાવના (ઘટના; વહેંચણું) વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે. ૩૬. સમુદઘાત પદમાં-૭ સમુઘાતનું સ્વરૂપ, સ્વામી, કાલ, વગેરે બીના કહીને નારકાદિ જેમાં સમુદ્રઘાતોની વહેચણી, અતીત અનાગત સમુઘાત, વેદનાદિ, સમુદ્રઘાતનું વર્ણન, અને વેદનાદિ સમુઘાતવાળા જીવનું જુદું જુદુ તથા ભેગું અલ્પબદુત્વ કહીને કેવલી સમુદ્રઘાતનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. પછી યોગ નિરોધનું અને સિદ્ધ ભગવંતનું સ્વરૂપ વગેરે હકીકતો પણ ટીકાકારે વિસ્તારથી સમજાવી છે. છેવટે ટીકાકારે પ્રશસ્તિમાં પોતાનું નામ વગેરે બીના કહી છે. આ રીતે શ્રીપ્રજ્ઞાપના સૂત્રો સંક્ષિપ્ત પરિચય જાણો. છે શ્રી પ્રજ્ઞાપના સૂત્રને ટૂંક પરિચય પૂરો થયો છે UR UR ૫ શ્રી જૈન પ્રવચન કિરણાવલીનો સત્તરમ પ્રકાશ પૂર્ણ થયો છે 蝙蝠 Page #416 -------------------------------------------------------------------------- ________________ છે અઢારમો પ્રકાશ છે ૫. ઉપાંગ શ્રીસૂર્યપ્રજ્ઞપ્તિનો અને ૭. ઉપાંગ ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રનો પરિચય I માર્યા છે. अट्ठारसप्पयासे, रविससिपण्णत्तिपरिचयं बच्छं ॥ संखेवा तमुवंग, विण्णेयं सिरिभगवईए ॥ १४० ।। जत्थ य वित्थाराओ, परूविया सूरियस्स पण्णवणा ।। सा सूरियपण्णत्ती, खगोलतत्तत्थबोहदयं ॥ १४१ ॥ कालियमेयं सुतं, दुगुणा दस पाहुडा तहा पढमे ॥ अड पाहुडपाहुडया बीए दसमे तिबाबीसा ।। १४२ ।। चंदस्स य पण्णवणा, बहुत्थळेसु कयत्थसरिसत्ता ॥ थोवो अत्पविभेओ, तहावि सिरिचंदपण्ण ती ॥१४३ ॥ सत्तमुवंगं साबग-सुत्तस्स परूवियं गणहरेहि ॥ जत्थ कया पण्णवणा, ससिणो सा चंदपण्णत्ती ॥ १४४ ॥ જિકg faછwા, જંબુવંneણ તેન સુત્તામાં છે. वित्ति करेमि दोण्हं. वित्ती सिरिमलयगिरिरइया ।। १४५ ॥ શબ્દાર્થ –હવે હું શ્રી જૈન પ્રવચન કિરણાલીના અઢારમા પ્રકાશમાં પ. શ્રીસૂર્યપ્રાપ્તિ ઉપાંગનો અને ૭. શ્રીચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગને પરિચય ટૂંકામાં કહીશ. શ્રીભગવતીસૂત્રનું આ શ્રીસૂર્યપ્રતિસૂત્ર ઉપાંગ છે. ૧૪૦. જેમાં સૂર્યની (અને પ્રહાદિની) બીના કહી છે તે સૂર્ય પ્રજ્ઞપ્તિ કહેવાય. ખગોળનું ખરું રહસ્ય જણાવનારું આ પાંચમું ઉપાંગ છે. ૧૪, આ શ્રીસૂર્યપ્રાપ્તિસૂત્ર કાલિક સૂત્ર કહેવાય છે. તેમાં ૨૦ પ્રાકૃત છે. તેમાં પહેલા પ્રાભૂતમાં ૮ પ્રાભૃતપ્રાભૂતો છે, અને બીજા પ્રાભૂતમાં ૩ પ્રાકૃતપ્રાભૃત, તથા દશમા પ્રાભૂતમાં રર પ્રાકૃતપ્રાભૂતો કહ્યા છે. ૧૪. આ સૂર્યપ્રાપ્તિ સૂત્રમાં બંનેમાં (સૂર્યમાં અને ચંદ્રમાં) ઘણી બીના સરખી રીતે ઘટતી હવાથી ઘણું સ્થલોમાં ચંદ્રની પણ ઘણી હકીકત જણાવી છે. તેથી બંનેની શબ્દ રચનામાં બહુ ફેરફાર જણાતો નથી. ફક્ત આયુષ્ય, વિમાનોની સંખ્યા વગેરેમાં જ જુદાશ છે. છતાં ચંદ્રપ્રાપ્તિ સૂત્રને શ્રીઉપાસકરશગ સૂત્રના ઉપાંગ તરીકે જણાવ્યું Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત છે, તે વ્યાજબી જ છે. કારણ કે બંને ઇન્દ્રોના વિમાનાદિ અને દેવ દેવીઓના પરિવાર વગેરે બીના અલગ અલગ કહી છે. આ રીતે પૂર્વ ધાદિ મહાપુરુષોએ ફરમાવ્યું છે. જેમાં ચંદ્રની બીના કહી છે તે ચંદ્રપ્રશાંત સૂત્ર કહેવાય. ૧૪૩-૧૪૪. શ્રીસૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રની ટીકાની શરૂઆતમાં ટીકાકાર શ્રી મલયગરિ મહારાજે કહ્યું છે કે આ સૂત્રની ઉપર શ્રીભદ્રબાહુ સ્વામીએ નિયુક્તિ રચી હતી, તે કલિકાલના દોષથી નષ્ટ થઈ છે, તેથી હું ફક્ત સૂત્રોની વ્યાખ્યા કરું છું. તેમણે આ શ્રીચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રની પણ ટીકા રચી છે. તેથી પાંચમા અને સાતમા ઉપાંગની ટીકા રચનાર શ્રીમલિયગિરિ મહારાજ જાણવા, ૧૪૫. સ્પષ્ટાર્થ-આ શ્રીસૂર્યપ્રજ્ઞપ્તિ અને શ્રીચંદ્રપ્રજ્ઞાત નામના બંને ઉપાંગોમાં અનુક્રમે સૂર્યની અને ચંદ્રની હકીકત કહી છે. તેથી જ્યોતિકની બીના જણાવનારા એ ઉપાંગે જાણવા, શ્રીલયગિરિ મહારાજે કરેલી બંને ઉપાંગોની ટીકા હયાત છે. તેના આધારે જ આપણે આ બે પ્રજ્ઞા તેનો અર્થ સમજી શકીએ છીએ. આ શ્રીસૂર્યપ્રપ્તિના પ્રાભૂત છે. પ્રાભૂત એટલે સંપૂર્ણ શાસ્ત્રના અમુક ભાગ. તેવા ર૦ ભાગો અહીં છે. ૧. પ્રાભૂતમાં ૮ પ્રાભતપ્રાભૂત છે. પ્રાભૂતમાં પણ જે નાના વિભાગે કહ્યા છે, તે પ્રાકૃતપ્રાભત કહેવાય. અહીં પહેલા પ્રાકૃતપ્રાભૂતમાં ટીકાકારે શ્રી વીરપરમાત્માને શ્રત કેવલી ભગવંતાને અને જિન વચનને નમસ્કારાદિ કરીને જણાવ્યું છે કે હું નિક્તિને વિરછેદ થવાથી આ સૂત્રની વ્યાખ્યા કરું છું. પછી મિથિલાનગરી, માણિભદ્ર ચૈત્ય, જિતશત્રુ રાજા, તેની ધારિણી રાણી સમવસરણ, પર્ષદાનું નીકળવું, ધર્મકથા વગેરેનું વર્ણન ટૂંકામાં જણાવી વિસ્તારથી જાણવા માટે ઔપપાતિક સૂત્રની ભલામણ કરી છે. એ જ પ્રમાણે ઇન્દ્રભૂતિનું પણ વર્ણન કરીને ૨૦ પ્રાભૂતેમાંના દરેક પ્રાલતમાં કહેવાની હકીકત ટૂંકામાં આ પ્રમાણે જણાવી છે. | અનુષ્યવૃત્ત છે જાદુ નંદા વ૬,' ઉત્તર F ૧રફ છે ओभासइ केवइयं, सेयाइ कि ते संठिई ।। १ ।। कहिं पडिहया लेसा, कहिं ते ओय संठिई ।। છે રિયં વાદ્યતે, હું તે સવા સં િ ૨ || कह कट्टा पोरिसोच्छाया, जोगे किं ते व आहिए ॥ હિં તે સંવાછરેલી,'' હું સંપાદુ ૨ | ૩ || Page #418 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્ર. કિરણાવલી (૫. ઉપાંગ શ્રીસૂર્યપ્રત તથા ૭. ચંદ્રપ્રાપ્ત સૂત્રનો પરિ.) ૩૬૯ પાછું વંસનો વી, પણ તે રોળા વ* | के सिग्धगई वृत्ते,'५ कहं दोसिण लक्खणं" ।। ४ ॥ વાળોવાણ કરવ૬, જૂરિયા યાદ છે अणुभावे के व संवत्ते, एवमेयाइं वीसई ॥ ५ ॥ સ્પષ્ટાથ:-આ સૂર્યપ્રાપ્તિ સૂત્રના રચનાર કેઈ સમર્થ પૂર્વધર સ્થવિર ભગવંત હોય, એમ પ્રૌઢ રચના શૈલીનો વિચાર કરતાં જણાય છે. તેમણે પ્રભુશ્રી મહાવીરદેવ ઉત્તરના આપનારા ને શ્રીગૌતમસ્વામી પ્રશ્નોને પૂછનારા છે, આ રીતે સરલ પ્રશ્નોત્તર પદ્ધતિએ સૂર્ય ચંદ્રની હકીકત જણાવી છે. તેમાં (૧) પહેલા પ્રાભૂતમાંશ્રીગૌતમ સ્વામીએ પ્રભુશ્રી મહાવીર દેવને પૂછ્યું કે હે પ્રભે! સૂર્ય એક વર્ષમાં કેટલાં મંડલો (સૂર્યનાં માંડલ) માં એક વાર ગતિ કરે છે? (ચાલે છે; જાય છે.) ને કેટલાં મંડલામાં બે વાર જાય છે ? પ્રભુદેવે આ પ્રશ્નનો ઉત્તર બહુજ વિસ્તારથી આપે છે. તે બીના અને તેને અનુસરતી બીજી પણ ઘણી હકીકત સૂત્રકારે ટૂંકામાં કહી છે, તે જ બીના ટીકાકારે સ્પષ્ટ સમજાવી છે. ૨. બીજા પ્રાભૂતમાં –સૂર્ય જે તીરછી ગતિ કરે છે, તે બાબતમાં અન્ય ધમી. ઓના ૮ વિચારો જણાવીને પ્રભુએ કહ્યું કે તે આઠે વિચારે ખેટા છે. અમે કાલિક તીર્થકર દેવોનાં વચનોને અનુસરીને આ પ્રમાણે સૂર્યની યથાર્થ તીરછી ગતિનું સ્વરૂપ કહીએ છીએ. અહીં તે બીના વિસ્તારથી સમજાવી છે. સૂત્રકારે અન્યધર્મીઓના દરેક વિચારને પ્રતિપત્તિ શબ્દથી જણાવ્યું છે. ૩. ત્રીજા પ્રાભતમાં -સૂર્ય કે ચંદ્ર કેટલા ક્ષેત્રને પ્રકાશિત (પ્રકાશયુક્ત) કરે છે? આ બાબતમાં પ્રભુએ અન્ય ધમઆના અયોગ્ય ૧૨ વિચારે જણાવીને છેવટે સાચી હકીકત વિસ્તારથી જણાવી છે. એટલે અહીં સૂર્ય અર્થવા ચંદ્રનાં કિરણ (લાઈટ) થી પ્રકાશિત થયેલા ક્ષેત્રના પરિમાણાદિનું યથાર્થ વર્ણન કર્યું છે. ૪. ચોથા પ્રાતિમાં સૂર્યના તાપથી વ્યાપ્ત થયેલા ક્ષેત્રની બાબતમાં અન્ય ધમીઓના અયોગ્ય ૧૬ વિચાર કહીને અંતે સત્ય બીના વિસ્તારથી સમજાવી છે, કામાં કહી શકાય કે અહીં તાપક્ષેત્રની યથાર્થ બીના સ્પષ્ટ સમજાવી છે. ૫. પાંચમા પ્રાભૂતમાં સૂર્યની વેશ્યા (કિરણે) ના પ્રતિઘાત ( અટકાયત) થવામાં અન્ય ધમીઓના ૨૦ વિચારોની અસત્યતા કહીને સૂર્યના કિરણોને ફેલાવવામાં અટકાયત કરનારા ક્યા સ્થલના ક્યા કયા પુદ્ગલે છે? તેની યથાર્થ હકીકત વિસ્તારથી સમજાવી છે. ૬. છઠ્ઠા પ્રાલતમાં-સૂર્યને પ્રકાશ હંમેશાં એક સરખો થયા કરે છે કે તેમાં કંઈ અમુક ટાઈમે ફેરફાર થાય છે? આ પ્રશ્નને ખુલાસે વિસ્તારથી કરતાં કહ્યું કે Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત સૂર્યસંવત્સરના અંતે જ્યારે સૂર્ય સર્વાંતર્ મંડલમાં ગતિ કરે, ત્યારે સૂર્યના જબુદ્વીપમાં ફેલાયેલા પ્રકાશ ત્રીશ મુહૂ સુધી પરિપૂર્ણાં પ્રમાણ ( સ’પૂર્ણ, જેમાં વૃદ્ધિ હાનિ ન થાય) અવસ્થિત હાય છે, અને સર્વોતર માંડલથી જ્યારે સૂર્ય આગળ ગતિ કરતા હોય, ત્યારે સૂર્ય સવભરના પહેલા ૬ મહિનામાં દરરોજ અનુક્રમે સૂર્યના પ્રકાશ (તેજ) ઘટે છે (આછા થાય છે), ને તે પછીના ૬ મહિનામાં દરરોજ અનુક્રમે સૂર્યનુ તેજ વધે છે. સૂર્યના પ્રકાશની બાબતમાં ખરી હકીકત આ પ્રમાણે છે. આ પ્રસંગે ફકત ભવ્ય જીવેાને જાણવાની ખાતર જ અન્ય ધમી એના ૨૫ અયોગ્ય વિચારે કથા છે. તે બધા વિચારે જૈન દૃષ્ટિથી વિરૂદ્ધ છે, આ બીના બહુ જ વિસ્તારથી સમજાવી છે. ૩૭૦ ૭. સાતમા પ્રાભૂતમાં—કયા પુદ્ગલા સૂર્યનાં કિરાની સાથે સંબદ્ધ થાય છે ? આ પ્રશ્નના યથાર્થ ઉત્તર વિસ્તારથી સમજાવતાં અન્ય ધમી આના અયાગ્ય ૨૦ વિચારા જણાવ્યા છે. ૮. આઠમા પ્રાભૂતમાં—સૂર્યના ઉદ્દયની (તેને ઉગવાની) સત્ય બીના વર્ણવતાં અન્ય બમી ના અયેાગ્ય ત્રણ વિચારા જણાવ્યા છે. તથા મેરૂની ચારે દિશામાં દિવસ રાત્રિનુ પ્રમાણ, તેમજ ઋતુ વગેરેના પ્રથમ સમયાદ્ધિના વિચારો પણ જણાવ્યા છે. ૯. નવમા પ્રાભૂતમાં- પૌરૂષી છાયાનું યથા પ્રમાણ જણાવતાં અન્ય ધમીએના અાગ્ય ત્રણ વિચારે અને છાયાના ભેઢા વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે. ૧૦, દશમા પ્રાભૂતમાં —રર પ્રાભતપ્રાભુતા છે, તેમાં નક્ષત્રાના ચંદ્રમાની સાથે જે યાગ ( સ`ધ ) થાય, તે ( યાગ ) ની હકીકત વિસ્તારથી સમજાવી છે, અહી ( ૧ ) પહેલા પ્રાભૂત પ્રાતમાં-નક્ષત્રાના ચંદ્રની સાથે ચાગ થાય, તે બાબતમાં અન્ય ધમી ઓના અાગ્ય પાંચ વિચાર। કહીને નક્ષત્ર અને ચંદ્રના યાગની સત્ય બીના સ્પષ્ટ સમજાવી છે. (૨) બીજા પ્રાભૂત પ્રાભૂતમાં કયું નક્ષત્ર ચંદ્રની કે સૂર્યની સાથે કેટલેા ટાઇમ સધ રાખે છે ? આ હકીકત સ્પષ્ટ સમજાવી છે. ( ૩) ત્રીજા પ્રાભૂત પ્રાભૂતમાં – પૂર્વ ભાગી નક્ષત્રાદિની બીના જણાવતાં કયા નક્ષત્રા ચંદ્રની સાથે ૧૫-૩૦-કે ૪૫ મુહૂત્તો સુધી સબંધ ધરાવે છે ? આ પ્રશ્નના પણ ખુલાસા વિસ્તારથી સમજાવ્યા છે. (૪) ચેાથા પ્રાભૂત પ્રાકૃતમાં નક્ષત્રના ને ચંદ્રના યાગની આદિની મીના સ્પષ્ટ સમાવી છે. અહી' નક્ષત્રની સાથે ચંદ્રમાના યાગની આદિ ( શરૂઆત ) ને વિચાર એ રીતે જાણ્યા. તેમાં નિશ્ચયનયના મતને અનુસરતા વિચાર જ્ગ્યાતિકર ડકની ટીકામાં વિસ્તારથી સમજાવ્યેા છે. ત્યાં જરૂરી ગણિત પ્રક્રિયા પણ સમજાવી છે. અહીં તેા યાગની વ્યવહાર નયને અનુસરતી આદિના વિચાર કહ્યો છે. એટલે જે નક્ષત્રના ચંદ્રની સાથે જે ટાઇમે ચાગ થાય, તે ટાઇ મે તે નક્ષત્રના યેગની આદિ-મહુલતાએ ( ઘણુ કરીને ) કહેવાય. (૫) પાંચમા પ્રાભૂત પ્રભૃતમાં નક્ષત્રાના કુલ ઉપકુલાદિનું વર્ષોંન કર્યું છે. (૬) છઠ્ઠા Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્ર. કિરણાવલી (૫. ઉપાંગ શ્રીસૂર્ય પ્રાપ્તિ તથા ૭, ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રના પર.) ૩૭૧ પ્રાકૃતપ્રાકૃતમાં શ્રાવણ વગેરે મહિનાની પૂનમેાના અને અમાસના નક્ષત્રાની અને કુલાર્દિની બીના સ્પષ્ટ સમજાવી છે. (૭) સાતમા પ્રાભૃતપ્રાભૂતમાં પૂનમના અને અમાસના નક્ષત્રોની એકતાના વિચાર જણાવ્યેા છે. (૮) આઠમા પ્રાભૃતપ્રાભૂતમાં તે દરેક નક્ષત્રોના તારકા ( તારા ) ની સંખ્યા કહી છે. (૧૦) દશમા પ્રાભૃતપ્રાભૂતમાં શ્રાવણ માસ વગેરેમાં નક્ષત્ર દિનની પૌરુષીનું પ્રમાણ કહ્યું છે. ( ૧૧) અગીરમાં પ્રાભૃતપ્રાભૂતમાં નક્ષત્રોના ચંદ્રની સાથે થતાં પ્રમયેાગતુ' અને નક્ષત્રોની સાથે યુક્ત ( ચેાગવાળા ) અને અયુક્ત એવા ચંદ્રનાં મંડલેાનું વર્ણન કર્યુ છે. ( ૧૨ ) બારમાં પ્રાકૃતપ્રાભૂતમાં નક્ષત્રોના દેવતાની બીના કહી છે. (૧૩) પ્રા૦ પ્રા૦ માં ૩૦ મુહૂર્તનાં રૌદ્ર વગેરે નામેા કહ્યાં છે. ( ૧૪ ) પ્રાભુપ્રા માં દિવસ અને રાત્રિનાં નામેા કહ્યાં છે. (૧૫) પ્રા૦ પ્રા૦ માં તિથિઓનાં નામેા કહ્યાં છે. (૧૬) પ્રા૰પ્રા માં નક્ષત્રોનાં ગાત્રોની મીના કહ્યી છે. (૧૭) પ્રા૦ પ્રા૦ માં નક્ષત્રોના ભેજનની મીના કહી છે. ( ૧૮ ) પ્રા૦ પ્રા૦ માં એક યુગના નક્ષત્ર, માસ વગેરેની સંખ્યા કહી છે. (૧૯) પ્રાo પ્રા૦ માં મહિનાના અભિચદ્ર વગેરે ૧૨ નામ કહ્યાં છે. (૨૦) પ્રા૦ પ્રા૦ માં સંવત્સરના ભેદા, તે દરેક વર્ષીના મહિના, ચંદ્રાદિ સંવત્સરો, અને તેમના પર્યાં, તથા પ્રમાણ સવત્સરમાં નક્ષત્ર ચંદ્રાદિ વ ભેદા કહ્યા છે. પછી લક્ષણ સંવત્સરના ભેઢ્ઢા, નક્ષત્ર-સસરાદિનાં લક્ષણા અને શનૈશ્ચર સંવત્સરના ભેા કહ્યા છે. (૨૧) મા પ્રાભૂત પ્રાકૃતમાં નક્ષત્રોનાં દ્વારાની ભામતમાં અન્ય ધમી ઓના અચેાગ્ય પાંચ વિચારો કહીને સત્ય ભીના સ્પષ્ટ સમજાવી છે. (૨૨) મા પ્રાકૃતપ્રાભૂતમાં જ દ્રીપમાં સૂર્ય-ચંદ્ર-નક્ષત્રાનું પ્રમાણ અને નક્ષત્રોના ચંદ્રની કે સૂર્યની સાથે કેટલા કાલ સુધી યાગ રહે? તે ચાગનું કાલમાન જણાવ્યું છે. પછી નક્ષત્રોની સીમાના વિકભ અને સવાર સાંજ વગેરે ટાઇમે સૂર્યાદિની સાથે થતા નક્ષત્રોના ચાગતું સ્વરૂપ તથા દર પૂનમેાની સાથે અને અમાસની સાથે ચદ્રના અને સૂર્યના ચેાગની હકીકત, તેમજ દુર પૂનમેાનાં અને અમાસનાં નક્ષત્રો કહ્યાં છે. પછી નક્ષત્રોના અને ચંદ્ર સૂર્યના યાગનું અંતર્ (આંતરૂ) તથા મહેામાંહે ચંદ્રની ગતિનુ અને ચાળનું સરખાપણું સમજાવ્યું છે. અહીં દશમા પ્રાભૂતના પરિચય પૂર્ણ થયા. ૧૧. અગીઆરમા પ્રાકૃતમાં—યુગની ને સવસરોની આદિ ( શરૂઆત ) નુ અને નક્ષત્રોના યાગનું સ્વરૂપ સમજાવ્યું છે. ૧૨. બારમા પ્રાભૂતમાં—નક્ષત્ર-સંવત્સર વગેરેના દિવસ રાત્રિ અને મુહૂતૅ નુ પ્રમાણ, અને આદિત્ય સંવત્સર વગેરેના આદિ (શરૂઆત) અને અંત ( છેડા ) ના વિચારો તથા પ્રાવૃત્ વગેરે ઋતુઓના દિવસ રાત્રિનું પ્રમાણ તેમજ તિથિની ક્ષય વૃદ્ધિનુ સ્વરૂપ સમજાવ્યું છે. પછી પ્રાત્રૂટ્ વગેરે આવૃત્તિએમાં અને હૈંમતિકી આવૃત્તિઓમાં ચંદ્રના કે સૂર્યંનાં નક્ષત્રોની સાથે થતા યાગનું સ્વરૂપ સમજાવ્યું છે ને છેવટે વૃષભ વેણુક વગેરે ૧૦ ચાગાનું વર્ણન કર્યુ છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર શ્રીવિજયસૂરીશ્વરકૃત ૧૩. તેરમાં પ્રાભૂતમાં ચંદ્રની (ચંદ્રનાં કિરણોની) વૃદ્ધિ-હાન અને મુહૂર્તોની સંખ્યા કહીને પૂનમોનાં અને અમાસનાં મુહૂર્તા, તથા ચંદ્રનાં મંડલની હકીકત જણાવી છે. ૧૪. ચૌદમા પ્રાભૂતમાં–જસ્નાનું ને અંધકારનું અલ્પબહુ જણાવ્યું છે. ૧૫. પંદરમા પ્રાભૂતમાં–ચંદ્ર વગેરે પાંચમાં કોની કોનાથી શીધ્ર ગતિ કે મંદગતિ હેય? આ હકીક્ત સ્પષ્ટ જણાવી છે. પછી તે દરેકની ગતિમાં તફાવત, અને નક્ષત્ર માસાદિમાં ચંદ્રાદિની મંડલમાં થતી ચાર(ગતિ)સંખ્યા જણાવી છે. એટલે નક્ષત્ર માસાદિમાં ચંદ્ર વગેરે કેટલા મંડલોમાં ગતિ કરે? આ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ કહીને એક દિવસે ચંદ્ર મંડલાદિની સંખ્યા, અને એક મંડલમાં ફરતા સૂર્યાદિને કેટલે ટાઈમ લાગે? આ પ્રશ્નનો ઉત્તર દેતાં પ્રસંગે બીજી પણ જરૂરી હકીકત સ્પષ્ટ સમજાવી છે. ૧૬, સેલમાં પ્રાભૂતમાં- સ્નાનું લક્ષણ અને સૂર્યની વેશ્યા વગેરેનાં પણ લક્ષણે જણાવ્યાં છે. ૧૭. સત્તરમા પ્રાભૂતમાં–ચંદ્ર વગેરેના ચ્યવનની ને ઉપપાતની બાબતમાં અન્ય ધમી આના અયોગ્ય રપ વિચારે જણાવીને છેવટે સત્ય બીના વિસ્તારથી સમજાવી છે. પછી ચંદ્રાદિનું યથાર્થ સ્વરૂપ સ્પષ્ટ સમજાય, એ રીતે જણાવ્યું છે. ૧૮, અઢારમા પ્રાભૂતમાં-સૂર્યની ઊંચાઈની બાબતમાં અન્ય ધમીઓના ર૫ અયોગ્ય વિચારે કહીને સૂર્યાદિની યથાર્થ ઊંચાઈ વગેરે બીના, અને ચંદ્રાદિની નીચે તથા ઉપરના ભાગ વગેરેમાં રહેલા તારાઓ, તેમજ ચંદ્રાદિના ગ્રહાદિ પરિવારનું પ્રમાણુ કહ્યું છે. પછી મેરૂ પર્વતની અને તિશ્ચકની વચ્ચેનું અંતરું, અને સર્વાત્યં. તર નક્ષત્રો તથા સર્વ બાહ્ય નક્ષત્રો કહીને ચંદ્રાદિનાં વિમાનોના આકાર, લંબાઈ, પહોળાઈ, અને તે વિમાનને વહન કરનારા (જાણે તે વિમાનેને ઉપાડીને ચાલતા ન હોય, તેવા દેખાતા અને તે વિમાનની નીચે ચાલનારા) દેવનું સ્વરૂપ, તથા ચંદ્રાદિમાં કેની કેની શીવ્ર ગતિ અને મંદ ગતિ હોય? આ બીના વિસ્તારથી સમજાવી છે. પછી બે તારકેની (તારાની) વચ્ચેનું અંતરું ને ચંદ્રાદિની અગ્રમહિષીઓની સંખ્યા કહીને જણાવ્યું કે મુખ્ય સભામાં ચંદ્ર વગેરે પરિચારણા (ભેગસેવન) કરે જ નહિ. કારણ કે ત્યાં જિનેશ્વરેની પૂજનિક દાઢા હોવાથી આશાતના થાય પછી ચંદ્રાદિનું આયુષ્ય, અને ચંદ્રામાં કેણુકેના કરતાં અપદ્ધિક અને મહદ્ધિક છે? આ પ્રશ્નો સ્પષ્ટ ખુલાસે કરીને છેવટે ચંદ્રાદિનું અલ્પબહુત્વ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૧૯. ઓગણીસમા પ્રાકૃતમાં–ચંદ્રોની અને સૂર્યોની સંખ્યાની બાબતમાં અન્યધમીએના ૧૨ અગ્ય વિચારે જણાવીને જેન દૃષ્ટિએ જબૂદ્વીપમાં બે ચંદ્રો, ને બે સૂર્યો છે, વગેરે યથાર્થ બીના સ્પષ્ટ સમજાવી અંતે પુષ્કરવાર દ્વીપાદિના ચંદ્ર સૂર્યાદિની Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્ર. કિરણાલી (૫. ઉપાંગ શ્રીસૂર્ય પ્રાપ્તિ તથા ૭ ચંદ્રપ્રકૃતિ સૂત્રને પરિ) ૩૭૩ સંખ્યા વગેરે બીના પણ વિસ્તારથી સમજાવી છે. ૨૦. વિશમા પ્રાભૂતમાં–ચંદ્રાદિના અનુભાવ (પ્રભાવ)ને ઉદ્દેશીને અન્યધમઓના અયોગ્ય બે વિચારો જણાવી ચંદ્રાદિનું યથાર્થ સ્વરૂપ જણાવ્યું છે. પછી રાહુની બાબતમાં અન્ય ધર્મીઓના બે અગ્ય વિચારો જણાવી તેનું (રાહુનું) યથાર્થ સ્વરૂપ, તેનાં ૧૨ નામ અને વિમાન, જવું આવવું, તેમજ વિકર્વિણાદિનું સ્વરૂપ કહીને દુવરાહુ અને ચંદ્રની લેગ્યા તથા વર્ણાદિનું વર્ણન કર્યું છે. પછી ચંદ્રનું શશી નામ, અને સૂર્યનું આદિત્ય નામ હોવાનું કારણ તથા ચંદ્રના અને સૂર્યના કામોગનું સ્વરૂપ જણાવ્યું છે. ને અંતે ૮૮ ગ્રહોનાં નામ જણવ્યા છે. પહેલા પ્રાભૃતના ૮ પ્રાતિ પ્રાભૂતોનો સંક્ષિપ્ત પરિચય ૧. પહેલા પ્રાભૂત પ્રાભૂતમાં દિવસનાં અને રાત્રિનાં મુહૂર્તમાં વૃદ્ધિ હાનિ વગેરેની બીના કહી છે. ૨. બીજા પ્રાકૃત પ્રાભૂતમાં–જ્યારે સૂર્ય દક્ષિણાઈ મંડલમાં કે ઉત્તરાર્ધ મંડલમાં ગતિ કરતો હોય, તે વખતે દિવસ અને રાત્રિ કેટલા મુહૂર્ત પ્રમાણ હોય? એટલે કેટલા મૂહૂને દિવસ હોય? ને કેટલા મુહૂર્તની રાત્રિ હોય? આ પ્રશ્નના ઉત્તર વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૩. ત્રીજા પ્રાભત પ્રાભૂતમાં–જે મંડલમાં બીજા સૂર્યે ગતિ કરી હોય, ત્યાં કયા સૂર્ય ગતિ કરે છે? આ પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી સમજાવ્યું છે. ૪. ચોથા પ્રાભૃત પ્રાભતમાં–જંબૂદ્વીપમાં બે સૂર્ય ગતિ કરે છે. તે બેની વચમાં આંતરૂં કેટલું ? આ પ્રશ્નનો ઉત્તર દેતાં આ આંતરાની બાબતમાં અન્ય ધમએના અગ્ય ૬ વિચારો જણાવીને બે સૂર્યની વચ્ચેનાં આંતરાંની યથાર્થ હકીકત વિસ્તારથી સમજાવી છે. અને જ્યારે સૂર્ય એક મંડલમાંથી નીકળે ત્યારે તથા બીજા મંડલમાં પ્રવેશ કરે ત્યારે દિવસનું ને રાત્રિનું પ્રમાણ વગેરે હકીકત પણ સ્પષ્ટ સમજાવી છે. ૫. પાંચમા પ્રાભત પ્રાભૂતમાં–પનો અથવા સમુદ્રને કેટલો ભાગ અવગાહીને સૂર્ય ગતિ કરે છે? આ પ્રશ્નનો ઉત્તર દેતાં આ બાબતમાં અન્ય ધર્મીઓના અયોગ્ય પાંચ વિચારો કહીને યથાર્થ હકીકત વિસ્તારથી સમજાવી છે. ૬. છ પ્રાભૂત પ્રાભૂતમાં—એકેક (રેક) સૂર્ય એક અહોરાત્રમાં મંડલમાં કેટલા ક્ષેત્રમાં ગતિ કરે ? આ પ્રશ્નનો ઉત્તર દેતાં આ બાબતમાં અન્ય ધમાં એના અયોગ્ય ૭ વિચારો જણાવીને અંતે યથાર્થ બીના વિસ્તારથી સમજાવી છે. ૭. સાતમા પ્રાભતપ્રાભરમાં-મંડલ (સૂર્યનાં માંડલ)ના આકારની બાબતમાં Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત અન્ય ધમીઓના અયોગ્ય ૮ વિચારે જણાવીને મંડલના આકારની યથાર્થ બીના સ્પષ્ટ સમજાવી છે. ૮. આઠમા પ્રાભૃતપ્રાભૂતમાં–સૂર્યના દરેક મંડલનો યથાર્થ વિધ્વંભ (અને બાહય જાડાઈ) જણાવતા અન્ય ધમીઓના અગ્ય ૩ વિચારો પણ ફક્ત શિષ્યોને જણાવવાની ખાતર દર્શાવ્યા છે. પણ તે ખોટા છે એમ સમજવું. બીજા પ્રાભૂતના ૩ પ્રાભૂતપ્રતોને ટૂંક પરિચય ૧. પહેલા પ્રાભતપ્રાભૂતમાં–સૂર્ય તીછોગતિ કરે છે, તથા ઉગે છે અને આથમે છે. આ બાબતમાં અન્યધમીના અયોગ્ય ૮ વિચારે જણાવીને યથાર્થ બીના વિસ્તારથી સમજાવી છે, ૨. બીજા પ્રભૂતપ્રાભૂતમાં–સૂર્ય એકમંડલને ગતિવડ (ગતિ કરીને, ચાલીને) પર કરીને બીજા મંડલમાં દાખલ થાય છે (ગતિ કરે છે) આ હકીકતને યથાર્થ સમજાવતાં અન્ય ધમીએના અયોગ્ય બે વિચારે પણ જણાવ્યા છે. તથા ભેદ ઘાતની અને કર્ણ કલાની પણ હકીકત વિસ્તારથી સમજાવી છે. ૩. ત્રીજા પ્રાકૃતપ્રાકૃતમાં-સૂર્ય દરેક મંડલમાં ગતિ કરે, ત્યારે એક મુદ્રમાં કેટલી ગતિ કરે? એટલે મંડલના કેટલા ભાગમાં ચાલે છે? આ પ્રશ્નનો યથાર્થ ઉત્તર સમજાવતાં અન્ય ધમીઓના અયોગ્ય ૪ વિચારે પણ જણાવ્યા છે. આ રીતે મહત. ગતિની બીના કહીને અહીંથી આપણે કેટલા યોજન દૂર રહેલા સૂર્યને દેખીએ છીએ? આ પ્રશ્નને પણ ઉત્તર વિસ્તારથી સમજાવ્યો છે. આ રીતે પહેલા બીજા અને દશામા પ્રાભૂતના અનુક્રમે ૮+૩+૨=૩૩ પ્રાભૃતપ્રાભૂતોના સંક્ષિપ્ત પરિચય સહિત ૨૦ પ્રાભૂતોના ટૂંક પરિચય જાણે, આ શ્રીસૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર સમજવામાં બહુજ કઠીન છે. મહાબુદ્ધિશાળી પુણ્યવંત છો જ આનું ખરું રહસ્ય સમજી શકે છે. આપણું સદ્ભાગ્યે શ્રીમલયગિરિ મહારાજે રચેલી ટીકા આજે મળી શકે છે, તેને આધારે જ આ સૂત્રના અર્થે સમજાય છે. આને સાર લઈને કઈ પ્રાચીન સ્થવિર ભગવંતે જ્યોતિષ્કરડક પ્રકીર્ણક (પન્ના)ની રચના કરી છે. તેની બીના આગળ જણાવીશ. ૫. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિનો અને ૭. ચંદ્રપ્રજ્ઞપ્તિને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો શ્રી જૈન પ્રવચન કિરણાવીને અઢારમ પ્રકાશ પૂર્ણ થયા છે Page #424 -------------------------------------------------------------------------- ________________ || ઓગણીશમો પ્રકાશ છે ૬. ઉપાંગ શ્રી અંબૂદીપ પ્રજ્ઞપ્તિને સંક્ષિપ્ત પરિચય I સાથ .. पण्णत्तीए लेसा, जंबूद्दोवस्स परिचयं वच्छं । ना या धम्मक होव-गमिणं खित्ताइबोहदयं ।। १४६ ।। इह छठे वक्खारे जंबूद्दीवत्थसत्थपण्णवणा ॥ विहिएवं सहत्था, सिरिजंबूद्दीवपण्णत्ती ।। १४७ ।। भरतवियारो पढमे, वखारे कालचकपण्णत्ती ॥ बोए वृत्त तइए, चरियं सिरिभरहचक्किस्स ॥ १४८ ॥ बासहराइ च उत्थे, जिणवइजम्माभिसेयवृत्ततं । पंचम व क खा र ग यं, जंबू द्दी व त्थ व त्ततं ।। १४९ ॥ कहिय छठे सत्तम-वक्खारे जोइसाण वृत्तं तं । भूगोलयवृत्तं तो-वएसगं जइण बिट्ठोए ॥ १५० ॥ लक्खण कुलगर नवनिहि, चोद्दसरयणाइण्णणं भणिय ।। एयस्स वित्तिछक्कं सम्भावो इक्कवित्तीए ॥ १५१ ।। શબ્દાર્થ –હવે હું શ્રા જેન પ્રવચન કિરણાલીના ઓગણીશમાં પ્રકાશમાં શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર નામના છઠ્ઠા ઉપાંગનો પરિચય ઢંકામાં કહીશ. છઠ્ઠા શ્રીજ્ઞાતાધર્મકથાગ સુત્રનું આ શ્રીજબૂદ્વીપપ્રાપ્તિ સૂત્ર ઉપાંગ જાણવું. ટૂંકમાં કહી શકાય કે આ છઠ્ઠા અંગનું છઠ્ઠું ઉપાંગ છે. અહીં ભરત ક્ષેત્રાદિને વૃત્તાંત કહ્યો છે, તેથી ક્ષેત્રાદિની બીનાને વિસ્તારથી સમજાવનારું આ સૂત્ર છે. ૧૪૬. અહીં છઠ્ઠા વક્ષસ્કાર (વિભાગ) માં બૂઢીપના પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તેથી આ છઠ્ઠા ઉપાંગનું શ્રીજબૂદ્વીપપ્રજ્ઞપ્તિ નામ યથાર્થ છે. કેટલાક ગ્રંથોમાં એટલે પ્રમેયરન મંજૂષા વગેરેમાં આ સૂત્રને શ્રીજબૂઢીપપ્રાપ્તિ અધ્યયન શબ્દથી ઓળખાવ્યું છે. ૧૪૭. આ સૂત્રના ૭ વક્ષસ્કારે છે. જેમ બીજા સત્રમાં શતકાદિ વિભાગે કહ્યા છે, તેવા વિભાગને જ અહીં વક્ષસ્કાર શબ્દથી જણાવ્યું છે. સાત વક્ષસ્કારમાંના પહેલા વક્ષસ્કારમાં ભરત ક્ષેત્રનું વર્ણન કર્યું છે. અને બીજા વક્ષસ્કારમાં કાલચક્રનું વૃત્તાંત વર્ણવ્યું છે, તથા ત્રીજા વક્ષસ્કારમાં શ્રી ભરત Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ચક્રવત્તિનું ચરિત્ર જણાવ્યું છે. ૧૪૮. ચેથા વક્ષસ્કારમાં વર્ષધર પર્વતની અને રમ્યક ક્ષેત્રથી લઈને ઐરવત ક્ષેત્ર સુધીના પદાર્થોનું વર્ણન કર્યું છે. પાંચમા વક્ષસ્કારમાં શ્રીતીર્થકર દેવન (ઇંદ્રોએ મેરુ ઉપર કરેલા) જન્માભિષેકનું વર્ણન કર્યું છે. આ સૂત્ર વગેરેના આધારે જ પ્રાકૃત સંસ્કૃત હિંદી અને ગુજરાતી (સ્નાત્રના પ્રસંગને સૂચવનાર) કાવ્ય રચાયાં છે. તથા છઠ્ઠા વક્ષસ્કારમાં જંબુદ્વીપના ૧. ખાંડવા, ૨. યોજન, ૩. ક્ષેત્રો, ૪, પર્વત, ૫. શિખરે, ૬. તીર્થો, ૭. શ્રેણીઓ, ૮. વિજો, ૯. કહો ૧૦. નદીઓ વગેરે પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ સૂત્ર વગેરે શાસ્ત્રોનો સાર લઈને શ્રીજબૂદ્વીપ સંગ્રહણીની રચના થઈ છે. તેના કર્તા શ્રીહરિભદ્રસૂરિ મહારાજ છે. સાતમા વક્ષસ્કારમાં જ્યોતિશ્ચક્રનું વૃત્તાંત જણાવ્યું છે. આ રીતે જૈન દષ્ટિએ આ સૂત્રમાં ભૂગોળનું અને ખગેબનું વર્ણન સરલ પદ્ધતિએ કર્યું છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં જણાય છે કે અહીં ચારે અનુયોગોનું પણ વર્ણન ટૂંકામાં કર્યું છે. ૧૪૯–૧૫૦. ૨૦ મા સૂત્રમાં બત્રીસ લક્ષણો, અને ૨૮ સૂત્રમાં ૧૫ કુલકરોનાં નામ જણાવ્યાં છે. તથા ૬૬ મા સૂત્રમાં ચક્રવત્તી નાં દ નિધાનોનું સ્વરૂપ ૧૫ શ્લોકોમાં જણાવ્યું છે. તેમજ ૧૪ રત્નો વગેરે પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ શ્રમજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના રચનાર કોઈ પૂર્વધર સ્થવિર હોય, એમ સૂત્રની ભાષાદિ જોતાં જણાય છે. આ સૂત્રની ઉપર ૬ ટકાઓ રચાઈ હતી. તેમાં (૧) શ્રીમલયગિરિ. કત ટીકા વિદ પામી. (૨) શ્રીહીરવિજ્યસૂરિસ્કૃત ટીકા, (૩) શ્રીધર્મસાગરકૃત ટીકા, (૪) પુણ્યસાગરકૃત ટીકા (૫) બ્રહમર્ષિકૃત વૃત્તિ. આ બધી ટીકાઓ હાલ અલભ્ય છે. (૬શ્રી શાંતિચંદ્રગણિકૃત ટીકા મોટી છે, અને તે છપાઈ છે, અને તે મળી શકે છે. તેના આધારે જ અહીં સંક્ષિપ્ત પરિચય જણાવ્યો છે. ૧૫૧ અષ્ટાર્થ:–આ શ્રીજંબદ્વીપ પ્રજ્ઞતિસૂત્રના પહેલા વક્ષસ્કારમાં ટીકાકાર શ્રી શાંતિચંદ્રમણિએ શરૂઆતમાં પ્રભુશ્રી મહાવીરદેવને અને ગંધહસ્તિ મહારાજને, તથા શ્રીમલયગિરિજીને, તેમજ દાદાગુરૂ શ્રીવિજયહીરસૂરિ અને ગુરૂશ્રી ઉપાધ્યાય સકલચંદ્ર ગણિને સ્તુતિ સહિત નમસ્કાશદ કરીને જણાવ્યું કે શ્રીમાલયગિરિ મહારાજે આ છઠા ઉપાંગની ટીકા રચી હતી, તે કાલદષથી વિદ પામી, તેથી હું આ શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની “પ્રમેયરત્ન મંજૂષા” નામે ટીકા રચું છું. અહીં ગણિતની બીના વધારે જણાવી છે, ને બાકીના ત્રણ અનુગાનું પણ સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. પછી કુલ ૧ શ્રીસ્થાનાંગ સત્રના ૭મા અધ્યયનમાં (૫૫૬ મા સૂત્રમાં) સાત કુલકરે કહ્યા છે અને દશમા અધ્યયનમાં દશ કુલકરો કહ્યા છે તથા પઉમચરિય (પદ્મચરિત્ર=પ્રાકૃત જૈન રામાયણ)ના ત્રીજા ઉદેશાની ગાથા ૫૦-૫૫માં ચોદ કુલકરે જણાવ્યા છે. આ ત્રણે વચન આપેક્ષિક છે. અને માનવા લાયક છે જેમ શ્રી પાર્શ્વનાથના ગણધરાદિની બાબતમાં જે કારણો જણાવ્યાં, તેવાં પણ કારણો અહીં કદાચ હોય એમ સંભવે છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. ઉપાંગ શ્રી જબુદ્ધીપ પ્રાપ્તિ સૂત્રનો પરિચય) ૩૭૭ યોગ મંગલાદિનું સ્વરૂપ જણાવીને કહ્યું કે દશ વર્ષના દીક્ષા પર્યાયવાળો મુનિ આ છઠ્ઠા ઉપાંગને ભણવા લાયક જાણ. પછી ઉપક્રમ નિક્ષેપ અનુગમાદિ દ્વારેનું વર્ણન કરીને બૂ, દ્વીપ, અને પ્રાપ્તિ શબ્દોનું નામાદિક નિક્ષેપના અનુસાર સ્વરૂપ જણા વ્યું છે. પછી મિથિલાનગરી, માણિભદ્ર યક્ષનું ચૈત્ય, જિતશત્રુ રાજાનું અને તેની ધારિણી રાણીનું વર્ણન કરીને પ્રભુશ્રી મહાવીરદેવના આગમનાદિની બીના કહી છે. (આ પ્રસંગે ટીકામાં નમસ્કારાદિ પદોના નિક્ષેપાનું અને નામ–સ્થાપનાનું તથા દ્રવ્યનય ભાવનયનું સ્વરૂપ સમજાવીને કહ્યું છે કે સ્થાપના નિક્ષેપ નમવા લાયક છે, ને પૂજા સકારાદિ કરવા લાયક છે.) પછી શ્રીગૌતમસ્વામીનું વર્ણન કરીને જંબુદ્વીપના મહત્ત્વ, (મોટાપણું, વિશાલપણું) સ્થાન અને આકારાદિના પ્રશ્નોત્તરનું વર્ણન કર્યું છે. (આ પ્રસંગે ટીકામાં પરિધિનું માપ લાવવાની રીત કહી છે) પછી અનુક્રમે જબુદ્વીપની જગતી પધવરદિકા, અને વનખંડ. તેને ભૂમિભાગ, તથા વિજયાદિ દ્વારે, તે દરેકની ઊંચાઈ વગેરે, તેમજ તે દ્વારેનું માંહોમાંહે આંતરું, અને રાજધાની વગેરેનું વર્ણન કર્યું છે. પછી ભરત ક્ષેત્રના આકાર, લંબાઈ વગેરેનું વર્ણન કરીને દક્ષિણ ભારતના આયામ (લંબાઈ) વગેરેનું અને મનુષ્યોનું વર્ણન કર્યું છે. પછી વૈતાઢય પર્વતનું સ્વરૂપ જણાવતાં તેની લંબાઈ, ઊંચાઈ વગેરેનું, વનખંડ, ગુફા, વિદ્યાધરોની શ્રેણિ, નગરો, ત્યાં રહેલા મનુષ્ય, શિખરનું તલ (તળિયું), શિખરોની સંખ્યા વગેરે પદાર્થોની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી સિદ્ધાયતન, દેવછંદક અને જિનપ્રતિમા વગેરેનું વર્ણન કરીને દક્ષિણા ભરતનું, તથા ત્યાં રહેનારા દેવનું અને તેની રાજધાની વગેરેનું વર્ણન કર્યું છે. પછી વૈતાઢય શબ્દને અથ, અને ત્યાં રહેનારા દેવના નામનું શાશ્વતપણું વગેરે બીના જણાવીને ઉત્તર દિશામાં રહેલા ભરતક્ષેત્ર (ઉત્તર ભરતાધ)ના આકાર, લંબાઈ, અને મનુષ્ય વગેરેની અને ઝડષભકૂટની હકીકત સમજાવી છે. (આ પ્રસંગે ટીકામાં ભરતક્ષેત્રની જીવા (ગણિત વિશેષ)ને યોજન લાવવાની રીત તથા છવાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. ગણિતના જીવા, ધનુ:પૃષ્ઠ પરિધિ વગેરે ભેદો છે. તે બધા ભેદોનું સ્વરૂપ અહીં ટીકાકારે જુદા જુદા પ્રસંગે બહુ જ સરલ પદ્ધતિએ સમજાવ્યું છે. ક્ષેત્રસમાસાદિ પ્રકરણનો ગુરુગમથી જેણે અભ્યાસ કર્યો હોય, તે જ જીવ આ સુત્રના અર્થો યથાર્થ સમજી શકશે. ગણિતની બીના સમજવામાં સહેલી નથી. આ જ કારણે તેના અભ્યાસકે વિરલા (ગણત્રીના; ગણ્યા ગાંઠયા) જ જણાય છે. અમુક અંશે બીજા દ્રવ્યાનુયાગાદિના અભ્યાસીઓને ગણિતાનુયોગ જરૂર મદદ કરે છે. અને ક્ષેત્રાદિની બીનાને યથાર્થ સમજવામાં પણ જણાતી કઠિનતાને દૂર કરનાર ગણિતાનુગ છે. આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને સમર્થ પૂર્વધર સ્થવિર ભગવતે અહિ ગણિતાનુયોગનું સ્વરૂપ વધારે પ્રમાણમાં સમજાવ્યું છે. શ્રીજંબુદ્વિીપપ્રજ્ઞપ્તિના પહેલા વક્ષસ્કારને સંક્ષિપ્ત પરિચય પૂરે થયે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી વિજયપધસૂરીશ્વરકૃત શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિના બીજા વક્ષસ્કારને ટ્રેક પરિચય અહીં કાલચક્રનું સ્વરૂપ જણાવતાં વચમાં શ્રી આદિનાથ પ્રભુનું સંક્ષિપ્ત જીવન વગેરે બીના વિસ્તારથી સમજાવી છે એમ ટૂંકમાં કહી શકાય. અને વિસ્તારથી હકીકત અનુક્રમે આ પ્રમાણે જાણવી: ૧. છ (૬) આરે, ૨. એકથી માંડીને શીર્ષ પ્રહેલિકા સુધીનું અંકગણિત, ૩. નિશ્ચય પરમાણુ અને વ્યવહાર પરમાણુથી માંડીને જન સુધીના કોષ્ટકનું અને પપમ સાગરોપમ વગેરેનું (કાલના ભેદનું) વર્ણન વિસ્તારથી કરીને આ ભરત ક્ષેત્રની અવસર્પિણીના પહેલા આરાનું અને મત્તાંગદ વગેરે કલ્પવૃક્ષોનું વર્ણન કર્યું છે. પછી તે પહેલા આરાના મનુષ્યોનું અને તેમના આહાર, વસતિ, વગેરેનું વર્ણન કરીને જણાવ્યું કે તે વખતે ઘર, ગામ વગેરે ન હોય, અને અસિ (તરવાર) વગેરેની વપરાશ પણ ન હોય. તથા આ રાજા, આ નોકર, આ આનો ભાઈ, મિત્ર કે શત્રુ, આવો વ્યવહાર પણ ન હોય. સિંહાદિ ગુગલિયા મનુષ્યોને ઉપદ્રવ કરે નહિ, તેમજ ડાંસ-મચ્છર-મરકી વગેરેના અને ભૂત વગેરેના પણ ઉપદ્રવ થાય નહિ. આ પહેલા આરામાં યુગલિયા જીવોને કષાય ઓછા હોય છે, તેઓ સ્વભાવે શાંત હોય છે. તેથી તેમને કોઈની સાથે શત્રભાવ હોતો નથી, માટે તેઓ ભવિષ્યમાં મૃત્યુ પામી દેવગતિમાં જ જાય છે. આ યુગલિયાઓના આયુષ્ય, શરીરની ઊંચાઈ, સંઘયણ, સંસ્થાન, ગતિ, યુગલિયાને જન્મ વગેરે બીના અનુક્રમે સ્પષ્ટ જણાવીને છેવટે પદ્મગંધાદિ ૬ ભેદોનું સ્વરૂપ પણ સમજાવ્યું ત્યાર બાદ બીજા આરાના યુગલિયાની ઊંચાઈ વગેરે કહીને ત્રીજા આરાના ત્રણ ભાગ વગેરેનું અને સુમતિ વગેરે ૧૫ કુલકરેનું વર્ણન કરતાં તેમની હકારાદિ દંડનીતિનું સ્વરૂપ જણાવ્યું છે. પછી શ્રીષભદેવના ચરિત્રના અંગે કુમારવાસ, રાજ્યકાલ, કલાનું દેખાડવું, સ્ત્રીઓના ગુણે, શિ૯૫દશન, પુત્રોને કરેલા અભિષેક, દીક્ષા મહોત્સવ, કાંઈક અધિક અક વર્ષ સુધી વય (દેવદૂષ્ય) નું ધારણ કરવું, ઉપસર્ગનું સહન કરવું, સમિતિ વગેરે સાધુના ગુણે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ, પચીશ ભાવના સહિત મહાવ્રતોની બીના, ગણધર વગેરે પરિવાર વગેરેનું ક્રમસર વર્ણન કર્યુ છે. પછી જણાવ્યું છે કે શ્રી આદિનાથના વન વગેરે ૪ કલ્યાણક અને રાજ્યાભિષેક ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને અભિજિત નક્ષત્રમાં અષ્ટાપદ પર્વતે નિર્વાણ કલ્યાણક થયું. તે ટાઇમે દેવેન્દ્ર વગેરે આવ્યા, પ્રભુ વગેરેના દેહોને સ્નાનાદિ વિધિ કરવા પૂર્વક ચિતામાં ગોઠવ્યા. અગ્નિથી બળતાં છેવટે દાઢા વગેરેને ઈંદ્રાદિકે ગ્રહણ કર્યા. નંદીશ્વરે મહેસવ કરી તેઓ સ્વસ્થાને તે દાઢાઓને ડાબડામાં મૂકી હંમેશાં તેની પૂજા કરે. ચોથા પાંચમા અને છઠ્ઠા આરાનું વિસ્તારથી વર્ણન કરીને અવસા પણીની બીના પૂર્ણ કરી છે. પછી ઉત્સપિણીની Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૬. ઉપાંગ શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સત્રનો પરિચય) ૩૯ હકીકત શરૂ કરીને અનુક્રમે પહેલા આરાનું, અને પુષ્પરાવર્નાદિ મેઘ, માંસાદિને વર્જવાની મર્યાદા, બીજા આરાનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આ રીતે બીજા વક્ષસ્કારને ટૂંક પરિચય જાણો. શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના ત્રીજા વક્ષસ્કારને સંક્ષિપ્ત પરિચય શ્રીભરત ચક્રવર્તીનું ચરિત્ર અહીં શરૂઆતમાં અયોધ્યા નગરનું અને ભરત ચક્રવતીનાં લક્ષણાદિનું વર્ણન કરીને જણાવ્યું છે કે આયુધશાલામાં ચકરનની ઉત્પત્તિ થઈ, નોકરે ભરત મહારાજાને વધામણી આપી, તેણે તેની પૂજા કરી, ભરત મહારાજાએ નોકરને રાજી થઇ દાન આ ચું, ચક્રનો મહોત્સવ કર્યો, તેમાં ભરત મહારાજાએ સ્નાનાદિ કરીને નગરશેઠ વગેરે પરિવારની સાથે ચક્રની પાસે જઈ પ્રમાજનાદિ (મોર પીંછી વગેરેથી સાફ કરવું વગેરે) કરવા પૂર્વક ચક્ર પૂજા (ચક્રરનની પૂજા) કરીને તેની આગળ દર્પણ વગેરે અષ્ટમંગલે આલેખ્યા (ગોઠવ્યા) અને પ્રજાનું દાણ (જકાત) માફ કર્યું વગેરે પ્રકારે ધામધૂમથી ચક્રરનનો મહોત્સવ કર્યા બાદ ભરત મહારાજા ચક્રની ગતિને અનુસરે છ (૬) ખંડ સાધવા નીકળ્યા. અનુક્રમે માગધ તીર્થ તરફ ચક્ર ચાલવા માંડયું, તેની પાછળ ભરત મહારાજાએ પણ ચાલવા માંડયું. જ્યાં ચક્ર સ્થિર થયું, તે સ્થલે પૌષધશાલામાં અમે તપ કરી રથમાં બેઠા. પછી તેમણે લવણ સમુદ્રમાં ઉતરી સુસ્થિત દેવને નમસ્કારાદિ કરી બાણ છોડયું, આથી ક્રોધ પામેલ સુસ્થિતદેવ બાણની ઉપર લખેલ ભરત મહારાજાનું નામ વાંચીને ભેટયું લઈ ભરત મહારાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે હું આપનો દાસ છું, જે હુકમ હોય તે ફરમાવશે, તે કરવા તૈયાર છું અને તૈયાર રહીશ. આ વચન સાંભળી ભરત મહારાજાએ તેને સત્કારાદિ કરવા પૂર્વક સ્વસ્થાને જવાની રજા આપી. લવણ સમુદ્રમાંથી બહાર નીકળી સ્નાનાદિ કરીને અમનું પારણું કર્યું. પછી ભરત મહારાજાના સૈન્યની બીના અને વરદામ તીર્થના દેવને સાધવાની હકીકત તથા પૌષધશાલા રથ ઘોડા વગેરેની તેમજ પ્રભાસ તીર્થને સાધવાની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી સિંધુ દેવીન અટ્ટમ, પૌષધ વગેરે વિધિ કરતાં સિંધુ દેવીએ અહીં ભાવી ચક્રવતી આવ્યા છે એમ અવધિજ્ઞાનથી જાણીને ભરત મહારાજાને ભદ્રાસનાદિની ભેટ કરી. ત્યાર બાદ વૈતાગિરિના કુમાર દેવને સાધવાને અક્રમ કરતાં તે વે ભરત મહારાજાને કહાં વગેરે (ભેટમાં) આપ્યાં અને તિમિસ્રા ગુફાના સ્વામી કૃતમાલ દેવને સાધવા અઠ્ઠમ કરનાર ભરત રાજાને તે દેવે ૧૪ તિલક વગેરે આપ્યાં. પછી સુષેણ સેનાપતિનું વર્ણન કરીને જણાવ્યું કે તે સુષેણ સેનાપતિ હસ્તિ નાદિની મદદથી સિંહલ દેરા વગેરેને સાધે છે, ત્યાંના લોકો તેને આભરણાદિની ભેટ આપે છે. પછી તે સુષેણ અઠ્ઠમ કરીને તિમિજા ગુફાનું દ્વાર ઉઘાડે છે, ને મણિ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત રાનથી ગુફામાં પ્રકાશ ફેલાવીને કાકિણી રતનથી ૪૯ માંડલાં આલેખે છે. ( ચિતરે છે) તથા ઉન્મજ્ઞા, નિમગ્ના નદીઓ ઊતરીને ચિલાતો (ભિલે)ની સાથે યુદ્ધ કરતાં ચર્મરત્ન અને છત્રરનથી સૈન્યની રક્ષા કરે છે, તેમજ તે વખતે ગાથા પતિ રત્નથી શાલી વગેરે અનાજ નિપજાવે છે (ઉત્પન્ન કરાવે છે). અંતે તે સુષેણ સેનાધિપતિ નાગકુમાર દેવોના ઉપદ્રવને દૂર કરી ભિલેને જ્યારે વશ કરે છે, ત્યારે તેઓ તેને રત્નાદિ ભેટ કરે છે. તે પછી તે અઠ્ઠમ કરીને શુદ્ધ હિમવંત પર્વતના અધિષ્ઠાયક દેવને વશ કરતાં તે તેને પુષ્પાદિની માલાએ વગેરે ભેટ કરે છે. ત્યાર પછી રુષભકૂટ પર ભરત મહારાજાએ પિતાનું નામ લખીને સીન મેળવીને અને ગંગા દેવીની સાધના વગેરે કરીને ખંડપ્રપાત ગુફાના અધિષ્ઠાયક નમાલ દેવને અઠ્ઠમ કરી વશ કર્યો. તેણે ભરત મહારાજાને ઘરેણુ વગેરેની ભેટ કરી. પછી સુષેણ સેનાધિપતિએ ગંગા નદીના પાછળના નિકૂટ સાધ્યા, વશ કર્યા, ત્યારે ત્યાંના રહીશ લોકોએ તેમને રનાદ આપ્યા. આ હકીકત જણાવીને કહ્યું કે તેણે ખંડપ્રપાત ગુફાના બારણું ઉઘાડયા વગેરે બીના વિસ્તારથી જણાવી છે, પછી ઉન્મનાદિ નદીઓનું ઉતરવું, અને ગંગા નદીના પશ્ચિમ કાંઠે નવ નિધિના અધિષ્ઠાયક દેવાના નિમિત્તે અઠ્ઠમ કરતાં નિધાનનું પ્રકટ થવું, તથા ભરત રાજાએ ૧૪ રત્નો, ૯ નિધિ, સ્ત્રીરતન વગેરે સહિત ધામધૂમથી અપાધ્યા નગરીમાં કરેલ પ્રવેશ, તેમજ ભરત મહારાજાના ચક્રવર્તાિપણાના અભિષેક વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે પછી ચકાદિ રત્નોને ઉત્પન્ન થવાના સ્થાન, અને ભરત ચક્રવત્તિની ઋદ્ધિનું વર્ણન કરીને જણાવ્યું કે-આદર્શમાં શરીરની શોભા જેવાના પ્રસંગે અનિત્ય ભાવનાનો વિચાર કરતાં ભરત ચક્રવત્તિને કેવલજ્ઞાન પ્રકટ થયું. દશ હજાર રાજાઓની સાથે સર્વ શ્રીભરત ચક્રવર્તીએ દીક્ષા લીધી, એક લાખ પૂર્વ સુધી કેવલીપણે વિચરી ઘણાં જીવોને તારી અષ્ટાપદ પર્વતે અનશન કરી મોક્ષે ગયા, આ હકીકત વિસ્તારથી જણાવીને અંતે ભરત ક્ષેત્રનો અન્વર્થ (શબ્દ પ્રમાણે થતો અર્થ) સમજાવ્યો છે. તેમાં કહ્યું છે કે આ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવનું નામ ભરત હેવાથી તે ભરતક્ષેત્ર નામથી ઓળખાય છે. તે દેવનું આયુષ્ય એક પલ્યોપમનું જાણવું. જબૂદીપપ્રજ્ઞપ્તિના ત્રીજા વક્ષસ્કારને સંક્ષિપ્ત પરિચય પૂરો થયે. શ્રીજબૂદીપપ્રજ્ઞપ્તિના ચોથા વક્ષસ્કારનો સંક્ષિપ્ત પરિચય અહીં જંબુદ્વીપમાં આવેલા વર્ષધર પર્વતો, કૂટો ( શિખરો), તીર્થો (ભાગ વગેરે) વિદ્યાધરના નગરોની શ્રેણીઓ, ૩૪ વિજ (૧. ભરત, ર. ઐરાવત, ૩ થી ૩૪ મહાવિરહની ૩ર વિજો ) કહો અને નદી વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તે અનુક્રમે આ રીતે જાણવું : Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૬. ઉપાંગ શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્રનો પરિચય) ૩૮૧ ૧. સુલ હિમવંત વર્ષધર પર્વત, ૨. પદ, તેનાં કમળો, મણિપીઠિકા, શયનીય (શ્રીદેવીની શયા, પથારી) શ્રીદેવી, તેને સામાનિક દેવાદિને પરિવાર, અને કમલના પરિક્ષેપ (ગેળાકારે ઘેરાવો) વગેરેનું વર્ણન અનુક્રમે વિસ્તારથી કર્યું છે. પછી ગંગા, સિધુ, રોહિતાંશા આ ત્રણ નદીઓનું, ને તે દરેક નદીના પ્રપાત કુંડનું તથા પાદિનું તેમજ હિમવંત પર્વતની ઉપર આવેલ સિદ્ધાયતન વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ રીતે ભુલહિમવંતની બીના ટૂંકમાં જણાવીને હિમવક્ષેત્રની હકીકત શરૂ કરી છે. તેમાં શબાપાતી નામે ગોળ વૈતાઢય પર્વત અને તેના અધિષ્ઠાયક દેવનું વર્ણન કરીને હિમવક્ષેત્રને અર્થ (શબ્દાર્થ) સમજાવ્યું છે. પછી મહાહિમવંત પર્વતના વનમાં મહાપદ્ધહદ, હીદેવી અને રેહતા નહી, હરિકાંતા નદી તથા તેના પ્રપાતકુંડ, તેમજ પાદિની હકીકત કહીને છેવટે તેના ૮ શિખરની પણ બીન સ્પષ્ટ સમજાવી છે. પછી હરિર્વધક્ષેત્ર, વિકટાપાતી પર્વત, નિષધ પર્વત, તિબિછાદ, ધૃતિદેવી, હરિનદી, સીતાદાનદી, તેના પ્રપાત, સિદ્ધાયતન, અને ૯ કૂટ વગેરેનું વર્ણન અનુક્રમે વિસ્તારથી કર્યું છે. પછી પૂર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ, દેવફર, ઉત્તરકર (યુલિયા ક્ષે)નું વર્ણન અનુક્રમે વિસ્તારથી કર્યું છે. પછી ગંધમાદન પર્વત, તેના ૭ ફૂટ, ઉત્તરકુરૂ નામે યુગલિયાનું ક્ષેત્ર, તેની ભૂમિ, પદ્વગંધાદિ ૬ જાતિ, યમક પર્વત, તેને અધિષ્ઠાયક દેવ, તેની રાજધાની, જિનેશ્વર દેવોની દાઢા, આ બધા પદાર્થોનું સ્વરૂપ ક્રમસર વિસ્તારથી સમજાયું છે. પછી નીલવત વગેરે પાંચ કહો, અને કાંચનપર્વત, જબૂવૃક્ષની વેદિકા (નાનો એટલે ) તેના ત્રિપાન ( ત્રણ પગથિયા ) તથા મણિપીઠીકા, શાલા, દેવચ્છદ, ત્યાં રહેલી જિનપ્રતિમાઓ, અનાદતદેવનું ભવન, શયનીય, તેનો પરિવાર, વાવ, કૂટ, આ પદાર્થોની હકીકત કમસર વિસ્તારથી સમજાવીને છેવટે જંબૂનામને અવર્થ (શબ્દાર્થ) વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. પછી ઉત્તરકુરનો અન્વથ માલ્યવંતવક્ષસ્કાર, તેના ૯ ફૂટ, હરિહટ, તેને સ્વામી દેવ, માલ્યવાબને અન્યર્થ, તથા કચ્છવિજય, ત્યાં આવેલ વૈતાઢયપર્વત, તેની ઉપરના વિદ્યાધરોના નગર અને આભિયોગિક દેવોની શ્રેણિ, સિધુ અને ગંગાનદી, તેમના કું, આ બધા પદાર્થોનું કમસર વિસ્તારથી વર્ણન કર્યું છે. પછી ચિત્રકૂટ નામે વક્ષસ્કારપર્વત અને તેના કૂટ વગેરે, સુકછાદિ વિજય, તે દરેકની રાજધાની, કુંડ, નદીઓ વગેરેનું વર્ણન કરીને વછાદિ વિજયેનું અને તે દરેકની સુસીમાદિ રાજધાનીનું તથા ત્રિકૂટાદિ વક્ષસ્કારપર્વત વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સ્પષ્ટ સમજાવ્યું છે. પછી સૌમનસ નામે વક્ષસ્કારપર્વત, સિદ્વાયતનાદિ, અને દેવકર, પદ્મગંધાદિજાતિ, તથા ચિત્ર વિચિત્ર નામના કૂટ, તેમજ નિષધદ્રહાદ પાંચ કહેનું વર્ણન કરીને કૂટ, શામલીવૃક્ષ, વિપ્રભ વક્ષસ્કારપર્વત, તેના કૂટ અને અધિષ્ઠાયક દેવ વગેરેનું સ્વરૂપ સમજાવીને અંતે વિ2ભને શબ્દાર્થ જણાવ્યું છે. પછી પક્ષ્માદિ વિજયનું અને તે દરેક વિજયની Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત રાજધાની તથા અંકાવતી વગેરે વક્ષસ્કારનું વર્ણન કામ કરીને મેરૂ પર્વતની બીના શરૂ કરતાં મેરૂનું સ્થાન અને તેની લંબાઈ વગેરે તથા ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન, તેમજ પંડકવનની બીના જણાવીને તે વનોના કુમુદ વગેરેની અને વાવડીથોની તથા પોત્તર વગેરે દિફટોની હકીકત સ્પષ્ટ સમજાવી છે. પછી નંદનવનની લંબાઈ વગેરે, ત્યાંના સિદ્ધાયતનો, વાવ, તથા નંદનવન કૂટાદિ ૯ કૂટ, આ બધા પદાર્થોનું વર્ણન કરીને સૌમનસવનની લંબાઈ વગેરે, અને પંડકવનની તથા ચૂલિકાની લંબાઈ વગેરે કહીને પાંડશિલા વગેરે અભિષેક શિલાઓનું અને મેરૂના ત્રણ કાંડનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે જે શિલાની ઉપર ઈંદ્રાદિ દેવ શ્રી તીર્થકર, દેવના જન્મ કલ્યાણકનો અભિષેક કરે, તે અભિષેક શિલા કહેવાય. પછી મેરૂનાં નામ અને અવર્થ કહીને નીલવર્ષધર પર્વતનું અને સીતા નદી નારીકાંતા નદી તથા કુટનું, તેમજ રમ્યક ક્ષેત્ર (અકર્મભૂમિ), ગંધાપાતી પર્વત, રૂકિમ પર્વત તથા તેના ૮ ફૂટનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી હૈરણ્યવત ક્ષેત્રનું અને માલ્યવંત નામે ગોળ વૈતાઢય પર્વતનું તથા શિખરી પર્વત અને તેના કૂટોનું વર્ણન કરીને એરવત ક્ષેત્રનું સ્વરૂપ અને અન્યર્થ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. શ્રીજબૂઢીપપ્રજ્ઞપ્તિના ચેથા વક્ષસ્કારને ટૂંક પરિચય પૂરો થયો. શ્રીજબૂદીપપ્રાપ્તિના પાંચમા વક્ષરકારને સંક્ષિપ્ત પરિચય અહીં શ્રીતીર્થકર દેવોના જન્માવસરે છપન્ન દિકકુમારીઓનાં કાર્યોનું અને સઠ ઇન્દોએ મેરૂ પર્વતની ઉપર કરેલા જન્માભિષેકાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પદ દિકકમારીઓમાં ૮ અધોલોકમાં રહેનારી ભેગંકરા વગેરેના અને ઉર્વલોકમાં રહેનારી મયંકર વગેરે ૮ દિફકમારીઓના તથા રૂચક પર્વતની પૂર્વાદિ ચાર દિશાઓમાં રહેનારી ૮-૮ દિકકુમારીઓ મળીને ૪ દિશાની ૩ર દિપકુમારીઓના તેમજ રૂચકગિરિના ચાર ખૂણામાં રહેનારી ૪ દિકુમારીઓના અને મધ્ય રૂચકની ૪ દિકુમારીઓના કતવ્યો વિસ્તારથી સમજાવ્યા છે. પછી જિન જન્મના પ્રભાવે ઈન્દ્રાસનને કંપ (હાલવું), સામે કરેલી સ્તુતિ, ઈન્દ્રની જન્મેન્સવ કરવાની ઇચ્છા, તેણે દેવોને બોલાવી જિન જન્મની ઉદ્દઘોષણા કરાવીને પાલક વિમાનની રચના કરાવી, તેમાં શુક વગેરે ઉચિત સ્થાને બેસીને સ્વર્ગમાંથી નીકળી અહીં આવ્યા, શક્રેન્દ્ર પ્રભુનું પ્રતિબિંબ સ્થાપીને પ્રભુને મેરૂ પર્વતની ઉપર લઈ ગયા. ત્યાં બાકીના ૬૩ ઇબ્દો આવ્યા. અચુદ્દે આભિરોગિક ની મારફત જન્માભિષેકની સામગ્રી મંગાવી, સૌધર્મેન્દ્ર સિવાયના ઇદ્રોએ કામસર અભિષેક કરવા માંડ્યા. તે વખતે વાજિંત્રો વાગે છે, દેવો નાચે છે, ને ગાય છે. તે પ્રભુને ઘરેણાં વગેરે પહેરાવીને અષ્ટમંગલ આલેખે પછી સ્તુતિ કરે છે. સૌધર્મેન્દ્ર Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. ઉપાંગ શ્રી જમૂદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના પરિચય) ૩૮૩ ચાર બળદનાં રૂપા કરીને પ્રભુને અભિષેક વગેરે કરીને અહી લાવી પ્રતિબિંબ સંતુરી હિરણ્યાદિની વૃષ્ટિ કરાવે છે, અને કોઈએ પ્રભુનું અને પ્રભુની માતાનું અનિષ્ટ ચિતલવું નહિ, જો ચિંતવશે તા શિક્ષા પામશે આવી ઉદ્ઘોષણા કરાવે છે, તે બધા મુદ્દાઓનુ વિસ્તારથી વર્ણન કર્યું છે. પછી ઇન્દ્ર વગેરે નંદીશ્વરે અષ્ટાહ્નિકા મહે।ત્સવ કરી સ્વસ્થાને (સ્વગ`માં) જાય છે. આ બધી હકીકતા અહીં વિસ્તારથી જણાવી છે. આ પાંચમા વક્ષસ્કારના આધારે જ પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી ભાષામાં સ્નાત્રાદિની સંકલના થઈ છે. શ્રી જંબૂદ્ધીપપ્રજ્ઞપ્તિના પાંચમા વક્ષરકારના ટ્રક પરિચય પૂરા થયા. શ્રી જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિના છઠ્ઠા વક્ષસ્કારના સંક્ષિપ્ત પરિચય અહી` શરૂઆતમાં કહ્યું છે કે જમૂદ્રીપના ચરમ પ્રદેશા (છેક છેલ્લા પ્રદેશા) લવણ સમુદ્રને સ્પર્શે છે (અડકે છે), છતાં તે પ્રદેશા જમૂદ્રીપના જ છે એમ કહેવાય. કારણ કે જમૃદ્વીપની સીમા (મર્યાદા, હૃદ)માં તે પ્રદેશેા રહેલા છે. એ જ પ્રમાણે લવણ સમુદ્રના ચરમ પ્રદેશા જમૃદ્વીપના ચમ પ્રદેશાને અડકે છે ખરા, પણ અડકવા માત્રથી તે પ્રદેશ જ અદ્બીપના કહેવાય જ નહિ, કારણ કે તે લવણ સમુદ્રની હદમાં રહેલા છે. અહીં તજની આંગળી અને જયેષ્ઠ આંગળીનું દૃષ્ટાંત સમજવા જેવું છે, તે આ પ્રમાણે-અંગુઠાની પછીની આંગળી તર્જની કહેવાય. લાકો જે આંગળી લાંખી કરીને સામા ઉભેલા માણસને તજના કરવા (તિરસ્કાર કરવા) પૂર્વક એમ કહે કે “તુ યાદ રાખજે, ઘેાડા વખતમાં હું તારી ખબર લઈશ” તે આંગળી તર્જની કહેવાય. બીજો અર્થ એ કે જેનાથી તના કરાય, તે તની કહેવાય. અને તની આંગળીના પછીની જે આંગળી તે જ્યેષ્ઠા (મેટી) આંગળી કહેવાય. બધી આંગળીઓમાં તે જ મેટી છે, માટે તે જ્યેષ્ઠા એટલે માટી આંગળી કહેવાય છે. તની આંગળી જ્યેષ્ઠા આંગળીને અડકે, તા પણ તે તજ ની કહેવાય, ને જ્યેષ્ઠા આંગળી તર્જનીને અડકે, તે પણ તે જ્યેષ્ઠા આંગળી જ કહેવાય. કાણુ કે મને અલગ અલગ સ્થાનમાં રહી છે. આ હુકીકત જણાવીને કહ્યું કે જમૂઠ્ઠીપના જીવા મરીને કેટલાએક આવા લવણસમુદ્રમાં ઉત્પન્ન થાય ને કેટલાએક જીવા ત્યાં ઉત્પન્ન થતા નથી. કારણ કે કર્માનુસારે વેાના જન્મ મરણ થાય છે. અહીં આ હકીકત સ્પષ્ટ જણાવી છે. પછી જ ખૂદ્વીપના ૧. ખાંડવા, ૨. યોજન, ૩. ક્ષેત્રો, ૪. પતા, પ. કૂટા, (શિખા) ૬. તીર્થા, ૭. શ્રેણિયા, ૮. વિજયા, ૯. હા, અને ૧૦, નદીઓનું સ્વરૂપ પ્રમાણ વગેરે હકીકત વિસ્તારથી સરલ પદ્ધતિએ જણાવી છે. શ્રીજ મૂદ્દીપ પ્રજ્ઞપ્તિના છઠ્ઠા વક્ષરકારના સ ંક્ષિપ્ત પરિચય પૂર્ણ થયો. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રીજ ખુદ્દીપ પ્રજ્ઞપ્તિના સાતમા વક્ષસ્કારના સંક્ષિપ્ત પરિચય શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત અહીં પૂર્વધર સ્થવિર ભગવતે સૂર્યપ્રજ્ઞપ્તિના ને ચંદ્રપ્રજ્ઞપ્તિના સાર ટૂંકામાં બહુજ સરલ પદ્ધતિએ જણાવ્યેા છે. આ સૂત્રના રચનારા મહાપુરુષનું નામ જણાવ્યુ નથી; પણ સંભવ છે કે સૂત્રની પ્રૌઢ પ્રાકૃત ભાષા જોતાં મહાસમ વિશિષ્ટ પ્રતિભાશાલી વિર ભગવતે આ સૂત્ર રચ્યુ હોય. સૂર્ય પ્રજ્ઞપ્તિના અને ચદ્રપ્રજ્ઞપ્તિના અ સમજવામાં આ છેલ્લા વક્ષસ્કાર મદદગાર છે. આ કારણથી આના અ પહેલાં સમજીને સૂર્યપ્રજ્ઞપ્તિ તથા ચંદ્રપ્રાપ્તિના અભ્યાસ કરવા ઉચિત છે. અહીં શરૂઆતમાં ચંદ્ર વગેરેના પ્રકાશ વગેરેની હકીકતને જણાવી અનુક્રમે સૂર્યનાં ૧૮૪ મડલેનું વર્ણન કરીને અભ્યંતર મંડલનું અને બાહ્ય મંડલનુ આંતરૂ, અને દરેક મ`ડલની લંબાઈ પહેાળાઈ તથા પરિક્ષેપ ( ગાળ ઘેરાવા; પરિધિ)નું સ્વરૂપ, તથા સર્વાંતર માંડલની અને મેરૂની વચ્ચેનું આંતરૂ, તેમજ દરેક મંડલે આંતરાંનું વધવુ વગેરે મીના સ્પષ્ટ જણાવી છે. પછી અભ્યંતર મ`ડલાદિની લંબાઈ પહેાળાઈ વગેરે કહ્રીને દરેક મડલમાં રહેલા સૂર્ય એક મુહૂતમાં કેટલી ગતિ કરે? આ પ્રશ્નના સ્પષ્ટ ખુલાસે કરીને ૧. કયારે દિવસ વધે તે રાત્રિ ઘટે ? તથા કયારે રાત માટી થાય તે દિવસ નાના થાય ? ૨. સૂર્ય અભ્યંતર્મ`ડલાદિમાં ચાલતા હોય તે વખતે તેનું તાક્ષેત્ર કેટલુ હાય ! એટલે સૂર્યના તાપ કેટલા ક્ષેત્રોમાં ફેલાય ? ૩. સૂર્ય` ઊગે ત્યારે મેં તે પછીના ટાઇમે અહીંના લેાકાને કેટલા ચાજન દૂરથી દેખાય ? ૪. જે સૂર્ય એક મંડલમાં પહેલાં ગતિ કરી હોય. ત્યાં તે ફરી કયારે ગતિ કરે ? ૫. સૂર્યના તાપ ઊંચે અને નીચેના ભાગમાં તથા આજુબાજુના ભાગમાં કયાં સુધી ફેલાય ? . એક ઇન્દ્ર ચવ્યા બાદ જ્યાં સુધી બીજો ઇન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી સામાનિક ઢવા ઇન્દ્રના કારભાર કઇ પદ્ધતિએ કેટલા ટાઇમ સુધી ચલાવે છે. આ ૬ પ્રશ્નાના ઉત્તરે વિસ્તારથી સમજાવ્યા છે. પછી ચંદ્રનાં મંડલેાની બીના અને તેના અભ્યંતર મંડલનું' તથા બાહ્ય મહલનું આંતરૂં તથા મ`ડલામાં એક મડલથી બીજા મંડલનું અંતરૂ’, તેમજ દરેક મંડલની લંબાઈ વગેરેની હકીકત સ્પષ્ટ સમજાવી છે. પછી મેરૂની અને અભ્યતર માઁડલાદિની વચ્ચેનું અંતરૂં, અને સર્વાભ્યંતર મડલાદિની લ’ભાઈ વગેરે કહીને અભ્યંતર મંડલાદિમાં ગતિ કરતા ચંદ્રની એક મુર્તીમાં ગતિનું પ્રમાણ વગેરે શ્રીના વિસ્તારથી સમજાવી છે. ત્યાર બાદ નક્ષત્રોના મડલા, તેના અવગાહ, તથા અભ્યંતર મંડલનું ને ખાર્થે મલનું આંતરૂં, તેમજ મહલેાનું માંહેામાંહેનુ આંતરૂ' કહીને ચંદ્ર સૂર્યના ઉદ્દયાદિની હકીકત જણાવતાં દિવસનું ને રાત્રિનું પ્રમાણ વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ` છે, પછી સંવત્સરના નક્ષત્રસંવત્સરાદ્રિ ભટ્ટાની લૌકિક માસ પક્ષ વગેરેની અને લોકોત્તર માસ (મહિના) પક્ષાદ્રિની હકીકત તથા ૩૦ Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. ઉપાંગ શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂવને પરિચય) ૩૮૫ મુહૂર્તના નામ, તેમજ બેલ વગેરે ચલકરણે અને સ્થિરકિરણની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી એક યુગમાં અયન વગેરેનું પ્રમાણ, અને યોગદ્વારાદિનું સ્વરૂપ કહ્યું છે. પછી નક્ષત્રનાં નામ તથા નક્ષત્રોના ચંદ્રની સાથે થતા દક્ષિણ ગાદિની બીના, તેમજ અભિજિત વગેરે નક્ષત્રોની, દેવતાની અને તારાઓની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી નક્ષત્રોનાં ગોત્ર અને સંસ્થાનની બીના તથા અભિજિત વગેરે નક્ષત્રોના ચંદ્રની કે સૂર્યની સાથે થતા યોગનું કાલમાન, તેમજ તે નક્ષત્રોના કુલ ઉપકુલાદિની બીના કહીને પૂનમના ને અમાવાસ્યાના નક્ષત્રાદિની બીના અને શ્રાવણ વગેરે મહિનામાં દિવસના અને પૌરુષીના પ્રમાણની હકીકત સ્પષ્ટ સમજાવી છે. પછી યોગાદિની સંગ્રહ ગાથા અને ચંદ્રાદિના પરિવારાદિને જણાવનારી બે સંગ્રહ ગાથા કહીને ચંદ્રની ને સૂર્યની ઉપર નીચે અને આજુબાજુ રહેલા તારાઓની હકીકત અને ૮૮ ગ્રહોના નામ તથા તેના પરિવાર વગેરેની બીના વિસ્તારથી જણાવી છે. પછી મેરૂ પર્વતના નીચેના તળિયાથી જાતિશ્ચક વગેરેની વચ્ચેનું અંતરું, નક્ષત્રની ઉપર નીચે બહાર અને અંદરના ભાગમાં ગતિ; તથા ચંદ્રના અને સૂર્યના વિમાનના આકાર વગેરેનું તેમજ તે વિમાનને ઉપાડનારા દેવાનું સ્વરૂપ જણાવીને ચંદ્ર વગેરેમાં કેની ગતિ ઉતાવળી હૈય? કેણ થોડી ઋદ્ધિવાળા? ને કણ વધારે ઋદ્ધિવાળા છે ? આ પ્રશ્નોના ઉત્તરો આ પ્રમાણે સ્પષ્ટ સમજાવ્યા છે. ચંદ્રની ચાલ (ગતિ) કરતાં સૂર્યની ચાલ ઉતાવળી હોય છે તથા સૂર્યની ચાલ કરતાં અનુક્રમે ગ્રહ નક્ષત્ર અને તારાઓની ચાલ ઉતાવળી હોય છે. આમાંથી સમજવાનું એ મળે છે કે ચંદ્રાદિ પાંચ જયોતિષિઓમાં ચંદ્રની ચાલ બધાથી ધીમી ને તારાની ચાલ ઉતાવળી હોય છે એમ ચંદ્રાદિની જણાવેલી એક મુહૂર્તની ગતિનો વિચાર કરતાં સ્પષ્ટ સમજાય છે. ચંદની એક મુહૂર્તની ગતિના પ્રમાણથી સૂર્યની મુહૂર્ત ગતિનું પ્રમાણ વધારે હોય છે, એમ ક્રમસર સૂર્ય ગ્રહ નક્ષત્ર તારાની મુહૂર્ત ગતિમાં પણ સમજવું. તારાથી નક્ષત્ર મહદ્ધિક હોય છે, નક્ષત્રોથી અનુક્રમે રહે, સૂર્યો અને ચંદ્રો મહદ્ધિક જાણવા. આમાંથી સમજવાનું એ મળે છે કે બધાથી થોડી દ્ધિવાળા તારાઓ છે અને ચંદ્રમાં સર્વથી અધિક રદ્ધિવાળા જાણવા. અહીં યાદ રાખવું જોઈએ કે ગતિની વિચારણામાં જે જે જેનાથી જે ક્રમે શીધ્ર ગતિવાળા જણાવ્યા, તે ઋદ્ધિની વિચારણામાં તેનાથી ઉલટા ક્રમે મહર્ધિક જાણવા. આ રીતે આ હકીકત કહીને બે તારાની વચ્ચેનું અંતરૂં જણાવ્યું છે. પછી ચંદ્રની અગ્રમહિષીઓ જણાવીને કહ્યું કે જ્યાં જિનદાઢાઓ હોય ત્યાં દેવ મૈથુનાદિ અનુચિત ક્રિયા કરતા નથી. પછી અંગારકાદિ ગ્રહોની ને અમહિણીઓની બીના અને ચંદ્રાદિના તથા ચંદ્ર સૂર્યના દેવ દેવીના સહાયરૂપ પરિવારનું જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય તેમજ નક્ષત્રોના દેવતાની બીના કહીને ચંદ્રાદિતું અ૫હુ આ પ્રમાણે જણાવ્યું છે. ચંદ્ર તથા સૂર્યો થતા જાણવા પણ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રીવિજ્યપદ્ધસૂરીશ્વરકૃત જેટલા સૂર્યો તેટલા જ ચંદ્રો છે. તે બંનેથી અનુક્રમે નક્ષત્રો, ગ્રહ અને તારાઓ સંખ્યાતગુણ જાણવા. પછી જંબુદ્વીપમાં તીર્થકર ચક્રવતી બલદેવ વાસુદેવ નિધિ વગેરેની જઘન્યથી ને ઉત્કૃષ્ટથી સંખ્યા જણાવીને જંબુદ્વીપની લંબાઈ પહોળાઈ વગેરેનું પ્રમાણ, અને તેના શાશ્વતવાદિને નિર્ણય તથા જંબૂદ્વીપનો અવર્થ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી સૂત્રકારે સૂત્રને ઉપસંહાર કર્યો છે. ને ટીકાકારે વિસ્તાસ્થી પ્રશસ્તિ પા શ્લોકમાં જણાવી છે. તેમાં કહ્યું છે કે શ્રી વિજય હીસૂરિના શિષ્ય મહોપાધ્યાય શ્રીસકલચંદ્ર ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્ર ગણિએ વિ. સં. ૧૬૫૧માં અકબર બાદશાહના રાજ્યમાં આ શ્રીજબૂઢીપપ્રાપ્તિ સૂત્રની “પ્રમેયરનમંજૂષા નામે ટીકા બનાવી. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રને રંક પરિચય પૂરો થયો. UF શ્રી જૈન પ્રવચન કિરણબલીને ઓગણીશમો પ્રકાશ પૂર્ણ થયો. Page #436 -------------------------------------------------------------------------- ________________ વીશમા પ્રકાશ ૮થી૧૨ (૫) ઉપાંગેાના સમુદાયરૂપ શ્રી નિરયાવલિકા શ્રુતસ્કંધના પરિચય || आर्या ॥ निरयाबलिबुत्ततं वणिज्जइ जत्थ सो सुयवखंधो || निरयावलयाभिक्खो, विण्णेओ एस सदस्यो ।। १५२ ।। एवं पढमे वग्गे, चउसु ण वग्गत्थ पंच पंचण्हं || अंतिल्लाणं गाणं, अझयणा दसं दसं चउन्हं ।। १५३ ।। बारस पंचमबग्गे, बावण्णा अंत गडद संगस्स ॥ निश्यावलि ओवंगं, तह कप्पवडिंसिया नवमे ।। १५४ ।। तह पुष्क्रिया य दसमे, विवागस्य पुष्कचूलिओवंगं ॥ वह्निदसा विट्टिवायरस ।। १५५ ।। एवमुवंग व व त्या, कालकुमाराईणं, पढमे तणयाणंपि सुयाणं, चंबाईण दसहं, तइए दसदेवोण चउथे, सेणियनिवस्स पुत्ताणं ॥ पोम्माईणं बिइयवग्गे ।। १५६ ।। वग्गे य देवदेवीणं ॥ बारसपुताणमंतिल्ले ॥। १५७ ।। શબ્દા :—જેમાં નર્કમાં જનારા વાની શ્રેણીનુ વર્ણન કર્યું છે. તે નિયાવલિકા શ્રુતસ્કંધ કહેવાય, આ રીતે નિરયાવલિકા શ્રુતસ્કંધ શબ્દના અર્થ જાણવા, ૧૫. આવી મીના પહેલા વર્ગમાં જ કહી છે. પણ બાકીના ચાર વર્ગોમાં તેવી ના કહી નથી, એટલે પહેલા વ માં નરકગામી વાની મીના કહેલી હાવાથી નિાલિકા શ્રુતસ્કંધ નામ પાચું છે. અહીં પાંચ વર્ગો છે. તે દરેક વર્ગને છેલ્લાં પાંચ અંગાનાં ક્રમસર ઉપાંગ તરીકે સમજવા, પહેલા ચાર વર્ગનાં ૧૦-૧૦ અધ્યયના છે, ને પાંચમા વગનાં ૧૨ અધ્યયના કહ્યાં છે. બધાં મળીને પાંચે વર્ગનાં ભાવન (પર) અધ્યયના જાણવાં. હુવે ઉપાંગની વ્યવસ્થા જણાવુ છુ, તે આ પ્રમાણે જાણવી--આઠમા અતગત દશાંગનું નિાવલિકા ( કલ્પિકા ) નામે ઉપાંગ કહ્યું છે. અને શ્રી અનુત્તર પપાતિક દશાંગનું કલ્પાવત સિકા નામે ઉપાંગ જાણવું, તથા પ્રશ્નવ્યાકરણનું પુષ્પિકા નામે ઉપાંગ જાણવું, તેમજ વિપાકસૂત્રનું પુષ્પચૂલિકા નામે ઉપાંગ જાણવું. વળી Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત દષ્ટિવાદનું વહિદશા નામે ઉપાંગ જાણવું. ૧૫૩-૫૫. પહેલા વર્ગમાં શ્રેણિક રાજાના કાલ કુમાર વગેરે દશ પુત્રોની બીના કહી છે. બીજા વર્ગમાં શ્રેણિક રાજાના પુત્રોના પુત્રો એટલે પદ્મકુમાર વગેરે ૧૦ ક્ષેત્રોની બીના કહી છે. ત્રીજા વર્ગમાં ચંદ્ર સૂર્યાદ ૧૦ રેવનું, ને ચોથા વર્ગમાં શ્રી હી વગેરે ૧૦ દેવીઓનું વર્ણન ક" છે. અને છેલ્લા એટલે પાંચમા વગમાં કૃષ્ણ વાસુદેવના મોટા ભાઈ બલદેવના ૧૨ પુત્રોનું વૃત્તાંત જણાવ્યું છે. ૧૫૬-૧૫૭, સ્પષ્ટાર્થ –હવે હું જૈન પ્રવચન કિરણાવલીના એકવીશમાં પ્રકાશમાં શ્રીનિયાવલિકાશ્રુતસ્કંધના સંક્ષિપ્ત પરિચય જણાવું છું-પૂર્વે જણાવેલાં પાંચ ઉપાંગોનું ભેગું નામ શ્રીનિરયાવલિકા શ્રુતસ્કંધ” કહેવાય છે. એટલે અહીં પાંચ ઉપાંગેનું વર્ણન કર્યું છે. “નિરયાલિકા” આવું નામ તે ખરી રીતે તેના પાંચ વર્ગોમાંના પહેલા વર્ગમાં કહેલી બીના તરફ લક્ષ્ય રાખીને જ પાડયું હોય એમ ચોક્કસ નિર્ણય થઈ શકે છે. કારણ કે અહીં શ્રેણિક રાજાના પુત્ર અને કોણિકના નાનાભાઈ કાળકુમાર વગેરે દશે કુમારોનાં દશ અધ્યયનો જણાવ્યાં છે. તેમાં કહ્યું છે કે તે કાળકુમાર વગેરે દશ કુમારે ચેટક રાજા સાથેના યુદ્ધમાં ચેટક (ચેડા) રાજાના એકેક બાણથી મરણ પામીને નરકે ગયા. આ હકીકત વિસ્તારથી જણાવી છે, તેથી તેને નિરય એટલે નરકે જનારા જીવોની શ્રેણી રૂપ કહી શકાય તેમ છે. પણ બાકાના ચાર વર્ગોમાં દેવલોકમાં જનારા જીવોની જ બીના કહેલી હોવાથી તે ચાર વર્ગોની અપેક્ષાએ નિરયાવલિકા નામની પ્રસિદ્ધિ નથી, એમ નિર્ણય થઈ શકે છે. આ સૂત્રની શરૂઆતમાં કહ્યું કે રાજગૃહી નગરીની બહાર ગુણશીલ નામના યક્ષના ચૈત્યવાળા બગીચામાં શ્રીસુધર્માસ્વામી પધાર્યા. અશોક નામના ઝાડની નીચે પૃથ્વી શિલાપદની ઉપર તેઓ બરાજ્યા. તે ખબર સાંભળીને રાજગૃહીમાંથી શ્રેણિક રાજા વગેરે પર્ષદ તેમને વંદન કરવા આવી, સુધર્માસ્વામીએ ધર્મોપદેશ આપ્યો. તે સાંભળીને પર્ષદા પાછી સ્વસ્થાને ગઈ. ત્યાર પછી સુધર્માસ્વામીના મુખ્ય શિષ્ય શ્રી જ બૂસ્વામીએ વિનયપૂર્વક વંદના કરીને ગુરુને પૂછયું કે હે સ્વામી ! શ્રમણ ભગવંત મહાવીરદેવે સાત ઉપાંગોના અર્થ કહ્યા પછી નિરયાવલિકા શ્રતસ્કંધનો છે અર્થ કહ્યો છે? સુધર્માસ્વામીએ કહ્યું કે આ નિશ્યાવલિકા શ્રુતસ્કંધના (૧) નિરયાવલિકા (કલ્પિકા), (૨) કલ્પાવતંસિકા, (૩) પુષ્પિકા, (૪) પુષ્પચૂલિકા, (૫) વહિદશા, આ રીતે પાંચ વાગે કહ્યા છે. ફરી તે જ બૂસ્વામીએ પૂછયું કે પહેલા નિયંવલિકા નામના વર્ગમાં કેટલાં અધ્યયન કહ્યાં છે? જવાબમાં સુધર્માસ્વામીએ કહ્યું કે પહેલા વર્ગનાં ૧. કાળ, ૨. સુકાળ, ૩. મહાકાળ, ૪. કૃષ્ણ, ૫, સુકૃષ્ણ, ૬. મહાકૃષ્ણ, ૭, વીરકણુ, ૮રામકૃષ્ણ, ૯, પિતૃસેનકૃષ્ણ, ૧૦. મહાસેનકૃષ્ણ, આ રીતે દશ અધ્યયનો કહ્યાં છે. આ હશે કુમારોનાં નામ તેમની માતાના નામને અનુસરતા છે. એટલે કાલીરાણીના પુત્ર કાલકુમાર, સુકાલીરાણીને પુત્ર સુકાલકુમાર વગેરે. શ્રેણિક રાજાની ચલણ Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૮થી૧૨ ઉપાંગરૂપ શ્રી નિરયાવલિકા સૂચનો પરિ.) ૩૮૯ રાણીથી નાની એવી આ દશે રાણીઓના કાલકુમારાદિની બીના અનુક્રમે તે તે અધ્યયનોમાં કહેલી હોવાથી કુમારોનાં નામે જ અધ્યયન ઓળખાય છે. ત્યાર પછી જ બૂસ્વામીજી પૂછે છે કે પહેલા અધ્યયનમાં શું અર્થ જણાવ્યું છે? આનો જવાબ સુધર્માસ્વામી આપે છે. ત્યાંથી આ નિરયાવલિકા સૂત્રની શરૂઆત થાય છે. તેમાં પહેલા અધ્યયનમાં કાલકુમારની હકીકત જણાવતાં પહેલાં કહ્યું કે ચંપાનગરીમાં કેણિક નામે રાજા હતા, તેને પદ્માવતી નામે રાણી હતી. તેણીના આગ્રહથી કેણિકે હલ અને વિહલની પાસે શ્રેણિક રાજાએ આપેલ સેચનક નામને હાથી અને અઢાર સેરનો હાર માખ્યો, બંને ભાઈઓએ (કણિકના સગા ભાઈ એએ) તે પાછા આપવાની ના પાડી. પછી “કેણિક અમારી પાસેથી આ બે વાની જરૂર લઈ લેશે ? આવા ભયથી તે બંને કુમારો (પોતાની માતા ચેલણાના પિતા અને) પિતાના માતામહ ચેટક રાજાના શરણે ગયા. કેણિકે આ વાત જાણી એટલે ત્યાં દૂત મોકલી ચેટક રાજાની પાસે તે બે વસ્તુ સહિત હલ્લ વિહલને પાછા મોકલી દેવાની માંગણી કરી. ચટક રાજાએ ન્યાય જણાવવા પૂર્વક જવાબ આપે કે “તારી જેમ એ પણ મારી પુત્રીના જ પુત્રો છે. તે મારે શરણે આવ્યા છે. તેથી હું તે બંનેને તને સોપી નહિ, તેમજ તારે તેમને રાજ્યનો ભાગ આપીને પછી તે બે વસ્તુની માંગણી કરવી ઉચિત છે, પણ હજુ તેં તે ભાગ તો બંનેને આપ્યા નથી. માટે બાપની મિલકત ત્રણેની ગણાય, તેથી તારાથી તેમની પાસે તે બે ચીજની માંગણી કરાય જ નહિ. ને તે બંને મારાથી પાછા મોકલી શકાય પણ નહીં ? આ ઉત્તર કોણિકને ન રુચવાથી છેવટે તેણે ચેડા રાજાને યુદ્ધ કરવા માટે તૈયાર થવા કહેવરાવ્યું. અને પોતાના નાના કાલકુમાર વગેરે ૧૦ ભાઈ આને સાથે લઈ યુદ્ધ કરવા ગયે. આ ચેટક મહારાજા સાથેના મુશલ નામના યુદ્ધમાં ઉપર જણાવ્યા મુજબ દશ દિવસે દશ ભાઈ એ મરાણા. અહીં કાલકુમારની માતાને ભગવંત મહાવીર સ્વામી ત્યાં પધારતાં રાત્રિએ એ વિચાર થયો કે “કાલે સવારે પ્રભુ પાસે જઈને હું મારા પુત્ર સંબંધી ખબર પૂછું કે તેને હું જીવતે પાછો આવે જોઈશ કે નહીં ? ? આથી તેણીએ બીજે દિવસે પ્રભુ પાસે જઈને તે પ્રમાણે પૂછ્યું, પ્રભુએ તેના મરણ પામ્યાની હકીકત કહી, તેથી તે શકાતુર થઈને સ્વસ્થાને ગઈ. ત્યાર પછી શ્રીગૌતમસ્વામીએ પૂછયું કે હે સ્વામી! તે કાલકુમાર મરણ પામીને કયાં ગયો? પ્રભુએ કહ્યું કે “ચાથી પંકપ્રભા નરકમાં હેમાભ નામે નરકાવાસમાં દશ સાગરોપમના આયુષ્યવાળા નારકપણે ઉત્પન્ન થયો છે. ?ત્યાર પછી પૂછયું કે “તેણે આવું પાપ કર્મ કયારે કર્યું કે જેથી તે ચેથી નરકે ગયા ? પ્રભુએ આનો ઉત્તર દેતાં શ્રેણિક રાજાનું અને કેણિકનું તે કેણિકને ચેબ્રણાના ગર્ભમાં આગમન (આવવાથી)થી માંડીને] વૃત્તાંત વિસ્તારથી કહ્યું. તેમાં પ્રભુએ કાલકુમારના મરણનું નિમિત્ત કહેવાના અવસરે અભયકુમારની ને ચેલણ વગેરેની બીના Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધરીશ્વરકૃત જણાવતાં ગૌતમસ્વામીને કહ્યું કે કેણિકનો જીવ જ્યારે ચણાના ગર્ભમાં આવ્યો, ત્યારે તેણીને થએલ દેહલો અભયકુમારે પૂર્યો. ચલણાએ ગર્ભને નાશ કરવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમાં તે ન ફાવી, ત્યારે તેને ઉકરડામાં મુકાવ્યો, અહીં કુકડાએ બાલકની આંગળી ચાંચથી વીંધી હતી. તે વાત શ્રેણિક રાજાએ જાણી ચલ્લણા આદિને પકો આપી બાલકને ત્યાંથી પાછો મંગાવી સાચવવાનું કહી ચેહુણાને સેં. કુકડાએ આંગળી વીંધી, તેથી તેનું કેણિક નામ પાડયું. શ્રેણિક રાજાને આની ઉપર બહુ જ પ્રેમ હોવાથી પાકેલી આંગળીની વેદનાથી ગભરાઈને જ્યારે જ્યારે આ બાલક રેતે હતો, ત્યારે શ્રેણિક રાજા તેની પાકેલી આંગળી પોતાના મોઢામાં રાખતા હતા, તેથી તે રોતો નહોતે. જ્યારે તે કેણિક મોટો થયો, ત્યારે તે કેણિક પિતાનો પ્રેમ અને ઉપકાર ભૂલી ગયો, તેથી ખટપટ કરી શ્રેણિક રાજાને કેદમાં પૂરીને પિતે રાજા થયો. આ બાબતમાં ચેલણાને અસંતોષ હતો. તે જાણું ચલ્લણને પૂછતાં તેને ખાત્રી થઈ કે મેં મારા ઉપકારી પિતાશ્રીને પાંજરામાં કેદ કરી બહુ જ દુ:ખી કર્યા, તે મહાપાપ કર્યું છે. એમ પશ્ચાત્તાપ કરવા પૂર્વક તેણે નિર્ણય કર્યો કે હું કુહાડાથી પાંજરું તેડીને પિતાશ્રીને જલ્દી છૂટા કરું. આવી ભાવનાથી જ તે કુહાડો લઈને પાંજરા તરફ આવ્યું. પણ શ્રેણિક રાજા એમ સમજયા કે “કોણિક મને મારવા આવે છે, પુત્રના હાથે મરવું તે કરતાં હીરાકણી ચૂસીને અથવા તાલપુટ વિષ ખાઈને મરવું સારું છે ? એમ વિચારી તે પ્રમાણે કરીને શ્રેણિક રાજા કણિકના આવ્યા પહેલાં જ મરણ પામી પહેલી નરકે ગાયા. આ બનાવથી કેણિકને બહુ જ ખેદ થયો. પિતાના ઉપકાર વારંવાર સંભારી રેવા લાગ્યો. તેને ત્યાં ગમ્યું નહિ, તેથી ચંપાનગરીમાં રહેવા માંડયું. આ હકીકત પણ અહીં વિસ્તારથી જણાવી છે. ત્યાર પછી ( કોણિક રાજાને થયેલ શેકનું વર્ણન પૂરું થતાં ) હલ્લ અને વિહલની હાર અને હાથીને માગવાની બીના શરૂ થાય છે. તે નિમિત્ત જ ચટકરાજા સાથે યુદ્ધ થાય છે. અને તેમાં પ્રથમ કાલકુમારે યુદ્ધની શરૂઆત કરે છે. આ લડાઈમાં કરેલા ઘણું ના સહારથી બાંધેલાં (નરકમાં જવાના કારણભૂત) કર્મોના ઉદયે તે ચાથી નરકે ગયો છે. પ્રભુએ કહેલી બીના સાંભળીને ફરી શ્રીગૌતમસ્વામીએ પૂછયું કે નરકમાંથી નીકળીને તે કયાં ઉપજશે? આના ઉત્તરમાં જણાવ્યું કે નરકમાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ ચારિત્રને આરાધી મોક્ષે જશે. આ બધી બીના અહી વિસ્તારથી વર્ણવી છે. ત્યાર પછીના બીજા નવ અધ્યયનમાં સુકાલકુમાર વગેરે નવ કારોનું વર્ણન ટૂંકમાં કહીને સરખી બીના સમજવા માટે પહેલા અધ્યયનની (કાલક્રમારના વર્ણનની) ભલામણ કરી છે. એ નવે કુમારે પણ ચેટકરાજાના બાણથી Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્ર. કિરણાવલી (૮ થી ૧ર ઉપાંગરૂપ શ્રી નિરયાવલિકા સૂત્રને પર ) ર૯૧ મરણ પામી કાલકુમારની જેમ ચોથી નરકે જઈ મહાવિદેહમાં નરભવે મોક્ષ માને આરાધી મોક્ષે જશે. પહેલા વર્ગને ટૂંક પરિચય પૂરો થયો. બીજા કલ્પાવતંસિકા વર્ગને ટૂંક પરિચય આ બીજા વર્ગમાં પણ દશ અધ્યયનો છે. તે આ પ્રમાણે ૧, પદ્મ, ૨. મહાપદ્ધ, ૩. ભદ્ર, ૪. સુભદ્ર, ૫. પદ્મભદ્ર, ૬. પદ્મસેન, ૭. પદ્મગુલમ, ૮. નલિની ગુલમ, ૯, આનંદ, ૧૦. નંદન. અહીં દરેકના અંતે અધ્યયન શબ્દ જોડવો. તેમાં પહેલે પદ્મકુમાર શ્રેણિક રાજાની કાલી રાણીના પુત્ર કાલકુમારની પદ્માવતી રાણીને પુત્ર છે. તેને આઠ સ્ત્રી સાથે પરણાવવામાં આવ્યો. શ્રી મહાવીર સ્વામી ત્યાં પધારતાં તે વંદન કરવા ગયો. દેશના સાંભળી પ્રતિબંધ પામ્યો. અને માતાપિતાની આજ્ઞા લઈને તેણે દીક્ષા લીધી. ઉપવાસ, છડું, અઠ્ઠમ વગેરે ઘણી તપસ્યા કરી. પાંચ વર્ષને ચારિત્ર પર્યાય પાળી પ્રભુની આજ્ઞા લઈ વિપુલાચળ પર્વતે એક માસનું અનશન કરી સમાધિમાં કાળધર્મ પામી પહેલા સૌધર્મ દેવલોકમાં બે સાગરેપમના આયુષ્યવાળો દેવ થયા. ત્યાંથી વી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ મોક્ષ માગને આરાધી સિદ્ધિપદ પામશે. (૨) બીજો મહાપદ્મ કુમાર સુકાલી રાણીના પુત્ર સુકાલ કુમારનો પુત્ર હતા. તે ચારિત્ર લઈ કાળ કરીને બીજા ઈશાન દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવ થયા. બાકીની બીના પહેલા અધ્યયનની માફક જાણવી. એ જ પ્રમાણે (૩) ત્રીજે કુમાર ત્રીજા દેવલોકમાં દેવ થયો. (૪) ચોથો કુમાર ચોથા માહેન્દ્ર દેવલોકમાં દેવ થયે. (૫) પાંચમો કુમાર પાંચમા દેવલોકમાં દેવ થયા. (૬) છઠ્ઠો કુમાર છઠ્ઠા લાંતક દેવલોકમાં દેવ થયે. (૭) સાતમે કુમાર મહાશુક્ર દેવલોકમાં દેવ થયા. (૮) આઠમો કુમાર સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયા. (૯) નવ કુમાર દશમા પ્રાણત દેવલોકમાં દેવ થયો. (૧૦) દશ કુમાર અમ્રુત દેવલોકમાં દેવ થયો. આ દશે કુમારોનાં નામ શરૂઆતમાં જણાવ્યાં છે. તેઓ શ્રેણિક રાજાની કાલી વગેરે દશ રાણીઓના કાલકુમારાદિ દશ પુત્રોના પુત્રો હતા. એટલે શ્રેણિક રાજાના દશે પાની અનુક્રમે એકેક અધ્યયનમાં બીના કહી છે, તેથી તે કુમારના નામથી અધ્યયન ઓળખાય છે. તે દશે કુમારે દેવલોકમાંથી વી મહાવિદેહે મનુષ્ય થઈ નિમલ ચારિત્રને આરાધી મોક્ષે જશે. શ્રી નિરયાવલિકા વ્યુતર કંધના બીજા વર્ગનો ટુંક પરિચય પૂરો થયો. Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપત્રસૂરીશ્વરકૃત શ્રી નિરયાવલિકા શ્રુતસ્કંધના ત્રીજા વર્ગને ટુંક પરિચય આ વર્ગનાં પણ દશ અધ્યયનો છે. તે આ પ્રમાણે-૧, ચંદ્ર અધ્યયન, ૨. સૂર્ય અધ્યયન, ૩. શુક્ર અધ્યયન, ૪. બહુપુત્રિકાધ્યયન, પ. પૂર્ણભદ્ર અધ્યયન, ૬. માણિભદ્ર અધ્યયન, ૭. દત્ત અધ્યયન, ૮, શિવ અધ્યયન, ૯, બળ અધ્યયન, ૨૦, અણાઢિય અધ્યયન, પહેલા અધ્યયનમાં તિષી દેવેલકમાં ચંદ્રાવતંસક વિમાનમાં જયોતિષીના ઇદ્ર તરીકે ઉત્પન્ન થયેલા ચંદ્ર નામના ઇન્દ્રની બીના કહી છે. તે ચંદ્ર અવધિ જ્ઞાન વડે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં જતાં પ્રભુશ્રી મહાવીરને રાજગૃહીની બહાર ગુણશીલ વનમાં સમવસરેલા જાણી સૂર્યાભ દેવની જેમ સર્વ ઋદ્ધિવડે આવે છે, અને નાટયવિધિ બનાવીને સ્વસ્થાને જાય છે, ત્યાર પછી શ્રી ગૌતમ સ્વામીએ તેનો પૂર્વભવ પૂછતાં પ્રભુ તેના પાછલા ભવનું વર્ણન કરે છે. તે પાછલા ભવમાં શ્રાવતી નગરીમાં “અંગતિ” નામે વ્યવહારી હતો. તેણે શ્રી પાર્શ્વનાથની પાસે દીક્ષા લીધી હતી. ત્યાર પછી છઠું વગેરે ઘણી તપસ્યા કરી કાંઈક વિરાધના દેશના પ્રતાપે કાળ કરી ચંદ્ર નામના ઇન્દ્રપણે ઉત્પન્ન થયો. તેનું આયુષ્ય એક પાપમ અને એક લાખ વર્ષનું જાણવું. તે હાલનો ચંદ્રમા અહીંથી ઍવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી મોક્ષમાગને આરાધીને સિદ્ધ થશે. બીજા અધ્યયનમાં સૂર્ય નામના ઇદ્રનું વર્ણન કર્યું છે તે પાછલા ભવમાં શ્રાવસ્તી નગરીમાં સુપ્રતિષ્ઠ નામે ગાથાપતિ હતો. તેણે પણ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાસે દીક્ષા લીધી હતી ને કાંઈક વિરાધનાથી સૂર્ય નામે ઇંદ્ર થયો. હાલના તે જ સૂર્યનું ૧ પોપમ અને એક હજાર વર્ષનું આયુષ્ય જાણવું. બાકીની બીના પહેલા અધ્યયન પ્રમાણે જાણવી. ૩. ત્રીજા અધ્યયનમાં શુકનું વર્ણન કર્યું છે, તે પાછલા ભવમાં મિલ નામે વિદ્વાન બ્રાહ્મણ હતો. ત્યાં એક વખત શ્રી પાર્શ્વનાથ પ્રભુ પધારતાં તેમને તે વંદન કરવા ગયા, ત્યારે તેણે પાર્શ્વનાથ પ્રભુને કેટલાક યાત્રા વગેરે પદોને અંગે પ્રશ્નો પૂછયા. તે બધા પ્રશ્નોના વ્યાજબી ઉત્તરો સાંભળી પ્રતિબોધ પામીને તેણે શ્રાવકધર્મ સ્વીકાર્યો ત્યાર પછી મુનિ વગેરેના પરિચયના અભાવે તે પાછો મિથ્યાત્વી બની ગયો. તેણે અનેક પ્રકારની મિથ્યાત્વીની કરણી કરી, તે બીના અહીં મૂલ અને ટીકામાં વિસ્તારથી જણાવી છે. અંતે એક દેવે મધ્ય રાતે પ્રકટ થઈને કહ્યું કે હે સિમિલ બ્રાહ્મણ! તારી આ પ્રવજ્યા બેટી છે. સોમિલે તે સાંભળ્યું, પણ ગણકાર્ય નહિ એટલે તેનો આદર કર્યો નહીં. અને મિથ્યાત્વની કરણીમાં પ્રવર્યો, પણ તે દેવે તો દરરોજ મધ્ય રાતે એ પ્રમાણે કહ્યા જ કર્યું. ત્યારે પાંચમે દિવસે સોમિલે તેને પૂછયું કે મારી પ્રવજ્યા બાટી છે, એમ જે તું કહે છે, તેનું કારણ શું? ત્યારે તે દેવે કહ્યું કે તે શ્રી પાર્શ્વનાથની પાસે સ્વીકારેલા શ્રાવક ધર્મને તજી દીધો, ને તું મિથ્યાત્વની કરણી કરી સમ્યકત્વ ગુણ હારી ગયો છું. તેથી તારી પ્રવ્રજ્યા (શ્રાવક ધર્મ) ટી. Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૮ થી ૧૨ ઉપાંગરૂપ શ્રી નિયાવલિકા સૂત્રને પરિ.) ૩૯૩ છે. દેવે કહેલી આ બીના સાંકળી સે મિલે પૂછયું કે હે દેવ! ત્યારે હવે મારી સુપ્રવજ્યા કેમ થાય? દેવે કહ્યું કે તું પાછો શ્રાવક ધર્મ અંગીકાર કર, અને પાંચ અણુવ્રતોનું સેવન કર. તેણે તે પ્રમાણે કર્યું, ઘણી તપસ્યા કરી શ્રાવકધર્મને આપો , પરંતુ પૂર્વના મિથ્યાભાવની આલોચના કરી નહી, તેથી તે કાળે કરીને શુકાવાંસક નામના વિમાનમાં શુક્ર (ગ્રહ) દેવપણે ઉત્પન થશે. તેણે પ્રભુની પાસે આવી નાટક કર્યું. તેનું એક પોપમનું આયુષ્ય જાણવું. હાલમાં તે શુક્રગ્રહ દેવાયુષ્ય પૂરું કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ માસે જશે. ચોથા અધ્યયનમાં સીધમ દેવલોકમાં ઉત્પન્ન થયેલી બહુપુત્રિકા નામે અપહીતા દેવીનું વર્ણન કર્યું છે. તે ઉત્પન્ન થયા બાદ પ્રભુની પાસે આવી. દેશના સાંભળી, નાટક દેખાડીને સ્વસ્થાને ગઈ. શ્રીગૌતમસ્વામીએ તેનો પૂર્વ ભવ પૂછતાં ભગવંતે કહ્યું કે “તે દેવી પાછલા ભવમાં વાણારસી નગરીમાં ભદ્ર સાર્થવાહની સુભદ્રા નામે સ્ત્રી હતી. તેને કંઈ સંતતિ નહતી, તેથી તે ઉદાસ રહેતી હતી. એક વખત ત્યાં સુવ્રતા નામે સાધ્વી પધાર્યા, તે ઘરે આવતાં તેને ભાવપૂર્વક આહાર પાણી વહેરાવીને સુભદ્રાએ પુત્રપ્રાપ્તિનો ઉપાય પૂછયો. તે સાંભળી સાધ્વીએ કહ્યું કે તેવી વાત સાંભળવાનો પણ અમારે આચાર નથી. ” એમ કહી શ્રાવક ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તેથી તે શ્રાવિકા થઈ. કેટલાક વર્ષો વીત્યા બાદ તેણે વિચાર્યું કે, હવે સંતતિ થવાનો સંભવ નથી, માટે ચારિત્ર લેવું વ્યાજબી છે આ વિચાર પ્રમાણે પતિની આજ્ઞા મેળવી, તે સુવ્રતાની ચેલી સાધી થઈ. અમુક કાળ ગયા પછી તેના મનમાં બાળકો પ્રત્યે પ્રેમ ઉભો , તેથી તે અનેક બાળકોની શરીર શુશ્રષા વગેરે કરવા લાગ્યું. ત્યારે ગુરુણીએ શિખામણ આપીને કહ્યું કે આ પ્રમાણે કરવું, એ આપણે આચાર નથી, માટે તજી દે. ” સુભદ્રા સાવીને તે હિતશિક્ષા ગમી નહીં. તેથી તે જુદા ઉપાશ્રયમાં જઈને રહી. પછી તે નિ:શંકપણે બાળકની પરિચર્યા કરવા લાગી. ચારિત્રમાં ઘણાં વર્ષો ચારિત્ર પર્યાય પાળી અંતે અનશન કરી કરેલી વિરાધનાને આવ્યા વિના કાળધર્મ (મૃત્યુ) પામી પહેલા દેવલોકમાં ચાર પાપમના આયુષ્યવાળી દેવી થઈ. ત્યાંથી વીને આ ભરતક્ષેત્રના બિભેલ નગરમાં સોમા નામે બ્રાહ્મણની દીકરી થશે. તેને ત્યાંના રાષ્ટ્રકૂટ સાથે પરણાવશે, તેના સમાગમથી તેને સોળ વર્ષમાં ૩ર પુત્ર પુત્રીઓ થશે, તેની પરિચર્યા કરતાં તે બહુ થાકી જશે. તેથી તે સંતાન વિનાની સ્ત્રીઓને ધન્ય માનશે. એક વખત ત્યાં પધારેલા સુત્રતા સાધ્વીના ઉપદેશથી તે ચારિત્ર લેવા પતિની આજ્ઞા માગશે, પણ આશા ન મળવાથી તે શ્રાવક ધમને સ્વીકારીને પાળશે. કેટલાંક વર્ષો વીત્યા બાદ પતિની આજ્ઞા મેળવી તે ચારિત્રને આરાધી અંતે કાળ કરી સૌધર્મ દેવલોકમાં બે સાગરોપમના આયુષ્યવાળો સેમ નામે Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત સામાનિક દેવ થશે. ત્યાંથી થવી મહાવિદેહે મનુષ્ય થઈ ચારિત્ર આરાધી સિદ્ધ થશે. વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. (૫) પાંચમાં અધ્યયનમાં સૌધર્મ દેવલોકના પૂર્ણભદ્ર વિમાનના સ્વામી પૂર્ણભદ્ર દેવનો અધિકાર વર્ણવ્યો છે. તે ઉત્પન્ન થઈ પ્રભુ પાસે આવી, નાટ્ય વિધિ દેખાડી સ્વસ્થાને જાય છે. ગૌતમસ્વામી તેનો પૂર્વ ભવ પૂછે છે. પ્રભુ કહે છે કે તે આ ભરતક્ષેત્રમાં મણિવતી નગરીમાં પૂર્ણભદ્ર નામે ગાથાપતિ હતો. ત્યાં સ્થવિર ભગવંત પધારતાં તે વંદન કરવા ગયો. દેશના સાંભળી પ્રતિબોધ પામી દીક્ષા લઈ આરાધીને અંતે સૌધર્મ દેવલાકમાં બે સાગરોપમના આયુષ્યવાળો પૂર્ણભદ્ર નામે દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે સિદ્ધ થશે. () છઠ્ઠા અધ્યયનમાં પૂર્ણભદ્રની જેવા જ માણિભદ્ર દેવને અધિકાર છે. તે પાછલા ભવમાં મણિવતી નગરીમાં માણિભદ્ર નામે ગાથાપતિ હતો. તે સ્થવિર મુનિ પાસે ચારિત્ર લઈ આરાધી અંતે અનશન કરીને સૌધર્મ દેવકે બે સાગરોપમના આયુષ્યવાળે મણિભદ્ર દેવ થયો. અહીંથી અવી મહાવિદેહે સિદ્ધ થશે. આ પ્રમાણે સાતમે દત્ત ગૃહસ્થ ચંદના નગરીમાં, આઠમાં શિવ નામે ગૃહસ્થ મિથિલા નગરીમાં, નવમે બળ નામે ગાથા પતિ હસ્તિનાપુરમાં અને દશમો અનાહત નામે ગાથા પતિ કાકંદી નગરીના રહીશ હતા. ત્યાં ચારિત્રને પાળી સૌધર્મ દેવલોકે બે સાગરોપમના આયુષ્યવાળા તે તે નામના દેવ થયા. અહીંથી તેઓ વી મહાવિદેહે સિદ્ધ થશે. શ્રી નિરયાવલિકા શ્રુતસ્કંધના ત્રીજા વર્ગને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. શ્રી નિયવાલિકા તસ્કંધના પુષ્પ ચૂલિકા નામના ચોથા વર્ગનો ટૂંક પરિચય (૪) ચોથા વર્ગનાં દશ અધ્યયનમાં અનુક્રમે ૧. શ્રી દેવી, ૨. હીદેવી, ૩. ધૃતિ. દેવી, ૪. કીર્તિદેવી, ૫. બુદ્ધિદેવી, ૬. લક્ષમીદેવી, ૭. ઇલાદેવી, ૮. સુરાદેવી, ૯. રસદેવી, ૧૦. ગંધદેવીની બીના કહેલી હોવાથી તે તે દેવીના નામથી તે તે અધ્યયન ઓળખાય છે. તેમાં પહેલા અધ્યયનમાં શ્રીદેવી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ પ્રભુની પાસે આવી નાટ્યવિધિ દેખાડીને પાછી ગઈ, ત્યારે શ્રી ગૌતમસ્વામીએ તે દેવીને પૂર્વ ભવ પૂછતાં પ્રભુએ કહ્યું કે તે દેવી પાછલા ભવમાં સુદર્શન નામના ગાથાપતિની (ગૃહપતિની ) ભૂતા નામે પુત્રી હતી. તેને કેઈ પરણ્યું નહીં, તેથી તે મોટી ઉંમર સુધી કુમારી રહી. એક વખત ત્યાં શ્રી પાર્શ્વનાથ પધાર્યા. ત્યારે પર્વદા વંદન કરવા નીકળી. તેની સાથે સુદર્શનની તે ભૂતા નામની પુત્રી પણ ગઈ. દેશના સાંભળી Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્ર. કિરણાવલી ( ૮ થી ૧૨ ઉપાંગરૂપ શ્રી નિયાવલિકા સૂત્રના પર, ) ૩૯૫ પ્રતિબેધ પામીને પિતાની આજ્ઞા લઈ તેણે ચારિત્ર લીધું. પ્રભુએ પુષ્પચૂલા સાધ્વીની શિષ્યા ( ચેલી ) બનાવી તેણીને સોંપી. ચારિત્ર પાળતાં એક વખત તે શરીરની શુશ્રુષા ( ટાપટીપ; ોાભા ) કરનારી થઇ. તેની તેવી પ્રવૃત્તિ વધી પડવાથી ગુરૂણીએ કહ્યું કે ‘ સાધ્વીથી આમ ન કરાય, માટે ભૂલનું પ્રાયશ્ચિત લઈ આત્મશુદ્ધિ કરે. ’ આ હિત શિક્ષા તેને ગમી નહીં, તેથી તે જુદા ઉપાશ્રયમાં રહીને તે પ્રમાણે શરીરની પરિચર્યા ( શાભા ) કરવા લાગી. આ સ્થિતિમાં ઘણું! કાલ ચારિત્ર પાળી વિરાધના દેષથી અંતે કાળ ધર્મ પામી સૌથમ દેવલાકમાં પચાપમના આયુષ્યવાળી શ્રીદેવીપણે ઉત્પન્ન થઈ, અહી થી ચ્યવીને મહાવિદેહે સિદ્ધિ પદ્મ પામશે. વગેરે બીના વિસ્તારથી જણાવી છે. આ રીતે આકીની નવ દૈવીઆના વર્ણનવાળાં નવ અધ્યયને પણ સમજવાં, તે મધી પાછલા ભત્રમાં પુષ્પચૂલા સાધ્વીની શિષ્યાઓ થઈ હતી. તે બધી સાધ્વીએ શરીરપરચર્યાં વડે ચારિત્રને વિરાધીને સૌથમ દેવલાકમાં પલ્યાપમના આયુષ્યવાળી દેવીઆ થઈ છે. અધી દેવીઓએ પ્રભુ પાસે આવી નાટક દેખાડયુ... છે. તે દેવીએ ત્યાંથી વીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ માક્ષે જરો, શ્રી નિરયાવલિકા શ્રુતરકધના ચોથા વર્ગના ટ્રૅક પરિચય પૂરો થયા. શ્રી નિરયાવલિકા શ્રુતરકધના પાંચમા “ વિનિંદશા '' વર્ગોના સક્ષિપ્ત પરિચય અહી. બાર અધ્યયના છે, તેનાં નામ આ પ્રમાણે – ૧. નિષધઅધ્યયન, ૨. અનિયઅધ્યયન, ૩. વહુઅધ્યયન, ૪. વેહુલઅધ્યયન, ૫. પ્રગતિઅધ્યયન, ૬. ચુક્તિઅધ્યયન, ૭. દશથઅધ્યયન, ૮. દÁઅધ્યયન, ૯. મહાધનુઅધ્યયન, ૧૦, સપ્તધનુઅધ્યયન, ૧૧. દુશધનુઅધ્યયન. ૧૨. શતધનુઅધ્યયન, આ બાર્ અધ્યયનામાં અનુક્રમે કૃષ્ણ વાસુદેવના મોટાભાઈ બળદેવના નિષધ વગેરે ખાર પુત્રાની મીના કહેલી હાવાથી અધ્યયનાની પ્રસિદ્ધિ તે તે કુમારના નામે થઈ છે. પહેલા અધ્યયનમાં નિષધકુમારની બીના કહી છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી – દ્વારિકાનગરીના નંદન નામના બગીચામાં સુરપ્રિય યજ્ઞનું મંદિર હતું. ઘણા મિથ્યાત્વી લોકો તેની પૂજા કરતા હતા. અહીં દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડના સ્વામી રાજ્ય કરતા હતા. તેમના પરિવાર્ હેાળેા હતા. કૃષ્ણના મેાટાભાઈ બળદેવની રેવતી રાણીને નિષધકુમાર નામે પુત્ર હતા. યૌવન વય પામતાં તે પ૦ રાજકુમારીઓને પરણ્યા હતા. એક વખત ત્યાં શ્રીનેમિનાથ પધાર્યાં. પા વાંદવા નીકળી, સવાર કૃષ્ણ વાસુદેવ પણ્ ધામધૂમથી વાંઢવા આવ્યા. દેશના સાંભળી બધા લાકો સ્વસ્થાને ગયા. નિષકુમારને આ ખબર પડતાં તે પ્રભુની પાસે આવી દેશના સાંભળી પ્રતિબેાધ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શ્રીવિજયપદ્મસૂરીશ્ર્વરકૃત પામી શ્રાવકધમ ને સ્વીકારી સ્વસ્થાને ગયા. આ બનાવ જોઇને બહુ જ રાજી થયેલા શ્રીનેમિનાથના વદત્ત નામના મુખ્ય ગણધરે પ્રભુ નેમિનાથને પૂછ્યુ` કે આ નિષધકુમારે આવી મનુષ્ય સંબંધી રાજ્ય ઋદ્ધિ વગેરેનું સુખ શાથી મેળવ્યું ? આ પ્રશ્નના ઉત્તર દેતાં પ્રભુએ જણાવ્યું કે “ આજ મૂઠ્ઠીપના ભરતક્ષેત્રમાં પાછલા ભવમાં તે રાડિ નામના નગાં મહામળ નામના રાજાના વીરાંગદ નામે પુત્ર હતા, તે પુણ્યના લરૂપ સાંસારિક સુખ ભોગવતા હતા. એક વખત ત્યાં શ્રીસિદ્ધાર્થસૂરિ નામના આચાર્ય પધાર્યા. ત્યારે પા વાંઢવા નીકળી, તે વખતે વીરાંગઢ કુમાર પણ વંદન કરવા ગયા. દેશના સાંભળી પ્રતિબાધ પામ્યા, માતા-પિતાની આજ્ઞા મેળવી તેણે ચારિત્ર લઈ ઉલ્લાસથી તેની સાત્ત્વિકી આરાધના કરી, તેથી તે બ્રહ્મદેવલાકમાં દશ સાગરેપના આયુષ્યવાળા મહદ્ધિક દેવ થયા. ત્યાંથી ચ્યવીને અહીં બળદેવના નિષધકુમાર નામે પુત્ર થયો. પાછલા ભાવે કરેલી નિર્મલ ચારિત્રની આરાધનાથી તે આવી ઋદ્ધિ પામ્યા છે. થોડા વખતમાં તે જરૂર દીક્ષા લેશે. ” ત્યાંથી ( દ્વારિકાથી ) વિહાર કરી એક વખત ફરીને પ્રભુ ત્યાં ( દ્વારિકામાં ) પધાર્યા, તે વખતે નિષધકુમારે વઢના કરી દેશના સાંભળી પ્રતિભેાધ પામી માતા-પિતાની આજ્ઞા લઇ, પ્રભુની પાસે ચારિત્ર લઈ, નવ વર્ષાં સુધી તપશ્ચર્યા સાથે તેની નિર્મલ આરાધના કરી. અંતે ૨૧ દિવસનું અનશન કરી કાળધમ ( મરણ ) પામી સર્વાસિદ્ધ વિમાને ૩૩ સાગરોપમના આયુષ્યવાળા એકાવતારી દેવ થયેા. હાલ તે ત્યાં છે. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પદ્મ પામશે, આ રીતે આ પહેલા અધ્યયનના સક્ષિપ્ત પરિચય જણાવી દીધા, ( આ પ્રમાણે બાકીના અગિયારે કુમારનાં અધ્યયના જાણવાં, અહીં સૂત્રમાં બહુ જ ટૂંકામાં વર્ણન કરી શેષ (બાકીની) મીના સમજવા માટે પહેલા અધ્યયનની ભલામણ કરી છે. તેમ (૧૧ કુમારા) ના પાછલા ભવનાં નામ, માતા પિતાનાં નામ વગેરેને જાણવાનુ સાધન સંગ્રહણી” છે, એમ કહ્યું છે. સભવ છે કે કદાચ તે વિચ્છેદ પામી હાય, કારણ કે હાલ તે મુદ્રિત પ્રત વગેરેમાં રૃખાતી નથી. આ પાંચમા વનું રહસ્ય ફ્રેંકમાં એ સમજવું કે બળદેવના તે મારે પુત્રા પાછલા ભવમાં ચારિત્ર પાળી પાંચમા દેવલાકે દેવ થઈ બળદેવના પુત્રપણે ઉપજી નેમિનાથ પ્રભુની પાસે ચારિત્ર લઈને આરાધી સર્વાં સિદ્ધ વિમાને દેવ થયા તે ભારે પુત્રો હાલ ત્યાં એકાવતારી દેવપણાનુ દેવતાઇ સુખ ભાગથી રહ્યા છે. અતે ત્યાંથી વી મહાવિદેહે સિદ્ધિપદ પામશે, પાંચમા ‘હિંદશા' નામના વર્ગના સક્ષિપ્ત પરિચય પૂરો થયા. નિરયાવલિકા સૂત્રને! સંક્ષિપ્ત સાર નિરયાવલિકા નામની બાબતમાં અહીં સ્પાર્શ્વમાં કહ્યું છે. આના પાંચ Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી ( ૮ થી ૧૨ ઉપાંગ શ્રી નિયાવલિકા સૂત્રો પરિ.) ૩૯૭ વર્ગોમાંના પહેલા વર્ગનું નામ કલ્પિકા છે. એમ બીજા ગ્રંથોમાં જણાવ્યું છે. આ નામને શબ્દાર્થ એમ સંભવે છે કે “ક એટલે આચાર. તેના બે ભેદ. (૧) સાવઘ આચાર અને (૨) નિર્દોષ આચાર, તેમાં આરંભ હિંસા વગેરે સાવઘ આચાર કહેવાય. તેવી ઘોર હિંસા કરીને નરકે ગયેલા શ્રેણિકના દશ પુત્રોનું વર્ણન કરનાર જે વર્ગ તે કલપકા કહેવાય. 27 બીજા વર્ગમાં શ્રેણિક રાજાના પૌત્ર અને કાલ કુમારાદિના પુત્ર એવા દશ કુમારે પ્રભુ મહાવીરની પાસે ચારિત્ર લઈને આરાધી અનુક્રમે સૌધર્મ, ઈશાને, સનતકુમારે, માહેન્દ્ર, બ્રહ્મદેવલોક, લાંતકે, મહાશુ, સહસ્ત્રારે, પ્રાણત તેમજ અમ્યુકે કલ્પાવતંસક વિમાન (મુખ્ય વિમાન )માં મહદ્ધિક દેવ થયા. તેથી આ બીજો વર્ગ કપાવતાસકા” નામે ઓળખાય છે. ત્રીજા વર્ગનું નામ “પુષ્પિકા ' છે. શ્રી નંદી સૂત્રની હરિભદ્રસૂરિકૃત ટીકાના ઉપમા પત્રમાં આના શબ્દાર્થ આ રીતે કહ્યો છે. શરૂઆતમાં ગ્રહવાસ છોડીને સંયમભાવથી પુષિત એટલે સુખી થઈ, સંયમનો ત્યાગ કરવાથી દુ:ખી થઈ ફરીથી એ જ સંયમની સાધનાથી સુખી થયેલા જીવોનું વર્ણન જે ગ્રંથપદ્ધતિમાં કર્યું હોય, તે પુષ્પકા અથવા પુષ્પિતા કહેવાય. અને આ હકીકતને જે વિસ્તારથી જણાવે, તે ગ્રંથપદ્ધતિઓ પુષ્પચૂલા અથવા પુષ્પચૂલિકા કહેવાય. આ ચેથા વર્ગનું નામ છે. ત્રીજા વર્ગમાં ચંદ્ર, સૂર્ય, શુક્ર, બહુપુત્રિકા વગેરેનાં દશ અધ્યયનો છે. તેમાં નવ દેવ થયેલા છે, ને એક દેવી થયેલા છે. આ દશે દેવાદિએ પ્રભુ પાસે નાટયવા દેખાડ્યો હતો. ચોથા વર્ગમાં શ્રી હી વગેરે દશ દેવીઓનું વર્ણન આવે છે. તે દશે દેવીઓ પ્રભુ પાસે આવી નાટક દેખાડીને સ્વસ્થાને ગયેલ છે. પાછલા ભવમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મુખ્ય સાધ્વી પુષ્પચૂલાની ચેલી હતી. અને ત્યાં ચારિત્રની વિરાધના કરવાથી પ્રથમ દેવલોકમાં દેવીપણું પામી હતી. બીજા ગ્રંથોમાં કહ્યું છે કે પુષ્પચૂલા ગુરુણીના નામ ઉપરથી ચા વગર પુષ્પચૂલિકા નામથી ઓળખાય છે. પાંચમા વર્ગમાં કૃષ્ણ વાસુદેવના મોટાભાઈ બળદેવના બાર પુત્રોનો અધિકાર વર્ણવ્યો છે. તે દરેકે પાછલા ભવમાં ચારિત્રની આરાધના કરી હતી. ને અહીં પણ પ્રભુની પાસે ચારિત્ર લઈ આરાધીને સર્વાર્થસિદ્ધિ વિપણું પામ્યા. ત્યાંથી એવી મહાવિદેહે સિદ્ધ થશે. આના વહ્રિદશા નામને શબ્દાર્થ આ પ્રમાણે જાણવો - વિદિશા અહીં અંગ શબ્દને લેપ થયો છે. તેથી સંપૂર્ણ નામ ‘ગંધા શા કહેવાય. નાર ઉત્તર પશ્ય વા' આ સૂત્રથી ‘બંધ' પદને લોપ થયો તેથી વહિદશા કહેવાય છે. વૃણિ વંશમાં ઉત્પન્ન થયેલાની હકીકત અહી કહી છે, તેથી વદ્વિદશા - Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯. શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત નામ પાડયુ છે. એટલે અધક વૃષ્ણિરાજાના પુત્ર વખુદેવ થયા. તેના પુત્ર બલદેવ અને કૃષ્ણ યા. તે લઢેત્રના નિષધ વગેરે ખાર પુત્રાનુ વર્ણન અહીં કર્યુ છે. આ રીતે પાંચ વર્ગોના સાર જણાવ્યેા. હવે આ મૂત્રમાંથી ત્રણ કરવા લાયક આત્મહિતકર એધ જણાવું છું. અંતકૃશાંગસૂત્રનુ આ નિરયાવલિકા ( કલ્પિકા ) વર્ગ ઉપાંગ કહેવાય છે. અહી` શ્રેણિકના કાલાદિ દેશ પુત્રે નકે ગયા, તે બીના વિસ્તારથી વર્ણવી છે. તે દશેની માતાએ શ્રીવીરપ્રભુની પાસે ચારિત્ર લઇ આરાધીને અંતકૃકેવલી થઇ માક્ષે ગઈ છે. એમ આઠમા અંગમાં કહ્યું છે. આ પ્રથમ વર્ગમાં જણાવેલ કણિકના અન્યાય અને એવા અન્યાયીને પક્ષ કરવાથી કાલકુમારાચંદ દર્દીના થયેલા અકાલ મૃત્યુના પ્રસંગ આ બન્ને અપૂર્વ બાધ એ આપે છે કે કદી પણ અન્યાયીને પક્ષ કરવા નહી, કારણ કે અન્યાયથી ચાલુ આબાદીને બહુજ ધક્કો પહેાંચે છે, એટલુંજ નહી' પણ ભવિષ્યમાં પણ તેઓ આબાદી પામી શકતા નથી. વળી જેને માટે સ્રીના કહેવાથી ઢારાયેલ કાણિક રાજાએ ભયંકર યુદ્ધ કર્યુ, તે હાથી અને હાર તેને મળ્યા જ નહીં, ને ઘણા જ્વાની નાહક ધાર હિંસાના પાપથી લેપાયા, તેથી સાબિત થાય છે કે અન્યાયનું પિરણામ બહુ જ ખરાબ આવે છે. શ્રેણિક રાજાને ઘડપણમાં પાંજરામાં પૂરી ભયંકર દુ:ખ દેનારા કણિકની બીનામાંથી એ ખેાધ મળે છે કે તેના જેવું નીચ કામ આહિતેચ્છુ જીવા કરે જ નહિ. પણ માતાપિતાની ખરા દિલથી ભક્તિ કરે. કાણિકના પરૂવાળા ( પાકી ગયેલા ) અંગૂઠાને ચૂસનાર શ્રેણિકને પુત્ર ( કાણિક )ની ઉપર બહુ જ માહુ હતા. પણ અંતે તેજ કાણિક ખટપટ કરી રાજા મની તેને ( શ્રેણિકને) બહુ જ દુ:ખ દે છે. પાછલા ભવમાં શ્રેણિકના જીવ રાજા હતા, ત્યારે કાણિકના જીવ પ`ચાગ્નિ તપ વગેરે ક્રિયા કરનારો તાપસ હતા. તે વખતે તપનું પારણું પાતાને ત્યાં કરવા માટે રાજાએ એ ત્રણ વાર વિનંતિ કરી, પણ રાજ્યકાયની વ્યગ્રતાને લઈને ‘તે તાપસ ત્રણે વાર આવીને ચાલ્યા ગયા ? તેની તેને ખમર્પણ પડી નહીં. પછી રાજાને બહુ જ ખેદ થયા, તેણે માફી માગી, પણ તે તાપસને રાજાની ઉપર ક્રોધ અને દ્વેષ રહ્યો. આ સ્થિતિમાં મરીને તાપસ તે કાણિક થયા, ને તે રાજાના જીવ શ્રેણિક રાજા થયા. આ મીના સમરાદિત્ય અને અગ્નિશર્માની હુકીકતને મળતી જણાય છે, એમ ‘ સમ્રાટ ચંદ્રગુપ્ત’ વગેરે ઐતિહાસિક ગ્રંથામાં કહ્યુ છે. કરેલાં કર્મો ભલભલાને પણ ભાગવવાં પડે જ છે, એમ શ્રેણિકનું વૃત્તાંત જણાવે છે, બીજા વગ માં એ કાલકુમારઢિ દશેના પુત્રોના અધિકાર છે. તે દશે કુમારે શ્રીવીર પ્રભુના સમાગમ અને દેશના શ્રવણાદિથી અનુક્રમે ઊંચ કોટીએ ચડતા ચડતા દેવલાકમાં મદ્ધિક દેવ થાય છે. તેમાંથી જાણવાનુ` મળે છે કે મહાપુરુષાના દર્શનસમાગમાદિથી આત્માન્નતિ જરૂર થાય છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (૮ થી ૧૨ ઉપાંગ શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રને પરિચય) ૩૯૯ ત્રીજા વર્ગમાં નવ દેવો અને એક બહુપુત્રિકા દેવીનો અધિકાર છે. તેમાં પાછલા ભવે ચારિત્રની વિરાધના કરવાથી ચંદ્ર અને સૂર્ય થયા છે તે સંયમની વિરાધના ન કરવાનો બોધ આપે છે. અને શુક્રનું વૃત્તાંત શ્રાવક ધર્મને નહિ તજવાનો બોધ આપે છે. તથા મિથ્યાત્વીની કરણ કરાય જ નહિ, એમ પણ જણાવે છે. તથા બહુપુત્રિકાનું વર્ણન પુત્રાદિ ન હોય, ત્યારે તેની ચાહના થાય અને બહુ સંતતિ થયા પછી તેના કલેશથી થતો અભાવ (અરુચિ) થાય, આવી સંસારની દુ:ખમય સ્થિતિનું ભાન કરાવે છે, અને પુત્રનો મોહ ન રાખવાને બોધ આપે છે. તેમજ તે પછીના છએ અધ્યયનોમાં તો પાછલા ભવે ચારિત્રના આરાધનથી દેવ થયેલાની બીના ચારિત્રને સાધવા પ્રેરણ કરે છે. ચોથા વર્ગમાં શ્રીદેવી વગેરે દશ દેવીઓનો અધિકાર છે. તેઓ પાછલા ભવમાં ચારિત્રની વિરાધના કરવાથી માત્ર એક પલ્યોપમના આયુષ્યવાળી દેવીપણું પામે છે. તે ચારિત્રની વિરાધના નહિ કરવાનો બોધ આપે છે. વિરાધનાથી ચારિત્રનું સંપૂર્ણ ફળ મળતું નથી. પાંચમા વર્ગમાં બળદેવના ૧૨ પુત્રનું વર્ણન કર્યું છે. તે બધા કુમારે પાછલા ભવમાં ચારિત્રનું આરાધન કરી, બ્રહ્મદેવલોકમાં દેવ થઈ, ત્યાંથી વી બળદેવના પુત્રપણે ઉત્પન્ન થયા છે. તેઓ શ્રી નેમિનાથની દેશના સાંભળી ચારિત્ર લઈને આરાધી મોક્ષમાર્ગના વીસામા જેવા સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવનારી દેવપણું પામ્યા. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રે મનુષ્ય થઈ ચારિત્રને આરાધી સિદ્ધ થશે. આ બીના ચારિત્રને પ્રભાવ અને ઉત્તમ પરિણામ (ફળ) જણાવે છે. તથા ભવ્ય જીવોને એમ પણ સૂચવે છે કે ચારિત્ર ધર્મની આરાધના કર્યા વિના સિદ્ધપદ મળે જ નહિ. માટે આત્મહતને ચાહનારા ભવ્ય જીવોએ ચારિત્રની આરાધના જરૂર કરવી જ જોઈએ, ખરું સુખ ત્યારામાં જ છે, ભેગમાં નથી. આ રીતે પચે ઉપાંગોના સમુદાય રૂપ શ્રોનિરયાવલિકા ધ્રુતસ્કંધનો સાર જાણો. આ નિરયાવલિકા સૂત્રની ઉપર શ્રીચંદ્રસૂરિએ ટીકા રચી છે. તે મૂલસૂત્ર સહિત આગોદય સમિતિએ છપાવી છે. | શ્રી નિરયાવલિકા ધ્રુતરકંધ સૂત્રને પરિચય પૂરો થયો છે | શ્રી જૈન પ્રવચન કિરણાલીને વીશમે પ્રકાશ પૂરો થયો છે Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસુરીધરકૃત મહાપ્રભાવશાલી . પરમાપકાર રસિક – મે પ્રસિદ્ધ ટીકાકાર સૂરિવર શ્રીજૈન પ્રવચન કિરણાવલીના વીશ પ્રકારોામાં શ્રીઅભયદેવસૂરિ મહારાજનું નામ અને શ્રીમલગિરિજી મહારાજનું નામ ટીકાકાર તરીકે ઘણી વાર જણાવ્યું છે. તે વ્યાજબી છે. કારણ કે શ્રીઅભયદેવસૂરિ મહારાજે શ્રીસ્થાનાંગ વગેરે નવે અગાની ટીકાઓ રચી છે, ને શ્રીઔપપાતિકસૂત્ર નામના પહેલા ઉપાંગની પણ ટીકા રચી છે. તથા શ્રીમલયગિરિ મહારાજે શ્રીરાજપ્રક્ષીય વગેરે ૬ ઉપાંગાની વૃત્તિઓ રચી છે. આ રીતે જિનશાસનના મહાપ્રભાવક ને એ મહાપુરૂષના અને તેમના ગ્રંથાના ટૂંક પરિચય ભવ્ય જીવોને બહુ જ ખેાધદાયક થશે. આ ઇરાદાથી તે ક્રમસર્ જણાવું છું. ૪૦ પરમ શાસનપ્રભાવક શ્રી અભયદેવસૂરિજીના જીવનના અને ગ્રંથના સક્ષિપ્ત પરિચય જમ્મૂઢીપના ભરતક્ષેત્રમાંથી શ્રીમાલવ દેશની ધારા નગરીમાં ભાજ રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે એક મહાધનિક વ્યાપારી હતા. એક વખત શ્રીધર અને શ્રીતિ નામના એ બ્રાહ્મણા આ ધારાનગરીમાં આવ્યા. તેઓ મધ્યદેશમાં રહેનારા હતા ને વેદવિદ્યાના વિશારદાને પણ પાતાના બુદ્ધિબળથી હરાવી દે તેવા ચૌદ વિદ્યા, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણામાં હેાંશિયાર હતા. તેઓ જુદા જુદા દેશને જોવાની ઇચ્છાથી અહીં આવ્યા હતા. અને ફરતા ફરતા લક્ષ્મીપતિ શેઠની હવેલીમાં આવ્યા. શેઠે તેમની આકૃતિથી આકર્ષાઇ, તેમનેા આદરસત્કાર કરી તેમને ભિક્ષા આપી. તે શેઠની હવેલી સામે ભીત પર વીસ લાખ ટકાના લેખ લખેલા હતા, તે હંમેશાં જોવાથી પેલા બ્રાહ્મણાને યાદ રહી ગયા. કેટલાક સમય વીત્યા બાદ નગરીમાં અગ્નિના ઉપદ્રવ થવાથી શેઠની હવેલી મળી ગઈ, તેમાં પેલા લેખના પણ નાશ થયા. આ કારણથી શેઠ ઘણી જ ચિંતામાં પડી ગયા. કેટલાક સમય વીત્યા બાદ ભિક્ષા લેવા માટે તે બ્રાહ્મણા આવ્યા. તેમણે શેઠને ચિંતાતુર જોઈને આશ્વાસન આપ્યુ કે હું શેઠ ! તમારા જેવા ધીર પુરુષાએ આપત્તિના સમયમાં હી’મત રાખવી જોઇએ. આ સાંભળી શેઠે કહ્યું કે ‘મને (લેણાં-દેણાંની બીનાવાળા) લેખ મળી ગયા તેની જ વધારે ચિંતા થાય છે, બીજાની તેટલી ચિંતા નથી થતી, ” ત્યારે તે બ્રાહ્મણાને તે લેખ યાદ હેાવાથી તેમણે શરૂઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વર્સ, રકમ સહિત વર્ણ, જાતિના નામ અને વ્યાજ તથા મૂલ દ્રવ્યની સંખ્યા સાથે ખડીથી તે Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના ગ્રંથાના પરિ. ) ૪૦૧ લેખ લખી બતાવ્યા. તેના આધારે શેઠે ચાપડામાં ઉતારેા કરી લીધે। અને બ્રાહ્મણાના ઉપકાર માની ઘણા જ આદર સત્કાર કરવા પૂર્વક તે અને બ્રહ્મણાને પેાતાને ત્યાં રાખી ઘણાં સુખી બનાવ્યા. એક વખત શેઠ વિચાર કરવા લાગ્યા કે આ મને બ્રાહ્મણેા મારા ગુરુ શ્રી વર્ધમાનસૂરિજી મહારાજના શિષ્યા થાય તે શ્રીજૈનશાસનને ઘણું જ દીપાવે. સપાદલક્ષ દેશમાં આવેલા કુપુર નામના નગરમાં અલરાજાનેા પુત્ર ભુવનપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં શ્રાવ માનસૂરિ નામના આચાર્ય મહારાજા હતા, જેમણે શ્રી જૈન સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સાચું સ્વરૂપ સમજીને ચારાશી ચૈત્યેની માલીકીના ત્યાગ કર્યાં હતા. એક વખત તે સૂરિજી ધારાનગરીમાં પધાર્યાં. આ બીના સાંભળી ઘણા જ ખૂશી થઈને, પૂર્વે જણાવેલ અને બ્રાહ્મણાને સાથે લઈને શેઠ લક્ષ્મીપતિ ગુરુ મહારાજને વંદન કરવા આવ્યા. વાંદન કરી શેઠ યોગ્ય સ્થાને બેઠા. અવસરે બ્રાહ્મણાને ઉદ્દેશીને શ્રી ગુરુ મહારાજે કહ્યું કે આ બંનેની અસાધારણ આકૃતિ સને જીતનારી છે.” ગુરુજીનું એ વચન સાંભળીને તે અને બ્રાહ્મણેા ગુરુના સામું જોઈ રહ્યા. આથી ગુરુજીએ તેમને મોઢાનાં બીજા પણ ચિહ્નો ઉપરથી દીક્ષાને લાયક જાણીને વૈરાગ્યમય દેશના સાંભળાવી. તે સાંભળીને તેઓએ દીક્ષા લેવાની ઇચ્છા જણાવી. અવસરે ગુરુમહારાજે વિધિપૂર્વક તેમને દીક્ષા આપી. તે વખતે શ્રીજિનેશ્વર અને બુદ્ધિસાગર એમ બંનેનાં નામ પાડયાં, મહાતપસ્વી એવા તે અંનેના ચોગાઢનપૂર્વક સિદ્ધાંતના અભ્યાસ કરાવ્યા અને અવસરે તેમને આચાર્ય પદને લાયક જાણીને ગુરુએ સુરિપદ આપીને પોતાના પધર બનાવ્યા. ત્યારે તેઆ શ્રીજિનેન્ઘરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા. અનુક્રમે વિહાર માટે અનુજ્ઞા આપવાના પ્રસંગે શિખામણ દેતાં ગુરૂ મહારાજે જણાવ્યું કે પાટણમાં ચૈત્યવાસી યતિવર્ગ સુવિહત મુનિઓને ત્યાં ટકવા દેતા નથી ને બહુજ કનડગત કરે છે, તમારે તે જુલમને અટકાવવા, કારણ કે અત્યારે તમારા જેવા બુદ્ધિશાળીઆમાં શિરામણ બીજા કોઈ ભાગ્યે જ હશે. આ ગુરુવચનને વધાવી લઈ અને સૂવિરોએ ગુજરાત તરફ વિહાર કરી અનુક્રમે પાટણ શહેરમાં પ્રવેશ કર્યાં. ત્યાં શુદ્ધ ઉપાશ્રયની ઘણી તપાસ કરતાં પણ તે મળવામાં મુશ્કેલી જાણી. છેવટે અનેને ગુરુજીનું વચન યાદ આવ્યું, આ વખતે પાટણમાં મહાપરાક્રમી અને નીતિશાળી દુર્લભરાજ રાજાનું રાજ્ય હતું, તે અને સૂરિવર્યા સામેશ્વરદેવ નામના પુરોહિતના ઘેર ગયા. ત્યાં ઘરની બહાર ઊભા રહીને તેમણે કહેલાં વૈદ્યપદાના નિ સાંભળી પુરાહિત ઘણા જ રાજી થયા. અને તેણે ભક્તિપૂર્વક ખેાલાવવા માટે પેાતાના ભાઈને માકલ્યા, તેથી અને સૂરિજી પુરેાહિતના ઘેર આવ્યા. તેમને જોઈને પુરાહિત ઘણા ખુશી થઈને અને ભદ્રાસનાદ્મિની ઉપર એસા ” એમ વિનંતી કરવા લાગ્યા. અને આચાય મહારાજે આપ - Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત પિતાના સંયમ ધર્મને વ્યવહાર જણાવીને તે ઉપર બેસવાનો નિષેધ કર્યો અને તેઓ શુદ્ધ કાંબલીની ઉપર બેઠા. અને વેદ, ઉપનિષદુ તેમજ જેનાગમના વચનથી સમાનતા ( તત્ત્વનું રહસ્ય ) પ્રકાશીને આશિષ દેતા બોલ્યા કે “હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુ વિના જે જુએ છે, કાન વિના જે સાંભળે છે, જે જગતના સ્વરૂપને જાણે છે, પણ તેને કોઈ પણ સામાન્ય પુરુષ જાણી શકતો નથી એવા અરૂપી શિવ જિનેશ્વર તમારું કલ્યાણ કરે ? ફરી પણ તેમણે જણાવ્યું કે જેનાગમન અર્થ રૂડી રીતે વિચારીને અમે જૈન ધર્મના સ્વીકાર કર્યો છે. આ સાંભળી પુરોહિતે પૂછયું કે તમે નિવાસ (ઉતારો) કયાં કર્યો છે? તેમણે કહ્યું કે અહીં ચિત્યવાસીઓની મહાકનડગત થતી હોવાથી અમને ક્યાંય પણ સ્થાન મળી શકતું નથી. આ સાંભળી ગુણગ્રાહી પુરોહિતે સપરિવાર બંને સૂરિજીને રહેવા માટે પોતાનું મકાન ખાલી કરી આપ્યું, અને કહ્યું કે આપ ખુશીથી અહીં ઊતરો. ત્યાં તેઓ ભિક્ષાધર્મ સાચવીને સંયમ પાળવામાં સાવધાન બની, ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવવા તત્પર થયા, બપોરે પુરોહિતે યાજ્ઞિક સ્માત અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે બોલાવ્યા. ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા, એમ બ્રહ્માની સભાની જેમ વિદ્યાવિનોદ ચાલી રહ્યો હતો, એવામાં ચૈત્યવાસીઓના પુરુષો આવી ગયા. તેમણે આવીને જણાવ્યું કે “તમે જલદી નગરની બહાર ચાલ્યા જાએ, કારણ કે ચૈત્યબાહ્ય (ચયમાં રહેવાનો નિષેધ કરનારા) શ્વેતાંબરોને અહીં સ્થાન મળતું નથી. આ વચન સાંભળીને પુરહિતે કહ્યું કે “રાજસભામાં આ વાતનો નિર્ણય કરવાનો છે. તેમણે પિતાના ઉપરીઓને આ બીના જણાવો. બધા સાથે મળીને રાજાની પાસે ગયા. ત્યાં પુરોહિતે આવીને રાજાને નમ્રતાથી જણાવ્યું કે “હે દેવી! બે જૈન મુનિ પિતાના પક્ષમાં સ્થાન ન પામવાથી મારે ત્યાં આવ્યા, એટલે ગુણવંત જાણીને મેં તેમને આશ્રય આપો. એવામાં આ ચૈત્યવાસીઓએ ભટ્ટ-પુત્રોને મારી પાસે મોક૯યા, માટે આ બાબતમાં મારી આપને ભૂલ જણાય તો ખુશીથી યોગ્ય લાગે તે શિક્ષા ફરમાવો. પુરોહિતે કહેલી બીને સાંભળીને સર્વ ધર્મોમાં સમાનભાવ રાખનારા રાજાએ હસીને કહ્યું કે “હે ચૈત્યવાસીઓ ! કઈ પણ દેશથી આવેલા ગુણીજનો મારા નગરમાં રહે તેને તમે શા માટે અટકાવ (નષેધ) કરો છો ? તેમાં ગેરવ્યાજબીપણું શું છે ? – રાજાના આ પ્રશ્નના ઉત્તરમાં ચૈત્યવાસીઓ બેલ્યા કે “હે રાજેન્દ્ર ! પૂર્વે વનરાજ નામના રાજાને નાગેન્દ્રગથ્વીય ચૈત્યવાસી શ્રીદેવચંદ્રસૂરિએ ઘણે ઉપકાર કરેલ હોવાથી કૃતા એવા તે રાજાની સમક્ષ શ્રીસંઘે એવી વ્યવસ્થા કરી કે સંપ્રદાયનો ભેદ ન રાખવાથી લઘુતા થવા પામી છે, માટે જે મુનિ ચિત્યગ૨છવાસી યતિધર્મને Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન પ્રવચન કિરણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના ગ્રંથોને પરિચય) ૪૦૩ સંમત હોય તે જ અહીં રહી શકે, બીજા નહી ” તો હે રાજન ! તે પ્રાચીન રીવાજ ધ્યાનમાં લઈને તમારે ન્યાય આપવું જોઈએ. ” રાજાએ કહ્યું કે તે પ્રમાણે કબૂલ છે. પરંતુ ગુણીજનોને આદર જરૂર દેવો જોઈએ, જે કે રાજ્યની માગણી તમારી અમદષ્ટિને આધીન જ છે, છતાં અમારા આગ્રહથી એમને નગરમાં રહેવા દેવાનું કબૂલ રાખે, રાજાના આ વાકયને તેઓએ માન્ય રાખ્યું. આ મુશ્કેલી દૂર કરવાના ઈરાદાથી કેટલોક સમય વીત્યા બાદ રાજાએ ફરમાવેલા સ્થલે પુરોહિતે ઉપાશ્રય કરાવ્યો. ત્યાં રહેલા બંને સૂરિજી મહારાજે ધર્મોપદેશ દઈને ઘણા જીવોને સત્યધર્મના સાધક બનાવ્યા. આ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ સં. ૧૦૮૦માં મારવાડમાં જાલોરમાં રહીને આઠ હજાર લેક પ્રમાણુ “બુદ્ધિસાગર નામે નવું વ્યાકરણ બનાવ્યું. અને શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ અષ્ટકની ટીકા પણ તેમણે રચી છે. એક વખત વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિજી ધારાનગરીમાં પધાર્યા. મહીધર શેઠ અને ધનદેવી શેઠાણીને અભયકુમાર નામનો મહાગુણવંત પુત્ર હતો. પુત્ર સહિત શેઠ ગુરુજીને વંદન કરવા ગયા. ત્યાં સંસારની અસારતાને જણાવનારી દેશના સાંભળી અભયકુમારને હૃદયમાં વૈરાગ્ય ભાવ પ્રગટ થયો. તે સંયમ લેવાને ઉસુક થયો. પિતાની અનુમતિ હોવાથી ગુરુ મહારાજે અભયકુમારને દીક્ષા આપી. સૂત્રાર્થને ભણવારૂપ ગ્રહણશિક્ષા અને પ્રતિલેખનાદિ ક્રિયાને શિખવારૂપ આસેવના શિક્ષાને અભ્યાસ કરી અભયમુનિજી દ્વહન કરવા પૂર્વક સેલ વર્ષની અંદર વપરશાસ્ત્રના પારગામી બની શ્રીસંઘના પરમ ઉધારક બન્યા. એકદા વ્યાખ્યાનમાં સર્વાનુમય પંચમાંગ શ્રી ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) સૂત્રમાં કહેલા ચેડારાજા અને કેણિકની વચ્ચે થયેલા રકંટકાદિ યુદધનું વર્ણન કરતાં શ્રી અભયમુનિએ રૌદ્ર અને વીરરસનું એવું સરસ વર્ણન કર્યું કે તે સાંભળીને ક્ષત્રિયો લડવા તૈયાર થઈ ગયા. તે જોઈને શ્રીજિનેશ્વરસૂરિજીએ તરત જ મહાશ્રાવક નાગનતુઓનું વર્ણન કરી એ શાંતરસ વિસ્તાર્યો કે તે સાંભળીને બધા ક્ષત્રિયો શાંત થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા : અહો અમને ધિક્કાર છે, કે વ્યાખ્યાનના અવસરે પણ અમે પ્રમાદથી ઉન્મત્ત થઈ ગયા. ધન્ય છે તે નાગનતક શ્રાવકને કે જેણે લડાઈના પ્રસંગે પણ ધર્મારાધનમાં વિવેક સહિત અડગ ટેક રાખી. ગુરુજીએ અભયમુનિને શિખામણ દીધી કે “હે બુધિનિધાન શિષ્ય! તારે અવસર જેઈને વ્યાખ્યાન વાંચવું.' એક વખત સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા બાદ શ્રી અભયદેવ મુનિને એક શિષ્ય કહ્યું કે હે મહારાજ! શ્રી અજિતશાંતિસ્તવમાં કહેલ ગંતવચાળિયા ઈત્યાદિ ૧ આ સ્તવનના બનાવનાર શ્રી નેમિનાથના ગણધર શ્રી નંદીષેણ જાણવા. અન્યત્ર એમ પણ કહ્યું છે કે શ્રેણિક રાજાના પુત્ર નંદીષેણ મુનિએ તે બનાવ્યું છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ચાર ગાથાને કૃપા કરી અર્થ સમજાવો ! ત્યારે શ્રી અભયદેવે તે ગાથામાં જણાવેલા દેવાંગનાઓનાં તમામ વિશેષનું શંગારર્સથી ભરેલું વર્ણન કહી સંભળાવ્યું. તે વખતે ઉપાશ્રયની પાસેના જ રસ્તે થઈને ચાલી જતી શુંગારરસમાં નિપુણ એવી કોઈ રાજકુમારીએ આ વર્ણન સાંભળ્યું. એ સાંભળીને કુંવરીએ વિચાર્યું કે આ મારો સ્વામી થાય તો જન્મ સફળ થાય. હું ત્યાં જઈને તે શ્રેષ્ઠ નરને પ્રાર્થના કરીને લોભ પમાડું. એવું વિચારી ઉપાશ્રયના બારણા પાસે આવીને બોલી કે હે બુદ્ધિમાન પંડિત ! બારણું ઉઘાડે ! હું મદનમંજરી નામની રાજપુત્રી ગુણગોષ્ઠી કરવાને આવી છું. આ અકાળે સ્ત્રીને શબ્દ સાંભળીને ગુરુ શ્રીજિનેશ્વરસૂરિજીએ અભયદેવને ઠપકો આપ્યો કે “પહેલાં તમને જે શિખામણ આપી હતી તે ભૂલી ગયા અને જ્યાં ત્યાં હાંશિયારી બતાવે છે ! હવે શું કરશે ? તમારા ગુણેથી આકર્ષાઈને પહેલી નરકમાં આવેલા પહેલા સીમંત પાથડા (નરકાવાસ)માં લઈ જનારી આ સીમંતિની (સ્ત્રી) આવી છે. તે સાંભળી અભયદેવે કહ્યું કે “હે પૂજ્ય! આપની કૃપાથી તે નિરાશ થઈને જેમ આવી તેમ જરૂર જતી રહેશે, માટે આપ જરા પણ ચિંતા કરશો નહિ, ” પછી અભયદેવે બારણું ઉઘાડી સર્વ શ્રાવકાદિની સમક્ષ તે રાજકન્યાને કહ્યું કે “હે રાજપુત્રી ! અમે જન સાધુઓ છીએ ? તેથી અમે એક મુહૂર્ત માત્ર પણ સ્ત્રી સાથે ધાર્મિક વાત પણ કરતા નથી, તો પછી ગુણગોષ્ઠી અમારાથી કરી શકાય જ નહિ. વળી અમે કોઈ પણ વખત દાતણ કરતા નથી, મુખ ધોતા નથી, સ્નાનાદિ બાહ્ય શુદ્ધિને પણ ચાહતા નથી, તેમજ નિર્દોષ એવું અને ભિક્ષાવૃત્તિઓ મેળવીને ફક્ત ધર્માધાર શરીરને ટકાવવા માટે જ ખાઈએ છીએ. આ શરીર મળ, મૂત્ર વિષ્ટાદિથી ભરેલું હોવાથી મહાદુગંધમય અને બિભત્સ છે. આવા દુધમય અમારા શરીરને સ્પર્શ કરે તારા જેવી રાજપુત્રીને ઉચિત નથી. ” આ પ્રમાણે એવું બિભત્સ રસનું વર્ણન કર્યું કે જે સાંભળી તે રાજપુત્રી પોતાની ભૂલ કબૂલ કરી તરત જ જતી રહી. પછી તે ગુરુ મહારાજની પાસે આવ્યા ત્યારે શ્રીગુરુ મહારાજે કહ્યું કે તારુ બુદ્ધિકૌશલ્ય સમુદ્રના પૂર જેવું છે. પરંતુ વર્તમાન કાલમાં તેને શમાવી દેવું વ્યાજબી છે. તેથી તેમ કરવા માટે તારે હવેથી છાશ નાખીને બનાવેલો જુવારને કુમ (રોટલ) તથા કાલિંગડાનું શાક વાપરવું, જેથી તારી બુદ્ધિ ન્યૂન થશે. શ્રી અભયદેવે ગુરુના વચન પ્રમાણે જ આહાર કરવા માંડયો. કેટલાક સમય વીત્યા બાદ ગુરુશ્રીએ અભયદેવને યોગ્ય જાણીને સં. ૧૦૮૮માં આચાર્ય પદવી આપી. ત્યારથી તેઓ આચાર્ય અભયદેવસૂરિના નામથી ઓળખાવા લાગ્યા. આ શ્રી અભયદેવસૂરિએ ઘણું ભવ્ય જીવોને સમાની દેશના દઈ સાવિક માર્ગના ઉપાસક બનાવ્યા. અનુક્રમે વિહાર કરતાં તે સૂરિ પત્યપદ્રપુર તરફ ગયા. એક વખત દુકાળ પડવાથી દેશની દુર્દશા થઈ. સિદ્ધાંત તથા વૃત્તિઓનો પ્રાય: ઉછેદ થવા લાગ્યો. જે કાંઈ સૂત્ર વગેરે હયાત રહ્યાં હતાં તેઓનું યથાર્થ Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના ગ્રંથાના પરિ ) ૪૦૫ રહસ્ય “ વૃત્તિ આઢિ સાધના નાશ પામેલાં હોવાથી '' મહાપ્રજ્ઞાશાલી મુનિઓને પણ જાણવું મુશ્કેલ થયું. આ પ્રસ ંગે એક વખત અધ રાત્રે ધમ ધ્યાનમાં સાવધાન રહેલા શ્રી અભયદેવસૂરિને વંદના કરી શાસનની અધિષ્ઠાયિકા દેવીએ કહ્યું કે · પહેલાં મહાશાસનના સ્થંભ સમાન પમ પૂજ્ય શ્રીશીલાંક ( કચાચા ) નામના આચાયે અગિયારે અંગની વૃત્તિઓ રચી હતી, તેમાં હાલ એ અંગ (આચારાંગ, સૂયગડાંગ )ની જ વૃત્તિ હયાત છે, બાકીનાં અંગાની વૃત્તિઓ વિચ્છેદ પામી ગઈ છે, તેથી સંઘના હિતને માટે શ્રી સ્થાનાંગાદિ નવે અગાની નવી ટીકાઓ બનાવવાને ઉદ્યમ કરો. ” દેવીનું આ વચન સાંભળીને સૂરિજીએ કહ્યું કે ‘ હે માતાજી ! સુહિતનામધેય શ્રીસુધર્માસ્વામી ગણધરે રચેલાં સૂત્રોનું યથા રહસ્ય જાણવાને પણ મારા જેવા અલ્પબુદ્ધિ અસમ છે, તેા પછી ટીકાએ તેા કેમ મનાવી શકું? કારણ કે કદાચ કોઇ સ્થળે સૂવિરુદ્ધ કહેવાઇ જાય તા મહાપાપ લાગે, તેથી સંસારમાં અનંતી વાર ભટકવું પડે, ' ત્યારે દેવીએ કહ્યું કે · હૈ સુર્ણાશરામણ ! આ કાર્ય કરવા માટે તમે જ લાયક છે, એમ હું માનું છું. વૃત્તિએ મનાવતાં કદાચ સ ંદેહ પડે ! મને યાદ કરો ને સદેહુ જણાવજો. હું મહાવિદેહ ક્ષેત્રના વિહરમાન તીર્થંકર શ્રીસીમંધરસ્વામીને પૂછીને તે બાબતના ખુલાસા આપને જણાવીશ, માટે આ કા તમે શરૂ કરે. હું તમારી આગળ પ્રતિજ્ઞા કરું છું કે ‘તમે યાદ કરા કે તરત જ હાજર થઈશ.' દેવીના વચનથી શ્રીઆચાર્ય મહારાજે વૃત્તિ બનાવવાની શરૂઆત કરી. ટીકાઓ પૂરી થાય ત્યાં સુધી આયંબિલ તપ કરવાની પ્રતિજ્ઞા લીધી, અને પાટણમાં ટીકાઓ રચી. બીજા ગ્રંથામાં એમ પણ કહેલ છે કે પાટણની બહાર રચી. આ કામમાં દેવીએ સંપૂર્ણ રીતે મદદ કરી. શ્રી દ્રોણાચાય વગેરે વૃદ્ધ મહાદ્યુતધરાએ આ વૃત્તિઓને શુદ્ધ કરી. એટલે શ્રાવકોએ લખાવવાની શરૂઆત કરી. એક વખત શાસનદેવીએ ગુરુમહારાજને કહ્યું કે ‘ પહેલી પ્રાંત (ટીકાની પ્રત) મારા દ્રવ્યથી લખાય એવી મારી ઇચ્છા છે.' એમ કહી પાતાની ખ્યાતિથી દૃષ્ટિતેજને આંજી, ત્યાં એક સેાનાનું ઘરેણું મૂકીને દૈવી સ્વસ્થાને ગયા. પછી મુનિઓ ગાચરી લઇને આવ્યા. ઘરેણુ જોઈને આશ્ચર્ય પામ્યા. પૂછતાં સૂરિજીએ બધી મીના કહી. પછી શ્રાવકોને લાવી ઘરેણું મતાવ્યું, પરંતુ તેનું મૂલ્ય નહિ જાણતાં તે શ્રાવકા પાટણમાં ઝવેરીઆની પાસે ગયા. તેઓએ આ આભૂષણ જોઈને કહ્યું કે અહીં ભીમરાજા ૧ આ બાબતમાં ખીજાએ કહે છે કે જો કે, અભયદેવસૂરિના સમયમાં નવ અંગોની ટીકા હયાત ન હોવાથી તેમણે નવી ટીકાએ બનાવી એમ પ્રભાવચરિત્રમાં કહેલ છે, પણ જેમ તે જ સૂરિએ શ્રી ભગવતીની સ્વકૃત ટીકામાં પંચમાંગની બે ટીકા છે એમ લખ્યું છે, તેમ ખીજ' સૂત્રોની પશુ ટીકાઓ હતી એમ કહ્યું છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ શ્રીવજયપદ્મસૂરીશ્વરકૃત ની આગળ આ ઘરેણું મૂકી. તે જેટલુ દ્રવ્ય આપે તેટલું એનું મૂલ્ય સમજવું, અમે આ ( દ્રિવ્ય ) ઘરેણાની કિંમત આંકી શકતા નથી.' એટલે શ્રાવકોએ એ ઘરેણુ રાજાની આગળ મૂકયુ, અને તેની સત્ય છીના પણ કહી દીધી. રાજાએ ખૂશી થઇને કહ્યું કે • કોઈ મહાતપસ્વી મહાત્મા આનું જે મૂલ્ય આંકે તે આપીને જ હું આ લઈ શકું, ’ શ્રાવકોએ કહ્યું ‘આનુ” મૂલ્યે જે આપ આપે! તે અમારે પ્રમાણ છે. ' એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ લાખ દ્રુમ્મ (ટકા) આપ્યા. પછી તેમણે ટીકાની પ્રથમ પ્રતિ વગેરે પુસ્તકો લખાવીને સૂરિજીને વહેરાવ્યાં, તેમજ પાટણ, તામ્રલિપ્તી નગરી, આશાપલ્લી, (આશાવલ) ધેાલકા વગેરે નગરના રહીશ મહાધનક ૮૪ શ્રાવકોએ દરેક અ'ગની વૃત્તિની ૮૪ પ્રતે લખાવી પરમ ઉલ્લાસથી આચાર્ય મહારાજને વહેારાવી. આ પ્રમાણે શ્રીસુધર્માસ્વામીએ તાવેલ ઇષ્ટ તત્ત્વ રૂપ તાળાને ઉઘાડવાની કૂચી જેવી નવે અંગની ટીકાએ પ્રવત માન થઈ. ટીકાએ બનાવ્યા પછી સયમયાત્રા નિમિત્તે આચાય શ્રી ધેાલકા નગરીમાં પધાર્યાં. ઉજાગરા, પશ્રિમ અને અતિતુચ્છ આહાર કરવાથી આચાય મહારાજને કેાઢ ( રક્તદાષ ) રોગની અસહ્ય વેદના થવા લાગી. તે વખતે ઇર્ષ્યાળુ લેાકો કહેવા લાગ્યા કે · સૂવિરુદ્ધ ખેાલવાથી (લખવાથી ) સૂરિજીને કાઢ થયા છે.· આ સાંભળી રોાકથી વ્યાકુળ થએલા અને પરલેાકગમનની ઇચ્છાવાળા સૂરિજીએ રાતે ધરણેન્દ્રનું ધ્યાન કર્યું. તેચી સ્વપ્નામાં ગુરુએ પેાતાના દેહને ચાટતા ધરણેન્દ્રને જોયા. આથી ગુરુએ વિચાયુ`. કે ‘ કાળરૂપ આ ભયંકર સર્પ મારા શરીરને ચાર્ટલ છે, તેથી મારું આયુષ્ય પૂરું થયું લાગે છે. તા હવે અનશન આદરવું એ જ મારે ચાગ્ય છે, ’ એ પ્રમાણે ચિતવતાં ગુરુને બીજે દિવસે સ્વપ્નમાં ધરણેન્દ્રે કહ્યું કે ‘મેં તમારા દેહને ચાટીને રોગ દૂર કર્યાં છે, ” એમ સાંભળતાં ગુરુ મેલ્યા કે · મરણની બીકથી મને ખેદ થતા નથી, પરંતુ રોગને લીધે ચાડિયા લોકો જે નિંદા કરે છે, તે હું સહન કરી શકતા નથી, ' ત્યારે ધરણેન્દ્રે કહ્યું કે ‘ગુરુજી ! એ બાબત તમારે ચિંતા કરવી નહિ, હવે આપ ખેદને તજીને જિનબિંબને પ્રકટ કરીને શ્રીજિનેન્દ્રશાસનની અપૂર્વ પ્રભાવના કરો કે જેથી તે થતી નિઠ્ઠા અટકી જશે, અને તે નિ ંદા જ જૈનધર્મના વખાણ કરશે. શ્રીકાંતા નગરીને રહીશ ધનેશ નામના શ્રાવક વહાણ ભરીને સમુદ્રમાગે જતા હતા. અધિષ્ઠાયક દેવે તેના વહાણ ચંભાવી દીધાં, આથી રોઠે તે ધ્રુવની પૂજા કરી. ત્યારે તેણે દેવના કહ્યા પ્રમાણે જમીનમાંથી ત્રણ પ્રતિમાએ મેળવી હતી. ( આ બીના શ્રીપ્રભાવકચત્રમાં કહેલી છે. ) તેમાંની એક પ્રતિમા ચારૂપ ગામમાં સ્થાપન કરી, તેથી ત્યાં તી' થયું. શ્રીજી પ્રતિમા પાટણમાં અષ્ટિનેમિના પ્રાસાદમાં સ્થાપન કરી, ત્રીજી પ્રતિમા સ્તંભન ( ચાંભણા ) ગામના પાદરમાં વહેતી સેટીકા (સેઢી) નદીના Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના ગ્રંથને પરિચય) ૪૦૭ કાંઠે વૃક્ષઘટાની અંદર જમીનમાં સ્થાપન કરેલ છે. તમે તે શ્રી (સ્તંભનપાર્શ્વનાથની પ્રતિમાને પ્રકટ કરે, કારણ કે ત્યાં એ મહાતીર્થ થવાનું છે. પૂર્વ વિદ્યા અને રસિદ્ધિમાં ભારે પ્રવીણ એવા નાગાર્જુને તેના પ્રભાવથી રસનું ભાન કર્યું, અને તેથી તેણે ત્યાં સ્તંભનક (થાંભણા) નામનું ગામ વસાવ્યું. આ મહાપ્રભાવક પ્રતિમાને પ્રકટ કરશો તો તમારી પણ પવિત્ર કીતિ અચલ થશે. વળી ક્ષેત્રપાલની જેમ વેતઅધરૂપે તમારી આગળ બીજાના જોવામાં ન આવે તેમ, એક દેવી ત્યાં રસ્તો બતાવશે. એ પ્રમાણે કહી નિર્મલ સમ્યગ્દષ્ટિ શ્રીધરણેન્દ્ર પોતાના સ્થાને ગયા, ઇન્ડે કહેલી બીના જાણીને સૂરિજી મહારાજ ઘણુ ખુશી થયા. તેમણે આ રીતે બનેલ તમામ વૃત્તાંત શ્રી સંઘને કહી સંભળાવ્યો. તે સાંભળી શ્રીસંઘે યાત્રાએ જવા તૈયારી કરી. તેમાં ૯૦૦ ગાડાંઓ ચાલતાં હતાં. શ્રી સંઘના આગ્રહથી સૂરિજી મહારાજ પણ સાથે પધાર્યા. જ્યારે આ સંઘ સેઢી નદીના કાંઠે આવ્યા, ત્યારે ત્યાં બે ઘરડા ઘોડા અદશ્ય થઈ ગયા. એટલે આ નિશાનીથી સંઘ ત્યાં રહ્યો. આચાર્ય મહારાજે આગળ જઈને પૂછ્યું ત્યારે એક ગોવાળે કહ્યું કે હે ગુરુજી! આ પાસેના ગામમાં મહીલણ નામે મુખ્ય પટેલ છે. તેની કાળી ગાય અહીં આવીને પોતાના ચારે આંચળમાંથી દૂધ ઝરે છે, એટલે અહીં દૂધ ખાલી કરીને (લવીને) ઘેર જાય છે. અને ત્યાં દાહવામાં આવતાં મહામહેનતે લગાર પણ દૂધ દેતી નથી. તેનું કારણ કંઈ સમજાતું નથી.” એમ કહીને તેણે તે સ્થળે ગુરુજીને દૂધ બતાવ્યું એટલે પાસે બેસીને ગુરુજી પ્રાકૃત ભાષામાં પાર્શ્વનાથનું મહાપ્રભાવક ‘રતિદુળ” ઈત્યાદિ બત્રીસ ગાથાઓનું નવું સ્તોત્ર રચીને બેલ્યા. ત્યાં ધીમે ધીમે જાણે પ્રત્યક્ષ પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રી પાર્શ્વનાથ ભગવંતનું તેજસ્વી બિંબ પ્રકટ થયું. એટલે સંઘ સહિત સૂરિજીએ તરત જ ચૈત્યવંદન કર્યું, અને એમનો રોગ મૂળમાંથી દૂર થયે. તે વખતે શ્રાવકોએ ગંદકથી પ્રભુબિંબને નવરાવીને કપૂર વગેરેનું વિલેપન કરવા પૂર્વક સાત્વિક પૂજાને અપૂર્વ લહાવો લીધે તે સ્થળે નવું દેરાસર બંધાવવા માટે એક લાખ રૂપિયા ભેગા થયા. અને ગામના મુખ્ય લોકોએ ત્યાં દેવાલય બંધાવવાની હા પાડી. શ્રીમલવાદીશિષ્યના શ્રાવકેએ ત્યાંના આશ્વેશ્વર અને બુદ્ધિનિધાન મહિષ નામના કારીગરને ચૈત્ય બાંધવાનું કામ સોંપ્યું. થોડા જ સમયમાં તે કામ પૂર્ણ થયું. તે કામના ઉપરીને દરરોજ પગાર તરીકે એક દ્રશ્ન આપવામાં આવતો હતો. તેમાંથી થોડું ભેજનાદિના ખર્ચમાં વાપરતાં બાકીના બચેલા દ્રવ્ય વડે તેણે ચેત્યમાં પોતાના નામની એક દેવકુલિકા કરાવી, કે જે હાલ પણ હયાત છે. પછી શુભ મુહૂર્ત અભયદેવસૂરિજીએ ત્યાં બિંબની પ્રતિષ્ઠા કરી. તે દિવસે રાત્રે ધરણેન્દ્ર આવીને સૂરિજીને વિનંતી કરી કે મારા ઉપર કૃપા કરી આપ આ સ્તવનમાંથી છેલ્લી બે ગાથાઓ Page #457 -------------------------------------------------------------------------- ________________ ४०८ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ગાવી રાખો. સૂરિજીએ તેમ કરી ત્રીશ કાયમ રાખી. ત્યારથી તે સ્થળ તીર્થ તરીકે ગણાયું. જન્મકલ્યાણકના મહોત્સવમાં પ્રથમ ધોળકાના મુખ્ય શ્રાવકે જળથી ભરેલા કળશ લઈને ભગવંતને અભિષેક કર્યો. આ બિંબાસનના પાછળના ભાગમાં અતિહાસિક અક્ષરપંક્તિ પહેલાં લખી હતી. એમ લોકોમાં સંભળાય છે. શ્રી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિ ચિર કાલ સંયમ જીવન પાળી છેવટે અનશન કરીને સ્વર્ગે ગયા. શ્રી અભયદેવસૂરિ મહારાજાએ પ્રથમ ઉપાંગ શ્રી ઔપપાતિક સૂત્રની અને પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલા શ્રી પંચાશક શાસની ઉપર અપૂર્વ વિદ્વત્તા ભરેલી ટીકા બનાવી છે, જે થોડાં વર્ષો પહેલાં શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ છપાવી હતી. આ બંને ટીકાને પરિચય આગળ જણાવીશ. શ્રી અભયદેવસૂરિના અને શ્રી સ્તંભન પાર્શ્વનાથેના સંબંધમાં શ્રી ઉપદેશપ્રસાદને અનુસાર આ રીતે વૃત્તાંત જાણવું આચાર્યપદથી વિભૂષિત થયા બાદ શ્રી અભયદેવસૂરિજી વિહાર કરતાં સંભારણક ગામથી ધોલકા થઈને થંભનપુરમાં પધાર્યા. ત્યાં અતિતુચ્છ આહાર કરવાથી કેદના મહારોગથી તે એવા દુ:ખી થયા કે હાથ પગ હલાવવાની પણ તેમનામાં શક્તિ રહી નહિ. એક દિવસ સાંજે સૂરિજીએ પ્રતિક્રમણ કરીને શ્રાવકોને કહ્યું કે આ રોગની પીડા બહુ થતી હોવાથી હું એક ક્ષણ પણ તે સહન કરવા સમર્થ નથી. તેથી કાલે અનશન કરીશ. તે સાંભળી શ્રાવકે ઘણા દિલગીર થયા. તે પછી તેરસની અડધી રાતે શાસનદેવીએ આવીને સૂરિજીને કહ્યું કે હે ગુરુજી ! ઊંધો છો કે જાગો છો ? ” ગુરુએ ધીમે સ્વરે કહ્યું કે “જાગું છું.” દેવીએ કહ્યું કે “ઊઠે, આ સૂતરની નવ કોકડી ઊકેલ? ” ગુરુ બેલ્યા કે “આવા શરીરે હું શી રીતે ઉકેલી શકું?” દેવીએ અવધિજ્ઞાનથી જાણુને કહ્યું કે “લાંબો કાળ જીવીને હજુ નવ અંગની વૃતિ બનાવવાનું મોટું કામ જેના હાથમાં છે તેને આ પીડા શા હિસાબમાં છે? દેવીનું વચન સાંભળીને ગુરુએ કહ્યું કે આવા શરીરે હું નવ અંગેની ટીકા શી રીતે બનાવીશ? : દેવી બોલી કે છ મહિના સુધી આયંબિલ તપ કરે. સૂરિજીએ છ મહિના સુધી આયંબિલ તપ કર્યો, અને કઠિન શોની ટીકા બનાવીને તે ટીકાઓ પૂરી કરી. આ પછી શરીરને વિષે ફરીથી મહારોગ ઉત્પન્ન થયો ત્યારે ધરણેન્ડે ધોળા સર્ષનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવીને સૂરિજીના શરીરને ચાટી નીરોગી બનાવ્યું, અને સૂરિજીને કહ્યું કે “શેઢી, નદીના કાંઠે, પલાસ (ખાખરાના ઝાડ ) ના વનમાં શ્રીયંભન પાર્શ્વનાથની પ્રતિમા જમીનમાં ગુપ્ત રહેલી છે તેને તમે પ્રગટ કરે. ત્યાં ઓચિંતી એક ગાય આવીને તે પ્રતિમા જે જગ્યાએ છે તે જગ્યાએ દૂધ ઝરશે. તે ચિહથી તે મૂર્તિનું સ્થાન નિશ્ચયે જાણજો. સવારે સૂરિજી સંઘની સાથે ત્યાં ગયા અને ગાયને દૂધ ઝરતી જોઈને ગોવાળના Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના ગ્રંથને પરિચય) ૪૦૦ બાળકોએ બતાવેલી ભૂમિની પાસે પ્રતિમાના સ્થાનનો નિશ્ચય કરીને ગુરુજીએ પાર્શ્વનાથનું સ્તોત્ર રચવા માંડ્યું. તેના ૩ર કાવ્ય કહ્યા પછી તેત્રીસમું કાવ્ય ગુરુજીએ દેવતાના આદેશથી ગોપવી દીધું. બત્રીસ કાવ્યોના આ સત્રની શરૂઆતમાં કાતિયા પદ હોવાથી જયતિહુયણ નામે એ સ્તોત્ર ઓળખાય છે. તે પ્રતિમાનાં દર્શન થયાં કે તરત જ રોગ મૂળથી નાશ પામ્યા ને ગુરુજી ની રેગી બન્યા. પછી શ્રીસંઘે ગુરુજીને તે પ્રતિમાની ઉત્પત્તિ પૂછી, ત્યારે ગુરુજીએ શ્રીસ્તભપ્રદીપ વગેરેમાં જણાવેલી બીના શ્રીસંઘની આગળ કહી સંભળાવી, અને છેવટે કહ્યું કે આ પ્રતિમા કોણે ભરાવી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ પ્રમાણે પ્રતિમાને મહિમા સાંભળીને શ્રીસંઘે તે જ સ્થાને નવું દહેરું બંધાવી ત્યાં સ્તંભનપુર નામે ગામ વસાવ્યું. પછી જ્યારે વિ. સં. ૧૩૬૮ ની સાલમાં જુલ્મી રાજાઓએ ગુજરાતમાં ઉપદ્રવ કર્યો ત્યારે વર્તમાન સ્તંભતીર્થ (ખંભાત)ની સ્થાપના થઈ. એટલે તે સાલમાં આ પ્રતિમાજી ખંભાતમાં પધરાવ્યાં. અત્યારે આ મહા ચમતકારી શ્રી પાર્શ્વનાથનું બિબ તંભન તીર્થ (ખંભાત, તંબાવતી નગરી) માં હયાત છે, શ્રી અભયદેવસૂરિજીના સ્વર્ગવાસના સંબંધમાં પ્રભાવક ચરિત્રમાં કહ્યું છે કે સૂરિજી પાટણમાં કણ રાજાના રાજ્યમાં દેવલોક પામ્યા. આ વાકયનો અર્થ એમ પણ સંભવે છે કે કર્ણના રાજ્યકાલમાં તેઓ પાટણમાં સ્વર્ગવાસ પામ્યા. બીજાઓ આ બાબતમાં એમ પણ વિચાર જણાવે છે કે, જે સમયે કણ રાજા પાટણમાં રાજ્ય કરતો હતો તે વખતે સૂરિજી સ્વર્ગે ગયા. પટ્ટાવલિઓના ઉલ્લેખ પ્રમાણે તો ઘણાખરા એમ માને છે કે અભયદેવસૂરિજીનો કપડવંજમાં સ્વર્ગવાસ થયો. સંવતનો વિચાર એ છે કે પઢાવલિમાં સં. ૧૫૩૫ માં સ્વર્ગે ગયા એમ કહ્યું છે, ત્યારે બીજો મત એ પણ છે કે સં. ૧૫૩૯ માં સ્વર્ગ ગયા. શ્રી અભયદેવસૂરિ મહારાજે બનાવેલા ગ્રંથો=અંગટીકાન વિભાગ ૧. સ્થાનાંગ ટીકા–આ મૂલ સૂત્રમાં પહેલા અધ્યયનમાં આત્મા વગેરે એકેક પદાર્થો જણાવ્યા છે. બીજા અધ્યયનમાં બે બે પદાર્થો કયા કયા તે જણાવ્યું છે. આ કમે અંતે દશમા અધ્યયનમાં દસ દસ સંખ્યામાં કયા કયા પદાર્થો છે તે જણાવ્યું છે. આ રીતે આ ગ્રંથમાં જીવ, અજીવ વગેરે તો, સ્વસમયાદિની બીના, નદી પર્વત ક્ષેત્ર વગેરે બીના જણાવી છે, ચોથા અધ્યયનમાં નરકે જવાનાં ચાર કારણે, બે રીતે થતાં શ્રાવકના ચાર ચાર પ્રકારે; પાંચમા અધ્યયનમાં સમિતિ, અણુવ્રત વગેરેની બીના; નવમા અધ્યયનમાં શ્રી વીર પ્રભુના શાસનમાં ભાવી તીર્થકરના ૯ જીવો શ્રેણિક, શંખ, શતક, સુપાર્થ, સુલસા, રેવતી, શ્રાવિકા વગેરે થયા તેની બીના આપી છે. અંગુત્તરનિકાય “નામના બૌદ્ધ ગ્રંથમાં પણ આ સૂત્રની શૈલી જેવી શૈલી માલુમ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત પડે છે. અવસરે દષ્ટિવાદની પણ કેટલીક બીને જણાવી છે. આ સૂત્ર ઉપર આચાર્ય શ્રીઅભયદેવસૂરિજીએ ટીકા બનાવી છે. આ ટીકાના અંતમાં સૂરિજી મહારાજે પિતાથી જે કંઈ ઉસૂત્ર બેલાયું હોય તે સુધારવા મહાપુરુષોને જે વિનંતી કરી છે તે ઉપરથી સૂરિજીની અનહદ નમ્રતા અને પાપભીરુતા જણાઈ આવે છે. વધુમાં તેઓ જણાવે છે કે આ ટીકા બનાવવામાં શ્રી અજિતસિહસૂરિના શિષ્ય થશેદેવ ગણિએ મને મદદ કરી છે. શ્રી દ્રોણચાર્ય વગેરે મહાપુરુષોએ પણ સંશોધન કરીને આ વિવરણ પ્રત્યે આદરભાવ દર્શાવ્યો છે. મૂલ સૂત્રનું પ્રમાણ શ્લોક ૩૭૦ અને ટીકાના શ્લોક ૧૪૨૫૦ છે. વિ. સં. ૧૧૨૦ માં આ ટીકા બનાવી. અભયદેવસૂરિ ચંદ્રકુલમાં થયા છે. અભયદેવસૂરિ નામના આચાર્યો બીજા ગચ્છમાં પણ થયા છે. તેમાં પ્રસ્તુત અભયદેવસૂરિજી નવાંગી ટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે. ૨. સમવાયાંગ ટીકા–મૂલ સૂત્રમાં એકથી માંડીને ૧૦૦ ઉપરાંત છવાછવાદિ પદાર્થોનું વર્ણન કર્યું છે. દ્વાદશાંગી ગણિપિટકનું પલ્લવગ્ર એટલે ટૂંકા સારથી ભરેલું આ ચોથું અંગ છે. આની ઉપર અભયદેવસૂરિ મહારાજે ૩૫૭૫ શ્લોક પ્રમાણ ટીકા બનાવી છે. મૂલ સૂત્રનું પ્રમાણ ૧૬૬૭ શ્લોક છે, વિ. સં. ૧૧૨૦ ની સાલમાં અણહિલપુર પાટણમાં આ ટીકા બનાવી છે. ૩. શ્રી ભગવતીસૂત્ર ટીકા:મૂલ સૂત્રમાં છવ, અજીવ, લોક, અલોક, સ્વસમયાદિનું વર્ણન આવે છે. એટલે ચારે અનુયેગની બીનાથી ભરેલું આ સૂત્ર છે. આમાં શ્રી ગૌતમસ્વામી વગેરે ભવ્ય છ પ્રશ્નો પૂછે અને પ્રભુ શ્રી મહાવીરદેવ ઉત્તર આપે, આ રીતે ૩૬૦૦૦ પ્રશ્નોત્તરવાળું આ પાંચમું અંગ છે. અતિમુક્ત મુનિ, તુગિયા નગરીના શ્રાવક, બુદ્ધ જાગરિકાદિ ભેદે, સુપ્તપણું અને જાગવાપણું વગેરે અંગે જયંતિ શ્રાવિકાએ પૂછેલા પ્રશ્નો, પાંચ પ્રકારના દેવનું તથા દાનનું સ્વરૂપ, આઠ પ્રકારના આત્મા, કષાયના વિપાકે, નારકી વગેરેના આહાદની બીના આમાં આવે છે. મૂળ ગ્રંથ ૧પ૭પર શ્લોક પ્રમાણ છે. આના ઉપર અભયદેવસૂરિજી મહારાજે વિ. સં. ૧૧૨૮ માં ૧૮૬૬ શ્લોક પ્રમાણ ટીકા બનાવી છે. આ ટીકાને શ્રી દ્રોણાચાર્યે શુદ્ધ કરી છે. ૧. આચારાંગ ચૂર્ણિ, ૨. સૂત્રકૃતાંગ ચૂર્ણિ, ૩. ભગવતી ચૂર્ણિ, ૪, અનુગદ્વાર ચૂણિક, ૫. નંદી ચૂર્ણિ, ૬. દશવૈકાલિક ચૂર્ણિ, ૭. ઉત્તરાધ્યયન ચૂર્ણિ, ૮, આવશ્યક ચૂર્ણિ, આ આઠ ચૂર્ણિગ્રંથા હાલ હયાત છે. તેમાંથી શ્રી ભગવતી સૂત્રની ઉપર પણ ચૂણિ છે, એમ જાણવાનું મળે છે. તે પૂર્વાચાર્યે રચેલી છે, જેનું પ્રમાણ ૪૦૦૦ શ્લોક છે. આ રીતે મૂલ (૧૫૭પર), ટીકા (૧૮૬૬) અને ચૂર્ણિ (૪૦૦૦) નું પ્રમાણ ભેગું કરતાં ૩૮૩૬૮ શ્લોક થાય છે. વિ. સં. ૧૫૩૮ માં શ્રીદાનશેખર મહારાજે અભયદેવસૂરિજીની ટીકા વગેરેના આધારે ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ નાની ટીકા બનાવી છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કર્ણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના ગ્રંથાના પરિચય) ૪૧૧ ૪. જ્ઞાતાસૂત્ર વૃત્તિ—મૂલ સૂત્રનું પ્રમાણ ૫૫૦૦૦ શ્ર્લાક છે. તેમાં શૈલકરાિિષ, દ્રૌપદી શ્રાવિકા વગેરેનું વર્ણન આવે છે. શ્રીઅભયદેવસૂરિજીએ વિ. સં. ૧૧૦ માં વિજયાદશમીએ પાટણમાં ૪૨પર શ્ર્લોક પ્રમાણ ટીકા અનાવી છે. આમાં હાલ ૧૯ અધ્યયન અને ૧૯ કથાઓ છે. શેષ ભાગ વિચ્છેદ પામ્યા છે. ૫. ઉપાસકદશાંગ વૃત્તિ—મૂલ સૂત્રનુ પ્રમાણ ૮૧૨ શ્લોક છે. તેમાં (૧) આનંદકામદેવ વગેરે ભવ્ય જીવોને પ્રભુ શ્રીમહાવીરદેવના સમાગમ કઇ રીતે થયા ? (૨) પ્રભુ દેવે સમ્યગ્દર્શન હિત મારે ત્રતાનું સ્વરૂપ સમજાવીને કઇ રીતે દેશિવરતિ ધર્મ અંગીકાર કરાબ્યા ? (૩) વ્રતધારી થયેલ આનંદ શ્રાવક પ્રભુધ્રુવને શુ કહે છે ? (૪) દો શ્રાવકો કઈ રીતે પાતાનું નિમલ શ્રાવક જીવન ગુજારે છે ? (૫) કઇ રીતે તેમણે પ્રતિમાવહુનની ક્રિયા કરી ? (૬) તેમને ધર્માંથી ડગાવવા માટે દેવેશએ કયા કયા ઉપસર્યાં કર્યાં ? (૭) તે વખતે કઈ રીતે સ્થિર રહીને ધશ્રદ્ધા ટકાવે છે? (૮) એમની આરાધનામાં દૃઢતા જોઈને શ્રી પ્રભુદેવે શ્રીગૌતમાદિ મુનિવરોને કેવી શીખામણ આપી ? (૯) આનંદ શ્રાવકને કેવું અવધિજ્ઞાન થાય છે ? (૧૦) શ્રીગૌતમ મહારાજા આનંદ શ્રાવકના અધિ જ્ઞાનની મીના તેના કહેવાથી જાણે છે, ત્યારે શ્રીગૌતમ મહારાજા આનંદ શ્રાવકને શું કહે છે ? (૧૧) આ બાબતમાં પ્રભુદેવને પૂછ્તા પેાતાની ભૂલ જણાઈ, તેથી શ્રીગૌતમ મહારાજા આનંદ શ્રાવકની આગળ ‘મિચ્છામિ દુક્કડ'' ≥ છે. (૧૨) અગિયારે શ્રાવકો કેવા પ્રકારની સલેખના કરીને સમાધિમરણ પામીને કયા દેવલાકમાં ઉપયા ! (૧૩) ત્યાંથી ચવીને કયા ક્ષેત્રમાં કઇ રીતે મેક્ષે જશે ? વગેરે પ્રશ્નોના ખુલાસા આ સૂત્રમાંથી મલી શકે છે. આ સૂત્રમાં ફકત દશ શ્રાવકાની શ્રીના જણાવી છે. તેથી આ ઉપાસક દશાંગ સૂત્ર કહેવાય છે. આની ઉપર શ્રી અભયદેવસૂરિજીએ લગભગ ૯૦૦ શ્લાક પ્રમાણ ટીકા બતાવી છે. ૬. અંતકૃદશાંગસૂત્ર વૃત્તિ—મૂલ સૂત્રનું પ્રમાણ ૯૦૦ શ્લાક છે. તેમાં ૬ વં છે. શરૂઆતમાં દ્વારિકા, કૃષ્ણ વગેરેનું વર્ણન આવે છે. શ્રીગૌતમકુમાર વગેરે નેમિનાથ પ્રભુની દેશના સાંભળી દીક્ષા ગ્રહણ કરે છે. અગિયાર અગાના અભ્યાસ કરી છેવટે સમાધિમરણ પામી શ્રીશત્રુંજય ગિરિરાજની ઉપર માક્ષે જાય છે. અક્ષાભાદિ અધ્યયનામાં અક્ષાભાદિ કુમારોની છીના જણાવી છે. દેવકીના છ પુત્રો, ગજસુકુમાલ, સેામિલ બ્રાહ્મણ, જાલિ વગેરે કુમારેાની બીના; દ્વારિકાના નાશનું કારણ, જરાકુમારના નિમિત્તે કૃષ્ણનું મરણ, ત્રીજી નરકમાં જવાનું સાંભળી કૃષ્ણને થયેલા ખે, ભાવી તી કરપણું જાણીને થયેલા આનંદ, કૃષ્ણ દ્વારિકામાં ઢાલ વગડાવે છે, ઘણા રાજાએ સયમ સાધીને માક્ષે જાય છે, અર્જુનમાલી, અતિમુક્ત મુનિ, સુદર્શન વગેરેની મીના; કણિકની ચુલ્લ માતા ચંદનબાલાની પાસે દીક્ષા લઇ રત્નાવલી તપ કરે છે, સુકાલી રાણી કનકાવલી Page #461 -------------------------------------------------------------------------- ________________ કાર શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત તપ કરે છે, મહાકાલી વગેરે રાણીએ સયમ લઈને વિવિધ તપ કરે છે—આ વગેરે ભીના આમાં જણાવી છે. આ સૂત્રની ઉપર શ્રી અભયદેવસૂરિજીએ ટીકા બનાવી છે. ૭. અનુત્તરાયપાતિક વૃત્તિ—મૂલ સૂત્રનું પ્રમાણ ર૯ર શ્લાક છે. સયમના પ્રભાવે જેઓ અનુત્તર વિમાનમાં ગયા, તેમની બીના અહીં જણાવી છે. આના વિસ્તાર દેશના ચિંતામણિના ભાગ પહેલાના ૮૬મા પાને જણાવ્યા છે. આ સૂત્રની ઉપર શ્રીઅભયદેવસૂરિજીએ લગભગ ૧૦૦ શ્લાક પ્રમાણ ટીકા બનાવી છે. ૮. પ્રશ્નવ્યાકરણ વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ ૧૨૫૦ ક્ષ્ાક છે. તેમાં હાલ પાંચ આશ્રવ–સવની મીના મળે છે, બાકીના ભાગ વિચ્છેદ્ન પામ્યા છે. તેની ઉપર શ્રીઅભયદેવસૂરિજી મહારાજે ૪૬૦૦ શ્ર્લાક પ્રમાણ ટીકા બનાવી છે. ૯. વિપાકસૂત્ર વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ ૧પ૦ શ્લાક છે. અહીં એ શ્રુતસ્કંધ ( વિભાગ ) છે, તેમાં સુખના અને દુ:ખના વિપાકા જણાવ્યા છે. એટલે અહિંસા ધર્માદ્રિને સાધીને કયા વા કેવા સુખને પામ્યા? અને હિંસાદિના ફળરૂપે કયા જીવા કેવાં દુઃખ ભોગવે છે, તે ભીના જણાવી છે. દેશતાચિનામણિના પહેલા ભાગના ૮૭ મા પાને આ મીના વિસ્તારથી જણાવી છે. આ સૂત્રની ઉપર અભયદેવસૂરિજી મહારાજે ૯૦૦ શ્ર્લાક પ્રમાણ ટીકા મનાવી છે, ૧૦. ઔષપાતિક વૃત્તિ અને ૧૧ પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પક્ષની સંગ્રહણી ૧૩૩ ગાથામાં મનાવી છે. વિશેષ બીના આ નવ અંગાની ટીકાઓ બનાવવા ઉપરાંત સૂરિજીએ ૧૨. જિનેશ્વરસૂરિષ્કૃત ષસ્થાનક ગ્રંથનુ ભાષ્ય, ૧૩, શ્રીહરિભદ્રસૂરિષ્કૃત પચાશકની ટીકા, ૧૪. આરાધના ફુલક, ૧૫. જયતિહુઅણુસ્તાત્ર, ૧૬, નવતત્ત્વભાષ્ય વગેરેની રચના કરી છે. નિવૃત્તિગચ્છના શ્રી માનદેવસૂરિના શિષ્ય શીલાચાય અથવા શીલાંકાચા મહારાજે વિ. સં. ૮૯૩૩ ( શક સ. ૭૮૯ ) માં આચારાંગ સૂત્રની ટીકા બનાવી, અને વારણની મદદથી ખીજા સૂત્રકૃતાંગની ટીકા બનાવી. આ રીતે તેમણે અગિરે અંગાની ટીકા બનાવી હતી. તેમાંથી નવ અંગાની ટીકા વિચ્છેદ પામી ગઈ. તેથી અભયદેવસૂરિએ નવી ટીકા મનાવી. અહી જણાવેલા 'શીલાંકાચાય નું બીજું નામ કોટયાચાય છે, એમ કેટલાએક ઐતિહાસિક પ્રથા જણાવે છે. ૧. શીલાકાચાયે (૧) પ્રાકૃતમાં ૫૪ મહાપુરૂષોનાં જીવનચરિત્રો રચ્યાં છે, તેનું પ્રમાણુ ૧૦૦૦૦ શ્લોક છે. (૨) જીવસમાંસવૃત્તિ (૩) જિનભદ્રગણિકૃત વિશેષાવશ્યક ભાષ્યની ટીકા, વગેરે પ્રથા પણ તેમણે બનાવ્યા છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના થાને પરિચય ) ૪૧૩ અભયદેવસૂરિજીના શિષ્ય શ્રી પરમાનન્દસૂરિએ ‘હિતાપદેશમાલા પ્રકરણ 1 બનાવ્યું છે, અને તેની ઉપર વૃત્તિ પણ પાતે મનાવી છે. નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજ મહાજ્ઞાની અને નિર્દેલ સંયમના ધારક હતા. તેમની જીવનરેખા બીજા ગ્રંથામાં વિસ્તારથી જણાવી છે. અહી’ જણાવેલી ટ્રુક જીવનરેખા અને તેમના અનાવેલા ગ્રંથાની મીના યાદ રાખીને ભવ્ય જીવા તે મહાપુરુષના પંથે ચાલી આત્મકલ્યાણ કરે, એ જ હાર્દિક ભાવના, શ્રી મલયગિરિજીના અને તેમના ગ્રંથાના સંક્ષિપ્ત પરિચય 66 ,, શ્રીજૈતેન્દ્ર શાસનમાં થયેલા મહાપ્રભાવક પુરુષોની નામાવિલમાં પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજનુ પણ નામ આવે છે. ઐતિહાસિક પ્રથાના અવલાકન અને તે મહાપુરુષે મનાવેલા ગ્રંથાના અનુભવ વગેરે સાધનાથી અને પાતે બનાવેલા ૬૦૦૦ શ્લાક अरुण कुमारपालोSरातीन् ” પ્રમાણ મુટિયાળ નામના શબ્દાનુશાનમાં આપેલા આ ઉદાહરણ ઉપરથી તથા શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ, તેમજ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજની સાથે કુમારગ્રામમાં સાધેલા શ્રી સિદ્ધચક્રમ ત્રની બીનાના આધારે એટલુ તે જરૂર કહી શકાય કે તેઓશ્રી ભાર્મા સૈકામાં એટલે કુમારપાલના સમયમાં વિદ્યમાન હતા. શ્રી સિદ્ધચક્ર મંત્રની સાધનાને અંગે આ પ્રમાણે હકીકત મળે છે:— ગુરુમહારાજ શ્રી દેવચંદ્રસૂરિજી મહારાજે હેમચંદ્રસૂરિ મહારાજને મહાપ્રભાવશાલી શ્રી સિદ્ધચક્રના મંત્ર સમજાવ્યા, તેને વિધિપૂર્વક સાધવા માટે હેમચંદ્રસૂરિજી, મલયજી અને દેવેન્દ્રસૂરિજી એ ત્રણે તૈયાર થયા. પદ્મિની સ્ત્રીની મદદથી તે મત્ર સિદ્ધ થાય છે, તેથી ત્રણે સૂરિજી તેની શોધ કરવા લાગ્યા. અનુક્રમે કુમાગ્રામમાં આવતાં એક ધેાખી લૂગડાં ધેાતા હતા, તેણે એક વસ્ર સૂકવ્યું હતું, તેની આસપાસ ભમરાએ ગુજારવ કરી રહ્યા હતા. તે જોઈને તેમણે નિર્ણય કર્યા કે અહી પદ્મિની સ્ત્રી હોવી જોઈએ. તપાસ કરી તે ત્રણે સૂરિજી તેના ઘેર ગયા અને તેના સ્વામીને અવસર ઉચિત ધ દેશના સભળાવી, તેથી રાજી થઈને તેણે સૂરિજી મહારાજને વિનયપૂર્વક એ હાથ જોડી પૂછ્યું' કે આપને અહીં આવવાનું કારણ શું? જવાબ દેતાં તેમણે જણાવ્યુ અમારે વિદ્યા સાધવાની છે, તેમાં તમારી પદ્મિની સ્રીની મદદ જોઈએ. આની આગળની મીના કહેતાં જીભ ઉપડતી નથી, કારણ કે તે કહેતાં અમને શરમ આવે છે. આ સાંભળી તે સ્ત્રીના સ્વામીએ કહ્યું કે ખુશીથી વિના સંકોચે કહેા. ત્યારે ગુરુએ જણાવ્યું કે જ્યારે અમે વજ્રરહિત અવસ્થાએ મ`ત્ર સાધવા બેસીએ, Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રી વિજયપદ્મસુરીશ્વરકૃત ત્યારે તમારી પદ્મિની સ્ક્રૂ પણ વજ્રરહિત થઈ અમારી સામે ઊભી રહે. તે અવસરે પણ તમારે હાથમાં ખુલ્લી તલવાર લઈને ઊભા રહેવુ. આ વખતે અમારા ત્રણમાંથી કોઈનુ મન લગાર પણ ચલાયમાન થાય તે અમારું માથું ધડથી જુદું કરવું, પદ્મિનીના પતિએ તે વાત કબૂલ કરીને કહ્યું કે હું ખુશીથી આપના કહ્યા મુજમ કરીશ. પછી યેાગ્ય અવસરે વિદ્યા ( સિદ્ધચક્રના મંત્ર) સાધવા માંડી. લગાર પણ ચલાયમાન થયા વગર નીરપણે અંત્રસાધના કરવા લાગ્યા ત્યારે સૌધર્મેન્દ્રના સામાનિક ધ્રુવ-શ્ર સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલેશ્વર દેવે પ્રત્યક્ષ થઈને ત્રણે પૂજ્ય પુરુષને કહ્યું કે ઇચ્છિત વરદાન માગેા! તેમાં શ્રી હેમચંદ્રાચાર્યે રાજાને દેશના શક્તિથી પ્રતિબેાધ કરવાનું વરદાન માગ્યુ'; શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે એ વરદાન માગ્યું કે તમારી મદદથી ઉપદ્રવાળી કાંતિનગરીના જિનમંદિરને નિરૂપવ સ્થાનકે ( સેરીસે ) લઇ જવા સમ થા; તથા શ્રી મલયગિરિજી મહારાજે શ્રી જૈન સિદ્ધાંત પ્રથાની ઉપર સરલ સુબેદ ટીકા મનાવવાનુ વરદાન માગ્યું, ત્રણેને વરદાન દઈને ધ્રુવ સ્વગમાં ગયા. ઐતિહાસિક ગ્રંથાના સુક્ષ્મ અવલેાકનથી જાણી શકાય છે કે તેઆશ્રી એક અપૂર્વ પ્રસિદ્ધ ટીકાકાર હતા. અને એ તે મને પણ અનુભવવસદ્ધ છે કે એમની ટીકા અનાવવાની સુંદર અને રોચક શૈલી મારા જેવા ઘણાય માલ વેાને પણ સ્પષ્ટ ઐાધદાયક નીવડી છે. તેવી જ શલી શ્રી અનુયાગઢારસૂત્રની ઉપર અને શ્રીવિશેષાવશ્યકસૂત્રની ઉપર મલધારી આચાર્ય શ્રીહેમચન્દ્રસૂરીધરજી મહારાજે બનાવેલી ટીકામાં દેખાય છે, અનુભવી મહાગીતા શિરામણ મહાપુરુષા જણાવે છે કે શ્રી હરિભદ્રસૂરિજી, વાદિવેતાલ શાંતિસૂરિજી મહારાજ, ન્યાયાચાય યોાવિજયજી મહારાજ આદિ મહાપુરુષોએ રચેલા પ્રથાની કઠિન પતંક્તિઓનું રહસ્ય સમજવાને માટે સૌથી પહેલાં શ્રીમલગિરિ મહારાજ અને મલધારી હેમચંદ્રસૂરિજીના ગ્રંથા જરૂર ગુરુગમથી જાણવા જોઈએ. વ્યાજખી જ છે કે માલ વેને સરલ શબ્દામાં અને સંક્ષેપમાં સંગીન બેાધ થઈ શકે તે મુદ્દો શ્રી મલયગિરિ મહારાજે આબાદ રીતે જાળવ્યા છે, તેમના ગ્રંથા વાંચતાં ઘણી વાર એવા અનુભવ થયા છે કે જાણે ાતે સરલ ભાષામાં તત્ત્વના ખજાના ન આપતા હાય! પ્રાચીન કાલમાં તે તે મહાપુરુષોનાં આદર્શ જીવનચરિત્રો લખવાને રિવાજ બહુ જ થોડા પ્રમાણમાં હતા. અથવા પાછળથી તે રિત્રોના યુદ્ધાદ્ધિ કારણથી નાશ થયા હોય એમ સભવ છે. શ્રી મલયંગરજી મહારાજની બાબતમાં પણ તેવું બન્યું છે, તેમના સમકાલીન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી વગેરેના જીવનની મીના જેમ વધારે પ્રમાણમાં મળી શકે છે તેવી વિશેષ મીના મલયગ/જી મહારાજની મળી શકતી નથી. Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરવલી (મલયગિરિજી અને તેમના ગ્રંથોનો પરિચય) ૪૧૫ શ્રી મલયગિરિજી મહારાજના ગ્રંથોનો પરિચય અંગવિભાગ ૧. સર્વાનુયોગમય પંચમાં શ્રી ભગવતી સૂત્રના બીજા શતકની અને વીસમાં શતકની વૃત્તિ-મૂલ સૂત્રમાં ચારે અનુયોગની બીના ભરી છે. સરસ્વતી દેવીના વરદાનને પામેલા શ્રી મલયગિરિજી મહારાજ બે જ શતકની ટીકા બનાવે ને બીજા શતકોની ટીકા ન બનાવે એમ સંભવતું નથી. હા, કદાચ એમ સંભવે છે કે ટીકાકાર જે જે શતક સરલ હોય, એટલે જેની ટીકા જલદી બનાવી શકાય એમ હોય તે પહેલાં બનાવે અને કઠિન શતકની ટીકા પછી બનાવે. સંભવ છે કે ભગવતીસૂત્રની સંપૂર્ણ ટીકા બનાવી હોય! ઉપાંગવિભાગ ર. રાજશ્રીય (રાયપાસેણીય) વૃત્તિ-મૂલ ગ્રંથમાં કેશી ગણધરને રાજા પ્રદેશીએ જે જે પ્રશ્નો પૂછયા હતા તેની જવાબ સાથેની બીના આવે છે. રાજા પ્રદેશી કઈ રીતે સમ્યકાવ મૂલ બાર વ્રતને સાધે છે? પોતાની રાણી ભોગમાં વિઘભૂત જાણીને પુત્રને કહે છે કે તારા પિતાને મારીને તું રાજા થા, આ બાબતમાં પુત્ર ના પાડે છે. છેવટે રાણી પતે ઝેર દઈને રાજાને મારવા તૈયાર થાય છે. અજાણતાં રાજા ઝેરી પદાર્થ છઠ્ઠના પારણે ખાય છે. અંતે તે રાણીનું કાવતરું જાણે છે, છતાં સમતાભાવ રાખતાં સમાધિ મરણે મરણ પામી સૂર્યાભ નામના મહદ્ધિક દેવ થાય છે. સૂર્યાભદેવ પ્રભુ મહાવીરને શા શા પ્રશ્નો પૂછે છે ? તે બીન આવે છે. આ સૂત્ર બીજા અંગના ઉપાંગ તરીકે ગણાય છે. અંગમાં કહેલી બીનાને વિસ્તાર માં હોય તે ઉપાંગ કહેવાય. આની ઉપર શ્રી મલયગિરિ મહારાજે સરલ ટીકા બનાવી છે. તે થોડાં વર્ષો પહેલાં આગમય સમિતિએ છપાવી હતી. પછીથી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે છપાવી છે. ૩. જીવાભિગમવૃત્તિ-મૂલ સૂત્રમાં જીવ, અજીવ, જંબુદ્વીપના ક્ષેત્ર, પર્વત વગેરેની બીના જણવી છે. તેની ઉપર શ્રીમલયગિરિજી મહારાજે સરલ ટીકા બનાવી છે. તે દેવ લાડ તરફથી નં. ૫૦ માં છપાએલી છે. ૪. પ્રાપનાવૃત્તિમૂલ સૂત્રકાર શ્યામાચાર્ય મહારાજ છે. તે આર્ય સુધર્માસ્વામી ગણધરથી ૨૩ મી પાટે થયા, પ્રજ્ઞાપના શબ્દનો અર્થ એ છે કે-ત્ર=પ્રકર્ણપણે જ્ઞાપના=જણાવવું છે જેમાં, એટલે જે જીવ-અછવ વગેરે પદાર્થોની યથાર્થ (સ્યાદ્વાદ શૈલીએ) બીના જણાવે, તેનું નામ પ્રજ્ઞાપના કહેવાય. આ સૂત્રના ૩૬ ભાગ પાડયા છે. સૂત્રકાર દરેક ભાગને પદ શબ્દથી ઓળખાવે છે. ૧-૩-૫-૧૦-૧૩મા પદમાં જીવ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ શ્રી વિજયપદ્મસુરીધરકૃત અજીવની શ્રીના જણાવી છે. ૧૬-૨૨ મા પદ્મમાં મન, વચન, કાય એ ત્રણ યાગ (આશ્રવ ) ની મીના જણાવી છે. ૨૩ મા પદમાં મધની મીના જણાવી છે. ૨૬ મા સમુદ્દાત પદ્મમાં સમુદ્ઘાતનું સ્વરૂપ જણાવતાં સંવર, નિર્જરા ને મેાક્ષની મીના જણાવી છે. પુણ્યત અને પાપતત્ત્વને આશ્રવતત્ત્વમાં ગણ્યાં છે, એ પ્રમાણે લેશ્યા વગેરે પદાર્થીની ભીના ચાલીસ દંડકના ક્રમે જણાવી છે. ૩૬ પા આ પ્રમાણે જાણવાં: ૧. પ્રજ્ઞાપનાપદ્મ-અહી જીવસ્વરૂપ વગેરેની શ્રીના જણાવી છે. ર્. સ્થાનષ-અહી નારકી વગેરે જીવેાના સ્થાનની ભીના જણાવી છે. ૩. અલ્પમહુવ (મહુવક્તવ્ય ) પદ-અહી' કયા જીવે કયા વેાથી આછા અને વધારે છે? આ પ્રશ્નના ખુલાસે વગેરે ભીના જણાવી છે. ૪. સ્થિતિપટ્ટ–અહીં નારકી અસુરકુમાર વગેરે, પૃથ્વીકાયાદિ, એઇંદ્રિય વગેરે, ગજ તિર્યંચ અને મનુષ્ય, વ્યતર, જયાતિક, તથા વૈમાનિકના આયુષ્યની મીના જણાવી છે. ૫. પર્યાય ( વિશેષ ) પદ્મ-અહીં પર્યાયની બીના જણાવી છે. ૬. ઉપપાતેદ્રના (વ્યુત્ક્રાંતિ ) પદ્મ-અહીં દરેક દંડકમાં કેટલા પ્રમાણમાં બીજી ગતિના જીવે આવીને ઉપજે અને ત્યાંથી નીકળે ? આ પ્રશ્નના ખુલાસા વિસ્તારથી જણાવ્યા છે. ૭. ઉચ્છ્વાસપ— અહીં ઉચ્છ્વાસની ીના જણાવી છે. ૮. સંજ્ઞાપદ-અહીં આહારાદિ સંજ્ઞાને ચાવીસ દૃંડકમાં ગાઢવીને સમજાવી છે. ૯. યેનિપ–અહીં કયા દડકના જીવને કેટલી યુનિ હાય તે ખુલાસે છે. ૧૦, ચર્માચરમપદ-અહીં ચર્મ કોણ કહેવાય ? અને અમિ કાણ કહેવાય ? તે પ્રશ્નના ખુલાસે જણાવ્યા છે. ૧૧. ભાષાપદ્મ-અહીં સત્યાદિ ભાષાની બીના જણાવી છે. ૧૨, શરીપ-અહીં ઔદારિકાદિ શરીરની બીના દંડકના ક્રમે જણાવી છે. ૧૩. પરિણામપઢ-અહીં વિવિધ પરિણામની બીના જણાવી છે. ૧૪. કષાયપટ્ટ–અહીં દંડકના ક્રમે કષાયની બીના જણાવી છે. ૧૫. ઇંદ્રિયપદ-અહીં દંડકના ક્રમે ઇંદ્રિયાની મીના સમજાવી છે. ૧૬. પ્રયાગપદ–અહીં પ્રયાગના બેટ્ટા દડકના ક્રમે જણાવ્યા છે. ૧૭, લેશ્યાપદ-અહીં દંડકના ક્રમે છએ લેશ્યા સમજાવી છે. કયા કયા 'ડકમાં કેટલી કેટલી લેશ્યા હાય ! આ ખુલાસા આ પદમાંથી મળે છે. ૧૮. કાય સ્થિતિપદ્મ-અહીં કયા કયા દંડકના વા નિરંતર્પણે સ્વદ ંડકમાં કેટલી વાર ઉપજે ? આ પ્રશ્નના ખુલાસા કર્યાં છે. ૧૯. સમ્યક્ત્વપ-અહીં કયા કયા દંડકના અવા સમ્યગ્દષ્ટિ, મિશ્રર્દષ્ટિ મિથ્યાદષ્ટિ હેાય તે શ્રીના જણાવી છે. ૨૦. અતક્રિયાપદ-અહીં દંડકના ક્રમે અ'તક્રિયાની ભીના જણાવી છે. ૨૧. અવગાહનાપટ્ટ-અહીં દરેક દંડકના જીવના શરીરની ઊંચાઈ સમજાવી છે. ૨૨. ક્રિયાપદ-અહીં દંડકના ક્રમે ક્રિયાના ભેઢા સમજાવ્યા છે. ૨૩. કમ પ્રકૃતિપદ્મ-અહીં દંડકના ક્રમે કર્માંના ભેા સમજાવ્યા છે. ૨૪. કધપદ-અહીં કર્મીના અંધનું સ્વરૂપ દંડકના ક્રમે જણાવ્યુ` છે. ૨૫. કર્મ વેદપદ-અહી કયા જીવાને કેટલા કમના ઉદય હોય ? તે બીના જણાવી છે. ર૬. ક`વેદ અધ-અહીં દડકના ક્રમે કને Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન પ્ર. કિરણાવલી (શ્રી મલયગિરિજી અને તેમના ગ્રંથોને પરિચય) ૪૧૭ દિવાની અને બંધની બીના જણાવી છે. ર૭. કમ પ્રકૃતિ વેદ વેદ–અહીં એક કર્મના ચાલ ઉદયમાં બીજાં કર્મોને ઉદય સમજાવ્યું છે. ૨૮, આહાર પદ–અહીં દંડકના ક્રમે ભેદ સાથે આહારની બીના જણાવી છે. ર૯. ઉપગ પદ–અહીં દંડકના ક્રમે ઉપયોગની બીના જણાવી છે. ૩. પશ્યના પદ–અહીં દંડકના ક્રમે પશ્યત્તાનું સ્વરૂપ સમજાવ્યું છે. ૩૧. સંજ્ઞા (પરિણામ) પદ. ૩૨. સંયમ ( ગ) પદ. ૭૩, જ્ઞાન પરિણામ (અવધિ) ૫૬, ૩૪. પ્રવિચાર પરિણામ (પ્રવિચારણું ) પદ, ૩૫. વેદના પદ, ૩૬. સમુદ્રઘાતપદ-અહો દંડકના ક્રમે વેદના સમુદ્દઘાત વગેરે સાત સમુદ્દઘાતની બીના જણાવી છે. ઐતિહાસિક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજના મુદ્રિત-અમુદ્રિત ૮૨ ગ્રંથો જણાવ્યા છે, તેમાં “પ્રજ્ઞાપના સૂત્ર પ્રદેશ વ્યાખ્યા ” નું નામ આવે છે. તેના આધારે મલયગિરિ મહારાજે બહુ જ સરલ ટીકા બનાવી છે. ટીકામાં પ્રસંગે દિગંબરે સ્ત્રી મોક્ષે ન જાય. એમ માને છે, તેનું ખંડન કર્યું છે. તથા લશ્યાનું સ્વરૂપ સમજાવતાં ત્રણ પ્રશ્નો ઊભા કરીને બંને પ્રશ્નોનું ખંડન કરીને છેવટે જણાવી દીધું કે વેશ્યા એ ગપરિણામ છે. કર્મના નિસ્ય દરૂપ વેશ્યા હોય જ નહિ, જ્યાં સુધી યોગપરિણામ હોય ત્યાં સુધી જ લેશ્યા હોય છે, માટે ક્રમસર છેવટે તેરમા સગી ગુણસ્થાનકે યોગનિરોધ કર્યા પહેલાંના ટાઈમ સુધી શુકલ લેશ્યા હોય એમ જણાવ્યું, ચોદમાં અયોગી ગુણસ્થાનકે યોગ ન હોવાથી વેશ્યા ન હોય “મોની સત્તાઓ વગેરે બીના સમજાવી છે. ક ગ્રંથ કઈ સાલમાં કયા સ્થળે બનાવ્યું? પિતાના ગુરુ કેણ? વગેરે બીના મલયગિરિ મહારાજે પિતાના કોઈ પણ ગ્રંથમાં જણાવી નથી. દરેક ગ્રંથની છેવટે જેમ જણાવે છે તેમ અહી પણ પૂજ્યશ્રી મલયગિરિજી મહારાજે જણાવ્યું છે કે આ ગ્રંથ બનાવવાથી મને જે લાભ થયો હોય, તેના પ્રતાપે જગતના તમામ છ બોધિબીજને પામે એમ હું ચાહું . બીજા ગ્રંથિની અંતમાં એમ પણ જણાવ્યું છે કે “ આ ગ્રંથ બનાવવાના લાભમાં હું એ જ ચાહું છું કે સર્વ જીવો સમ્યકત્વને પામે, આત્મકલ્યાણ કરે, મોક્ષને પામે. પ. સૂર્ય પ્રાપ્તિવૃત્તિ–મૂલ સૂત્રનું પ્રમાણ રર૦૦ છે. શ્રીમલયગિરિ મહારાજે બનાવેલી ટીકાનું પ્રમાણ ૯૦૦૦ કલેક અને ચૂણિ ૧૦૦૦ શ્લોક પ્રમાણ છે. આમાં સર્યાદિ જયોતિષચકની બીને જણાવી છે. “આ સૂત્રની ઉપર ભદ્રબાહસ્વામી મહારાજે નિયુક્તિ રચી હતી, તે કલિકાલના દષથી વિછેદ પામી, તેથી હું ફક્ત સૂત્રની વ્યાખ્યા કરું છું. એમ ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજ જણાવે છે. અહી ૨૦ પાહડા (પ્રાભત=ગ્રંથના નાના નાના વિભાગ) છે. તેમાં અનુક્રમે બીના આ પ્રમાણે જણાવી છે-૧. મંડલની ગતિ અને સંખ્યા ૨. સૂર્ય તિછી દિશામાં કઈ રીતે ભમે છે? ૩. કેટલા ક્ષેત્રમાં સૂર્ય પ્રકાશ ફેકે છે? ૪. પ્રકાશનો આકાર, પ. લેશ્યાનો પ્રતિઘાત, ૬ એજ:સંસ્થિતિ, ૭. સૂર્યાવરક, ૮, ઉદયસંસ્થિતિ, ૯, પૌરૂષી છાયા Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત પ્રમાણ, ૧૦. ગસ્વરૂપ, ૧૧, સંવત્સરોની આદિ અને અંત, ૧ર. સંવત્સરના પ્રકારે, ૧૩, ચંદ્રમાના તેજની વૃદ્ધિ તથા ઘટાડ, ૧૪. જ સ્નાનું પ્રમાણ, ૧૫. શીધ્રગતિ નિર્ણય, ૧૬, સ્નાનું લક્ષણ, ૧૭. ચ્યવન અને ઉપપાત, ૧૮, ચંદ્ર-સૂર્ય વગેરેની ઉંચાઈ, ૧૯. તેમનું પરિણામ, ૨૦. ચંદ્રાદિને અનુભાવ. ૬. ચંદ્રપ્રજ્ઞપિટીકા –આમાં ચંદ્રની ગતિ વગેરે બીના જણાવી છે. મૂલ સૂત્ર પ્રમાણ ( સૂર્ય ના જેટલું ) રર૦૦ શ્લેક છે. મલયગિરિજીકૃત ટીકાનું પ્રમાણ ૯૪૧૧ શ્લોક તથા લધુવૃત્તિનું પ્રમાણ ૧૦૦૦ શ્લેક છે. ૭. નંદીસૂત્રટીકા-મૂલસૂત્રનું પ્રમાણ ૭૦૦ શ્લોક છે, તેમાં પાંચ જ્ઞાનની વિસ્તારથી બીના જણાવી છે, શ્રી જ્ઞાનપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધરીને શ્રીદેવવાચકે આની રચના કરી છે. ચૂર્ણિની રચના સં. ૭૩૩ માં થઈ છે, તેનું પ્રમાણ ૨૦૦૦ શ્લેક, લઘુટીકાકાર શ્રીહરિભદ્રસૂરિ મહારાજ તેનું પ્રમાણ ર૩૧ર શ્લોક. આ બંનેના આધારે શ્રીમલયગિરિ મહારાજે ૭૭૩૫ શ્લોક પ્રમાણ મોટી ટીકા બનાવી. શ્રીચંદ્રસૂરિકૃત ૩૦૦૦ શ્લેક પ્રમાણ દિપણ છે. બે છેદ ગ્રંથોની ટીકા ૧. બૃહક૫ટીકા-અધ્યયન ૨૪. શરૂઆતમાં પીઠિકાની ટીકા શ્રી મલયગિરિ મહારાજે બનાવી છે. આ ટીકા અધૂરી હતી તે બૃહતશાલીય શ્રી ક્ષેમકીર્તિસૂરિજીએ વિ. સં. ૧૩૩ર માં પૂર્ણ કરી છે. ટીકાનું પ્રમાણ ૪ર૦૦૦ શ્લોક, મોટા ભાષ્યનું પ્રમાણ ૧૨૦૦૦ શ્લોક, લઘુભાષ્યનું પ્રમાણ ૮૦૦૦ શ્લોક, ચૂણિનું પ્રમાણ ૧૪૩રપસવ સંખ્યા ૭૬૭૯૮ લેક છે. ૨. વ્યવહારસૂત્રટીકા – આમાં દશ અધ્યયન છે. જૂની ટીકામાં મૂલ સૂત્રનું પ્રમાણ ૬૦૦ શ્લોક જણાવ્યું છે. ચૂર્ણિનું પ્રમાણ ૧૦૩૬૧ લેક, જૂની ટીપમાં ભાષ્યનું પ્રમાણ ૬૦૦૦ શ્લોક કહ્યા છે. આ બધાં સાધનોના આધારે શ્રીમલયગિરિજી મહારાજે ૩૩૬૨૫ શ્લોક પ્રમાણ સરલ ટીકા બનાવી છે. સરવાલે ૫૦૫૮૬ શ્લોક થાય છે. પ્રકીર્ણ ટીકા ૧. તિબ્બરંડક ટીકા-મૂલસૂત્ર ૫૦૦ શ્લોક પ્રમાણ છે. શ્રીમલયગિરિજી મહારાજે ૫૦૦૦ શ્લેકપ્રમાણ ટીકા બનાવી છે. અહીં ચંદ્રાદિના મંડલ, ચાર ગતિ વગેરેની બીના જણાવી છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી મલયગિરિજી અને તેમના ગ્રંથોનો પરિચય) ૪૯ બીજાં સૂત્ર વગેરેની ટીકાઓ ૧. આવશ્યક બહવૃત્તિ-મૂલ સૂત્રમાં છએ આવશ્યકની બીના જણાવી છે. આની ઉપર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે ૩૧૦૦ શ્લેક પ્રમાણ નિર્યુક્તિ (ગાથાબદ્ધ) બનાવી છે. ભાષ્યનું પ્રમાણ ૪૦૦૦ શ્લોક, ટીકા-હરિભદ્રસૂરિકૃત ર૨૦૦૦ લેક પ્રમાણુ ચૂર્ણિનું પ્રમાણ ૧૮૦૦ શ્લોક. આ બધાં સાધનોના આધારે શ્રીલયગિરિજી મહારાજે રર૦૦૦ લોક પ્રમાણ ટીકા બનાવી હતી, તે સંપૂર્ણ મલતી નથી. એટલે ભાગ મળે તેટલો આગમાદય સમિતિએ છપાવ્યો છે. તિલકાચા ૧ર૩ર૧ લેક પ્રમાણ લધુવૃત્તિ બનાવી. અંચલગચ્છના આચાર્ય ૧૨૦૨૦ શ્લોક પ્રમાણ ટીકા બનાવી. માલધારી હેમચંદ્રસૂરિજીએ ૪૬૦૦ શ્લોક પ્રમાણ ટિપ્પણની રચના કરી છે. સરવાલે સંખ્યા ૯૮૨૪૬ શ્લોક થાય છે. ર. ઓઘનિર્યુક્તિવૃત્તિ, ૩. પિંડનિર્યુક્તિવૃત્તિ, ૪, વિશેષાવશ્યકવૃત્તિ, ૫. ક્ષેત્રસમાસટીકા, ૬. શ્રીશિવશર્મસૂરિકૃત ૪પ ગાથા પ્રમાણ કર્મપ્રકૃતિની ટીકા (આનઆધારે શ્રી વિજયજી મહારાજે મેટી ટીકા બનાવી.) ૭. શ્રીહરિભદ્રસૂરિકૃત ધર્મસંગ્રહણીની ટીકા, ૮. ધર્મસાર ટીકા, ૯. શ્રીચંદ્રમહત્તકૃત પંચસંગ્રહની ૧૮૮૫૦ શ્લોક પ્રમાણ ટીકા. મૂળ ગાથા ૩૮૯, મૂલ ટીકા ૯૦૦૦ શ્લોક, ૧૦, ષડશીતિ (પ્રાચીન ચોથો કર્મગ્રન્થ) વૃત્તિ, ૧૧. સપ્તતિકા (છઠ્ઠ કર્મ ગ્રંથ) ની ટીકા. આ પ્રમાણે જે ગ્રંથ જાણમાં હતા તેની બીના ટૂંકામાં જણાવી. પૂજ્ય શ્રીમલયગિરિ મહારાજના ગ્રંથ વાંચતાં એમના હૃદયનો નિર્ણય જરૂર થઈ શકે છે. તેમના આશયની વિશાળતા, કહેવાની સ્પષ્ટતા, અપૂર્વ પરમોપકારક દષ્ટિ વગેરે અનુકરણ કરવા લાયક ગુણે, ગ્રંથનું મનન કરતાં જરૂર જણાય છે. ભવ્ય જીવો આમાંથી સાર ગ્રહણ કરીને શ્રીમાલયગિરિજી મહારાજના પંથે પ્રયાણ કરી આત્મકલ્યાણ સાધે એ જ હાર્દિક ભાવના, ।। इति तपोगच्छाधिपति शासनसम्राट् सूरि चक्र चक्रवत्ति-जगदगुरु-परमोपकारि शिरोमणि पूज्यपादाचार्य महाराज श्रीविनय नेमिसूरीश्वर चरण किंकर विनेयाण शास्त्रविशारद कविदिवाकर-प्राकृत संस्कृत गौर्जरी भाषाबद्ध त्रिचत्वारिंशदुत्तरशत ग्रथादि विधायकाचार्य श्रीविजयपद्मसूरीश्वर विरचित स्वोपज्ञ स्पष्टार्थादिसमेत श्री जैन प्रवचन किरणावली सदभिधान प्राकृत ग्रंथस्य द्वादशोपांग संक्षिप्त सार परिचयादि वर्णनात्मको છે દ્વિતીયો વિમાન ઃ માતઃ | Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલીનો ત્રીજો વિભાગ છે એકવીશ પ્રકાશ છે શ્રી દશ પન્નાને ક્રમસર સંક્ષિપ્ત પરિચય | ___॥ आर्या ।। अह हं पइण्णगाणं, दसहमवि परिचयं च संखेवा ।। वुच्छं तेसि कमसो, विष्णेया इमभिहाणाई ।। १५८ ।। चउसरणाउर पञ्च-खाणाइप 3 १० पवर महापच्चक्खा-ण भत्तसद्द इमपरिण्णा ।। १५२ ।। तंदुलवेयालियसं-थारगणायार सिट्टाणिविज्जा ।। दे विद त्थ व मं ते-म र ण समाही पयण्णाई ॥ १६० ।। छसु वस्सएसु अहिगा-रछक्कमिह संजमाइ गुणसुद्धी ।। च उसरणस्सीकारो, दुक्कडगरिहा तहा भणिया ।। १६१ ।। सुकडाणुमोयणाई, तिकालकिच्चत्तजम्मसाहल्लं ।। निव्वुइपयहेपत्त, चउसरणपइण्णणिस्संदं ॥ १६२ ।। શબ્દાર્થ –હવે હું શ્રી જૈન પ્રવચન કિરણાવલીના એકવીશમાં પ્રકાશમાં ૧૦ પ્રકીર્ણ (પન્નાઓ)નો અધિકાર શરૂ કરીને અને દશે પયન્નાનાં નામ જણાવીને પહેલા ચઉસરણ પાયનાને પરિચય કામાં કહીશ. ૧૫૮, ૧, ચતુ:શરણ પ્રકીર્ણક (4श२५५य-न), २. मातु२ प्रत्याभ्यान ी (408२ ५या ५यना), Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને પ્રવચન કિરણાવલી (શ્રી દશ પન્નાને સંક્ષિપ્ત પરિચય) કરી ૩. મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક (મહા પચ્ચખાણ પયગ્નો), ૪. ભકતપરિણા પ્રકીર્ણક (ભત્તપરના પયનો), ૫. તદુલ વૈચારિક પ્રકીર્ણક (તંદુવેયાલિય પયગ્નો), ૬સંસ્કારક પ્રકીર્ણક (સંથારગ પય), ૭. ગચ્છાચાર પ્રકીર્ણક, ૮. ગણિ વિઘા પ્રકીર્ણક, ૯. દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણક, ૧૦. મરણ સમાધિ પ્રકીર્ણ ક. આ રીતે ૧૦ પન્નાનાં નામ જાણવાં. ૧૫૯-૧૬૦. પહેલા ચઉશરણ પન્નાનું રહસ્ય ટૂંકામાં આ પ્રમાણે જાણવું –અહીં શરૂઆતમાં ૬ આવશ્યકોના જુદા જુદા ૬ અર્વાધિકાર (દરેક આવશ્યકની હકીકત) કહીને કયા આવશ્યકથી કોની શુદ્ધિ થાય છે? તે બીના સ્પષ્ટ સમજાવી છે, એટલે સામાયિકાદિથી ચારિત્રાદિ ગુણેની શુદ્ધિ (નિર્મલપણું ) કહી છે. પછી ૧. ચાર શરણને અંગીકાર કરવા, ૨. પાપની ગહ કરવી, અને ૩. સુકૃતની (આરાધેલા દાનાદિ સારાં કાર્યોની) અનુમોદના કરવી. આ ત્રણ વાનાં ( કર્તવ્ય) જયારે મન ફલેશાદિથી રહિત હોય, ત્યારે સવારે બપોરે અને સાંજે એમ ત્રણ કાલ જરૂર કરવા. ને ફલેશાદિથી મન મલિન (મેલું) થયું હોય, ત્યારે તે ત્રણ વાનાં વારંવાર કરવાં. આ રીતે કરવાથી આ જન્મ (ભાવ) સફલ થાય, ને ભવાંતરમાં (પરભવે) મુક્તિના સુખ મળે છે. ૧૬-૧૬૨, સ્પષ્ટાર્થ–૧ર અંગોને અને ૧ર ઉપાંગોનો સંક્ષિપ્ત પરિચય જણાવોને પયનાનો સંક્ષિપ્ત પરિચય જણાવું છું. પ્રાકૃતમાં રૂuળા” અને સંસ્કૃતમાં 'પ્રાર્થ” તથા ગુજરાતી ભાષામાં “પન્ના કહેવાય છે. આ ત્રણે શબ્દોમાં પન્ના શબ્દની પ્રસિદ્ધિ વધારે છે. શ્રીનંદી સૂત્રની ચૂર્ણ વગેરે ગ્રંથોમાં પન્ના શબ્દની જુદી જુદી વ્યાખ્યાઓ જણાવી છે. તેનો સાર ટૂંકામાં આ પ્રમાણે જાણવો. શ્રી તીર્થંકરદેવે અર્થથી જણાવેલા શ્રતને અથવા સૂત્રને અનુસરીને મહાબુદ્ધિશાલી મુનિવરે જેની રચના કરે તે પ્રકીર્ણક (પન્ના) કહેવાય. અથવા તે જ ચાર પ્રકાર ( ત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી અને પરિણામિકી) ની બુદ્ધિવાળા મુનિવર શ્રતને અનુસાર પોતાના વચનની કુશળતાથી વ્યાખ્યાન વગેરેના ટાઈમ ગ્રંથરૂપે જે પ્રરૂપે (જણ) તે પન્નગ કહેવાય. અથવા ઔપાતિકી બુદ્ધિ વગેરે ચાર પ્રકારના બુદ્ધિના ગુણેને ધારણ કરનાર શ્રી તીર્થંકરદેવના શિષ્યો જે બનાવે તે પ્રકીર્ણક કહેવાય. અથવા ઉત્તમ સૂત્રોને બનાવવાની શકિતને ધારણ કરનારા મુનિઓએ કે પ્રત્યેકબુદ્ધ જે બનાવ્યું હોય, તે પ્રકીર્ણક કહેવાય. આને અંગે કહ્યું છે કે શ્રી અપભદેવ ભગવંતના ૮૪ હજાર સાધુઓ (શ્રમણ સંપદા) હતા. તેથી પ્રકીકરૂપ અધ્યયને પણ ૮૪ હજાર જાણવાં. આ બીના કઈ રીતે ઘટે? આનો ઉત્તર એ છે કે તે ૪ હજાર મુનિઓ અરિહંત પ્રભુએ અર્થથી કહેલા અને ગણધરોએ સૂત્રથી ગૂંથેલા સૂત્રમાં કોઈ પણ સૂત્રને અનુસરીને જે રચે, અથવા દેશના પ્રદાન વગેરે પ્રસંગે બેલવામાં હેશિયાર એવા તે શ્રમણે જે કંઈ કહે તે પ્રકીર્ણક કહેવાય. કારણ કે અનંત ગમ-પર્યાયવાળું સૂત્ર હોય છે. ને તે (મુનિઓનું) વચન નિશ્ચયે કઈ પણ Page #471 -------------------------------------------------------------------------- ________________ ४२२ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત પર્યાયને અનુસરે છે. તેથી તે પ્રકીર્ણક કહેવાય. આ રીતે શ્રીઋષભદેવ પ્રભુના સમયે ૮૪ હુજાર પર્યન્ના જણાવ્યા તે ઘટે છે. અથવા “ જે તીર્થંકર પ્રભુને ચાર પ્રકારની બુદ્ધિવાળા જેટલા શિષ્યા હાય, તે તીથ કર દેવના તેટલા હુજાર પર્યન્ના જાણવા પ્રત્યેકબુદ્ધો પણ તેટલા જ જાણવા. 13 નસ ગત્તિયા સીમા ફર્યા? સૂત્રમાં કહ્યું કે ‘અવરમાળા પછળ.' પ્રકીર્ણ કા અરમાણ (પ્રમાણ રહિત ) છે. કારણ કે તે પ્રકીર્ણ કાના રચનારા અરિમાણ છે. વળી આ સૂત્રમાં કહ્યું કે, જે પ્રત્યેકબુધ્ધે રચ્યું હોય, તે પ્રકીર્ણક કહેવાય. કારણ કે પ્રકીર્ણ કાની સંખ્યાને આધારે પ્રત્યેક યુદ્ધોની સંખ્યા જણાવી છે. પ્રશ્ન-પ્રત્યેકબુદ્રો શ્રીતી કરના શિષ્યા કઇ રીતે કહી શકાય? જો શિષ્ય કહેા તા પ્રત્યેકબુધ્ધ ન કહેવાય, ને પ્રત્યેકબુધ્ધ કહેા તા તે કોઈના પણ શિષ્ય છે. એમ ન જ કહેવાય. ઉત્તર—બીજા જીવે. જેમ શ્રીતીથ કર દેવના હાથે દીક્ષા લઈ શિષ્યા થાય છે, તેવા શિષ્યા પ્રત્યેકબુદ્ધો છે એમ ન જ કહેવાય. પણ જે તીર્થંકરનું શાસન જેણે સ્વીકાર્યું, તે તેના શિષ્ય કહેવાય, આ રીતે જ પ્રત્યેકબુધ્ધાનું શિષ્યપણું કહી શકાય, એમ શ્રીનંદીસૂત્ર શ્રેણી' વગેરે શાસ્ત્રોમાં કહ્યુ છે. આ પ્રકીર્ણાંકોની ગણના અંગમાહ્ય શ્રુતમાં કરી છે. શ્રીઋષભદેવના તીમાં ૮૪૦૦૦ પયન્ના, ને શ્રીમહાવીર દેવના તી માં ૧૪૦૦૦ યન્ના તથા વચલા આવીશ તીર્થંકરોમાં સંખ્યાતા પ્રકીર્ણકા હતા. એમ શ્રીનદી સૂત્રની ટીકાદિના આધારે પણ કહી શકાય. કાલાદિ દાખથી તે બધા પ્રયન્ના વિચ્છેદ્ધ પામ્યા. તેથી હાલ જો કે પ્રાયે આવીશ પયન્ના મળી શકે છે. તા પણ ૪૫ આગમામાં જે દશ યન્નાએ ગણ્યા છે, તેઓને ક્રમસર સંક્ષિપ્ત પરિચય જણાવતાં પહેલાં મૂલ સૂત્ર અને ટીકા વગેરેની જરૂરી બીના જણાવું છું. તે આ પ્રમાણે—૧. ચતુ:શરણપ્રકીર્ણ ક ( ચઉશરણપયન્તા ), આ પ્રકીર્ણાંકની તથા ભક્તપરિજ્ઞા અને આતુર પ્રત્યાખ્યાનની રચના કરનાર શ્રીવીરભદ્રણ ( શ્રીવીરભદ્રાચાય ) કહ્યા છે. તે શ્રીધર્માંદાસણ ( ઉપદેશમાલાની ૫૪૦ ગાથાના રચનાર) ની જેમ પ્રભુશ્રીમહાવીરના હાથે દીક્ષા પામ્યા હતા. પ્રાર્ચે વિક્રમ સંવતની પહેલા ૪૭૦ લગભગ આ ત્રણ યજ્ઞા રચાયા એમ “ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ” વગેરે ગ્રંથાના આધારે જણાય છે. 66 ૧. આ શિષ્યામાંના કેટલાએક શિષ્યા તે તી' કરના સમકાલીન અથવા પછીના કાલે પશુ થયેલા હેય. તથા શ્રીઋષભદેવાદિના ૮૪૦૦૦ વગેરે સાધુએ જણાવ્યા, તેમાં કેટલાએકનુ માનવું એ છે કે, શ્રેષ્ઠ સૂત્રની રચના કરવામાં સમય ૮૪૦૦૦ હજાર વગેરે સંખ્યા પ્રમાણુ સાધુએ કહ્યા છે. આથી જણાય છે કે કહેલી સંખ્યામાં સામાન્ય સાધુઓ ઉમેરતાં વધારે સાધુએ પશુ હતા. વળી કેટલાકનુ' એ પણ માનવું છે કે શ્રીઋષભદેવાદિના જીવન કાલના શ્રમણાની આ સંખ્યા ન સમજવી પણ એમના સંપૂર્ણ તીર્થંકાલમાં વિશિષ્ટ શક્તિધારક મુનવરાની ૮૪૦૦૦ વગેરે સખ્યા જણાવી છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાના સંક્ષિપ્ત પરિચય ) ૪૨૩ અહીં પ્રાકૃત ગાથા ૬૩ (૬૪) છે. આની ઉપર્ અચલગચ્છના શ્રીભુવનતુંગ સૂરિએ ૮૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચી છે, મૂલ અને તેની અવર, તથા વિજયવિમલ કૃત (વાષિ) ટીકા સહિત ત દુલવૈચારિક પ્રકોણ કે આ બધા એક પ્રતાકારે દેવચંદ્ર લાલભાઇ નં. ૫૯ માં છપાયેલ છે. ૨. આતૃપ્રત્યાખ્યાનપ્રકીક-આના કર્તા શ્રીવીરભદ્રાચાય કહ્યા છે. પ્રાકૃત ગાથા ૮૪ છે. તેનું પ્રમાણ ૧૩ શ્લાક થાય. આની ઉપર અ’ચલગચ્છના શ્રીભુવનતુ ગસૂરિએ ટીકા રચી છે. ૩. મહાપ્રત્યાખ્યાનપ્રકીર્ણ ક- આની ૧૪૩ પ્રાકૃતગાથાઓ છે, ૪. ભકતપરિજ્ઞાપ્રકીર્ણાંકની ૧૭૨ ગાથાઓ છે. ૫. તદુલવચારિકપ્રકીર્ણાંક —આની ૧૩૯ ગાથાઓ અને કેટલુંક પ્રાકૃત ગદ્યમાં પણ વર્ણન છે. આની ઉપર વિજયવિમલ ( વાર્ષિ ) ગણએ ટીકા રચી છે. તે છપાઈ છે. ૬. સસ્તારકપ્રકીર્ણ ક— આની ૧૨૩ ગાથાઆ છે. ૭. ગચ્છાચારપ્રકીણ ક—આની ૧૩૮ ગાથાઓ છે. આની ઉપર વિજયવિમલ (વાષિ) ગણિએ નાની મોટી ટીકાઓ રચી છે. તેમાં નાની ટીકા આગમાય સમિતિએ ને મેઢી ઢીકા તથા અનુવાદ શ્રીક્રયાવિમલ ગ્રંથમાલાએ, તેમજ જૈનધર્માં પ્રસારક સભાએ મૂલ અને અનુવાદ છપાવ્યા હતા. ૮. ગણિવિધાપ્રકીર્ણ કઆની ૮૨ ( ૮૧) ગાથાઆ છે. ૯. દેવેન્દ્રસ્તવપ્રકીર્ણ ક—આની ૩૦૭ ગાથા ( ૩૦૩) છે, ૧૦, મસમાધિપ્રકીણ ક-આની ૬૫૬ ગાથાઓ છે. બીજા ગ્રંથામાં ૬૬૩ ગાથાઆ જણાવી છે. આ દશે પયન્ના સંસ્કૃત છાયા સહિત આગમાય સમિતિએ છપાવ્યા છે, બીજા ગ્રંથામાં અહીં કહેલા ગચ્છાચાર અને મસમાધિને બદલે ચદ્રાવૈધ્યક પ્રકીર્ણ ક અને વીસ્તવ પ્રકીર્ણક જણાવીને બાકીના ૮ ( ઉપર કહેલા તે ) ઉમેરીને ૧૦ યના ગણાવ્યા છે. આ રીતે ૧૦ પયન્નાને અંગે તે દરેકના ગાથા પ્રમાણાદિનું ટૂંક વર્ણન કરીને બીજા ગ્રંથામાં વધારે પણ પયન્નાએ જણાવ્યા છે. તેમાંના કેટલાએકની મીના ટૂંક પરિચય સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવી, -- ૧૧. આરાધના પતાકા—શ્રીવીરભદ્રાચાર્ય ૯૯૩ ગાથામાં રચી છે, ૧૨. અંગ વિદ્યા—આમાં ૬૦ અધ્યાયેા છે, તેનું પ્રમાણ ૯૦૦૦ શ્ર્લાક છે. ૧૩. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ—અહીં આર્યાં છ૬માં ૨૨૩ ગાથાઆ છે. તેનું પ્રમાણ ૨૮૦ શ્લોક કહ્યું છે, તે છપાઈ છે. ૧૪. જ્યાંતિકર ડક પ્રકીર્ણક મૂલ ગ્રંથનું પ્રમાણ ૧૮૫૦ ગાથા કહી છે. આની ઉપર શ્રીમલયગર મહારાજે ૫૦૦૦ શ્ર્લાક પ્રમાણ સરલ ટીકા બનાવી છે. આ પયન્નાના જાણકાર પુણ્યવંત આત્મા શ્રીસુ પ્રજ્ઞપ્તિને સરલતાએ જાણી શકે છે. કારણ સૂર્યપ્રજ્ઞપ્તિની કઠીનતાને દૂર કરવાના ઇરાદાથી જ કાઈ પ્રતિભાશાલી મહાપુરુષે સૂર્યપ્રજ્ઞપ્તિની બીનાને અને જરૂરી બીજી પણ બીનાને વિસ્તારથી અહી` જણાવી છે. ખુશીથી કહી શકાય કે સૂર્ય પજ્ઞપ્તિમાંથી આના ઉધ્ધાર થયા છે, માટે જ જે હકીકત ત્યાં જણાવી છે, તે જ ર૧ માતા અહીં સ્પષ્ટ સમજાવી છે. તે ૨૧ ભાખતા આ પ્રમાણે-૧ કાલ પ્રમાણ, ૨. સવસરના ભેદા અને પ્રમાણ, Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ૩. અધિક માસની નિષ્પત્તિ, ૪. પર્વતિથિ સમાપ્તિ, પ. અવમ રાત્ર ૬. નક્ષત્રોનું પરિમાણ, ૭. ચંદ્રોનું ને સૂનું પરિમાણ, ૮. ચંદ્ર સૂર્ય-નક્ષત્રાદિની ગતિ, ૯. નક્ષત્ર પગ, ૧૦. જંબુદ્વીપમાં ચંદ્ર સૂર્યનો મંડલ વિભાગ, ૧૪-૧ર. અયનનું ને આવૃત્તિનું સ્વરૂપ, ૧૩. ચંદ્ર સૂર્ય નક્ષત્રોનું મંડલેમાં એક મુહૂર્તની ગતિનું પરિમાણ, ૧૪-૧૫. ઋતુઓનું ને વિષનું સ્વરૂપ, ૧૬. વ્યતિપાતાદિનું વર્ણન, ૧૭ તાપક્ષેત્રની બીના, ૧૮ દિવસની વૃધિહાનિનું સ્વરૂપ, ૧૯-૨૦, અમાસ-પૂનમેનું, ને પ્રણષ્ટ પર્વનું સ્વરૂપ, ર૧, પરૂષીની બીના. આ ર૧ અધિકાર વિસ્તારથી અહીં સમજાવ્યા છે. ૧૫. તીર્થોદગાર પ્રકીર્ણ ક–આની ૧૨૩૩ ગાથાઓ છે. ૧૬. સિદ્ધપ્રાકૃત-મૂલ સૂત્રનું પ્રમાણ ૧૨૦ શ્લેક છે, તેની ટીકાનું પ્રમાણ ૮૫૦ શ્લોક છે. ૧૭. નિરય વિભક્તિ-મૂલનું પ્રમાણ ૨૦૦ શ્લોક છે. ૧૮, ચંદ્રધ્યક–આની ૧૭૪ ગાથા છે, તેમાં રાધાવેધનું વર્ણન કરીને સમજાવ્યું છે કે અંતિમ સમયે સમાધિ જાળવવી, એ રાધાવેધને સાધવા જેવું દુષ્કર કાર્ય છે. તેમાં વિજય મેળવનારા મુનિએ મુક્તિનાં પણ સુખ પામી શકે છે. આ પયગ્નો પાટણથી છપાયો છે. ૧૯, અછવકલ્પ આની ૪૪ ગાથા છે. ૨૦. વીરસ્તવ આની ગાથા ૪૩ છે. અહીં પ્રભુશ્રી મહાવીરદેવની સ્તવના કરી છે. ૨૧, તિથિપ્રકીર્ણક, ૨૨. સારાવલિપયન્સો, ર૩. જીવવિભક્તિ, ૨૪, કવચપ્રકરણ, ૫. યોનિપ્રાકૃત, ૨૬. અંગચૂલિયા, ર૭. વગચૂલિયા, ૨૮. જંબુપયનો, ૯, જિતકલ્પ વગેરે પયન્નાએ જણાવ્યા છે. તેમાં જીતકપસૂત્રનો ટૂંક પરિચય છેદસૂત્રોને ટૂંક પરિચય જણાવવાના અવસરે જણાવીશ, કારણકે તેમાં છેદનો (પ્રાયશ્ચિત્તાદિન) અધિકાર વર્ણવ્યો છે, તેથી તેને પરિચય ૬ છેદ સૂત્રોના પ્રસંગે જ આપ ઉચિત ગણાય. આ રીતે દશ પયનાને અંગે સમુદિત (ભેગા, બધામાં ઘટે તેવા ) વિચારે જણાવીને હવે ક્રમસર દરેક પયન્નાનો સાર અને ટૂંક પરિચય જણાવું છું. ૧. ચતુઃ શરણપ્રકણક આની ચરણ પયને આ નામથી વધારે પ્રસિદ્ધિ છે. છતાં આનું બીજું નામ “કુશલાનુબંધિ અધ્યયન ? પણ છે. આનો અર્થનો વિચાર કરતાં બંને નામો યથાર્થ જ છે. અહીં જણાવેલાં ત્રણ કર્તવ્યોમાં પહેલાં ચાર શરણાને અંગીકાર કરવાની વાત કહી છે. તેથી ચઉશરણ એટલે ચાર શરણાંની બીના અને દુષ્કતની ગહ તથા સુકૃતની અનુમોદનાની બીના જેમાં વિસ્તારથી જણાવી છે, તે ચઉશરણપયનો કહેવાય. અહીં કહેલી હકીકત તરફ લક્ષ્ય રાખીને આના કર્તાએ આ નામ રાખ્યું છે. શાંત ચિત્તે અહીં જણાવેલ હકીકતને ધ્યાનમાં રાખી ચાર શરણાં વગેરેની ભાવને વારંવાર કરતાં, ને તેને અનુસાર નિર્મલ આચાર વિચારાદિ રાખવાથી ઘણાં ચીકણું પાપકર્મો નાશ પામે છે, ને કુશલાનુબંધી એટલે લાંબી સ્થિતિવાળું પુણ્યાનુબંધી પુણ્ય પણ બંધાય તેમજ ઘણાં કર્મોની નિર્જરા પણ થાય Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કર્ણાવલી (શ્રી દેશ પયન્નાના સંક્ષિપ્ત પરિચય ) ૪૫ છે. આ વાતને લક્ષ્યમાં રાખીને ‘કુશલાનુંધિ અધ્યયન ' આ શ્રીજી નામ પણ ઘટી શકે છે, પહેલા ચઉસરણ પયન્તાના સાર ૧. શ્રી અરિહંત પરમાત્મા, ૨. સિદ્ધ ભગવતા, ૩. સાધુઓ, ૪. શ્રી કેવલી ભગવંતે કહેલા દાનાદ્વિ પ્રકારના અથવા અહિંસા, સંયમ અને તપ-રૂપ અથવા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધ, આ ચારે પદાર્થાનુ શરણ સ્વીકારવુ, અને ૨. દુષ્કૃતગહ એટલે અજ્ઞાનાદિને વશ થઈને આ જીવે જે જે પાપકર્માં કર્યાં હોય, તેની આત્મસાક્ષીએ નિદા અને ગુરુસાક્ષીએ ગર્હ કરવી, તથા ૩. “ સુકૃતાનુમેાદના ” એટલે મહાભાગ્યાયે દાન-શીલ-તપ-ભાવ, તીર્થીયાત્રા, મુનિભક્તિ,સાધમિ કભક્તિ, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, ઉપધાન, સર્વવિરતિ, દેશવિરતિની આરાધના, સ્વાધ્યાય, નમસ્કારચિંતન, પરોપકાર, યતના, જિનપૂજા, જિનસ્તુતિ, ગુરુસ્તુતિ, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા, ઉપશમ, વિવેક, સવર, દયા, સમિતિ, ગુપ્તિ, ધાર્મિક જનની સામત, ઇંદ્રિય દમન, ચારિત્ર લેવાના નિલ પરિણામેા, શ્રીજિનાજ્ઞાનુસારી જ્ઞાનાદ્રિ ગુણ નેાની ખાણ જેવા શ્રીસાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની ઉપર બહુમાન (પાતના દીકરાની ઉપર જેટલે પ્રેમ, લાગણી, સ્નેહ હાય, તેથી પણ વધારે પ્રીતિ, ), જ્ઞાનભક્તિ, જિનમિષેા ભરાવવા, જુનાં જિનદોના ઉદ્ધાર કરાવવા, નવાં જિનમંદિરો બંધાવવાં, શ્રી જિનતીની પ્રભાવના, આ બધાં સુકૃતામાંનાં જે જે સુકૃત કર્યા હાય, એટલે તેવાં ઉત્તમ કાર્ય કરવાના અવસર મળ્યા હોય, તેની હું અનુમેાદના કરું છું ને હું ઇચ્છુ છુ મને આવાં ધાર્મિક કાર્યો કરવાના શુભ અવસર પ્રાપ્ત થાઓ. આ રીતે જણાવેલાં ત્રણ કાર્યની ભાવના જ્યારે મન ફ્લેશવાસિત ( ફ્લેશવાળું') થયું હાય, ત્યારે વારંવાર કરવી, ને મન લેશરહિત હેાય ત્યારે પણ ત્રણ કાલે (સવારે, મારે, ને સાંજે ) જરૂર કરવી જોઈએ. આ રીતે કરનારા જીવા તથભવ્યાતિ ભાવને જરૂર પામે છે, તેથી અનુક્રમે પાપકર્માના નાશ, નિર્મીલ ધર્મોની આરાધના, ને સંસારનો નાશ કરવા રૂપ ફૂલ પામે છે. આ રીતે પૂર્વાચાય ભગવતે રચેલા શ્રી પાંચસૂત્રના પહેલા સૂત્રની હકીકતને લક્ષ્યમાં રાખીને શ્રીવીરભદ્રાચાર્ય' આ ચશરણ યન્નાની રચના કરી છે. અહીં શરૂઆતની સાત ગાથાઓમાં ક્રમસર સામાયિકાદ્રિ ૬ આવશ્યકોની મીના અને દરેક આવશ્યકથી કાની શુદ્ધિ થાય છે ? આ હકીકત સ્પષ્ટ સમજાવીને આઠમી ગાથામાં તીર્થંકર દેવાની માતાઓએ જોયેલાં ૧૪ સ્વપ્નાનાં નામ જણાવ્યા છે. પછી શરણ કરવા લાયક શ્રીઅરિહંતાદિ ચાર પદ્માર્થાનું સ્વરૂપ જણાવીને દુષ્કૃતની ગાઁ અને સુકૃતની અનુમેાદના કઇ રીતે કરવી? આ રીત જણાવીને કહ્યું કે મહાપુણ્યશાલી જીવા જ આ ત્રણ પદાર્થોની વિચારણા કરી આરાધક અને છે. માનવ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત જન્મની સફલતા પણ એને જ આધીન છે. આ રીતે આ ચઉસરણ પયન્નાના સાર જાણવા. શ્રી ચઉસરણ પયન્નાના સાર પૂરો થયા શ્રી ચઉસરણ પયન્નાનેા ટ્રંક પરિચય અહીં શરૂઆતમાં ૧. સામાયિક, ૨. ચતુર્વિંશતસ્તવ, ૩, વજ્જૈનક, ૪. પ્રતિક્રમણ, ૫. કાચાસગ†, ૬, પ્રત્યાખ્યાન. આ ૬આવશ્યકામાંના દરેક આવશ્યકમાં કહેલી બીનાના સાર જણાવીને કહ્યું છે કે સામાયિક નામના પહેલા આવશ્યકથી આત્માના ચારિત્ર ગુણ નિમલ અને છે. સામાયિકને આદશ (ચાટલા) જેવું કહ્યું છે, તે વ્યાજી જ છે, કારણ કે જેમ ચાટલામાં જોનાર આત્મા પોતાના દેહનું સ્વરૂપ જોતાં કપાળ આદિસ્થલે લાગેલા ડાઘને દૂર કરી ( ભૂસીને ) શુદ્ધ થઇ શકે છે, તેમ સમતાઢિ ગુણમય સામાયિકમાં રહેલા આત્મા પાતાના ભૂતકાલીન વર્તમાન અને ભવિષ્યના આચારવિચાર અને ઉચ્ચારાદ્રિના નિર્ણય કરીને થતી કે થયેલી ભૂલા સુધારીને નિમલ નિજ ગુણ રમણતામય સાત્ત્વિક જીવનને પામી શકે છે. હે જીવ! અત્યાર સુધીમાં જે કંઇ તે' વિચાયુ` કે કચુન અથવા તું ખેલ્યા, તેનું પરિણામ શું આવ્યું ? તેનાથી તારા આત્માને આત્મિયક લાભ થયા, કે તુકરાાન ભોગવવુ પડયું ? હાલ જે વિચારો કે પ્રવૃત્તિ કરે છે, તે તારા આત્માને હિત કરનારા છે, કે દુતિમાં લઈ જનારા છે. આ રીતે ભવિષ્યમાં કેવા વિચારો કરવા, અને કેવી પ્રવૃત્તિ કરવી, તથા કેવી ભાષા એલવી? તેના નિર્ણય કરીને સદોષ મનેાચાગાદિના ત્યાગ કરીને નિર્દોષ ત્રિવિધ વ્યાપારમાં આત્માને જોડવાનું અપૂર્વ સાધન સામાયિક છે. તથા રાગાદિથી મલિન થયેલા આત્મા સામાયિકરૂપ કતક ચૂ`થી કે સામયિકરૂપ સામ્રૂથી નિ`લ બનીને ઘાતી કર્મના ક્ષય કરી લેાક અલેાકની તમામ હકીકતને જણાવનારું કેવલજ્ઞાન પામી તે મેાક્ષના અવ્યાબાધ સુખ પામે છે, વળી જેટલા ટાઈમ આત્મા સામાયિકમાં રહે, તેટલા ટાઈમમાં ઘણાં અશુભ કર્મના નાશ કરે છે, તથા સામાયિકમાં ૪૮ મિનિટ સુધી સાધુજીવનના લાભ મળે છે. માટે સામાયિક વારંવાર કરવુ જોઇએ, કારણ કે આધિવ્યાધિ અને ઉપાધિ રૂપી દાવાનળના તાપથી ગભરાયેલા અશાંત આત્માને શાંતિ દેનારું આ સામાયિક છે, સામાયિકથી શાંત થયેલા આત્મા જ બાકીની ધક્રિયાની એટલે પાંચ આવશ્યકની યથાર્થ સાધના કરી શકે છે. આ જ ઇરાદાથી હું આવશ્યકોમાં સામાયિક આવશ્યક પહેલું કહ્યું છે, તેમાં સાવદ્ય ચાગના ત્યાગ કરીને નિરવદ્ય યોગની સાધના હેાય છે, તેથી કહ્યું કે ૧. સામાયિકથી ચારિત્રાચારની નિમલ આરાધના થાય છે. ર, બીજા ચતુવિ‘તિસ્તવ નામના આવશ્યક થી સમ્યગ્દર્શન ગુણ અથવા દર્શનાચાર નિમલ બને છે. અહીં વમાન ચાવીશીના ચાવીશ તીથ કરશનાં નામ લઈને સ્તવના કરી છે, તેથી ચતુવિ શતિસ્તવ અથવા Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ પન્નાને સંક્ષિપ્ત પરિચય) ૪૨૭ નામસ્તવ કહેવાય છે. ૩. વંદનક નામનાં આવશ્યકથી જ્ઞાનાદિ ગુણે નિર્મલ બને છે. અહીં ગુરુ મહારાજને વંદન કરવાની હકીકત જણાવી છે, તેથી ત્રીજા આવશ્યકનું વંદનક નામ પ્રસિદ્ધ છે. ૪. પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યકથી કતાદિની આરાધના કરતાં અજ્ઞાનાદિ કારણે મોક્ષમાર્ગની આરાધના કરતાં થયેલી ભૂલો સુધારી શકાય છે. અહીં માર્ગથી ખસેલા આત્માને ફરી માર્ગમાં (જ્ઞાનાદિની આરાધનામાં) સ્થાપન કરવામાં આવે છે, તેથી પ્રતિક્રમણ નામ યથાર્થ છે. ૫. કાયોત્સર્ગ નામના આવશ્યકથી બાકી રહેલા (ચારિત્રાદિકના જે અતિચારોની શુદ્ધિ પ્રતિક્રમણ વડે ન થઈ હોય તેવા ) અતિચારેની શુદ્ધિ થાય છે. ૬. પ્રત્યાખ્યાન નામના છઠું આવશ્યક વડે તપશ્ચર્યામાં લાગેલા અતિચારેની શુદ્ધિ થાય છે. અને ૬ આવશ્યકથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. આ રીતે જણાવીને ગ્રંયકારે કુશલાનુબંધી અધ્યયનને કહેવાની પ્રતિજ્ઞા કરી છે. પછી ૧ ચાર શરણાં, ૨, દુષ્કતાની ગર્તા, અને ૩. સુકૃતોની અનુમોદનાની હકીકત જણાવીને કહ્યું કે જેમને અરિહંત વગેરે ચારના શરણને અંગીકાર કરવાને લાભ મળે, તે ભવ્ય જીવો ધન્ય ગણાય છે. પછી અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રભુએ કહેલ ધર્મનું યથાર્થ સ્વરૂપ જણાવીને તેમના શરણને હું અંગીકાર કરું છું, એમ કહેવાની સૂચના કરી છે. પછી દુકૃતગહનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે મિથ્યાત્વ, અરિહંતાદિની આશાતના, જીવોને કરેલા પરિતાપનાદિ, ધર્મવિરુદ્ધકથન વગેરે પાપ થયાં હોય, (એટલે પાપનાં કારણે સેવ્યાં હોય) તે બધાની નિંદા-ગહ કરવી જોઈએ. પછી અરિહંત પ્રભુ વગેરેના ગુણની અને જિનવચનને અનુસારે કરેલાં દાનાદિ સુકૃતોની અનુમોદના કરવાનું કહીને જણાવ્યું કે આ રીતે ત્રણ કર્તવ્ય કરનારા જીવો પુણ્યાનુબંધી પુણ્યને બાંધે, ને ઘણાં કર્મોની નિર્જરા કરે છે, એમ કહીને છેલ્લે ફલ જણાવ્યું. પછી સૂચના કરી છે કે આ ત્રણે કર્તવ્ય ત્રણે કાલ જરૂર કરવા જોઈએ, તેમ કરનાર છ માનવ જન્મને સફલ કરે છે. ત્રણે કર્તવ્યો મુકિતનાં કારણ છે એમ સમજીને શુદ્ધ ભાવથી અહીં કહ્યા પ્રમાણે વર્તનારા આસન છો અ૫કાલે મુક્તિનાં સુખ પામે છે. શ્રી ચતુદશરણ પ્રકીર્ણકને ટૂંક પરિચય પૂરો થયે ૨. શ્રીઆતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણકને ટૂંક પરિચય આતુર એટલે રેગની પીડાથી ઘેરાયેલા આત્માને પરભવની આરાધના કરાવવાના અવસરે કરાવવા લાયક પ્રત્યાખ્યાનની બીના જેમાં કહી છે, તે આતુર પ્રત્યાખ્યાન કહેવાય. બીજા ગ્રંથમાં “બૃહદાતુર પ્રત્યાખ્યાન” નામ કહ્યું છે. આની રચના કરનાર શ્રી વીરભદ્રાચાયે શરૂઆતની ૧૦ ગાથાઓની પછી કેટલાક ભાગ ગદ્ય પ્રાકૃતમાં ૨ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત છે, અહીં શરૂઆતમાં બાલ-પડિતમરણની વ્યાખ્યા આ રીતે જણાવી છે: – દેશિવરતપણામાં જે મરણ થાય તે માલ-પતિમરણ કહેવાય. અહીં અવિરતિની અપેક્ષાએ ખાલ કહેવાય, ને વિરતિગુણ ધારણ કરે, તે અપેક્ષાએ તે પડિત, અને જેટલે અંશે વિતગુણ ધારણ ન કરી શકે, તેટલા અંશે તે બાલ કહેવાય. આ રીતે બાલ-પતિ શબ્દથી દેશિવરતવાળા જીવ સમજવાના છે, આ માલ–પંડિતનુ જે મરણ તે બાલપતિ મણ કહેવાય. આ રીતે માલપતિ મરણનું લક્ષણ જણાવીને અનુક્રમે દેશિવરતિનું લક્ષણ અને અણુવ્રતાદિ બાર તા, ભાલપતિ મણના અધિકારમાં અચાનક મચ્છુ વગેરે પ્રસંગે બાલપંડિત મરણના વિધિ, અને તેમાં ભક્તપરિજ્ઞા નામના પયન્નામાં કહેલી મીના સમજી લેવાની ભલામણ, તથા માલપતિ મરણનુ વૈમાનિક દેવત્વાદિ લ જણાવીને કહ્યું કે સવિરતિના ધારક મુનિવરો સમાધિ મરણના વિધિ જાળવીને જે મરણ પામે તે પહિત મ કહેવાય, આ પ્રસંગે અજ્ઞાન અસંયમાદિ દેાષાને તજવાનુ ને શુભ ધ્યાનાદિ ગુણાને ધારણ કરવાનું જણાવ્યુ` છે. પછી શ્રીવમાનપ્રભુ અને ગણધરોને નમસ્કાર કરીને જણાવ્યું છે કે આરભાદિના પચ્ચખ્ખાણ કરવા, સ જીવાની ઉપર મારે સમભાવ છે, કોઇની સાથે વેર ઝેર છે જ નહિ, હું હવેથી ધનાદિની આશાના ત્યાગ કરું છું, ને હું સમાધિમાં રહીને આહાર, સંજ્ઞા, ગૌરવ, કષાય, ને મમતાના ત્યાગ કરું છું, સર્વ જીવાને ખમાવું છું, હવે હું સાકાર (ગારવાળુ’) પ્રત્યાખ્યાન કરું છું. અહીં આ મીના વિસ્તારથી સમજાવીને સિદ્ધોને નમસ્કાર કરવાનુ જણાવ્યું છે. પછી દેવ ગુરુ ધ'ની શ્રદ્ધા કરવી, નવાં પાપ કરવાનાં પચ્ખાણ કરવા, અને અંત સમયે સંથારો કરવા પૂર્ણાંક સામાયિકના પાઠ ઉચ્ચરવા, ઉપધિ શરીરાદિને વાસરાવવા, ને સમતા ભાવમાં રહીને રાગાદિના ત્યાગ કરી આત્મ સ્વરૂપમાં રહેવું, આ હકીકત ક્રમસર સ્પષ્ટ જણાવીને આતુરાત્મા (રોગ ગ્રસ્ત જીવા ) ને ભાવવા લાયક ભાવના જણાવી છે, તેના સાર ટૂંકામાં આ પ્રમાણે જાણવા-મારા આત્મા જ્ઞાન-દર્શનચારિત્ર ગુણમય છે, તે શાશ્ર્વતા છે. મારા જ્ઞાનાદિ ગુણા સિવાયના સ્ક્રી કુટુંબ ઢાલત વગેરે તમામ પદાર્થો મારું ભાવેા છે. એટલે ખરી રીતે તે મારા છે જ નહિ, ફક્ત માહુને લઈને જ હું માની રહ્યો છું કે ‘ એ પદાર્થો મારા છે. ' સંચાગ છે સ્વરૂપ જેમનુ એવા તે પદાર્થોની મમતાને લઈને જ અનાદિ સંસારમાં મેં ઘણીવાર ઉપરાઉપરી વિવિધ પ્રકારના દુ:ખા ભાગવ્યા છે. હવે હું તે બધા પદાર્થોના માહુના ત્યાગ કરું છું, હું એકલા જ છું, મારુ કોઈ નથી, ને હું પણ કોઈના નથી. મારા તારાની ભાવના એ મેાહના જ ચાળા છે. 11 આ રીતે ભાવના ભાવીને જે જે મૂલ ગુણાની અને જે જે ઉત્તર ગુણાની આરાધના કરવી રહી ગઇ હોય, અથવા પ્રમાદથી ન કરી હોય, તે તે મૂલાત્તર ગુણાની બાબતમાં આલેાચના કરીને ભય મદ્ય સંજ્ઞાતિની નિંદા ગર્દાદિ કરવી, એમ જણાવીને Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ યન્નાના સંક્ષિપ્ત પરિચય ) ૪૯ કહ્યુ` કે જેમ માલક સરલતાથી માપની આગળ ખેલે, તેવી રીતે આલેાચના કરનાર ભવ્ય જીવે શ્રીગુરુ મહારાજની આગળ ભૂલાની આલેાચના કરવી જોઈએ. આ પ્રસગે આલાચના કરનાર્ જીવના અને જેની પાસે આલેચના કરવી જોઇએ તે ગુરુ મહારાજના ગુણા જણાવ્યા છે. પછી અનુક્રમે ગુરુઆદિની બાબતમાં અકૃતજ્ઞતા થઈ હોય તેને ખમાવવાના વિધિ, અને ભરણના ત્રણ ભેદા, તે દરેકનું સ્વરૂપ તથા અનારાધક (વિરાધક) જીવાનુ' સ્વરૂપ તેમજ વિરાધક વાનુ કાંકિ દેવા¢િ ( હલકી જાતિના ધ્રુવ) સ્વરૂપે ઉપજવું, અને દુલ ભમાધિ જીવાનુ, તથા અન તસંસારી જીવાનુ તેમજ પરિત્ત સ'સારી જીવાનુ` લક્ષણ સરલ પદ્ધતિએ જણાવીને કહ્યું કે-જેઓ જિનેશ્વરદેવના વચનેને જાણતાં નથી તેમનુ જે મચ્છુ તે માલમણ કહેવાય, અંત સમયે જો અશાતા વેદનીય કર્મના ઉદયે તીવ્ર વેદના ભાગવવાના પ્રસંગ ઉપસ્થિત થાય, તા તે ટાઇમે ગભરાવું નહિ, ધૈય રાખી સમતા ભાવે તે કર્માંજન્ય વેદના સહન કરવી, હ્રાયવેાય કરવાથી વેદના આછી થતી નથી તે બીજા ચીકણાં અશુભ કર્મો બંધાય છે. માટે આત્મસ્વરૂપની ચિંતવના કરતા જરૂર વેદના આછી થાય છે. જેમ સમુદ્ર નદીઓના પાણીથી ધરાતા નથી, તેમ આસક્ત આત્મા ઘણા કામાગ ઘણીવાર ભાગવે, તે પણ ધરાતા નથી (સ°àાષ પામતા નથી). માટે જેઆ કામભાગના સકલ્પ પણ કરતા નથી, તે જ મહાપુરુષા ધન્ય કહેવાય, એમ વિચારીને વિષય કષાયનેા ત્યાગ કરવાનુ... જણાવીને કહ્યું કે મરણથી ડરવુ' નહિ, ધીર, જીવાતું ને સુશીલ વેાતુ' જ મચ્છુ શ્રેષ્ઠ ગણાય છે, તથા નિષ્કષાય ( કષાય રહિત) વગેરે ગુણવંત જીવા જ પ્રત્યાખ્યાનનું પૂ ફલ પામી શકે છે. તેમજ છેવટે આતુર પ્રત્યાખ્યાનનું ફૂલ કર્યું છે. અહી` પહેલી નવ ગાથાઓમાં ખાલડિત ભરણુ ( દેશવિરતિ )નું સ્વરૂપ જણાવીને પંડિત મરણની મીના વર્ણવી છે. આનું મૂલ સ્થાન શ્રીભગવતીસૂત્રના ૧૩મા રાતકના ૭મા ઉદ્દેશા વિગેરે છે, કારણ કે તેમાં મરણના ભેદાનું વર્ણન વિસ્તારથી કર્યુ છે, તથા દિગંબર મતના મૂલાચાર ગ્રંથ જોતાં જણાય છે કે, તેના કર્તાએ આ ચન્નાની ઘણી ગાથાઓ (૫૯ ગાથાઓ ) લીધી છે. જેમ અહી આરાધનાની બીના જણાવી છે, તેમ બીજા ભકતપરિણા, મહાપ્રત્યાખ્યાન, અને મરણસમાધિ પયન્નામાં પણ તેવી જ મીના ( આરાધનાની મીના) જુદી જુદી પદ્ધતિએ ટૂંકમાં કે વિસ્તારથી જણાવી છે. તથા દ્વાદશાંગી આદિમાં જે જે વિવક્ષિત શ્રીના સક્ષિપ્ત જણાઈ, તે તે અમુક અમુક મીનાના વિસ્તાર પચન્ના ગ્રંથામાં તેના કર્તાએ કર્યાં છે. એ હકીકત પણ યન્નાના વિચાર કરતાં જણાય છે. શ્રીઆતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણાંકના ટ્રંક પરિચય પૂરો થયા Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ૩. ત્રીજા મહાપ્રત્યાખ્યાન પયન્તાના ટ્રંક પરિચય અહી` આર પચ્ચક્ખાણમાં જણાવેલી પણ ઘણી બીના સક્ષેપાદિ રૂપે વર્ણવી છે. દેશિવરતવાળા ભળ્યેાને અતિમારાધના કરાવવાના વિધિ વગેરે ભીના આતુર પ્રત્યાખ્યાન પયત્નોમાં કહી છે, અને આ મહાપ્રત્યાખ્યાન પયન્નામાં સાધુની અત સમયની હકીકત વિસ્તારથી જણાવી છે. ને તે પ્રસંગને અનુસારે બીજી પણ ભીના કહી છે. આ કારણથી આનું ‘મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણાંક ” નામ સુપ્રસિદ્ધ છે. અહીં શરૂઆતમાં તીકર વગેરેને નમસ્કાર કરીને અનુક્રમે સમ્યકત્વ, પાપનું પ્રત્યાખ્યાન, દુષ્કૃતની નિંદ્રા, સામાયિકના પાના ઉચ્ચાર, ઉપધિ વગેરેના અને રાગાદિના ત્યાગ, સ વાને ખામણાં, નિંદવા લાયક અઢાર પાપસ્થાનકા વગેરેની નિંદા, ગહ, આત્મસ્વરૂપની અને આત્માના એકાદિની, ભાવના ` સંચાગના પાપે જ ઘણીવાર દુ:ખનું ભેગવવું, તેમજ અસંયમ મિથ્યાત્વાદિના જ્ઞપરિજ્ઞાએ એધ મેળવી પ્રત્યાખ્યાનપરિજ્ઞાએ ( છેડવાની બુદ્ધિએ ) ત્યાગ કરવા. કોઈએ આપણા ગુન્હા કર્યા હોય તે અને આપણે કોઈના ગુનેગાર થયા હાઇએ, તેા બીજા (આપણા ગુનેગાર) જીવા આપણને ખમાવે, અને આપણે તેમને શુદ્ધ ભાવથી ખમાવવા. ખમણું અને ખમાવવું, એ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્રશાસનની શાન્ધતી મર્યાદા છે. આ બધી હકીકત જણાવતાં હિતશિક્ષા ફરમાવી છે કે પાપ કરવું એ દુષ્કર નથી, કારણકે અનાદ્રિ કાલથી સંસારી વેાને પાપ કરવાના નીચ સ`સ્કારો પડેલા જ હાય છે, તેથી તે રાગાદ્ધિમાંના કોઈ પણ કારણથી પાપકમતે ( અઢાર પાપસ્થાનકોમાંના કાઇ પણ પાપસ્થાનકને) સેવે છે. ત્યારે દુષ્કર કાર્ય કર્યું સમજવું? આ પ્રશ્નનેા ઉત્તર્ એ છે કે “ કરેલાં પાપા ગુણવ ́ત ગુરુ મહારાજની પાસે નિ`લ ભાવથી જણાવીને તેમના કહ્યા મુજમ પ્રાયશ્ચિત્તાદિ કરીને આત્માને નિલ બનાવવા.'' આ કામ બહુજ દુષ્કર છે. મેં પાપ કર્યુ છે, અથવા હે ગુરુ મહારાજ! મારાથી આ પાપ અજાણતાં થઈ ગયું છે. મારુ' શું થશે ? હવે આપ કૃપા કરીને તે પાપની શુધ્ધિ થાય, તેવા ઉપાય બતાવા ? આ પ્રમાણે હૃદયના બળાપાથી ગુરુ મહારાજને કરેલી ભૂલા જે જણાવવી તે આલાચના કહેવાય. આવી આલાચના કરવી, તે જ કામ દુષ્કર છે. આ બાબત શ્રીનિશીથસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે:~ વિજયપદ્મસુરી ધરકૃત 64 '' 'तं न दुक्करं जं पडिसेबिज्जर, तं दुक्करं जं सम्ममालोइज्जइ " ( तन्न दुष्करं यत्प्रतिषेव्यते, तद् दुष्करं यत्सम्यगालोच्यते ). અર્થ-આપણાથી જે પાપ કરાય, તે કંઈ દુષ્કર કામ નથી એટલે પાપ કરવું, એ કઈ મ્હાદુરીનું કામ નથી, પણ આપણે જે નિલ ભાવથી અજ્ઞાનાદિ કારણે ૧. આ ભાવના આતુર પ્રત્યાખ્યાન પયન્નાના ટૂંક પરિચયમાં જણાવી છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ શ્રીજૈન પ્રવચન કિાવલી ( શ્રી દશ પયન્નાના સક્ષિપ્ત પરિચય ) ૪૧ થયેલી ભૂલા ગીતાથ` શ્રીગુરુમહારાજને જણાવીએ ને પ્રાયશ્ચિત્ત કરી આત્માને ચે ખેા કરીએ, તે કામ જ દુષ્કર છે. આ રીતે કરવામાં જ ખરી કુશલતા ( હેાંશિયારી, બહાદુરી) સમાયેલી છે. આવી ખામણાંની હકીકત જણાવીને કહ્યું કે મુનિએ ખાલકના જેવા સરલ થવુ જોઈએ કારણ કે ભાષતુષમુનિ, અતિમુક્તમુનિ વગેરેની માફક સરલતા ગુણને ધારણ કરનારા પુણ્યશાલી જીવા નિર્વાણપદને જરૂર પામે છે. આ હકીકત સ્પષ્ટ જણાવીને મનમાં ભાવશષ્યને રાખનાર જીવાને થતા ગેરલાભ જણાવીને કહ્યું કે આલાચનાદિનુ લ કર્મોની આાશ છે, એમ સમજીને જે ભૂલ જે રીતે થઈ હોય, તે રીતે કહેવી જોઈએ, ને ગુરુ મહારાજના કહ્યા પ્રમાણે જરૂર પ્રાયશ્ચિત્ત કરવુ જોઇ એ. આ હકીકત જણાવીને કહ્યું છે કે આર્ભાદિના પચ્ચખાણ કરવા, પછી પાલનવિશુદ્ધનું, તે ભાવવિશુદ્ધનું સ્વરૂપ અને લેાકાકાશના દરેક પ્રદેશે અને દરેક ચેાનિમાં થયેલા જન્માદિની બીના કહી છે, પછી હિશિક્ષા આપી છે કે આ જીવ અનાદિ સંસારમાં ઘણી વાર ખાલમણે મરણ પામ્યા, ને માતાપિતા વગેરે સંબંધેા પણ ઘણાં થયા, તથા જીવ એકલા જ કર્મ કરે છે, ને તેના ફૂલ પણ તે જીવ એકલેા જ ભાગવે છે. માટે સમભાવે રહેવુ જોઈએ, પછી અનુક્રમે પંડિત મરણના વિધિ અને ફલ જણાવીને કહ્યું કે ઘણાં કામભોગાદિના સુખાથી પણ જીવને સાષ થતા નથી, અને સંસારમાં સ્રીપુત્રાદિમાંના કોઈ કોઈનું રક્ષણ કરવા સમ નથી. પછી મુક્તિનાં કારણ્ણા અને મહાવ્રતાના આરે પ ( ઉચ્ચાર) કરવાના વિધિ, તથા કેાધ કલહાતિને તજવાની તેમજ ઇંદ્રિયાને વશ કરવાની હકીકત કહીને આઠ પ્રવચન માતાને પાલવાનેા અને તપશ્ચર્યા રૂપી વહાણને ધારણ કરવાના હિતાપદેશ આપ્યા છે. પછી જણાવ્યુ` કે અંતિમ આરાધના પર્વતની ગુફા વગેરે સ્થાને પણ થઈ શકે છે, તે સાધુ સમુદાયરૂપ ગચ્છમાં પણ થઈ શકે છે. તપથી કર્મના નાશ થાય છે. તથા પડિત મરણથી જન્મ-મરણના અંત ( ઈંડા ) જરૂર આવે છે, તે પંડિત ભર્ણમાં અનશનાદિ વિધિ જરૂર કરવા જોઇએ. શરમ અભિમાન વગેરે કારણાથી જેએ આલેાચના ન કરે, તેએ આરાધક ચતા નથી. આ બધી હકીકત વિસ્તારથી જણાવીને કહ્યું કે આણંધના આમહિત સાધવામાં અપૂર્વ મદદગાર છે. સવર્ રૂપી અગ્નિકરૂપી લાકડાંને ખાળે છે. તથા જ્ઞાની આત્મા ચારિત્રાહિની આરાધના કરતાં થોડા કાલમાં ઘણાં કર્યાં ખપાવે છે. અજ્ઞાની જીવ તેવુ કામ કરી શકતા નથી. તેમજ અંત કાલે નમસ્કારાદિનું એક ૫ ગણવાથી કે ઉપયોગપૂર્વક સાંભળવાથી મરણ સુધરે છે. વળી શ્રી જિનધમ તમામ વેાનું હિત કરે છે, અને અરિહંંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ મહામગલરૂપ છે. તથા અ`તકાલની તીવ્ર વેદના ભાગવવાના અવસરે વિચારવુ કે ‘હે જીવ! નરકની તીવ્ર વેદનાની આગળ આ વેદના શા હિંસામમાં છે! અર્થાત્ બહુજ થાડી છે. તું મૂંઝાયા વગર સમતા Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર શ્રીવિજયપધસૂરીશ્વરકુન ભાવે સહન કરજે. આ બધી બીના વિસ્તારથી સમજાવીને અંતે જઘન્ય આરાધનાનું, મધ્યમ આરાધનાનું ને ઉત્કૃષ્ટ આરાધનાનું ફલ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. શ્રી મહાપ્રત્યાખ્યાન પન્નાને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી ભક્તપરિજ્ઞા પન્નાને ટૂંક પરિચય અહીં અંતકાલે ગીતાર્થ ગુરુ મહારાજ લાયક અને આહારના પચ્ચકખાણ કઈ રીતે કરાવે? આ બીના વિસ્તારથી સમજાવી છે, તેથી આનું યથાર્થ નામ ભક્ત પરિજ્ઞા સુપ્રસિદ્ધ છે. આના બનાવનાર શ્રી વીરભદ્રગણિ મહારાજે શરૂઆતમાં વર્તમાન શાસનના નાયક પ્રભુશ્રી મહાવીર દેવને નમસ્કાર કરીને શ્રી જિનશાસનની સ્તુતિ કરી છે. પછી કહ્યું છે કે જે મોક્ષનું સુખ તે જ ખરું સુખ છે, ને સંસારનું સુખ અસ્થિર છે, દુર્ગતિના દુઃખને દેનારું છે, તથા શ્રી જિનાજ્ઞાને આરાધતાં મુક્તિના શાશ્વતા સુખ જરૂર મળે છે, તેમજ અયુદ્યત મરણના ૧, ભક્તપરિણા; ૨. ઇંગિની મરણ, ૩. પાદપપગમ મરણ એમ ત્રણ ભેદો કહ્યા છે. આ પ્રસંગે ત્રણ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવીને ભક્તપરિણાને લાયક જીવની બીના જણાવી છે. પછી સંસારની વિષમતા સમજાવીને અનશનને સ્વીકારવાની ઈચ્છાવાળા મુનિને કરવા લાયક વિધિ જણાવતાં કહ્યું કે તે મુનિ જ્યારે ગીતાર્થ ગુરુ મહારાજને વંદન કરી અનશનની વિધિ કરવા માટે વિનંતિ કરે, તે અવસરે ગુરુ મહારાજ તેને વંદનાદિ વિધિ કરાવે, ને તેણે કહેલા રાષાને અંગે પ્રાયશ્ચિત્તાદિ જણાવીને વિશેષ શુદ્ધિને માટે પાંચ મહાવ્રત ઉચરાવે. ને ખમતખામણ કરાવી હિતશિક્ષા પ્રદાન, કાયેત્સર્ગાદિ સંપૂર્ણ ક્રિયા કરાવે. આ રીતે મુનિને કરવા લાયક અનશનને વિધિ સમજાવી દેશવિરતિ શ્રાવકને ઉદ્દેશીને જણાવ્યું કે વ્રતધારી શ્રાવકને અંતકાલે અણુવ્રતો ઉચ્ચરાવવાતે શ્રાવક સાત ક્ષેત્રમાં ધનનો સદુપયોગ કરી અનુકૂલતા હોય તો સંથારા દીક્ષાને પણ આચાર્યાદિ ગુરુમહારાજની પાસે સ્વીકારી અનશન સ્વીકારે. કાલદોષાદિ કારણે આ વિધિ પ્રચલિત નથી, પછી અનુક્રમે ચરમ પ્રત્યાખ્યાનની ને ભક્તપરિજ્ઞાને અંગીકાર કરવાની બીના, ક્ષેત્રની પ્રતિલેખનાની, તેમજ ત્રિવિધ આહારના પ્રત્યાખ્યાનની હકીકત વગેરે બીના જણાવીને સમાધિ પાનની બીના, સમાધિપાનના લક્ષણને ફૂલાદિની બીના ક્રમસર જણાવી છે. અહીં સમાધિપાનની વ્યાખ્યા આ રીતે જણાવી છે–૧૦ મી ગાથામાં ભક્તપરિજ્ઞા અનશનના સુવિચાર, અને અવિચાર આવા બે ભેદો કહીને, તે પછીની ગાથાઓમાં અનશન કરવાને લાયક જીવને સમાધિ પાન કરવાની હકીકત જણાવતાં કહ્યું કે ૧, એલચી, તજ ૩. નાગરેસર, ૪, તમાલપત્ર, ૫, સાકર, આ પાંચ વાનાં દૂધમાં ઉકાળીને દૂધ કાઢે કરી અનશનને લાયક જીવને પીવરાવવું. આનું નામ સમાધિ પાન કહેવાય. અનશનકાલે Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાના સ`ક્ષિપ્ત પરિચય ) ૪૩૩ વે ચિત્તની સમાધિ ( સ્વસ્થતા) ને ટકાવનારું સમાધિપાન છે; એ મુદ્દો યાદ રાખવા જોઇએ. આ હકીકત સ્પષ્ટ જણાવ્યા બાદ શ્રીસંઘને અનશનની વાત જણાવવાની અને ઉપડ્યાને દૂર કરવા કાયાત્સગ ( કાઉસગ્ગ ) કરવાની મીના, તથા આહારને તજવાની મીના સ્પષ્ટ સમજાવી છે. પછી અનશન કરનાર જીવ ચૈત્યવંદન કરીને સઘને અને આચાર્યાદિને ખમાવે, તથા પેાતાના અપરાધાને પણ શુદ્ધભાવે ખમાવે. આ રીતે કરવાથી જેમ મૃગાવતી સાધ્વીનાં પાપકર્યાં નાશ પામ્યાં, તેમ અનશન કરનાર પાપકર્માંના ક્ષય કરે છે. પછી અનશની જીવને ગુરુ મહારાજે આપેલી હિíશક્ષાનુ વર્ણન કરતાં તે જણાવે છે કે મિથ્યાત્વના નાશ કરવા, સમ્યકત્વને ટકાવનારી તે નિમલ કરનારી ભાવ ભાવવી, શ્રીવીતરાગ દેવની દ્રવ્ય ભકિત ને ભાવભકિત કરવી, નવકાર મંત્રનું સ્મરણ કરવું, સ્વાધ્યાય કરવા, વ્રતાદિને સાચવવાં, ત્રણ શલ્યના તથા ચાર કષાયેાનો ત્યાગ કરવા, ઇન્દ્રિયાને વશ કરવી, જેમ ઝાંઝવાનુ પાણી તરસ છીપાવતું નથી, તેમ અધમ કરવાથી (ધર્માવરુદ્ધ વર્તાવાથી) સુખ મળે જ નહિ, અગ્નિ વગેરેથી પણ વધારે દુ:ખ દેનારુ મિથ્યાત્વ છે. સાધુની ઉપર દ્વેષ રાખનારા જીવે દત્તની માક દુ:ખી થાય છે, સમ્યકત્વથી જ જ્ઞાનાદિ ટકે છે, શ્રીજિનશાસનની ઉપર દઢ રંગ ધારણ કરવા. સમ્યકત્વથી ભવભ્રમણ ટળે, ને મેાક્ષ મળે, અરિહંતાદિની ભક્તિથી દુર્ગતિનાં દુ:ખેા ટળે, ને મેાક્ષનાં સુખ મળે છે. ભકિત સિવાય મુકિત મળે જ નહિ, જેમ ખારી ભૂમિમાં ડાંગરનું વાવવુ. ( ઉગાડવુ' ), બીજ વાવ્યા વિના ધાન્યની ચાહના, વાદળાં વિના વર્ષીદની ચાહના, આ બધાં કાર્ય નકામાં છે, તેમ ભક્તિ કર્યા વિના મુકિતની ચાહના પણ નકામી છે. આ પ્રસંગે મણિકારનું દૃષ્ટાંત કહ્યું છે. આ બધી બીના કહીને હિતશિક્ષાના પ્રસંગે નવકારના પ્રભાવ જણાવ્યા કે તે (નવકાર ) સંસારને ક્ષય કરનાર છે. અહીં મેલ્ટ્ઝ ( હાથીના માવત)નું દૃષ્ટાંત જણાવ્યું છે. પછી કહ્યું કે આરાધના એ હાથા જેવી (કઠેડા જેવી ) અને સુગતિના માર્ગમાં થ જેવી છે, અને જ્ઞાન એ મન રૂપી પિશાચને વશ કરનારુ છે. તેમજ યવરાષિ અને ચિલાતિ પુત્રના દૃષ્ટાંતે જ્ઞાનથી વિઘ્નાદિના નાશ થાય છે અને સદૂગતિનાં સુખ મળે છે, પછી અનુક્રમે ટૂંકામાં હિંસાદિ પાંચ ઢાષાનાં કડવાં ફૂલ વગેરે કહીને અહિંસા વગેરે પાંચ ગુણાના શુભ લાદિ જણાવીને હિતશિક્ષા ફરમાવી છે કે હિંસા, જૂઠ, ચારી, મૈથુન ને પરિગ્રહના ત્યાગ કરીને અહિંસા, સત્ય, ચેરીના ત્યાગ, બ્રહ્મચર્ય ને સત્તાષ ગુણાને ધારણ કરવાથી જરૂર મુકિતનાં સુખા મળે છે. અહિંસાદિ પાંચ ગુણ્ણાના ઉપદેશનું રહસ્ય ઢંકામાં હિતશિક્ષા રૂપે આ પ્રમાણે જાણવું- ૧. કાઈ પણ જીવને હણવા નહીં, ર. પાતાની જેવા બીજા જીવાને ગણીને કોઇની પણ લગાર પણ આંતરડી દુ:ખાય, તે રીતે પિરતાપના વધ વગેરે કરવા જ નહિ, કારણ કે કોઈને પણ દુ:ખ ગમતું જ નથી, બધા જીવા સુખને ચાહે છે. માટે દયા જેવે Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રીવિજયપધસૂરીશ્વકૃત કોઈ ધર્મ નથી. હિંસા કરતાં તે સગાંઓને પણ વધ કરાવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. ૩. બીજા ની દયા પાળતાં સ્વદયા જરૂર સચવાય છે. ૪, ચંડાલની જેમ હિંસક છ દુઃખી જ થાય છે. પ, અહિંસાનું (દયાનું) ફલ આરોગ્ય, શુભગતિનું દીઘ (લાંબું આયુષ્ય, ચક્રવર્તિ આદિની રાજ્ય કૃદ્ધિ વગેરે જાણવું. ૬. જો મુનિ પણ દૂષિત ભાષા બેલે, તો તે કથા લેપાય છે, ૭. સાચાં વેણ જ વખણાય છે, ૮. સાચાં વેણનાં ફલો વિશ્વાસ વગેરે જાણવાં. ક, જૂઠાં વેણ બોલવાનાં ફલ-અવિશ્વાસ, ચંડાલપણું વગેરે કહ્યાં છે. વસુરાજા અસત્ય બોલતાં દુર્ગતિને પામે. ૧૦. એક ઘાસ જેવી ચીજ પણ માલિકને પૂછવા સિવાય લેવાય નહિ, ૧૧, જે જેનું ધન ચારે, તે તેના જાન પણ કર્યો છે. ૧૨. અદત્ત ચીજ લેવી, એ કામ લોકવ્યવહારથી વિરુદ્ધ છે. ૧૩. અદત્તાદાન (ચોરી વગેરે) નાં ફલો નિર્ધનપણું, દુર્ગતિ વગેરે જાણવાં. ૧૪. શ્રાવકપુત્ર ચારીના પાપે બહુજ દુ:ખી થ. ૧૫. કામ દોષનું કારણ છે. ૧૬. મૈથુનસંજ્ઞા દુ:ખને દેનારી છે. ૧૭. સર્પના જેવો કામ છે, ૧૮, ભયકંર વેદના અને દુર્દશાને પમાડનારે કામ છે. ૧૯. કામ (વિષયવાસના; મૈથુન)ના પાપે કુબેરદત્તાદના બેહાલ થયા. ૨૦. સ્ત્રી દષની વેલડી છે. ૨૧ દુઃખરૂપ સમુદ્રમાં પાડનારી છે, રર. મહાપુરુષે રૂપી પર્વતોને ભેદનારી નદીના જેવી સ્ત્રી છે. ર૩. સ્ત્રી નાગણ જેવી છે, તેના વિશ્વાસ કરનાર છવ વગર મતે મરે છે. ર૪. મનને હરનારી (ભ્રમિત કરનારી, ભરમાવનારી ) સ્ત્રી છે. ૨૫. રાજા તરફથી ફાંસીના હુકમને પામેલા પુરુષના ગળામાં પહેરાવેલી કરેણના લાલ ફૂલોની માળા જેમ તે (પુરૂષ) ના વિનાશને (મરણને) સૂચવે છે, તેમ સ્ત્રી પણ શગીજનના અચાનક મરણને સૂચવે છે. ર૬. સ્ત્રીનો રાગી દેવરતિ રાજા બહુ જ હેરાન થઈ દુર્ગતિને પામે, ૨૭. શેક પાપાદિને કરાવનારી અને મોહવિષયને વધારનારી સ્ત્રી છે. ર૮. ચારિત્ર રૂપ ભાવપ્રાણુનો નાશ કરનારી અને મુનિવરેના પણ મનને ચલત કરનારી સ્ત્રી છે. જુઓ, સિંહ ગુફાવાસી મુનિ કેશા વેશ્યાને જોઈને ચલિત થઈ ગયા. ૨૯. પાણીના પૂરવાળી નદીની જેમ ભવ સમુદ્રમાં બુડાડનારી સ્ત્રી છે. ૩૦. મોટા સમુદ્રના મોજા જેવી જુવાની અસ્થિર છે, કાયમ રહેવાની નથી. જરૂર તે જુવાની જવાની છે. ૩૧, સંગને અર્થ આસકત મોહ, મમતા થાય છે. સંગમાં ફસાયેલો જીવ મણિપતિની જેમ બીજાને મારતાં વાર લગાડતો નથી. ૩ર. સંગને ત્યાગ કરનાર જીવ ચક્રવર્તિથી પણ વધારે પરમ સુખને ભોગવે છે. આ હિતશિક્ષા બત્રીશી નિજ ગુણ રમણતાને જરૂર વધારે છે. માટે તેની ભાવના વારંવાર કરવી, આ હકીકત કહ્યા પછી અનુક્રમે નિદાન (નિયાણું) નું સ્વરૂપ, અને રાગદ્વેષને મોહના ભેદ સમજાવીને જણાવ્યું કે રાગથી ગંગદત્તને દુ:ખી થવું પડ્યું, એમ શ્રેષથી વિભૂતિ હેરાન થયો. તથા ચંડપિંગલ મેહથી હેરાન થયા, તથા જે કઈ માણસ Page #484 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ પયનનો સંક્ષિપ્ત પરિચય) ૪૩૫ કાચની ઉપર થયેલા મોહથી તે વપૂરને દઈને બદલામાં કાચને ગ્રહણ કરે, તો તે મૂર્ખ જ ગણાય, એમ કાચ જે ! રાગ મહાદિની જાલમાં ફસાઈને વૈયરનના જેવી મોક્ષ માર્ગની આરાધનાને હારી જનારે જીવ જરૂર મૂર્ખ જ ગણાય. હે જિનેશ્વર દેવ! તમારા પ્રસાદથી મારાં દુ:ખનો ને કમને ક્ષય થાઓ, આવી જે માગણી તે નિયાણું ન કહેવાય, જે નિદાનાદિ દોષોને છડે, તે મેક્ષનો સાધક આત્મા જાણવો. અને ઇંદ્રિયોના શબ્દાદિ વિષયોમાં આસકિત ભાવને ધારણ કરનારા જે સંસારમાં ભમે છે, તથા પિતાનાં હાડકાંને ચાટવા જેવા વિષયો છે. તેમજ સંગ એ પરિશ્રમનું કારણ છે, કેળની અંદરના ગર્ભ (વચલા ભાગ)ની જેવા સાર વિનાના વિષયો છે. આ પ્રસંગે પાંચ દતો જણાવ્યા છે. પછી જણાવ્યું કે ઇંદ્રિયાને વશ કરવી, મોક્ષ માર્ગની આરાધના કરવી, કષાયોને તજવાથી સુખ મળે, ને કષાય કરવાથી દુ:ખ મળે. અહીં નંદ અને પરશુરામાદિના દષ્ટાંતો દીધા છે. આ બીના સાંભળીને અનશન કરનાર જીવ ગુરુને કહે છે કે આવી હિતશિક્ષા મને વારંવાર સાંભળવાનો અવસર મળજે. પછી કહ્યું કે પરીષહાદિના અવસરે કરેલી અનશનની પ્રતિજ્ઞા સંભારીને મન સ્થિર રાખવું. આ રીતે વર્તવાથી અવંતી સુકમાલ મુનિરાજ આરાધક થઈ સદ્ગતિને પામ્યા. અનશન ભાવમાં રહેલા વિચારવું જોઈએ કે સંસાર અસાર છે, ધર્મરૂપી વહાણ મહાદુર્લભ છે. અને તે ચિંતામણિ વગેરેની જેનું અપૂર્વ (પ્રભાવશાલી) છે. આ રીતે વિચારવું, ને અંત સમય સુધી નવકાર મંત્રનું સ્મરણ કરવું. આ પ્રમાણે વર્તનારા જેવો જઘન્યથી સૌધર્મ દેવકે અને ઉત્કૃષ્ટથી અચુત દેવલોકે અથવા સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થાય છે. શ્રી ભક્તપરિજ્ઞા પન્નાને ટૂંક પરિચય પૂરો થયો ૫. શ્રી નંદુલ વૈચારિક પન્નાને ટૂંક પરિચય અહીં કર્તાએ તંદુલ (ચોખા)ની ૪૬૦ કરેડ અને ૮૦ લાખ સંખ્યા જણાવીને વૈરાગ્યાદિનો ઉપદેશ આપે છે, તેથી આનું નામ “નંદુલચારિક પ્રકીર્ણક યથાર્થ (નામને અનુસાર થતા અર્થવાળું) જ છે. ટૂંકામાં એમ પણ જરૂર કહી શકાય કે તંદલેના વિચારવાળે જે પયને, તે તંદુવૈચારિક પ્રકીર્ણક કહેવાય. આની ગદ્યરચના અને પદ્યરચના બહુ જ સુંદર છે. એમાં વિશિષ્ટ શબ્દ રચના સાથે અર્થની સંકલના પણ પ્રૌઢ જ છે. એથી આની પ્રાચીનતા સાબિત થાય છે. તેમજ છપાયેલી શ્રીદશવૈકાલિક ચૂણિ (પાનું પાંચમું) વગેરે શાસ્ત્રોમાં આનું નામ જણાવ્યું છે, તેથી પણ સાબિત થાય છે કે દશ વૈકાલિક ચૂર્ણિકારના સમયની પહેલાં જ આ પ્રકણિકના રચનાર મહાસમર્થ પ્રતિભાશાલી ગીતાર્થે શ્રીસ્થવિર ભગવંત થયા છે. આને મખ્ય Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત વિષય ( અધિકાર) અશુચિ ભાવના છે, બીજા ગ્રંથામાં ન મળી શકે એવુ અપૂર્વ એધદાયક અશુચિ ભાવવાનુ` વિસ્તારથી વર્ણન અહીં જ કર્યુ છે. (૧) પાછલા ભવનું આયુષ્ય પૂર્ણ થયા પછી જ સ`સારી જીવ નવા (આગામી) મનુષ્ય ભવના આયુષ્યના ઉદય જ્યારે થાય, ત્યારે માતાના ગર્ભમાં દાખલ થાય છે, આ હકીકતથી માંડીને તે જીવ ગભ માં ઔદારિક શરીર શી રીતે કયા ક્રમે અનાવે છે ? (૨) ત્યાં ગર્ભમાં કઈ રીતે આહાર કરે છે? (૩) તે ગ્રહણ કરવા આહાર કેવા કેવા સ્વરૂપે પિરણામ પામે છે? (૪) ચેાનિનું સ્વરૂપ શુ' ? (૫) ગર્ભમાં રહેલા જીવ ઔદારિક શરીરના દરેક અવયવેા કયા ક્રમે કેટલા ટાઈમમાં બનાવે છે? (૬) ગર્ભમાં જીવ કેવા સ્વરૂપે રહે છે ? (૭) જન્મકાલે તે છત્ર શરીરના કયા ભાગથી બહાર નીકળે છે ? (૮) જન્મ્યા બાદ તે કેવા કેવા સ્વરૂપે કયા ક્રમે મેટા થાય છે ? વગેરે પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા મેળવવાનું અપૂર્વ સાધન આ તંદુલવૈચારિક પયન્ના છે. દાકતરી કે વૈદ્યક લાઈનના અનુભવી સીવીલ સર્જન, વૈદ્ય વગેરે પણ જો અહી` કહેલી શારીરિક હકીકતને હાલની નવીન શારીરિક શેાધખેાળની સાથે સરખાવે, તેા તેમને શરીર રચનાનું ઘણુ નવુ અને ટંકશાલી જ્ઞાન જરૂર મળે અને તેઓ રાજી થઈને જરૂર જણાવે કે આ હકીકતનું મૂલ સ્થાન શ્રીસ જ્ઞપ્રભુનાં વચના જ છે, આમાં ૫૮૬ ગાથાઓ છે, તે શેષ ભાગ ગદ્ય ( વાકય રૂપે) છે, તેમાં શરૂઆતમાં અનુક્રમે મંગલાચરણ અને અભિધેય (અહીં કહેવાની બીના) કહીને જીવ ગર્ભમાં જેટલે ટાઇમ રહે, તેના દિવસ રાત્રિ મુહુ ધાસોચ્છ્વાસનું, અને બીજ કાલાદિનું પ્રમાણ, તથા શ્રી આદિમાંના કાને લેાહી વિગેરેની વિશેષતા હોય ? ગર્ભમાં જીવ કેવી સ્થિતિમાં રહે છે ? વગેરે પ્રશ્નાના સ્પષ્ટ ખુલાસા કરીને જણાવ્યું કે જીવ જે ટાઈ મે ગર્ભમાં દાખલ થાય, તે જ ટાઇમે કા ણકાયયાગથી જે માતાના લાહીના અને પિતાના વીના આહાર કરે, તે આજ આહાર ( આજાહાર) કહેવાય. પછી તેમાંથી થતી કલલ, અશ્રુ, પેશી વગેરે અવસ્થાનું અને શિરા ( નસ) ધમની રોમાદિની સંખ્યાનું વર્ણન કરીને જણાવ્યુ કે ( ગર્ભામાં રહેલા જીવને મળ મૂત્ર ન હોય અને તે ગ્રહગ કરેલેા તમામ આહાર્ કાન વગેરે ઇંદ્રિયા રૂપે પરિણમાવે છે. એટલે તે આહારમાંથી ઇંદ્રિયા મનાવે છે. તથા ગર્ભમાં રહેલા જીવને કવલાહાર ન હેાય, આ બીના સ્પષ્ટ જણાવીને રસહરણી શિરાનુ અને ગર્ભના જીવ તે દ્વારા જે રીતે આહાર લે છે તે મીના, તથા ગર્ભમાં રહેલા જીવે અનાવેલા શરીરનાં અંગામાંના કેટલાએક અગેામાં જો શુક્રની વિશેષતા ( અધિકપણું ) હાય, તા તે અંગેા વ્યવહારથી એમ કહેવાય છે કે આ પિતાનાં અ`ગેા છે, અને જે અંગામાં લેાહી વધારે હોય, તે અગા માતાનાં કહેવાય. આ રીતે શરીરનાં અંગાની મીના કહીને જણાવ્યું કે ગર્ભમાં રહેલા કોઈ જીવ ખરાબ ભાવનાથી મરીને નરકે જાય, અને શુભ ભાવનામાં મરતાં દેવલાકમાં જાય, તથા ગર્ભના જીવ ચત્તો, Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન પ્રવચન કિરણાવલી (શ્રી દશ પનાને સંક્ષિપ્ત પરિચય) ૪૩૭ પડખાભેર વગેરે સ્વરૂપે ગર્ભમાં રહે છે, આ હકીકત સ્પષ્ટ જણાવીને (ગાથાઓમાં) ગર્ભનું સ્વરૂપ, અને જન્મની બીના જણાવતાં કહ્યું કે, પગ વગેરેમાંના કોઈ પણ અવયવથી ગર્ભમાંથી જીવ બહાર નીકળે છે. અને કઈ પાપી જીવની અપેક્ષાએ ગર્ભમાં રહેવાને કાલ ૧૨ વર્ષને પણ ઘટી શકે છે. એમ ૫૫ મી ગાથામાં કહ્યું છે. પછી અનુક્રમે બાલદશા વગેરે ૧૦ દશાઓનું, અને આક્ષેપણ વગેરે ૧૦ અવસ્થાઓનું સ્વરૂપ કહીને જણાવ્યું કે સુખી જીવે ધર્મની આરાધના કરવી જોઈએ, તેથી વધારે ધર્મની આરાધના દુ:ખી આત્માએ દુ:ખનો નાશ કરવા માટે અને સુખ પામવા માટે જરૂર કરવી જોઈએ. પુણ્યથી ઉત્તમ જાતિ કુલ વગેરે પ્રાપ્ત થાય છે. પછી ક્રમસર યુગલિયાનું સ્વરૂપ, તેમના સંસ્થાન તથા સંવનન (સંઘયણ )નું સંસ્થાનાદિની હાનિનું સ્વરૂપ કહ્યું છે. પછી અવસર્પિણીના આરાની અપેક્ષાએ તેમજ સો (૧૦૦) વર્ષમાં યુગ–અયન-ઋતુ-માસ-પક્ષ-દિવસમુહૂર્ત તથા ઉછુવાસની સંખ્યા, તંદુલની સંખ્યા, મગ વગેરેની સંખ્યા અને સમય ઉછૂવાર -પ્રાણ-સ્તોક-લવ ને મુહૂર્તનું સ્વરૂપ તથા નાલિકા (નળી) ના છિદ્રનું અને તેના પાણીનું સ્વરૂપ, તેમજ એક વર્ષના દિવસાદિનું પ્રમાણ સ્પષ્ટ સમજાવીને મનુષ્યાદિના સંપૂર્ણ આયુષ્યમાં નિદ્રાદિના વિભાગો જણાવ્યા છે. એટલે જિંદગીનો કેટલે કેટલો ભાગ નિદ્રામાં, બાલ્યાવસ્થામાં તથા જુવાનીમાં, તેમજ ઘડપણમાં જાય છે, તે જણાવીને હિતોપદેશ આપવો કે ધર્માધનને કાલ બહુ જ થોડા રહે છે. માટે પ્રમાદનો ત્યાગ કરી પરમ ઉલ્લાસથી શ્રીજિન ધર્મની સાત્વિકી આરાધના કરી મુક્તિનાં અવ્યાબાધ સુખ મેળવવા, એમાં જ માનવ જીવનની સાચી સાર્થકતા રહેલી છે. ધર્મારાધનની ઉત્તમ તક ગુમાવનારા જીવને અંતે જરૂર પશ્ચાત્તાપ થાય છે. આ પ્રસંગે આત્મજ્ઞાનનો ઉપદેશ દઈને કહ્યું કે આયુષ્ય વગેરે નદીના પાણીના વેગ વગેરેની જેવા છે, ને સંસારરૂપી સમુદ્રમાં જન્મ, જરા, મરણરૂપી પાણી ઠસોઠસ ભરેલું છે. આ રીતે કહીને યુગલિક પુરુષાદિના પૃષ્ઠ કરડક (મેટી પાંસળીઓ) વગેરેના પ્રમાણાદિની બીના અને અધેગામિની (શરીરના નીચેના ભાગ તરફ જનારી) શિરા (નસ)ની બીના, તથા પિત્તાદિને ધારણ કરનારી શિરાઓ (ન)ની બીના, તેમજ શરીરમાં રહેલા લેહી શુક્રાદિની બીના અનુક્રમે વિસ્તારથી સમજાવી છે. પછી વૈરાગ્યનો ઉપદેશ દેતાં જણાવ્યું છે કે મૂઢ આત્માઓ અજ્ઞાન અને મોહને વશ થઈને જ સ્ત્રીના દેહને સુંદર માને છે. પણ તેઓએ સમજવું જોઈએ કે જે સ્ત્રીના શરીરની અંદરનો માંસાદિ ભાગ બહાર આવે, અને ચામડીને ભાગ અંદર જાય, તે જરૂર તે જોઈને તિરસ્કાર થયા વિના રહે જ નહિ, સમજુ આત્માને તો જરૂર વૈરાગ્ય થાય જ. કારણ કે, તે તો સમજે છે કે શરીર તો મલમૂત્રાદિ અશુચિ પદાર્થોથી ભરેલું અપવિત્ર જ છે. ફકત ચામડી, લૂગડાં, ઘરેણાં વગેરેથી જ તેની ક્ષણિક (થોડી વાર રહે તેવી) સુંદરતા જણાય છે. માટે હે જીવ! તારે વૈરાગ્ય ભાવમાં રહેવું, એ જ પરમ શ્રેયસ્કર છે. તથા વિષયો કિંપાક ફલની જેવા Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ભય'કર દુ:ખ દેનારા છે, તેમજ સ્ત્રીજાતિ ઘણા ઢાષાની ખાણ જેવી છે, માટે તેની ઉપર માહ રાખવા જ નહિ. આ રીતે વિષય પ્રત્યે વૈરાગ્યભાવને પ્રકટાવનાર હિતાપદેશ દઈને અનુક્રમે સ્ત્રીનાં ૯૩ નામ અને તેની ( તારી, મહિલા આર્દ્રિ નામની ) વ્યુત્પત્તિ, તથા સ્ત્રીનું ચરિત્ર તેમજ સ્વરૂપ વૈરાગ્યભાવના પ્રકટાવવાના ઇરાદાથી સ્પષ્ટ જણાવીને ગ્રંથકારે કહ્યું કે જડ જેવા થવાને હ્રિતાપદેશ દેવા નકામેા છે. કારણકે તેમને તેની તલભારે પણ અસર થતી જ નથી. માટે બુદ્ધિશાલી આસન્નસિદ્ધિક ભવ્ય જીવેએ સમજવું જોઇએ કે મરણાદિનાં દુ:ખાને ભાગવવાના અવસરે પુત્ર શ્રી વગેરે પરિવામાંને કોઈ પણ જીવ દુ:ખથી બચાવી શકતા નથી. માવસરે પરભવ જાતાં એક ધમ જ સાથે આવે છે, ધર્મનું જ શરણ લેવુ એ સાચું શણ છે. તેનાજ પ્રભાવે ઇંદ્રાદિની તે રાજ્યાદિની ઋદ્ધિ વગેરે તેમજ અંતે મેાક્ષના પણ સુખા મળે છે. આ રીતે ગ્રંથકારે ધનું ફૂલ વગેરે કહીને આ તંદુલવૈચારિક પ્રકીર્ણકને પૂર્ણ કર્યાં છે. પ. શ્રીત દુલવૈચારિક પ્રકીર્ણાંકના સક્ષિપ્ત પરિચય પૂરો થયા ૬. શ્રીસંસ્તારક પ્રકીર્ણાંકના ટૂક પરિચય સસ્તારક એટલે સ થારા નિમલ ચારિત્રાદિના સાધક મુનિવરો પાતાના જ્ઞાનના ઉપયાગથી કે જ્ઞાની ગુરુ મહારાજના કહેવાથી અંત સમય જાણીને અતકાલે જે વિધિ પૂર્ણાંક જેવી આરાધના કરે તે શ્રીના અહીં વ`વી છે, તેથી આ સસ્તારક પયન્ના કહેવાય છે, જેમ અહીં અંતિમ કાલની આરાધનાનું વર્ણન કર્યુ છે, તેમ ચતુ:શરણ, ભક્તપરિજ્ઞા, મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણકામાં પણ જુદી જુદી પદ્ધતિએ ઢંકામાં કે વિસ્તારમાં તેવું જ વર્ણન કર્યુ છે. એટલે દશ પયન્નાઓમાં પયન્નાએમાં આરાધનાના અધિકાર ( વર્ણન ) આવે છે, એમ ખુશીથી કહી શકાય. અહીં શરૂઆતમાં શ્રીમહાવીર પ્રભુને નમસ્કારાદિ કરીને સ ંસ્તારકનું આરાધના સ્વરૂપ જણાવ્યું છે. પછી કહ્યું કે આત્માને સારી રીતે તારે એટલે શુકલ ધ્યાન, કેવલજ્ઞાન, મેાક્ષ રૂપ લાભ પમાડે તે સસ્તારક કહેવાય. આ રીતે સસ્તારકની વ્યાખ્યા જણાવીને શ્રમણપણાની ઉત્કૃષ્ટતા વર્ણવી છે. પછી અનુક્રમે સંસ્તારકનું પરમ મંગલિકપણું અને તેને સ્વીકારનારા મુનિવરોને આત્મિક વીર્યાંલ્લાસ તથા પરમા (માક્ષ)ના લાભ વગેરે બીના સ્પષ્ટ જણાવીને કહ્યું છે કે સસ્તારક એ વસુધારા જેવા ને તી સ્વરૂપ છે. તથા અહીં મોક્ષના લાભ વગેરે ત્રણ કાર્યાં સધાય છે; માટે આ સંસ્તારક ( સંથારા કરવા રૂપે કરાતી અંતિમ સમયની આરાધના) તીથ સ્વરૂપ કહ્યો છે, તેમજ ખરું રાજ્ય તા મોક્ષનું જે રાજ્ય તે જ છે. નિજ ગુણ રમણતાના અપૂર્વ શાન્ધતા આનંદને ભાગવનાર આ સસ્તારક ભાવમાં Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાના સ`ક્ષિપ્ત પરિચય ) ૪૩૯ રહેલા મુનિવરા મેક્ષ રાજ્યના રાજા છે. આ રીતે જણાવેલી બીનાને વિસ્તારથી સમજાવીને શુદ્ધ સંસ્તારકનું ને અશુદ્ધ સસ્તારકનું સ્વરૂપ કહીને જણાવ્યુ` છે કે મુનિ જે દિવસે સસ્તારક વિધિને અંગીકાર કરે, તે દિવસે તેને બહુજ કર્મને રાદિ રૂપ આત્મિક લાભ થાય, ને દરેક સમયે કર્મના ક્ષય થાય, તથા તે ટાઇમે મુનિને ચક્રવર્તીના સુખથી પણ વધારે ચઢિયાતું સુખ હોય છે, કોઈને નાટક જોવામાં જેવી પ્રીતિ હાય, તેથી પણ વધારે પ્રીતિ શ્રીજિનવચનનું મનન (રાણ, વિચાર, ભાવના) કરનાર આ સસ્તારક ભાવમાં રહેલા મુનિરાજને હેાય છે. વ્યાજબી જ છે કે જેટલે અંશે રાગના અભાવ હાય તેટલે અંશે નિર્દોષ આત્મિક સુખના અનુભવ થાય છે. આ રીતે અંત સમયમાં પણ આ સસ્તારક ભાવને સ્વીકારનારા ભવ્ય જીવા આત્મકલ્યાણ જરૂર કરી શકે છે, નિશ્ચયનચે આત્મા એજ સસ્તારક કહેવાય. કારણ કે આ ટાઇમે આત્મા નિજસ્વરૂપમાં વર્તે છે. આ બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું કે સસ્તારક ભાવને અંગીકાર કર્યાના મુખ્ય માર્ગ એ છે કે ચામાસામાં તપશ્ચર્યા કરીને શિયાળામાં સસ્તારકના વિધ કરવા જોઈએ, આવી નિલ આરાધના કરીને આમહિતને સાધનારા પુણ્યાત્માઓમાં દૃષ્ટાંત તરીકે અણુ કાપુત્ર આચાર્ય, સ્કંધસૂરિના શિષ્યા, સુકારાલમુનિ, અવંતીકુમાલ, ધમ સિંહમુનિ, ચાણકય, અમૃતધાષમુનિ, ચંડવેગ, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ વગેરે જાણવા. આ બધી મીના જણાવીને કહ્યું કે સસ્તારક ભાવમાં રહેલ મુનિરાજ સાગાર પ્રત્યાખ્યાન કરે. યાગ્ય અવસરે પાણીના પણ ત્યાગ કરે, સ સંઘને ખમાવે, સ અપરાધેા ખમાવે, તેમજ અનશનની અનુમાદના કરે, અને ચારે ગતિના દુ:ખા, તથા થઇ ગયેલા અનંતા જન્મ-મર્યાદા વિચાર કરીને, તેમજ અન્યત્વ ભાવનાને ભાવોને નિમમત્વ ભાવમાં વર્તે. પછી આચાર્યાદ્રિને તે સર્વ જીવરાશિને ખમાવે. આ રીતે વિધિ સાચવનાર તે મુનિ ઘણાં કર્મોને ખપાવે છે. આ પ્રસંગે શ્રીગુરુ મહારાજ તે મુનિને હિતશિક્ષા દેતાં જણાવે છે કે આ સસ્તારક ભાવની યથા સાધના કરનારા ભવ્ય અા ત્રીજે ભવે માક્ષે જાય છે. ૬. શ્રી સંતારક પ્રકીર્ણાંકના સંક્ષિપ્ત પરિચય પૂરો થયેા. ૭. શ્રી ગચ્છાચાર પ્રકીણુંકના સક્ષિપ્ત પરિચય ગચ્છના અર્થ સાધુઓના સમુદાય થાય છે. તેમના આચારનું વર્ણન અહી કર્યુ છે. તેથી આનું નામ ‘ગચ્છાચાર પ્રકીર્ણ ક' યથા છે. આના બનાવનાર શ્રીસ્થવિર ભગવતે (૧) આચાય` (૨) સાધુઆ (૩) સાધ્વીએ આ ત્રણની બીના શ્રીમહાનિશીથ, અહુકલ્પ અને વ્યવહારસૂત્રને અનુસારે વર્ણવી છે. એટલે એ ત્રણે છેઃ સૂત્રેામાંથી આને ઉદ્ધાર કર્યાં છે. આ પયન્નાની શરૂઆતમાં પહેલી ગાથામાં પ્રભુશ્રી મહાવીરદેવને Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રી વિજયપત્રસૂરીશ્વરકૃત નમસ્કાર કરીને કહ્યું છે કે હું ગચ્છને આચાર જણાવું છું. બીજી ગાથાથી માંડીને ૭મી ગાથા સુધીની ૬ ગાથાઓમાં મુનિઓને ગરછમાં રહેતાં શા શા લાભ થાય છે ? તે બીના અને પ્રસંગે બીજી પણ બીના સ્પષ્ટ જણાવી છે. પછી ઉત્તમ આચાર્યના ને અધમ આચાર્યના લક્ષણ વગેરે ૮મી ગાથાથી ૪૦મી ગાથા સુધીની ૩૩ ગાથાઓમાં જણવ્યા છે અને તે પછીની ૬૬મી ગાથાઓમાં સાધુ મુનિરાજના આચારાદિનું વર્ણન કર્યું છે. તે પછીની ૨૮ ગાથાઓમાં સાધ્વીઓના આચારાદિનું વર્ણન કર્યું છે આ રીતે આને દૂક સાર જાણે હવે આ ગચ્છાચાર પન્નાને પરિચય ટૂંકામાં આ પ્રમાણે જાણે-અહીં શરૂઆતમાં મંગલ, અને અભિધેય (ગ્રંથમાં કહેવાની બીના) વગેરે કહીને જણાવ્યું છે કે મુનિવરોએ ચ૭માં રહીને ગચ્છનાયકની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ ને ગચ્છની મર્યાદાને જરૂર પાળવી જોઈ એજેઓ ગચ્છની મર્યાદા તરફ બેદરકારી રાખી સ્વભાવે વતે છે, તેઓ વધારે કાલ સંસારમાં ભટકે છે. તથા આત્માથી સાધુઓના સમુદાય રૂપ ગચ્છમાં સાધુઓએ રહેવું. તેમજ તે ગ૭માં આચાર્યને ખરો આધાર હોય છે, તેથી તેની પરીક્ષા કરવાનો વિધિ, અને ઉમાગે ( અવળે માગે; વિપરીત માગે) રહેલા સુરિનું લક્ષણ વગેરે બીના વિસ્તારથી સમજાવીને કહ્યું કે જે આચાર્ય આજ્ઞા વિનયાદિ સદ્ગુણી ગછને માટે ઉપકરણાદિ સાધનોને સંગ્રહ કરવો વગેરે કાર્યો કરે નહિ ને ગછના સાધુઓને ઇચ્છા, મિચ્છા તહકાર, છંદના,નિમંત્રણા વગેરે દર્શાવધ ચક્રવાલ સામાચારી શીખવે નહિ, તથા મુનિમાર્ગ (સાધુના આચાર)ને સમજાવે નહિ, તે આચાર્ય તે ગુણ ગચ્છના શત્રુ જેવા જાણવા તથા જે શિષ્ય શ્રીઆચાર્ય ભગવંત વગેરે ગીતા વડીલ મહાપુરુષેની આજ્ઞા પ્રમાણે વર્તે નહિ અને આચાર્યને બદલે પિતે ગ૭માં સારણા વારણા ચણા પડાયણા કરે, તથા પરમોપકારી શ્રી ગુરુ મહારાજની ખબર લે નહિ તે શિષ્ય શત્રુ જે જાણવોઆ વાત સ્પષ્ટ જણાવીને કહ્યું કે આત્માથી વિનયાદિ સદ્દગુણી શિષ્ય કર્મોદયે ઉન્માર્ગે ગયેલા ગુરુને પણ સન્માર્ગે ચાલતા કરે છે. આ પ્રસંગે વિનીત શિષ્ય કઈ વિધિએ કેવાં નમ્ર વચનાદિ સાધનોથી પૂજ્ય શ્રી ગુરુ મહારાજને સન્માર્ગે લાવવા, તે વિધિ વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી અનુક્રમે નિર્મલ સંયમધારી સાધુનું સ્વરૂપ અને સભાગે રહેલા સૂરિનું તથા ઉન્માર્ગગામી સૂરિનું લક્ષણ, તેમજ શુદ્ધ ધર્મોપદેશકનું સંવિપણું અને સંવિપક્ષનું લક્ષણ વગેરે બીના જણાવીને પછી કહ્યું કે ગ૭માં પૂછા, પ્રતિપૃચ્છા વગેરે જરૂર થવાં જ જોઈએ. જે તેમ ન થાય તો ગચ્છ સ્વછંદી બની જાય. તથા શ્રી તીર્થંકર દેવે ફરમાવ્યું છે કે શિષ્યોની ભૂલ જણાય તો ગુરુએ તેમને સમજાવીને સુધારવા, જે તેમ ન કરે તે ગુર મહારાજ જિનાજ્ઞાની વિરાધના કરનાર કહેવાય. આ બધી બીના વિસ્તારથી કહીને અનુક્રમે ગચ્છનું ને કુગચ્છનું લક્ષણ, ગીતાર્થનો મહિમા અને અગીતાર્થની નિંદા, Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને પ્રવચન કિરણાવલી (શ્રી દશ પન્નાનો સંક્ષિપ્ત પરિચય) ૪૪૧ તથા અગીતાર્થ-કુશીલાદિની સોબત નહિ કરવાનો આબાદ ઉપદેશ આપે છે. પછી અનુક્રમે ગ૭માં રહેનારા મુનિવરાદિને થતા લાભ અને ગચ્છવાસી મુનિવરાદિના લક્ષણ કહીને જણાવ્યું કે મુનિઓ ૬ કારણે આહાર કરે. દીક્ષા પર્યાયાદિકથી જેઓ મોટા હોય તેમનું સન્માન જરૂર સાચવવું. સાધુઓ સાવીનાં વસ્ત્રો વાપરે નહિ, તેનાં અંગોપાંગાદિને એકાગ્રતાએ ખરાબ ભાવનાથી જુવે નહિ, તથા તેનો વિચાર પણ કરે નહિ. તેમજ સાધ્વીને પરિચય કરે નહિ. આ રીતે જણાવીને કહ્યું કે સાધુએ સાવીને સંસર્ગ (પરિચય, વાતચીત વગેરે) ન કરવો જોઈએ, અને સંનિહિત દેષાદિથી દૂષિત આહારદિને વાપરવા નહિ, તથા સંયમધર્મની આરાધના કરવામાં અપ્રમત્તભાવે પ્રયત્નશીલ થવું જોઈએ, તેમજ ૬ જવનિકાયના રક્ષક બનીને દ્રવ્યાભિગ્રહાદિને જરૂર ધારણ કરવા જોઈએ. આ બીના સ્પષ્ટ જણાવીને કહ્યું કે મુનિએ ખજૂરીના પાંદડાંની સાવરણથી કાજે ન કાઢવા જોઈએ, કારણ કે તેથી દયા સચવાતી નથી. સચિત્ત પાણીના તથા અન્ન આદિના સમારંભાદિને ત્યાગ કરે . તેમજ પુષ્પાદિને સ્પશદિ કરવા નહિ (અડવું પણ નહિ). હાસ્ય ક્રીડાદિને વર્જવાં, સ્ત્રીને અડવું પણ નહિ. આ બીના તથા તેને અનુસરતી બીજી પણ બીના સ્પષ્ટ જણાવીને કહ્યું છે કે મુનિએ અયોગ્યને દીક્ષા દેવી નહિ, નિગુણ સાધુને દૂર કરે, અને પોલાણવાળા પાટ-પાટલા વગેરે વાપરવા નહિ, જેથી સંયમને પુષ્ટિ મળે તેવાં વચ્ચે વાપરવાં. તથા હિરણ્યાદિને અડવું નહિ, સાવીનાં પાત્રો અને દવા વગેરે વાપરવાં નહિ, તથા જ્યાં એકલી સ્ત્રી હોય, ત્યાં ઊભું પણ રહેવું નહિ. સાધ્વીને ભણાવવી નહિ, તેમજ સાધુઓની મંડલીમાં સાધ્વીથી અવાય નહિ, ક્રોધાદિ કષાયને ત્યાગ કરે, શાંત થયેલા કષાયની ઉદીરણા કરવી નહિ. આ બધી બીના સ્પષ્ટ સમજાવી છે. પછી આ રીતે હિતશિક્ષા આપી છે કે મુનિ ક્રયવિક્રય (વેચવું, ખરીદવું) કરે નહિ, સુવિહિત મુનિ સમુદાયમાં રહે. એક સાધુ વગેરેથી કે એક સાધ્વી આદિથી ઉપાશ્રયની રક્ષા થાય નહિ, તથા સાધ્વીઓને સમુદાય પ્રામાદિની બહાર આવેલા સ્થાનમાં રહેતો હોય, તો તે ખરાબ ગચ્છ કહેવાય. તેમજ જે ગચ્છમાં એકલો સાધુ એકલી સાથ્વીની સાથે વાતચીત કરે અને સાધુપણાને ન છાજે તેવી હલકી ભાષા બોલાતી હોય તે ગછ નહિ, પણ ખરાબ ગચ્છ કહેવાય. મુનિ સ્ત્રીની છબી વગેરેને જુવે નહિ, વસ્ત્રનું સીવવું વગેરે સદોષ ક્રિયા ન કરે, અને વિલાસવાળી ગતિ વગેરે કરે નહિ, ગૃહસ્થના ઘેર કથા કહે નહિ તથા રાતે કથા ન કહે, કલેશ કરે નહિ, તેમજ બહારગામથી આવેલા સાધુઓની ઉપર વાત્સલ્યભાવ રાખે ને શરીરની શાભા ન કરે, રાતે સૂવાના ટાઈમે બે જુવાન સાથીઓના સંથારાની વચ્ચે એક વૃદ્ધ સાધ્વીને સંથારે થાય, એ રીતે તરુણ સાધ્વીએ સંથારા કરવાને વ્યવહાર છે. સાવીઓએ મે દેવું વિગેરે ક્રિયા શરીરને શોભાવવા માટે કરવી નહિ. જ્યાં ગભ વગેરે Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શ્રીવિજયપદ્મસૂરીશ્ર્વરકૃત પશુએ હેાય તેવા સ્થાને રહેવુ નહિ, તથા પ્રમાદાદિને છડીને વૈરાગ્યાદિ ગુણા ધારણ કરી સયમની આરાધના કરવી, ગુરુણી આદિના વિનયાદ્વિ કરવા તેમજ વાતચીત કરતાં સામાના તિરસ્કાર કરવાની ભાવનાએ ઉત્તર પ્રત્યુત્તર દેવા નહિ, સામાને જવામ દેવાના અવસરે સાધ્વીએ પેાતાની ગુરુણીની પાછળ ઊભા રહીને કે બેસીને જવાબ દેવા. આ હકીકત પુરુષને જવામ દેવાના પ્રસંગે સમજવી. તથા સાધ્વીએ જેથી શીલભાવના ઘટે, તેવી વાતચીત કરવી નહિ. તેમજ સાધુ કે સાધ્વી જો ગૃહસ્થના જેવી ભાષા મેલે, તે તે માસાપવાસાદિ તપના ફૂલને હારી જાય છે, એટલે તેવી આકરી તપશ્ચર્યાનું પણ સંપૂર્ણ`લ તે પામી શકતા નથી. આ બધી મીના વિસ્તારથી સમજાવીને તે કહ્યું છે કે શ્રી મહાનિશીથ, બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રમાંથી સાર લઇ ને આ પયન્નાની રચના કરી છે. જે મુનિવરો અહીં જણાવેલી મીના પ્રમાણે ગચ્છમાં રહીને પરમ ઉલ્લાસથી સયમાદિની સાત્ત્વિકી આરાધના કરશે, તેઓ જરૂર સંસાર સમુદ્રના પાર્ પામશે, એટલે મુક્તિનાં અવ્યાબાધ સુખા પામશે. ૭. શ્રીગચ્છાચાર પયન્નાના સંક્ષિપ્ત પરિચય પૂર્ણ થયા. ૮. શ્રીણિવિદ્યા પ્રકીર્ણાંકના ( ગણિવિઝા પયન્નાના ) ટ્રંક પરિચય અહી. ૮ર ગાથાઓ છે. તેમાંથી પર (બાવન )માંથી ૫૮મા સુધીના ૭ શ્લોકા અનુષ્ટુપ છંદમાં છે, બાકીની ૭૫ ગાથાઓ આર્યાં છંદમાં છે. ગણી એટલે આચાય મહારાજને ખાસ જરૂરી એવી જ્યાતિષની વિદ્યા (જ્યાતિષનું જ્ઞાન ) જેમાં ટૂંકામાં જણાવી છે તે ગણિવદ્યા કહેવાય. શ્રીઆચાય મહારાજ ગચ્છના નાયક છે, તેથી કુલ ગણુ સદ્યાદિના નિમિત્તે સારા દિવસ, તિથિ, નક્ષત્રાદ્રિને જોઈને નક્કી કરી તેઓ તે દિવસાદિમાં દીક્ષા પ્રતિષ્ઠા વગેરે કરાવે છે. આ કારણથી ‘ણિવિદ્યા' નામમાં ગણશબ્દ શરૂઆતમાં મૂકયા છે. જેવી રીતે ! અંગામાં શ્રીસ્થાનાંગસૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં જ્યાતિષની થાડી ભીના અને દૃષ્ટિવાદના ૧૧ મા કલ્યાણપ્રવાદ પૂર્ણાંમાં જયાતિષની શ્રીના બહુ જ વિસ્તારથી કહી છે, તથા ૧૨ ઉપાંગામાં સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને જમ્મૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્ર નામનાં ત્રણ ઉપાંગામાં જ્યાતિષની મીના કહી છે, તેવી રીતે દશ યન્નાઓમાં ફકત આ વિદ્યા પયન્નામાં જ જન્મ્યાતિષની ટૂંકી છતાં બહુ જ જરૂરી મીના વર્ણવી છે. આ હુકીકત ૪૫ આગમાની અપેક્ષાએ જણાવી છે. એટલે ૪૫ આગમામાં ઉપર જણાવેલાં સૂત્રો સિવાય બીજા આગમામાં જ્યાતિષની ખાસ જરૂરી શૃંખલાબદ્ધ ( ક્રમિક ) મીના કહી નથી. બાકી છૂટી છવાઈ તેવી બીના તા શ્રીપ્રજ્ઞાપનાસૂત્રાદિમાં કોઈ કોઈ સ્થલે જણાવી છે, તે પણ સ્વતંત્ર નહિ, પણ બીજા ચાલુ પ્રસંગને સ્પષ્ટ સમજાવવાને માટે ટીકાકારાદ્રિ મહાપુરુષોએ ખપ પૂરતી જયોતિષની Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાના સંક્ષિપ્ત પરિચય ) મીના જણાવી છે. આ પન્નાની ૮૨ ગાથાઓ અથ વિચારતાં આના રચનાર સ્થવિર મ`િનું અપૂર્વ જ્ઞાનિપણું સાખિત થાય છે. તેમણે ટૂંકા છતાં બહુ જ ઉપયોગી મુદ્દાએ અહીં' જણાવ્યા છે. આની ઉપર ટીકા નથી, કદાચ હોય તેા તે ઉપલભ્ય નથી. (મળી શકી નથી ). સભવ છે કે જેમ ૧૧ મા કલ્યાણપ્રવાદ (અવંધ્ય પૂર્વ) પૂર્વમાંથી સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ વગેરેના ઉદ્ધાર કર્યાં, તેમ આ ગણિવિદ્યા પ્રકીર્ણ કના કોઈ મેટા સૂત્રમાંથી કદાચ ઉદ્ધાર થયેા હાય, પણ ઉદ્ધારનુ સ્થાન જણાવ્યું નથી. અહીં શરૂઆતમાં ગ્રંથકારે પહેલી ગાથામાં જણાવ્યુ` છે કે, હું લાખલ વિધિ કહીશ. એટલે દિવસ વગેરે નવ પદાર્થીમાં કયા કયા દિવસેા સારા ગણાય, ને કયા કયા દિવસે સારા ન ગણાય? આ બાબતના નિર્ણય કહીશ. જેમ વ્યવહારમાં કહેવાય છે કે આ દિવસ વગેરે સબળા છે એટલે સારા છે, ને આ દિવસ વગેરે નમળા છે. ( મળ વિનાના છે, સારા નથી ) તેમ અહીં... પણ તે પ્રમાણે સમજવું, તે દિવસ વગેરે નવ પદાર્થો આ પ્રમાણે જાણવા(૧) દિવસ -૩૦ દિવસેામાં કયા દિવસે। સારા અને નબળા કહેવાય? આના ખુલાસા કર્યા છે. (ર) તિથિ-એ જ પ્રમાણે તિથિઓમાં સારી નરસી તિથિએ જણાવી છે. (૩) નક્ષત્ર-અહી સારા નરસા નક્ષત્રા જણાવ્યા છે. (૪) કારણ-અહીં સારા નરસા કારણેાની બીના કહી છે. (૫) ગ્રહુ દિવસ-અહી સારા નરસા ગ્રહેાની મીના કહી છે. (૬) મુહૂર્ત-અહીંં સારાં નરસાં મુહૂર્તની મીના કહી છે. (૭) શત્રુન-અહીં સારા નરસાં શકુનાની મીતા કહી છે. (૮) લગ્ન-અહી` શુભ લગ્નની ને અશુભ લગ્નની મીના કહી છે. (૯) નિમિત્ત-અહીં સારા નરસાં નિમિત્તોની મીના કહી છે. અહીં સારા દિવસ વગેરે નવ પદાર્થો વ્યવહારથી સબલ (લિષ્ઠ, મળવાળા) કહેવાય છે, અને નમાં તે દિવસ વગેરે નવ પદાર્થા અમળ ( મળ વિનાના ) કહેવાય છે. અનુક્રમે આ દિવસાઢિ નવ પદાર્થોની મીના કહીને તે સારા દ્વિવસ વગેરેમાં કયા કથા કાર્યાં કરવા વગેરે મીના સ્પષ્ટ સમજાવી છે. તથા અંતે કહ્યું છે કે દિવસ, તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહ, મુહૂત, શકુન, લગ્ન, નિમિત્ત આ નવ પદાર્થોમાં અનુક્રમે દિવસખલ કરતાં તિથિનું અલ ચઢીયાતું ગણાય છે. એમ તિથિના ખેલ કરતાં નક્ષત્રનું ખલ ચઢી જાય, વગેરે શ્રીના પણ સમજી લેવી. આ રીતે આ ગણિવિદ્યા પ્રકીણ કનુ રહસ્ય ટૂંકામાં જણાવીને હવે તેના પરિચય બહુજ ટૂંકામાં જણાવું છું. આ ગણિવિદ્યા પ્રકીર્ણકમાં અનુક્રમે અભિધેય ( કહેવાની ખીના ) તથા દિવસ વગેરે નવ પદાર્થોં જણાવીને સમલ અને અમલ એવા દિવસેાનું તથા રાત્રિનું વર્ણન કર્યુ·· છે, સખલ ( સારા ) દિવસેામાં કરેલાં ધાર્મિ`ક કાર્યો નિવિદ્મપણે પૂરાં થાય છે. તેથી વિપરીત અમલ ( નસા ) દિવસેામાં તેવાં કાર્યાં કરાય જ નહિ, પછી ક્રમસર એકમ વગેરે તિથિઓમાંની સમલ તિથિમાં કે અખલ તિથિમાં આભેલાં કાર્યાંનુ સારુ' નરસું ફુલ, ગમન ( વિહાર વગેરે ) આદિમાં લેવા લાયક નક્ષત્રો અને સંધ્યાગત નક્ષત્રાદિનુ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શ્રી વિજયપદ્મસૂરીશ્વરકૃત સ્વરૂપ તથા ફૂલ જણાવીને પાપાપગમન, ( અનશન ) વિદ્યા, લેાચ, વહીદીક્ષા વગેરે કાર્યના આરંભ કરવામાં અને વિદ્યાભ્યાસ, મૃદુક, ભિક્ષા, ભિક્ષુપ્રતિમાદિ તપશ્ચર્યાના આરંભમાં તથા નવું ઉપકરણ વાપરવામાં, તેમજ ચૈત્યપૂજાદ્ધિ ધાર્મિક કાર્યાંમાં વજ ( નહિ લેવા લાયક ) નક્ષત્રો અને અવજય ( ગ્રાહ્ય, લેવા લાયક) નક્ષત્રો જણાવ્યાં છે. પછી અનુક્રમે અવ વગેરે કરણાનાં નામ, અને તેને લાવવાના એટલે કયા દિવસે કયુ' કર્ણ હેાય ? તે જાણવા માટે જરૂરી ગણિતની મીના, તથા દીક્ષાદિ પ્રસંગે લેવા લાયક કણ્ણાની અને રવિવારાદિની ભીના સ્પષ્ટ જણાવી છે. પછી રૂદ્ર વગેરે મુહૂર્તોની છાયાનું પ્રમાણ, તેમાં કરવાનાં કાર્યા અને શુભાશુભ શકુનાની ીના તથા તેમાં કરવાનાં ને નહિ કરવાનાં કાર્યો, તેમજ ચલ રાશિને સ્થિર રાશિની મીના, તેમાં તથા દ્વારાદિમાં કરવાનાં કાર્યાં વિગેરે બીના ક્રમસર સ્પષ્ટ જણાવી છે, પછી અનુક્રમે નિમિત્તોનું સ્વરૂપ, તેમાં કરવા લાયક કાર્યાં, અને નિમિત્તોનુ પ્રખલપણું' તથા દિવસાદિ નવ પદાર્થોમાં ક્રમસર પૂર્વના પટ્ટા કરતાં આગળના પદ્માની સમલતા અને પાછળના પદાની અમલતા વગેરે ના સ્પષ્ટ સમજાવી છે, || અનુદુવૃત્તમ્ ॥ सर्वेष्वपिहि कार्येषु - यात्रायां च विशेषत: ॥ નિમિત્તયવૃતિથ્ય, ચિત્તોલાટ્ટુ : પ્રમત્તે ।। ? ।। અર્થ-વિસ વગેરે નવ પદાર્થોમાં કહેલા નવમા નિમિત્ત કરતાં પણ મનને ઉત્સાહુ ચઢી જાય છે; એટલે કાય` પ્રસંગે નિમિત્ત કરતાં પણ પહેલાં મનના ઉત્સાહ જોવા. હાલ જે કામ કરવાની ચાહના હાય, ટાઇમે તે કામ કરવા મનમાં બહુ જ ઉત્સાહ થતા હાય, તા તે કામ જરૂર તે વખતે કરી જ લેવું, ક્રિસ તિથિ વગેરે નવે વાનાં સારાં હોય, પણ મનમાં વિક્ષિત કામ કરવાને અનુકૂલ ઉત્સાહ જ ન વ તા હાય, તા તે કામ કરવું જ નહિ, આ નિયમ તમામ કાર્યમાં પણ લાગુ પડે છે, યાત્રાની બાબતમાં તા જરૂર ચિત્તના ઉત્સાહ તપાસવા, એમ દ્દિનશુદ્ધિ વગેરે ઘણા ન્યાતિષના પ્રથામાં જણાવ્યુ` છે. તે તથા કેટલાંએક જરૂરી કાર્યમાં વારને લઈ તે પણ તિથિની વિશિષ્ટતા જણાવી છે. જીઓ: शनिभौमगता रिक्ता- सर्वसाम्राज्यदायिनी અ -ચેાથ, નામ ને ચૌદશ. આ કિતા તિથિ કહેવાય, તે ત્રણ તિથિમાંની કાઈ પણ તિથિએ શનિવાર કે મંગલવાર હાય, તેા તે તિથિ સ` સામ્રાજ્યને પણ દેવા સમ છે એમ સમજવુ", કેટલાંએક ખાસ જરૂરી ધામિકાદિ કાર્યાં આ તિથિમાં Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ શ્રી જેને પ્રવચન કિરણાવલી (શ્રી દશ પનાનો સંક્ષિપ્ત પરિચય) કરાય. એમ બીજા જ્યોતિષના ઘણા ગ્રંથમાં કહ્યું છે. તેમજ ઉત્તમ યોગનું સામર્થ્ય જણાવતાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજાદિ મહાપુરુષએ લગ્નશુદ્ધિ વગેરે ગ્રંથમાં કહ્યું છે કે " एगे रविजोगे पत्ते, सम्वे विग्याई विणस्संति" કદાચ દિવસ વગેરેની શુદ્ધિ સંપૂર્ણ ન જણાતી હોય, ને કાર્ય જરૂર કરવાનું હોય, તે વખતે ઉત્તમ યોગની તપાસ કરવી. આવા પ્રસંગે જો એક રવિયોગ હોય, તે દિવસાદિની સહેજ અશુદ્ધિ લગાર પણ નુકશાન કરી શકતી નથી. ૮. શ્રી ગણિવિદ્યા પ્રકીર્ણકનો સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. ૯. શ્રીદેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકને સંક્ષિપ્ત પરિચય દશ પન્નાઓમાં આ નવમો પયત્ન છે. તેમાં દેવોના સ્વામી ઇદ્રોની હકીકત જણાવવા પૂર્વક શ્રીજિનેશ્વર દેવની સ્તુતિ કરી છે; તેથી તે “દેવેન્દ્રસ્તાવ આવા યથાર્થ નામે ઓળખાય છે. જ્યારે વર્ષાદને આવવાની શરૂઆતને ટાઈમ વર્તે છે, શાંતિનું વાતાવરણ વર્તાઈ રહ્યું છે, તે અવસરે પ્રભુશ્રી મહાવીર દેવના પ્રાસાદમાં ક્ષેત્રાદિની હકીકતને જાણનાર એક શ્રાવક સ્વધર્મચારિણી (પત્ની)ની સાથે દ્રવ્યપૂજા પૂરી કરીને ભાવપૂજા કરવાના પ્રસંગે શ્રી આદિનાથ વગેરે વીશ તીર્થકરોની સ્તુતિ કરીને વર્તમાન શાસનના નાયક પ્રભુશ્રી મહાવીર દેવની ઉપર બહુ જ બહુમાન હેવાથી તે મૂલના ચકની પરમ ઉલ્લાસથી સ્તુતિ કરે છે, તેમાં તેણે કહ્યું કે ૩ર ઇદ્રોથી તવાયેલા હે નાથ ! હું આપના ચરણ કમલને નમસ્કાર કરું છું. આ વચન સાંભળીને તેની પાછળ ઊભી રહીને સ્તુતિને સાંભળનારી શ્રાવિકાએ (તે સ્તુતિ કરનારની પત્નીએ) પોતાના પતિને ૬ પ્રશ્નો આ રીતે પૂક્યા કે ૧ બત્રીશ ઇંદ્રો કઈ રીતે સમજવા ? ૨, તેમને રહેવાનાં સ્થાને ક્યા કયા? ૩. તે બત્રીશ ઇદ્રોમાંનાં દરેક ઇંદ્રનું કેટલું કેટલું આયુષ્ય કહ્યું છે? ૪. તથા કયા કયા ઇંદ્રના તાબામાં કેટલાં ભવને-વિમાનો છે? ૫. તે ભવને કે વિમાને કેવાં હોય છે? ૬. તે દરેક ઇંદ્રને કેટલી કેટલી હદનું અવધિજ્ઞાન હોય છે? આ પ્રશ્નો સાંભળીને તે દરેક પ્રશ્નનો ઉત્તર દેવાની શરૂઆત કરતાં પહેલાં તેણે જણાવ્યું કે શ્રી ગુરુ મહારાજની પાસે મેં આગમશ્રણાદિ સાધનોથી જે શ્રતજ્ઞાન મેળવ્યું છે, તેને અનુસારે ૬ પ્રશ્નોના ઉત્તરે આપું છું, એમ કહીને તેણે અનુક્રમે ઉત્તરે આયા, તેમાં લોકપાલ વગેરેની સંખ્યા, ઇંના બળની હકીકત (શરૂઆતની) ૬પ ગાથાઓમાં કહી છે. પછી ચંદ્રાદિનું વિવિધ પ્રકારે વર્ણન - ૧. અહી વિશિષ્ઠ ઋદ્ધિવાળા પર ઇન્દ્રો મર્યા છે. તેમાં અંતરના ૨ ઇન્દ્રો મેળવીને ૧૪ ઈન્દ્રો પણ બીજા ગ્રંથોમાં કહ્યા છે. ઇન્દ્રો બત્રીશ છે, એ વચન આપેક્ષિક હેવાથી વ્યાજબી છે. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રીવિજયપદ્યસૂરીધરસ્કૃત કરીને ચ'દ્રાદિની સાથે નક્ષત્રાના ચૈાગ કૈટલા કાલ સુધી રહે? આના ખુલાસા કર્યાં છે. પછી વૈમાનિક વેાના કપાપપન્ન અને કલ્પાતીત વેાની ભીના ૧૬૩ મી ગાથાથી ૧૯૮ ગાથા સુધીની ૩૬ ગાથાઓમાં કહી છે. પછી ત્રણ ગાથાઓમાં દેવાના પ્રવીચાર (દેવતાઈ ભાગ ) ની ભીના, અને ૨૭૩ મી ગાથાથી ર૯૦ મી ગાથા સુધીની ૧૮ ગાથામાં સિદ્ધાશલાની મીના અને સિદ્ધ ભગવંતાની અવગાહનાનું સ્વરૂપ તથા ૨૯૩ મી ગાથાથી ર૯ મી ગાથા સુધીની છ ગાથાઓમાં સિદ્ધ પરમાત્માનું સુખ વ બ્યુ છે. આ પયન્નાના રચનાર શ્રી વીરભદ્રગણી છે. આમાંથી ઇંદ્રાદિની બીના ટૂંકમાં જાણી શકાય છે. આની કુલ ગાથા ૩૭ છે. આ રીતે આ દેવેન્દ્રસ્તવપ્રકી`કને સાર્ જણાવીને હવે તેના પરિચય ટૂ'કામાં જણાવું છું, ધ્રુવેન્દ્ર સ્તવ પ્રકીર્ણકના સંક્ષિપ્ત પરિચય અહીં શરૂઆતમાં મંગલાચરણ કરીને અભિધેય (ગ્રંથમાં કહેવાની મીના) વગેરેનું” સ્વરૂપ જણાવીને શ્રાવકે કરેલી શ્રીવીરપ્રભુની સ્તુતિનું વર્ણન કરવાના અવસરે ક્રમસર દેવેન્દ્રોના નામ, તેમના ભવનેાની કે વિમાનાની સખ્યા, અને ઇંદ્રોનું આયુષ્ય, તથા ભવનાદિની જાડાઇ વગેરે, તેમજ દેવતાઇ પ્રવીચાર, ઇંદ્ગોના અવધિજ્ઞાન વગેરે મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને શ્રાવિકાએ કરેલા પ્રશ્નો જણાવીને શ્રાવકે ક્રમસર આપેલા ઉત્તરે જણાવ્યા છે. તેમાં અનુક્રમે ભવનપતિ દેવાના ઇંદ્રો, તેમના તાબાના ભવનેાની સંખ્યા, અને દક્ષિણ દિશામા ને ઉત્તર દિશામાં (એમ એ વિભાગે કરીને) ભવનપતિ દેવાનું રહેવુ, તથા તેમના ભવનના સ્થાન સ્વરૂપ લંબાઈ વગેરે, તેમજ દક્ષિણ દિશાના ઇંદ્રોના ને ઉત્તર દિશાના ઈંદ્રોના નામ કહીને ભવનાની અને ઇંદ્રોની અગ્રહિષીઓની સંખ્યા જણાવી છે. પછી જ મૂઠ્ઠીપાદિની સમલાઈનમાં રહેલા આવાસાદ્રિની સંખ્યા, અને અસુરાદિના આવાસ સ્થાન, તથા ચમરેન્દ્ર વગેરે વીશ ઇન્દ્રોની વૈક્રિયશકિતનું પ્રમાણ જણાવ્યું છે. આ રીતે ભવનપતિની બીના ટૂંકામાં કહીને વ્યતરાનુ વષઁન કરતાં તેમના ભેદેા, નામ, સ્થાન, ભવનાનાં સ્થાન, લંબાઈ, પહેાળાઈ, દક્ષિણ દિશાના ને ઉત્તર દિશાના ઇંદ્રોના નામ જણાવવાપૂર્વક આયુષ્યનુ વહૂન કર્યુ છે. આ રીતે વ્યંતરની મીના પૂરી કરીને જયાતિક દેવાનું વન શરૂ કર્યું છે. તેમાં અનુક્રમે જાતિક- દેવાના ભેદ, તેમના વિમાનાના આકાર, જ્યાતિશ્ચક્રની જાડાઇ, ચંદ્ર સૂર્ય^ ગ્રહ નક્ષત્ર ને તારાનાં વિમાનાની લખાઈ પહેાળાઈ વગેરેનુ પ્રમાણ, ચંદ્રના ને સૂના વિમાનને વહન કરનારા દેવા, ચંદ્રાદિમાં કોની મંદ ગતિ હેાય ? ને કોની શીધ્ર ગતિ હોય ? તથા અપદ્ધિક કાણ? ને મહદ્ધિક કાણ? આ પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરા દઈને અભ્યંતર નક્ષત્રાની ને ખાદ્ય નક્ષત્રાની શ્રીના જણાવી છે. પછી તારાઓનું વ્યાઘાતિક આંતરૂં અને નિર્વ્યાઘાતિક આંતરું જઘન્યથી તે ઉત્કૃષ્ટથી જણાવીને ચંદ્રની કે સૂર્યની સાથે નક્ષત્રોના Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ પયન્નાને સંક્ષિપ્ત પરિચય) ૪૪૭ યોગ (સંબંધી કેટલે કાલ રહે? તેનો ખુલાસો કરીને જબુદ્ધીષાદિમાં ચંદ્રાદિની સંખ્યા, તેના પિટકે, અને તેની પંકિતઓ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. પછી ક્રમસર તિશ્વકની ગતિના આધારે સુખ દુ:ખ થવાની બીના, અને તાપક્ષેત્રની વૃદ્ધિ હાનિ, તથા ચંદ્રના પ્રકાશની વૃદ્ધિ હાનિ વગેરે, તેમજ રાહુથી ચંદ્રના વિમાનનું કંકાવવું, અને અઢી દ્વીપની બહાર રહેલા જતિષ્કનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે તે સૂર્ય ચંદ્ર વગેરે એક બીજાને આંતરે રહ્યા છે. અહીં આંતરનું પ્રમાણ પણ જણાવ્યું છે, પછી અનુક્રમે એક ચંદ્રને પરિવાર, અને જ્યોતિષ્ક દેવાદિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય કહીને જાતિષ્કને અધિકાર પૂર્ણ કર્યો છે. પછી વૈમાનિક દેવોના અધિકારમાં કહ્યું છે કે સૌધર્મ, ઇશાન, સનકુમાર વગેરે બાર દેવલોક છે, અને અન્યલિંગ (મુનિને વેષ એ સ્વલિંગ કહેવાય, ને સંન્યાસી વગેરેના જે વેષ, તે અન્યલિંગ કહેવાય.) થી શૈવેયકપણું પામી શકાય જ નહીં, તથા સમ્યક્ત્વને પામીને ફરી મિથ્યાત્વ ભાવને પામેલા જીવો દેવલોકમાં જાય, તે ઉત્કૃષ્ટથી નવ રૈવેયક સુધી જ જાય, પછી અનુક્રમે બારે દેવલોકમાં રહેલા વિમાનોની સંખ્યા, ત્યાં રહેલા દેવોનું આયુષ્ય, અને નવ રૈવેયકનાં નામ, તથા દરેક રૈવેયકમાં રહેલાં વિમાનની સંખ્યા, તથા ત્યાંના (તે વિમાનમાં રહેલા) દેવનું આયુષ્ય, તેમજ અનુત્તર વિમાનોનાં નામ, અને તે પાંચ વિમાનોમાંના વિજય વગેરે વિમાન કંઈ દિશા વગેરેમાં રહ્યાં છે? તેને ખુલાસો કરીને તે અનુત્તર વિમાનવાસી ટેના આયુષ્યની હકીકત સ્પષ્ટ જણાવી છે. પછી બાર દેવલોક, રૈવેયક અને અનુત્તર વિમાનના આકાર કહીને તે વિમાન કોના આધારે રહ્યાં છે ? આ પ્રશ્નને ખુલાસો કર્યો છે. પછી અનુક્રમે ચારે નિકાયના દેવોના વર્ણ, લેશ્યા, અને શરીરનું પ્રમાણ જણાવતાં કહ્યું છે કે આયુષ્યને અનુસારે શરીરના પ્રમાણ (ઉંચાઈ)નો નિર્ણય થઈ શકે છે. પછી વિમાનાદિનું પ્રમાણ, દેના પ્રવીચાર–અપ્રવીચાર, (કયા દેવોને કાયાદિથી પ્રવીચાર હોય? ને ક્યા દેવોને તે ન હોય, આ હકીકત) અને વિમાનોના ગંધાદિ, તથા આવલિકા પ્રવિષ્ટ વિમાનની ને પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા, તેમજ તે બધા વિમાનના સ્થાન, સંસ્થાન, અને પ્રકાર (કિલો) વગેરે. આ બધા પદાર્થોનું ક્રમસર વર્ણન ટૂંકામાં જણાવ્યું છે. પછી ક્રમસર ભવનની, ભૌમ નગરોની, ને જાતિછક દેવનાં વિમાનની સંખ્યા, તથા વૈમાનિકાદિ દેવોનું અલ્પબહુવ તેમજ પહેલા બે દેવલોકની દેવીઓના વિમાનની સંખ્યા સ્પષ્ટ જણાવી છે. પછી અનુત્તર વિમાનવાસી દેવોના સુખાદિનું વર્ણન કરી જણાવ્યું છે કે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો નિશ્ચય એકાવતારી જ હોય છે, તેવો નિયમ બાકીના વિજયાદિ વિમાનોના દેવા માટે ન સમજવો. કારણકે ત્યાંના દેવોમાંના કેટલાક દેને છેલ્લા એક બે આદિ મનુષ્યભવ કરીને પણ મેક્ષે જવાનું હોય છે. પછી કહ્યું કે દેવોને આહાર કરવાની ઇચ્છા અને ધાણ્વાસ લેવાની ક્રિયા પોતાના આયુષ્યને અનુસારે હોય છે. જે દેવનું Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત જેટલા સાગરોપમનું આયુષ્ય હૈય, તે દેવ તેટલા હજાર વર્ષો વીત્યા બાદ આહારની ઇરછા કરે, ને તેટલા પખવાડિયા વીત્યા બાદ ફરી શ્વાસ લઈને મૂકે. પછી વૈમાનિક દેવના અવધિજ્ઞાન વિષય જણાવીને કહ્યું છે કે નારક વગેરે છ અવધિજ્ઞાનથી અબાહ્ય કહેવાય છે. એટલે તેમાંના જે સમ્યગ્દષ્ટિ જીવો હોય, તેમને જ અવધિજ્ઞાન હોય છે પછી અનુક્રમે સૌધર્માદિ દેવલોકમાં પૃથ્વીની જાડાઈ, હિમાનાના વણ, અને દેવ દેવીઓની બીના, તથા પ્રસાદ તેમજ સિંહાસનાદિની બીના કહીને વૈમાનિકને અધિકાર પૂરે કર્યો છે. સિદ્ધના અધિકારમાં સર્વાર્થસિદ્ધ વિમાનથી સિદ્ધશિલાનું આંતરું, તેના આકાર જાડાઈ લંબાઈ વગેરે, અને સિદ્ધોનાં સ્થાન, પ્રતિવાતાદિ, સંસ્થાન, અવગાહના લક્ષણ, સ્પર્શના, જ્ઞાનાદિ અનુક્રમે જણાવીને સિદ્ધના સુખનું સ્વરૂપ સ્વેચ્છનું આંશિક દૃષ્ટાંત દઈને સમજાવ્યું છે. અંતે સિદ્ધના નામ અને અવ્યાબાધપણું જણાવીને સ્તુતિ કરનાર શ્રાવકે શ્રીઅરિહંતના વંદનને મહિમા કહેવા પૂર્વક માંગણી કરી છે કે હે પ્રભે! આપની સ્તુતિ કરવાના ફલરૂપે મને સિદ્ધિનાં સુખ મળે, એ જ મારી હાર્દિક ભાવના છે. ચારે નિકાયના દેવોના સંક્ષિપ્ત સ્વરૂપને જણાવનાર આ પત્નો છે. તેની સરલ પદ્ધતિ છેડા ટાઈમ તત્વ બેને દેનારી છે. આ રીતે આ દેવેન્દ્રસ્તવ પનાનો પરિચય ટૂંકમાં જાણવો. શ્રીદેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. ૧૦. શ્રીમરણ સમાધિ પ્રકીર્ણકને સંક્ષિપ્ત સાર અહીં પણ અંત સમયે કરવા લાયક આરાધનાની બીના ૬૬૩ ગાથાઓમાં બહુ જ વિસ્તારથી કહી છે. (૧) મરણવિભકિત, (૨) મરણવિશેધિ, (૩) મરણસમાધિ, (૪) લેખનાશ્રત, (૫) ભકત પરિક્ષા, (૬) આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણક, (૭) મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક, (૮) આરાધના પ્રકીર્ણ. આ આઠ શ્રતગ્રંથો (શાસ્ત્રો ને સાર લઈને આ મરણ સમાધિ પ્રકણકની રચના શ્રી વીરભદ્રગિણિએ કરી છે. આ આઠ શાસ્ત્રોમાં ચતુ:શરણ પ્રકીર્ણક અને સંસ્મારક પ્રકીર્ણકનું નામ કહ્યું નથી, તેથી એમ સંભવે છે કે કદાચ તે બે પન્નાની રચના આ મરણસમાધિની રચના થયા પછી થઈ હોય, તથા આઠ શાસ્ત્રોમાં “મરણ સમાધિનું નામ જણાવ્યું છે, તેથી એ વિચાર પ્રકટે છે કે આરાધનાની હકીકતને જણાવનાર તે પ્રાચીન “મરણ સમાધિ' નામનું શાસ્ત્ર આ પાનાના રચનાર શ્રી વીરભદ્રગણિની પાસે હોવું જોઈએ, કે જેના આધારે આ વિદ્યામાન મરણસમાધિ પ્રકીર્ણકની રચના થઈ છે. જન્મ અને મરણની વ્યાપ્તિને વિચાર કરતાં સમજાય છે કે જે જમ્યો તે જીવ જરૂર મરણ પામે જ, પણ જે જીવ મરણ પામે તે Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિાવલી (શ્રી દશ યન્તાના સંક્ષિપ્ત પરિચય ) ૪૪૯ જરૂર જન્મ પામે જ એવા નિયમ નથી. કારણ કે નિર્વાણ પઢને પામવુ' તે પણ એક જાતનું મરણ જ છે, ત્યાંથી જન્મ પામવાના નથી. तेहिं सह विप्पोगो, जोवाणं भण्णए मरणं " અ:-શરીરબળ વગેરે ત્રણ ખળ, પાંચ ઇંદ્રિયા, ધાસારાસ અને આયુષ્ય આ દશ પ્રાપ્યા છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય ને સજ્ઞી પાંચેન્દ્રિય જીવોને અનુક્રમે ૪ ૬-૭-૮–૯–૧૦ પ્રાણા હોય છે. જીત્ર આ પ્રાણાથી છૂટા પડે તે મણ કહેવાય. આ મરણની વ્યાખ્યા જો કે તેમાં (મુકિતમાં જનારા શ્રીતીર્થંકારાદ્રિ મહાપુરુષોના મરણમાં, અને તે સિવાયના બીજા વાના મરણમાં) ઘટે છે, તા પણ શ્રીતી કરાદ્ધિ મહાપુરુષે ના પ્રાણવિયેાગની બાબતમાં મરણ શબ્દ વપરાય નહીં માટે નિર્વાણ વગેરે શ્રેષ્ઠ શબ્દાથી તેમના મચ્છુને સૂચવાય છે. નિર્વાણપદને પામનાર મહાપુરુષોને જન્મ ધારણ કરવાનું હેાય જ નહીં. આથી સાખિત થયું કે મરણ પામનારા જીવામાં જન્મ ધારણ કરવાની ભજના હોય છે. આનુ તાત્પર્ય એ છે કે મુક્તિમાં જનારા વે! જન્મ ધારણ કરે જ નહી, ને તે સિવાયના સંસારી જીવા મરણ પામીન જરૂર જન્મ ધારણ કરે જ. મરણના બે ભેદ છે: ૧. સમાધિ મચ્છુ, ૨. અસમાધિ મણ, તેમાં જે સમાધિવાળું મરણ તે સમાધિમરણ કહેવાય. અને અસમાધિવાળું મરણ તે અસમાધિમરણ કહેવાય. આ એ મરણમાં સમાધિમરણ શ્રેષ્ઠ ગણાય છે, જે પયન્નામાં સમાધિમરણના વિાધ કહ્યો છે, અથવા મણકાલે સમાધિને પમાડનાર વિધિ કહ્યો છે તે મરણ સમાધિ પ્રકીર્ણક કહેવાય. આ પ્રકીર્ણકની ભાષા અને રચના જોતાં કઈ મહાશ્રુતજ્ઞાની સ્થવિર મહાપુરુષે આની રચના કરી હોય એમ સભવ છે. આની અ ંતે કર્તાનું નામ જણાવ્યું નથી. તેથી આના રચનારના ચાકકસ નિર્ણય થઈ શકતા નથી. અહી પહેલી ગાથામાં ગ્રંથકારે જણાવ્યું છે કે હું ‘મવિધિસંગ્રહ' કહીશ. આથી આ પર્યન્નાનું મુખ્ય નામ ‘મરણવિધિસંગ્રહ’ કર્તાને ઇષ્ટ હુરો એમ જણાય છે, પછી શિષ્ય પૂછ્યું છે કે સમાધિવાળું મરણ શી રીતે થાય ? એટલે મરણ કાલે ( અંતકાલે, મરવાના ટાઈમે ) આત્માને સમાધિ ભાવમાં રાખવાના શા ઉપાય ? આ પ્રશ્નના વિસ્તારથી ઉત્તર દઈને હું મરણ સમાધિને જાણવા ઇચ્છું છું.” આવી શિષ્યની સભાવના ૭ મી ગાથામાં જાહેર કરી છે. પછી ૧૫ મી ગાથામાં આરાધનાના ત્રણ ભેદ્યા અને આરાધકનું અને વિરાધકનું સ્વરૂપ, તથા ત્યાગ કરવાને લાયક પાંચ સંકિલષ્ટ ભાવનાએ ૬૦ મી ગાથા સુધીમાં વિસ્તારથી જણાવી છે. પછી અનુક્રમે મરણના ટાઈમે કરવા લાયક આલેાચના વગેરે ૧૪ પ્રકારના વિધિ અને આચાય' ભગવતના ગુણા, તથા રાજ્યને દૂર કરી જ્ઞાનાદિની આરાધના કરવામાં પ્રશ્નયશીલ રહેવાના ઉપદેશ, તેમજ અનરાન તપનું લક્ષણ વગેરેનું વષઁન કર્યું છે, પછી ૧૫ ગાથાઓમાં જ્ઞાનના મહિમા જણાવીને (6 " Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત અનુક્રમે સંલેખના કરવાનો વિધિ, રાગદ્વેષને જીતવાનો ઉપદેશ, પ્રમાદ ઉપાધિ આદિને તજવાની બીના અને અંત કાલે આત્માને ખરું આલંબન, મમતાદિ દોષોને તજવાનો તથા ભાવ શલ્યને દૂર કરવાનો ઉપદેશ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી પ્રત્યાખ્યાનની અને પંડિત મરણની બીના જણાવીને મહાવ્રતોને સાચવવાને અને ઉત્તમ અર્થે ( મોક્ષની) સિદ્ધિને ઉપદેશ આપ્યો છે. પછી અનુક્રમે અભ્યઘત મરણની બીના, શ્રીજિન વચનને મહિમા, સંવેગનું તથા પતાકા હરણનું તેમજ નિર્ધામક એટલે નિઝામણા કરાવનાર શ્રી આચાર્યાદિનું વર્ણન કર્યું છે પછી અનુક્રમે ક્ષામણાંની બીના અને શરીર આહાર ઉપધિ વગેરેને વોસિરાવવાની બીના તથા સંસ્મારકને (મરણકાલે સંથારાને) સ્વીકારવાની વિધિ, તેમજ અનશન કરનાર જીવને ગુરુએ ફરમાવેલી હિતશિક્ષાની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી ૧૭ ગાથાઓમાં અન્યત્વ ભાવનાનું અને અશુચિ ભાવનાનું તથા નરકાદિ ચાર ગતિના દુઃખેનું વર્ણન કરીને સમાધિ મરણથી આરાધક ભાવે આત્મહિતને કરનારા (૧) જિનધર્મ શેઠ, (૨) ચિલાતિપુત્ર, શાલિભદ્રના બનેવી ધન્યકુમાર, શાલિભદ્ર અને યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ ને નકુલ, આ પાંચ પાંડવો વગેરેના દષ્ટાંતે જણાવ્યા છે. અંતે (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકવ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિ ભાવના, (૭) આશ્રવ ભાવના, (૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લેક સ્વભાવ ભાવના, (૧૧) બધિદુલંભતા ભાવના, (૧૨) ધર્મના સાધક (કરવા પૂર્વક ઉપદેશક ) શ્રી અરિહંત પ્રભુની ભાવના, (ધર્મ ભાવના ) આ બાર ભાવનાનું સુંદર સ્વરૂપ કહીને મોક્ષના વાસ્તવિક સ્થિર સ્વાધીન નિર્દોષ સુખનું વર્ણન કર્યું છે. આ રીતે દશમા શ્રી મરણ સમાધિ પ્રકીર્ણકનો ટૂંકામાં સાર જણાવ્યું. તે ખાસ મનન કરવા લાયક છે. તેથી આત્મા જરૂર નિર્મલ બને છે. આરાધનાના સ્વરૂપને જણાવનાર પૂર્વે કહેલા તમામ ગ્રંથોમાં કહેલી બીના કરતાં વધારે બીના વિસ્તારથી અહીં જણાવી છે. મરણ સમાધિ પ્રકીર્ણકને ટૂંક સાર પૂરો થયો. શ્રીમરણસમાધિ પ્રકીર્ણકને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં મંગલાચરણ અને અભિધેય (કહેવાની બીના) વગેરે કહીને શિષ્ય ગુણવંત આચાર્ય મહારાજને પૂછયું કે અભ્યઘતમરણનું સ્વરૂપ શું ? આ પ્રશ્નનો વિસ્તારથી ઉત્તર દઈને આરાધનાને અનુસરતો ઉપદેશ આપે છે. પછી અનુક્રમે જ્ઞાનારાધના, દર્શના રાધના, ચારિત્રારાધના આ ત્રણ પ્રકારની આરાધનાનું કમસર સ્વરૂપ Page #500 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિાવલી (શ્રી દશ પયન્નાના સંક્ષિપ્ત પરિચય ) અને ફૂલ તથા ભાલપડિત મરણનું તે પંડિતમરણાદિનું ફલ, તેમજ પતિમરણનુ સ્વરૂપ કહીને પરિક ના વિધિ ( અનશન કરવાની પહેલાંના વિધિ) અને પડિતમરણના વિધિ, તથા કાંપિક ભાવના વગેરે પાંચ ભાવનાની ીના, તેમજ સમાધિ પામવાને ચાગ્ય ( લાયક) જીવેાની અને અયાગ્ય જીવેની શ્રીના વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે ધર્મ પ્રાપ્તિનું દુલ ભપણું, કામભાગનું તુચ્છપણું અને વિષય તૃષ્ણાનું નીંદનીયપણું, તથા બાલમરણનું સ્વરૂપ જણાવીને કહ્યું છે કે માહાસિત મૂઢ વા પણ આલેાચના કરવાથી આરાધક બને છે. આ મીના સ્પષ્ટ સમજાવીને આલેાચના, સલેખના, ક્ષામણાદિની ભીના જણાવવાપૂર્વક મરણ વિધિ વિસ્તારથી વર્ણવ્યા છે. પછી અનુક્રમે વિનયનું સ્વરૂપ, ફૂલ, અને આલેાચનાદિથી આત્મશુદ્ધિને કરનારનુ તથા કરાવનારનું સ્વરૂપ, તેમજ કલ્પના ૧૮ ભેદ વગેરે મીના સ્પષ્ટ સમજાવી છે. પછી ક્રમસર આલાચક (આલેાચના કરનાર જીવ) ના ગુણા ઉપસ્થાપના કરવા લાયક ૧૯ સ્થાનેા કહીને જણાવ્યુ` છે કે શિષ્યે ગુરુની પાસે દ્રવ્ય શલ્યને અને ભાવ શલ્યને હડીને વ્રતાદિમાં અતિચાર જે રીતે લાગ્યા હોય, તે અતિચાર તે રીતે સરલભાવે કહેવા જોઈએ. આ મીના કહીને અનુક્રમે આરાધકનુ ને વિરાધકનું લક્ષણ લાચના કરવાના વિધિ અને તેનું લ સ્પષ્ટ જણાવીને કહ્યું કે કોઈને શરીરમાં શસ્ત્રાદિના ઘા લાગવાથી જે દુ:ખ થાય તેનાથી બહુ વધારે દુઃખ મનમાં શય રાખવાના પાપે ભાગવવું પડે છે. અને ભવાંતરમાં શ્રીજિન ધર્માંની પ્રાપ્તિ દુર્લભ થાય છે. એટલે શલ્યના ત્યાગ કરવાથી સુલભ»ાધિપણું, ને શલ્ય રાખવાથી દુલ ભખેાધિપણું થાય છે. તથા સંસારમાં ઘણેા કાલ ભટકવું પડે છે. આ બીના સ્પષ્ટ જણાવીને અનુક્રમે શલ્યના માયાશય, નિયાશય, મિથ્યાત્વશષ્યરૂપ ત્રણ ભે, અજાણતાં લાગેલા ઢાષાને ખમાવવાના વિધિ, અને આલેચના કરવાના પ્રસ ંગે તજવા લાયક ૧૦ દાષા, તથા પ્રાયશ્ચિત્ત દેવાના ને લેવાના ધિ વગેરે હકીકત સ્પષ્ટ જણાવી છે. પછી અનુક્રમે તપના ૧૨ શેટ્ટા, સ્વાધ્યાયની પ્રશંસા, અને મુત યાગનું ફૂલ, તથા સમ્યક્ત્વની ને ચારિત્રની પ્રશંસા, પ્રાયશ્ચિત્તાથી થતી આત્માની નિર્મૂલતા, તેમજ ઉપધિ વગેરેને વોસિરાવવાની ( દેહ, ઉપધિ, આહાર એ ત્રણની ઉપર રહેલી મારાપણાની ભાવનાને તજવાની) બીના સ્પષ્ટ સમજાવી છે. પછી તપ કરવાની સૂચના, પરિક`ના વિધિ, અને શબ્દાદિ વિષયાને તજવાની હકીકત, તથા સલેખનાનું સ્વરૂપ અનુક્રમે સમજાવ્યુ છે, પછી ઉપદેશ રૂપે ફરમાવ્યું છે કે વિષયકષાયના ત્યાગ કરીને આઠ પ્રવચનમાતાની આરાધના કરવી, અને રાગાઢિ ઢાપાને ભયંકર દુ:ખ દેનારા સમજીને જરૂર તજવા જોઈ ચે. નિયાણુ ૧ આ પ્રસંગને અનુસરતું શ્રી સુસઢમુનિનું ચરિત્ર યથા` મેધ દેનારું છે, મે તે સંસ્કૃતગદ્યમાં રચ્યું છે. તે સ્પષ્ટા સાથે છપાયું છે, ૪૫૧ Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર શ્રીવિજયપદ્મસૂરીધરકૃત કરવું નહીં. આ અવસરે સૂચના કરી છે કે શ્રીઆતુર પ્રત્યાખ્યાન નામના પ્રકીર્ણ કની તમામ મીના અહીં સમજી લેવી, પછી અનુક્રમે મણકાલે અશાતાવેદનીયજન્ય વેદના ભાગવવાના સમયે ધૈર્ય રાખી સમતાભાવે સહન કરવાની સૂચના, અભ્યુદ્યુત મરણનું સ્વરૂપ, અને આરાધનાની વિધિ કહીને જઘન્ય આરાધનાનું અને મધ્યમ આરાધનાનું મૂળ જણાવ્યું છે. પછી કહ્યું છે કે ધીર પુરુષ વગેરે મરણ પામે છે, ને અધીર પુરુષ વગેરે પણ મરણ પામે છે, એમાં ધીર પુરુષાદ્રિનું મરણ શ્રેષ્ઠ કહ્યું છે. તથા સુવિહિત સુનિ વગેરે સમાધિભાવે કાલધ પામીને માક્ષે જાય છે અથવા મહુડ્રિંક વૈમાનિકપણુ વગેરે શ્રેષ્ઠ દેવપણું પામે છે. પછી અનુક્રમે અનશન કરનારના તે તેને નિઝામા કરાવનારના ગુણેા ને શ્રી આચાર્યાદિને ખમાવવાના વિધિ, તથા અનશન કરનાર મુનિ આદિનું સ્વરૂપ તેમજ ચારે આહારનું પ્રત્યાખ્યાન કરવાના વિધિ વગેરે હકીકત સ્પષ્ટ સમજાવી છે. ત્યાર બાદ નિઝામણા કરાવવાના વિધિ અને પ્રમાદ વગેરેને તજવાની તે ક્ષમાદિ ગુણાને ધારણ કરવાની હતશિક્ષા તથા ચારે ગતિના સુખ દુ:ખની મીના તેમજ જન્મ-મરણ ને ગર્ભાવાસના દુઃખની વૈરાગ્યજનક શ્રીના વિસ્તારથી જણાવી છે. પછી ગનું અશુચિપણું, ત્યાં વૈમાનિક દેવની પણ ઉત્પત્તિ અને નારક, મનુષ્ય, તિર્યંચનાં દુ:ખેા વર્ણવીને કહ્યું છે કે મમતાના સર્વથા ત્યાગ કરવા. આ અવસરે આરાધક જીવતુ લક્ષણ જણાવીને હિતશિક્ષા ફરમાવી છે કે આ ધ્યાન, રૌદ્રધ્યાન, ને રાગદ્વેષાદ્દિના ત્યાગ કરીને મરણ કાલની વેદના સહન કરવી જોઇએ. આ રીતે મણકાલે સમાધિભાવે રહી આહિતને કરનાર વાનાં દૃષ્ટાંતા જણાવતાં સનકુમાર રાષિ, ગજસુકુમાલ, અવતી સુકુમાલ, ચદ્રાવત...સક રાજા, દમદત રાજિષ, કૈાશલ મુનિ, વજ્ર સ્વામી, ઢંઢણ ઋષિ, આષાઢભૂતિ મુનિ વગેરેનાં નામેા કહ્યાં છે. પછી અનુક્રમે પાપાપગમન નામના અનશનના વિધિ અને ઈંગિની મરણના વિધિ, તથા બાર ભાવનાનું સ્વરૂપ, તેમજ મનુષ્ય જાતિની વિચિત્રતા વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. અંતે હિતશિક્ષા ફરમાવી છે કે મનુષ્યપણું, જિન વચનનું શ્રવણ વગેરે વારવાર મળવા દુલ ભ છે, એમ સમજીને મેાક્ષમાની આરાધના કરી સિદ્ધિના સુખ પામવા, માતા, સ્રી વગેરેમાંના કોઈ પણ મરણ કાલે દુ:ખને ભાગવતા જીવને દુઃખથી બચાવી શકતા નથી, તેમજ તે દુ:ખને શાંત પણ કરી શકતા નથી. દુ:ખના સમયમાં એક જિનધના જ ખરો આશરે છે એમ ચાક્કસ સમજવુ. પછી કર્તાએ જિન મતના મહિમા જણાવીને શ્રીમરણસમાધિ પ્રકીર્ણક પૂરા કર્યાં છે. શ્રી મરણ સમાધિ પ્રકીર્ણાંકના ટ્રૅક પરિચય પૂરો થયો. ૪૫ આગમામાં જે દશ પયન્નાએ ગણ્યા છે, તે મધા યાઓના સાર કહેવા પૂર્ણાંક સંક્ષિપ્ત પરિચય જણાવ્યા. બીજા ઐતિહાસિક પ્રથામાં અંગચૂલિકા વગેરે પચ્ચીશ Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાના સક્ષિપ્ત પરિચય ) ૪૫૩ યન્નાના નામ કહ્યા છે. તે આ પ્રમાણે જાણવા (૧) અંગચૂલિકા, (૨) અંગવિદ્યા, (૩) અજીવકલ્પ, (૪) આતુરપ્રત્યાખ્યાન, (૫) આરાધનાપતાકા, (૬) ૠષિભાષિત, (૭) કવચઢ્ઢાર. (૮) ચતુ:શરણ, (૯) ચંદ્રાવેધ્યક, (૧૦) જ ધ્રૂસ્વામિઅધ્યયન, (૧૧) જીવવિભકિત, (૧૨)યાતિકર્ડક, (૧૩) યાનિપ્રાભૂત, (૧૪) તીર્થંગાલિ(૨)ક, (૧૫) તિથિપ્રકીર્ણાંક, (૧૬) દ્વીપ સાગરપ્રજ્ઞપ્તિ (૧૭) પય તારાધના, (૧૮) પિંડવિશેાધિ, (૧૯) વગ ચૂલિકા, (૨૦) વંકચૂલિકાસૂત્ર, (ર૧) વ્યાખ્યાન્ચૂલિકા, (૨૬) વીસ્તવ, (૨૩) સ`સક્તનિયુક્તિ, (ર૪) સારાવલીપ્રકીર્ણાંક, (૨૫) સિદ્ધપ્રાભૂત (સિદ્ધપાહુડ) શ્રીઅંગચૂલિકા વગેરેના પરિચય ટૂંકામાં આ પ્રમાણે જાણુવે!: " ૧. અંગચૂલિકા-અંગાની જે ચૂલિકા, તે અંગચૂલિકા કહેવાય. એટલે શ્રીઆચારાંગ વગેરે અગામાં કહેલી સંક્ષિપ્ત ભીના અહી વિસ્તારથી સમજાવી છે, હાલના ગ્રંથામાં જેમ પરિશિષ્ટ વગેરે નામવાળા એક જાતના (ગ્રંથના ) છેલ્લા વિભાગમાં તે તે ગ્રંથમાં કહેલી ટૂક ભીના અને નહિ કહેલી બીના વિસ્તારથી સમજાવાય છે, તેમ જે શાસ્ત્રની જે ચૂલિકા હાય, તેમાં કહેલી અને નહિ કહેલી બીના તે ચૂલિકામાં વિસ્તારથી જણાવાય છે. માટે કહ્યું છે કે “ વિસામોસાનુક્ત થવાાિ વૃજિન્ના” એમ શ્રી અભયદેવસૂરિ મહારાજે પણ શ્રીસ્થાનાંગસૂત્રની ટીકા ( અધ્ય૦ ૧૦ સુ, સુ૦ ૭૫૫, પાનુ` ૫૧૩) માં— ‘શ્રીવ્યવહારસૂત્ર ( છંદસૂત્ર (વશેષ )' ના ૧૦ મા ઉદ્દેશાના ભાષ્યની ૧૦૭મી ગાથાના આધારે આની વ્યાખ્યા જણાવતાં કહ્યું છે. પણ શ્રીમલયગિરિજી મહારાજ તે વ્યવહાર ભાષ્યની ૧૦૭મી ગાથાની ટીકામાં જણાવે છે કે શ્રીઉપાસક દશાંગ સૂત્ર વગેરે પાંચ અંગાની જે ચૂલિકા તે અંગ ચૂલિકા કહેવાય, શ્રીસ્થાનાંગ અને નંદીસૂત્રાદિમાં જણાવેલી આ અગચૂલિકાની શરૂઆતમાં ‘મ્યૂઝિયા ’ શબ્દની વ્યાખ્યા કહી છે, પછી મુનિવરોના વિનયાદિ ધનું પ્રાકૃત ગદ્યમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. તેમાં શ્રીનંદીસૂત્રના અને શ્રીઅનુયાગદ્વાર સૂત્રનાં નામ કહ્યાં છે. તેના આધારે જણાય છે કે આ એ સૂત્રેાની (શ્રીઅનુયાગદ્વાર સૂત્રની અને શ્રીનદીસૂત્રની) રચના થયા પછી જ આ અંગચૂલિકાની રચના થઈ હોય. વ્યાજબી જ છે કે જે સૂત્રેાનો રચના જેની પહેલાં થઇ હેાય, તેમાં તે સૂત્રેાનાં નામ આવી શકે, સંભવ છે કે, ઇસ્વી સન પાંચમા સૈકા લગભગ આની રચના થઈ હોય, એમ ઐતિહાસિક પ્રથામાં કહ્યું છે. આ સૂત્રની અંતે સૂચના કરી છે કે, અહીં જે બીના કહી નથી, તે બધી ભીના વ’ચૂલિકા સૂત્રમાંથી જાણી લેવી. હાલ આની એક હાથપાથી ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સંશાધન મદિરમાં હયાત છે. કોઈ મુનિવરે કરેલેા આ સૂત્રના સ્તખકા (ગુજરાતી ઢોા) પણ છે, પણ તે છપાયા નથી. Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસુરીધરસ્કૃત ૨. અંગવિદ્યા-અંગસ્ફુરણ (શરીરમાંનાં આંખ વગેરે ગાનું ફરકવું) વગેરે હકીકતને જણાવનારું જે શાસ્ત્ર તે અંગવિદ્યા કહેવાય. ટૂંકામાં એમ પણ કહી શકાય કે હાથ વગેરે અંગેાના સ્વરૂપને જણાવનારી વિદ્યાને મેળવવાના સાધનભૂત જે શાસ્ત્ર, તે અંગવિદ્યા કહેવાય. અહી* વિદ્યા શબ્દના અર્થ જ્ઞાન અથવા એધ થાય છે. આની ગદ્ય પદ્ય પ્રાકૃત રચના છે, અને આનુ ૯૦૦૦ શ્ર્લાક જેટલું પ્રમાણ છે. શ્રીવીરસૂરિએ સામુદ્રિકશાસ્ત્રની મીનાને જણાવનારા આ શાસ્ત્રના અભ્યાસ કર્યાં હતા, એમ શ્રીસિંઘી જૈન ગ્રંથમાલા તરફથી છપાયેલ શ્રીપ્રભાવકરત્રના ૧૮મા પૃષ્ઠમાં કહેલા શ્રીવીરસૂરિચિરત્રમાં કહ્યું છે. તથા શ્રીજૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ (૨૦૭ મા પૃષ્ઠ) વગેરે ઐતિહાસિક પ્રથામાં જશુાવ્યુ છે કે શ્રીઉત્તરાધ્યયન સૂત્રની પાય ટીકા (પાય ટીકા; પ્રાકૃત બહુલ ટીકા)ના બનાવનાર શ્રીવાદિવેતાલ શાંતિસૂરીશ્વર મહારાજે ‘અંગવિદ્યા ? નામના ગ્રંથ બનાવ્યેા. ( ઉદ્ધર્યાં ). સંભવ છે કે તેની રચના પ્રાચીન અંગવિદ્યાના આધારે કરી હોય તથા દૃષ્ટિવાદના પૂર્વમાંથી આ પ્રાચીન અંગવિદ્યાના ઉદ્ધાર થયા હાય. ૪૫૪ ૩. અજીવકલ્પ—આની ૪૫ ગાથાઓ છે. તેમાં જણાવ્યું છે કે મુનિએ આહાર, ઉધિ વગેરેમાં જેથી ઢાષ લાગે તેવાં કારા સમજીને નિર્દોષ આહાર ઉપધિ વગેરે વહારવા જોઈએ. અહીં જણાવેલા ઉપઘાત શબ્દના અર્થ અતિક્રમાદિ દાષ થાય છે. તેથી જેમાં ઉપઘાત લાગવાના સંભવ ન જણાતા હોય, તેવા આહાર, ઉપધિ, ઉપાશ્રય, શય્યા, દંડ, અવલેખનિકા (જેનાથી પગ વગેરેને ચાંટેલી ધૂળ દૂર કરાય, તે અવલેખનિકા ” કહેવાય.) વગેરે અજીવ પદાર્થાને વહેારવાના ( લેવાના, ગ્રહણ કરવાના ) કલ્પ એટલે વિધિ કહ્યો છે, તે અજીવકલ્પ કહેવાય. અહી મિશ્રકલ્પ વગેરેની પણ હકીકત સમજાવી છે. 6 ૪. આતુર પ્રત્યાખ્યાન—અહી' પાંચ પરમેષ્ઠિના ગુણાની સ્તવના કરીને ૧૮ પાપ સ્થાનાદિને ત્યાગ કરવાની અને ચાર શરણાંના સ્વીકાર કરવાની વગેરે શ્રીના લગભગ ૨૮ ગાથાઓમાં જણાવી છે. દા પયન્નાએમાં જણાવેલા મેાટા આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણાંકના સાર ટૂંકામાં જણાવ્યા છે. તેથી ત્યાંની જે ૨૭ મી ગાથા તે જ આની અતે જણાવી છે. ૫. આરાધના પતાકા—જેમાં આરાધના રૂપી વિજય ફરકાવવાના વિધિ કહ્યો છે તે આરાધના પતાકા ’” કહેવાય. આની ૯૦ પ્રાકૃત ગાથા છે. તેમાં ૯૮૩મી ગાથામાં કહેલા ‘શ્રીમદ્દ' શબ્દથી જણાય છે કે આના રચનારા શ્રીવીરભદ્રગણી છે. અહી' ભક્તપરિજ્ઞાદિની જેમ 'તિમ આરાધનાની ીના જણાવી છે. હું, ઋષિભાષિત—જે અક્ષયનામાં ઋષિ એટલે પ્રત્યેકમ્રુદ્ધ મહાપુરુષાનાં ભાષિત Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાના સક્ષિપ્ત પરિચય) ૪૫૫ એટલે વચને કહ્યાં છે, તે અધ્યયના ‘વિવિતાની ’ ઋષિભાષિત કહેવાય. આ અધ્યચનામાં ઘણી ઉપમાઓનુ વર્ણન કર્યુ છે. અહીં ઘણાં અધ્યયના પઘમાં (શ્લેાકબદ્ધ) છે. આ સૂત્રમાં ૪૫ અધ્યયના કહ્યાં છે. તેની ગણત્રી આ પ્રમાણે જાણવી-૨૦ અધ્યયના નારદ વગેરેની મીનાને જણાવે છે. તે નારદ વગેરે પ્રત્યેક યુદ્ધો શ્રીનેમિનાથના તીમાં થયા છે એમ સમજવું, પછી શ્રીપાર્શ્વનાથના તીમાં થયેલા ૧૫ પ્રત્યેક યુદ્ધો, અને શ્રીમહાવીરસ્વામીના તીમાં થયેલા ૧૦ પ્રત્યેક યુદ્ધો, એમ ૨૫ અને શરૂઆતમાં કહેલા ૨૦ પ્રત્યેકબુદ્ધી મળી ૪પ પ્રત્યેકબુદ્ધોનેા ઉપદેશ આ ૪૫ અધ્યયનામાં વર્ષોં બ્યા છે, અને દૈવલેાકમાંથી ચ્યવીને મનુષ્યલેાકમાં જન્મ પામેલા ૪૪ પ્રત્યેકબુદ્ધોનાં ૪૪ અધ્યયના ‘ ઋષિભાષિત” નામથી ઓળખાય છે. એમ શ્રી સમવાયાંગસૂત્રમાં કહ્યું છે. જો કે પ્રશ્નવ્યાકરણના એક અધ્યયનનું નામ ઋષિભાષિત છે. પણ તેને આ ૪૪ કે ૪૫ અધ્યયનાના સમુદ્રાયરૂપ ઋષિભાષિતાની સાથે સંબંધ નથી. તે અધ્યયન પણ વિચ્છેદ પામ્યું છે. શ્રીભાહુ સ્વામીજીએ શ્રીઆચારાંગાઢ ૧૦ સૂત્રોની નિયુ′ક્તિએ બનાવી છે, તેમાં આ ૠષિભાષિત સૂત્રનું પણ નામ આવે છે, 6 ૭. કવચદ્વાર—આના ૧૯ શ્લોકો છે. શ્રીજિનભગણિ ક્ષમાશ્રમણે રચેલા શ્રી જિતકપભાષ્યની ૪૭૬ મી ગાયાથી ૪૯૦ મી ગાથા સુધીની ૧૫ ગાથામાં જણાવેલુ કવચદ્વાર અને આ કવચદ્વારપ્રકીર્ણાંક અને એક નથી, પણ જુદા જુદા સમજવા, ૮. ચતુ:શરણ—અહીં શ્રીરત વગેરેનાં શરણાં સ્વીકારવાની મુખ્ય શ્રીના કહી છે. ક્રેશ યન્નાઆમાં જણાવેલા ચતુ:શણ પયત્નાથી આ યના અલગ છે એમ સમજવું. ૯. ચદ્રાવેધ્યકપ્રકી ક—આનું શ્રીજી નામ ‘ ચંદ્રકવેધ્ય ’ પણ છે. ચંદ્ર અથવા ચંદ્રક શબ્દના અર્થ હામી આંખની કીકી થાય છે. તેને વીધવાનું દૃષ્ટાંત દઈને જેમાં અંત સમયની આરાધનાનું વર્ણન કર્યુ છે. તે ચંદ્રાવયાત્રીનંદ કહેવાય. એક ઊંચા સ્તંભની ઉપરના ભાગમાં પૂતળી ગાઠવીને તેની (સ્તંભની ) પાસે રહેલા તેલથી ભરેલા તાવડામાં નીચી નજર રાખી (તાવડામાં પડેલા પૂતળીના બિંબ તરફ જોઈને) જે સ્તંભની ઉપર રહેલી પૂતળીની ડાબી આંખની કીકીને ખાણ મારીને વીંધવી, તે રાધાવેધ કહેવાય. આ કા` જેમ બહુ જ મુશ્કેલી ભરેલુ છે, અને તેને કરનારા એટલે રાધાવેધને સાધનારા જીવા મહુ જ વિરલા હોય છે, તેમ અંત સમયે મનને સ્થિર રાખી આત્માને સંપૂર્ણ સમાધિમાં રાખી ઉત્કૃષ્ટ સાત્ત્વિકી આરાધના કરવી, તે કા` પણ બહુ જ મુશ્કેલી ભરેલુ છે, અને તે કાર્યને સાધનારા જીવા પણ વિરલા જ હેાય છે. આની ૧૭૪ ગાથાઓ છે. પાટણ-કેસરબાઈ જ્ઞાનમંદિર તરફથી આ પ્રકીર્ણક સંસ્કૃત છાયા સાથે છપાયા છે. તેમાં આર્યાં વૃત્તમાં ૧૭૫ Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત ગાથાઓ છે. અહીં (૧) વિનયનું સ્વરૂપ, (૨) શ્રીઆચાર્યના ગુણ, (૩) શિષ્યના ગુણે, (૪) વિનય સહિત નિગ્રહ એટલે ઇન્દ્રિયદમનાદિ સ્વરૂપ, ચારિત્રને સાધનારા જીવના ગુણે, (૫) જ્ઞાનના ગુણે (સ્વરૂપ ફલ વગેરે), (૬) ચારિત્રના ગુણે એટલે તેની (ચારિત્રની) આરાધના કરવાથી થતા ફાયદાઓ (લાભ), (૭) સમાધિમરણના ગુણે. (આરાધના વગેરે) આ સાત પદાર્થોનું સ્વરૂપ ટૂંકામાં સરલ પદ્ધતિએ જણાવ્યું છે. તથા છાપેલી પ્રતમાં આના બનાવનાર ‘પૂર્વાચાર્ય' કહ્યા છે. ૧૦. જંબુસ્વામી અધ્યયન–આના ૨૧ ઉદ્દેશાઓ છે. તેમાં ચરમ કેવલી શ્રી જબૂસ્વામીજીના પાંચ ભવોની હકીકત કહી છે. બીજા (ઐતિહાસિક) ગ્રંથમાં આના જબૂદષ્ટાંત, જે બૂસ્વામી કથાનક ને જંબૂચરિત્ર નામે કહ્યાં છે. ઉપાધ્યાય શ્રીપદ્મસુંદર ગણિએ આન બાલાવબોધ (બે) કર્યો છે. ૧૧. જીવવિભક્તિ—અહીં જીવોના ભેદ વગેરે ૨૫ ગાથાઓમાં જણાવ્યા છે. આની રચના કરનાર શ્રીજિનચંદ્ર છે. એમ જૈન ગ્રંથાવલીના ૬૬-૬૭ મા પૃષ્ઠમાં કહ્યું છે. ૧ર તિકરંડક–જેમ ઉપાંગેમાં સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞતિ, જબુદ્વીપપ્રાપ્તિ આ ત્રણ પ્રજ્ઞપ્તિએ ખોળની એટલે આકાશમાં ગતિ કરતા ચંદ્રાદિની બીનાને જણાવે છે, તેમ પ્રકીર્ણમાં ખળવિઘાને આ અપૂર્વ ગ્રંથ છે. દશ વયનામાં કહેલા ગણિવિદ્યા પ્રકીર્ણકમાં તે ખાસ જરૂરી પોતિષની બીના ટૂંકામાં કહી છે. તેથી તે પણ ખગોળ વિઘાને જ ગ્રંથ કહેવાય. સૂર્યપ્રાપ્તિના જ આધારે આ તિબ્બરંડકની રચના થઈ છે. એમ આ પ્રકીર્ણકના રચનાર (જેમનું નામ જાણવામાં નથી આવ્યું એવા) મહાજ્ઞાની સ્થવિર ભગવંતે શરૂઆતમાં જણાવ્યું છે. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રનું ખરું રહસ્ય સમજવામાં ભવિષ્યના જીવોને બહુ જ મુશ્કેલી પડશે, એમ વિચારીને તેમણે બીજી પણ જરૂરી બીનાને વધારે કરી આર્યા છંદમાં આ જ્યોતિષ કરંડક પ્રકીર્ણકની રચના કરી છે. ઘણાં શાસ્ત્રોમાં જેની અંતે પિટક, કરંડક, કે મંજુષા શબ્દ હોય એવા ગણિપિટક, કરંડક, રન, મંજૂષા વગેરે શબ્દો આવે છે. અને તેની શરૂઆતમાં પણ રત્ન, કલ. વગેરે ઉત્તમ શબ્દોની જમા થયેલી હોવાથી સમજવાનું મળે છે કે જેમ કડક (કરડિયા) વગેરે આધારભૂત પદાર્થોમાં રેન વિગેરે ઉત્તમ પદાર્થો ભરવામાં આવે છે. તેમ આ પ્રકીર્ણ ક રૂપી કરંડિયામાં વિવિધ પ્રકારની જ્યોતિષની હકીકતો રૂપી રત્નાદિ પદાર્થો ભરેલા છે. માટે જ આનું શાસ્ત્રકારે “તિષ્કરડક નામ પાડયું તે યથાર્થ જ અટલે અર્થને અનુસરતું નામ છે. ટૂંકામાં એમ પણ કહી શકાય કે તિષની (સંવત્સર નક્ષત્રાદિની) જુદી જુદી હકીકતો રૂપી રત્નોથી ભરેલો જે હિ, તે તિકડક કહેવાય, એ જ પ્રમાણે ગણિપિટકની અને રન મંજૂષાની પણ વ્યાખ્યા સમજવાની છે. એટલે ભાવાચાર્યના વિવિધ પ્રકારના તજ્ઞાનાદિનો જે Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પર્યન્તાના સક્ષિપ્ત પરિચય ) ૪૫૭ દાખડા તે પિટક કહેવાય. રત્નાની જે પેઢી તે રત્નમજૂષા કહેવાય. આ રીતે જ્યાતિષ્કડક નામને ઉદ્દેશીને ખાસ જરૂરી ખીના જણાવીને આ પ્રકીકના દરેક અધિકારને પ્રાભૂત શબ્દથી ઓળખાવ્યા છે. તેવા ર૧ પ્રાભૂતામાંના દરેક પ્રાભૂતમાં કહેલી બીના ઢંકામાં કહું છું, તે અનુક્રમે આ પ્રમાણે જાણવી: (૧) પહેલા પ્રાભૂતમાં કાળનું માપ કરવાની મીના જણાવી છે. (ર) બીજા પ્રાભૂતમાં સંવત્સરના પાંચ ભેઢા, તે દરેક સંવત્સરના દિવસાદિનું પ્રમાણ વગેરે શ્રીના જણાવી છે. (૩) ત્રીજા પ્રાભૂતમાં અધિક મહિનાનુ ં વન કયુ` છે. (૪) ચાથા પ્રાભૂતમાં પતિથિનું વર્ણન કર્યુ છે, (૫) પાંચમા પ્રાભૂતમાં અવમરાત્ર એટલે ક્ષયતિથિનુ વષઁન કર્યુ છે. (૬) છઠ્ઠા પ્રાભૂતમાં નક્ષત્રાના પરિણામાદિની મીના કહી છે, (૭) સાતમા પ્રાભૂતમાં ચંદ્રની ને સૂની સ ંખ્યા વગેરે પદાર્થાનું સ્વરૂપ કહ્યું છે, (૮) આઠમા પ્રાભૂતમાં ચંદ્રની ગતિનું, સૂર્ય'ની ગતિનું તથા નક્ષત્રાની ગતિનું સ્વરૂપ સમજાવ્યું છે. (૯) નવમા પ્રાભૂતમાં ચંદ્રાદિની સાથે નક્ષત્રાના થતા યાગની મીના એટલે ચંદ્રની સાથે કે સૂર્યની સાથે કયા નક્ષત્રોના ચાગ કેટલા ટાઇમ રહે ? આ પ્રશ્નના ખુલાસા વિસ્તારથી સમજાવ્યા છે. (૧૦) દશમા પ્રાભૂતમાં જદ્વીપમાં સૂર્યના માંડલા કેટલા છે ને ચંદ્રના માંડલા કેટલા છે? આ પ્રશ્નના ઉત્તર આપ્યા છે. (૧૧) અગીરમા પ્રાભૂતમાં ૬ માસના પ્રમાણવાલા ઉત્તરાયણાદિની ખીના કહી છે. (૧૨) બારમા પ્રાભૂતમાં આવૃત્તિ વગેરેની હકીકત કહી છે. (૧૩) તેમ પ્રાકૃતમાં એક મુહૂતમાં દરેક મંડલ ( માંડલા)માં ચંદ્ર, સૂર્ય કે નક્ષત્ર કેટલી ગતિ કરે ? ( કેટલુ ચાલે?) આ પ્રશ્નના સ્પષ્ટ ઉત્તર જણાવ્યેા છે. (૧૪) ચૌદમા પ્રાભૂતમાં વર્ષાઋતુ વગેરે ૬ ઋતુઓનું વર્ણન કર્યું છે. (૧૫) પદમા પ્રાભૂતમાં વિષુવાનું વર્ણન કર્યું છે. (૧૬) સાલમા પ્રાભૂતમાં વ્યતિપાતાદિનું વર્ણ ન કર્યુ છે, (૧૭) સત્તરમા પ્રાભૂતમાં સૂર્યના તાપ ક્ષેત્રાદિની હકીકત જણાવી છે. (૧૮) અઢારમા પ્રાભૂતમાં દિવસ કયારે વધે (મેટા થાય)? ને કયારે ઘટે (નાના થાય)? આ પ્રશ્નના ખુલાસા કર્યાં છે. (૨૦) વૌશમાં પ્રાકૃતમાં પ્રનષ્ઠ પનું સ્વરૂપ સમજાવ્યું છે. (૨૧) એકવીશમા પ્રાભૂતમાં પૌરુષીનું પ્રમાણ વગેરે બીના વ ́વી છે. આ સ્કૂલ ગ્રંથ પણ સમજવામાં કઠીન છે, એમ સમજીને નિર્વાણકલિકાદિ ગ્રંથેાના બનાવનાર શ્રીપાદલિપ્તસૂરિ મહારાજે જૈન મહારાષ્ટ્રીય ભાષામાં વૃત્તિ રચી હતી. તેમાંનાં કેટલાંક અવતરણ્ણા શ્રીમલગિરિ મહારાજે રચેલી ટીકામાં મળી શકે છે. તે ઉપરથી જણાય છે કે શ્રીપાદલિપ્તસૂરિજીકૃત ટીકા વગેરેના આધારે શ્રીમલયગિરિ મહારાજે ટીકા બનાવી હોય એમ સભવ છે. આ શ્રીમલગિરિ વિરચિત ટીકા છપાઈ છે, ને તે આ જ્યાતિષ્ણુરૅંડકની મીના સમજવામાં બહુ જ મદદ કરે છે. કારણ કે તેમાં સરલ શઢાની રચના છે, ને ટીકાકારની પદ્મા તત્ત્વને નિરૂપણ કરવાની ( કહીને સમજાવવાની ) શૈલી પણ હુ જ સરલ છે, જેમ જીવસમાસ વાલભી વાચનાને અનુસરતું આગમ ગણાય છે, Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત તેમ આ ખ્યાતિમ્કર ડક પ્રકીર્ણક પણ તેવુ જ છે, એટલે તે પણ વાલભી વાચનમાં ગણાય છે. એ વાચનાએ વધારે સુપ્રસિદ્ધ છે, તેથી તેનું વર્ણન મગધસંઘ ( પાટલિપુત્ર વિષદ્)ની મીના સાથે ફ્રેંકામાં આ પ્રમાણે જાણવુ', મગધસ ધ–માથુરીવાચના-વલભોવાચના પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણથી લગભગ એકસે વર્ષો વીત્યા માદ બીજા સૈકામાં નંદરાજાના રાજ્ય કાલે મગધ દેશમાં લાગલાગઢ માર્ વર્ષ સુધી ભયંકર દુકાળ પડયા, તે ટાઈમ સંઘના નિર્વાહ થવામાં આકરી મુશ્કેલી આવી પડી, તેથી મુનિવરે એ માઢે રાખેલા શ્રીજિનાગમેને પણ તેમને થતા વિસ્માદિ કારણેાથી હાસ થવાના પ્રસંગ ઉપસ્થિત થયા. આ કારણથી જ્યારે દુકાળ દૂર થતાં સુકાળ થયા; તે અવસરે પાટલિપુત્ર ( પટણા ) માં શ્રી સંઘ ભેગા થયા, ને જે મુનિવરાદિને જેટલું શ્રુતજ્ઞાન યાદ હતુ. તે બધું ક્રમસર એકઠું કરી અગિયાર અંગાની સંકલના કરી આનુ નામ મગધસંઘ-સંમેલન અથવા પાટલિપુત્ર પરિષદ્ કહેવાય છે. આ રીતે જોકે ૧૧ અગા સંધાયા, પણ માર્મા દૃષ્ટિવાદને સાંધવામાં મુશ્કેલી પડી. આ વખતે શ્રીસ’ઘને વિચાર કરતાં જણાયું કે નેપાલ દેશમાં ચૌઢ પૂર્વના જાણકાર શ્રીભદ્રમાહુ સ્વામી મહારાજર મહાપ્રાણાયમ ધ્યાનને સાધી રહ્યા છે, તેથી તેણે તેમની પાસે શ્રીસ્થૂલિભદ્રજી આદિ સાધુઓને પૂર્યાં ભણવા માટે મેાકલ્યા. તેમાં શ્રીસ્થૂલિભદ્રજી શ્રીઉત્પાદપૂર્યાદિ ૧૦ પૂર્વી અથ સાથે, તે છેલ્લાં ચાર પૂર્વા (અથ વિના ) મૂળમાત્ર ભણ્યા. આ અવસરે શ્રીસ્થૂલિભદ્રજી મહારાજના પૂર્વાવસ્થાના (સંસારી પણાના ) મ્હેન યક્ષાસાધ્વી દ્વારા મળેલા (૧) ભાવના અધ્યયન, (ર) વિમુક્તિ અધ્યયન, (૩) રતિકપ અધ્યયન, (૪) વિવિક્તચર્યા અધ્યયનામાંના શરૂઆતનાં ખે અધ્યયના શ્રીઆચારાંગની ચૂલિકા તરીકે સ્થાપ્યાં, ને છેવટના એ અધ્યયના શ્રીશ વૈકાલિકસૂત્રની ચૂલિકા તરીકે સ્થાપિત કર્યા. છેલ્લા ચૌદપૂવી' શ્રથૂલિભદ્રજી વી૰ નિ ૧. આ હકીકત શ્રીહરિભદ્રસૂરિ મહારાજે બનાવેલા ઉપદેશપદની ત્રણ ગાથાના આધારે કહી છે. તેને સાર ટ્રકામાં આ પ્રમાણે જાણુવા-મા વખતે બાર વર્ષ સુધી દુકાલ પડો, તેથી સત્ર મુનિ સમુદાય સમુદ્રના કાંઠે રહેલા પ્રદેશામાં વિચરવા લાગ્યા. જ્યારે દુકાલ મઢી સુકાલ થયા ત્યારે તે મુનિ સમુદાય ફરીને પાટલિપુત્રમાં આવ્યા, એટલે શ્રીસંધને શ્રુતજ્ઞાનની આવી ચિંતા થઈ કે “ક્રેની પાસે કેટલુ' અ’રૂપ થ્રુ જ્ઞાન છે. ? આથી તેણે જેને જે આગમાના ઉદ્દેશા, અધ્યયન વગેરે યાદ હતા, તે બધાં, ક્રમસર એકઠાં કરી ૧૧ અંગે સ્થાપિત કર્યાં. આ ત્રીના શ્રીપરિશિષ્ટ પર્વ, ઋષિમ’ડલ પ્રકરણ વૃત્તિ, ભરતેશ્વરબાહુબલિ વૃત્તિ વગેરે ગ્રંથમાં પણ જણાવી છે. ૨. શ્રીભદ્રબાહુસ્વામીજી વી॰ સ’૦ ૧૭૦ માં સ્વર્ગે ગયા. ૩. આ શ્રીસ્થૂલિભદ્રજી મહારાજ નાગર બ્રાહ્મણુ નંદ રાજાના શડાલ મંત્રીના પુત્ર હતા તેમણે વી. સં ૧૫૬ માં દીક્ષા લીધી. Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ પન્નાનો સંક્ષિપ્ત પરિચય) સં૦ ર૧૯ માં સ્વર્ગ ગયા. આ રીતે પરિશિષ્ટ પર્વના નવમા સર્ગમાં જણાવેલી બીના ધ્યાનમાં લેતા સમજવાનું મળે છે કે શ્રી વીનિસં૦ ના બીજા સૈકાથી જ શ્રતજ્ઞાનને જે હાસ (ઘટાડ) થવા માંડે હતા, મગધસંધે તે શ્રુતજ્ઞાનને (૧૧ અંગાને) સંઘટિત (વ્યવસ્થિત) કર્યું. કાલક્રમે તેવા પ્રસંગે (શ્રુતજ્ઞાનને ઘટવાના પ્રસંગે) વધુ ઉપસ્થિત થવા લાગ્યા. તેમાં પુરાવા એ પણ છે કે વીસં૦ ર૯ર માં સંપ્રતિ રાજાના રાજ્યકાલે શ્રી આર્ય સુહસ્તિ સૂરિના સમયમાં બારવણી દુકાળ પડયો હતો, તેના પ્રતાપે ભણેલું શ્રુતજ્ઞાન ભૂલાવા માંડયું, પાઠક અને ભણનારા મુનિવરે પણ કાલધર્મ (મૃત્યુ) પામ્યા. આવાં અનેક કારણોને લઈને મૃતપાન ઘટવા માંડ્યું. ( વિચ્છિન્ન થવા માંડયું.) તે પછી લગભગ ચાર સૈકા (૪૦૦ વર્ષો) વીત્યા બાદ વી. સં. છઠ્ઠા સૈકામાં પૂજ્ય શ્રી કંદિલાચાર્ય અને રાગિણી રુકિમણુને ચારિત્રની આરાધનામાં જોડનાર શ્રી વજસ્વામીજીના નજીકના ટાઈમે વળી બીજે ભયંકર બારવર્ષ દુકાળ પડયો. આ હકીકત શ્રી નંદીસૂત્રચૂણિ આદિ ગ્રંથોમાં વિસ્તારથી જણાવી છે. તેનો સાર એ છે કે આ ભયંકર દુકાળને લઈને સાધુઓને સંયમાદિના નિર્વાહ નિમિત્તે જુદા જુદા સ્થળે વધારે વિહાર કરવો પડ્યો. તેથી તેઓ શ્રુતજ્ઞાનનું ગ્રહણ (વાંચન) પરાવૃત્તિ (સૂત્રનું યાદ કરવું) અને અનુપ્રેક્ષા (અર્થની ચિતવના) કરી શકયા નહિ, એથી પણ શ્રુતજ્ઞાનનો વિશેષ ઘટાડો થયો અને જ્યારે ત્યાં ફરી સુકાલ થયા ત્યારે મથુરા નગરીમાં પૂજ્ય શ્રી સ્કંદિલાચાર્ય વગેરે સંધે મોટો સાધુ સમુદાય ભેગો કરી જે મુનિને જેટલું શ્રત યાદ આવ્યું તે બધું કાલિક શ્રુતજ્ઞાન સંઘટિત (વ્યવસ્થિત) કર્યું. આ દુકાળે તો માંડમાંડ બચી રહેલ તે શ્રુતજ્ઞાનની ઘણી હાનિ કરી નાખી. આ ઉદ્ધારને માથરી વાચના” કહેવામાં આવે છે. તે (વાચન) શૂરસેન દેશના પાટનગર મથુરામાં થઈ હતી. માટે તે શ્રુતજ્ઞાનમાં સંભવ છે કે શૌરસેની ભાષાનું મિશ્રણ થયેલું હોય. લગભગ આ ટાઈમે આર્ય રક્ષિતસૂરિ મહારાજે શ્રી અનુગદ્વારસૂત્રની રચના કરી હતી. તે પછી વીર નિર્વાણથી લગભગ ચાર સૈકા વીત્યા બાદ એટલે દશમા સૈકામાં પડેલા બાર વર્ષના દુકાળના પ્રતાપે ઘણાં બહAતનું અવસાન (મૃત્યુ) થયું. તેથી પહેલાં બચેલા કૃતમાં પણ ઘણે ઘટાડો થયો. કાલક્રમે વિ. સં. ૯૮૦ વર્ષ (એટલે વીર, સં. પ૦ માં ) પૂજ્ય શ્રીદેવદ્વિગણિ ક્ષમાશ્રમણ મહારાજે વલભીપુરમાં મુનિ સમુદાય ભેગો કરી જે જે શ્રુતજ્ઞાન યાદ હતું તે તે ત્રટિત અટિત આગમના પાઠેને કમસર પિતાની બુદ્ધિથી સાંકળી (સંકલિત કરી) પુસ્તકારૂઢ કર્યા. આ વખતે લખવાનું ઘણું હતું અને સૂત્રમાં વારંવાર સરખા પાઠોના આલાવા આવે તેથી વારંવાર લખવાને બદલે “જેમ બીજા અમુક સૂત્રમાં છે તેમ જાણી ૧ આ બીના શ્રીમેરૂતુંગ સૂરિકૃત વિચારશ્રેણિમાં પણ જણાવી છે. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ શ્રી વિજયપધસૂરીશ્વરકૃત લેવું ? એ રીતે સૂચના કરવામાં આવી હતી. દષ્ટાંત તરીકે જે વિમાનનો અધિકાર આવે ને તે બીજા સૂત્રમાં હોય તો “ગા રાવળg” (યથા રામશ્રી) “જેમ રાયપણમાં કહ્યું છે તેમ જાણી લેવું ” આ રીતે આધાર ટાંકવાનું રાખ્યું. આ કારણથી અંગ સૂત્રોની ભલામણ ઉપાંગ સૂત્રોમાં કરી છે, અને ઉપાંગ સૂત્રોની ભલામણ અંગ સૂત્રોમાં કરી છે. આનું નામ “વલભીવાચના ” કહેવાય. એતિહાસિક ગ્રંથોમાં કહ્યું છે કે આ વાચનાના ટાઈમે શ્રાવવાચક ગણિએ જ્ઞાનપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધરીને શ્રીનંદીસૂત્રની રચના કરી. આ રીતે મગધસંઘની અને માધુરી વાચનાની તથા વલભી વાચનાની બીના જરૂરી હોવાથી ઢંકામાં જણાવી દીધી. ૧૩. પેનિપ્રાસત–અહીં અસમાન અનેક દ્રવ્યના સંયોગની યોનિઓ (શક્તિ, સામર્થ) સર્પ, સિંહ વગેરે પ્રાણીઓ, મણિઓ, સુવર્ણ વગેરે વિવિધ જાતના પદાર્થોની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે, એમ મલધારિ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે વિશેષાવશ્યકની ૧૭૭૫ મી ગાથાની ટીકામાં કહ્યું છે. અહીં ટીકાકારે મૂલ ગાથામાં જણાવેલા બાળવિહા” શબ્દથી યોનિપ્રાભૂત પ્રકીર્ણક સમજવાની સૂચના કરીને તેમાં શી બીના વર્ણવી છે? આ પ્રશ્નનો ખુલાસે મૂલ ટીકાદિના આધારે કર્યો છે. અને શ્રી પ્રભાચંદ્રસૂરિકૃત શ્રીપ્રભાવચરિત્રમાં જણાવેલા શ્રીપાદલિપ્તસૂરિ પ્રબંધના ૧૧૫ મા શ્લોકથી ૧ર૭ મા શ્લોક સુધીના ૧૩ શ્લોકમાં કહ્યું છે કે મહાજ્ઞાની શ્રીરૂદ્રદવસૂરિ મહારાજ પિતાના શિષ્યને આ યોનિપ્રાભૃત ભણાવતા હતા. તેમાં તેમણે શિષ્યને સમજાવ્યું કે આવા આવા દ્રવ્યસંગથી બનાવેલા ચૂર્ણને પાણીમાં નાખતાં ઘણાં માછલાં ઉત્પન્ન થાય છે. આ હકીકત ઉપાશ્રયની નજીકમાં થઈને જતાં એક મચ્છીમારે સાંભળી ને તે પ્રમાણે પ્રયોગ કર્યો, તેથી તેણે તે ધંધામાં (મચ્છીમારના ધંધામાં) ઘણું દ્રવ્ય પેદા કર્યું. આચાર્ય મહારાજે આ બીના જાણી તેને (માછીને, મચ્છીમારને) પાપ કરતાં અટકાવ્યા ને આ હકીકતનું મૂળ કારણ શોધી કાઢયું. આની પછી ૧૧૮ મા શ્લોકમાં સિંહની પણ હકીકત જણાવી છે. તથા શ્રીવ્યવહાર સૂત્રના ભાષ્યની (૫૮) અઠ્ઠાવનમી ગાથામાં નિપ્રાભૂતની અપવાદિક બીના જણાવી છે. તેમજ બૃહકલ્પસૂત્રના ભાષ્યની ૧૩૦૩ મી ગાથામાં “વોળિ” નો અર્થ યોનિદ્રામૃત કર્યો છે. પણ આગળ જતાં ૧૩૧૩ મી ગાથામાં કહ્યું છે કે યોનિપ્રાકૃત અને ચૂડામણિ આ બે ગ્રંથ જ્યોતિષના છે. એટલે જ્યોતિષની હકીકતને જણાવનારા છે. આ હકીકતને ધ્યાનમાં લેતાં એ વિચાર ઉદભવે (પ્રકટે) છે કે આ જતિષના વર્ણનવાળે યોનિપ્રાત અને વિવિધ પ્રકારના દ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થતા પદાર્થોના સ્વરૂપને જણાવનાર નિપ્રાભૃત બંને ગ્રંથે અલગ અલગ હેવા જોઈએ. અથવા કદાચ તે એક જ ગ્રંથ હોય, તે આ બૃહત્ક૯૫ભાષ્યની ૧૩૧૩ મી ગાથાના આધારે કહી શકાય કે તેમાં Page #510 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન પ્રવચન કરણાવલી (શ્રી દશ પનાનો સંક્ષિપ્ત પરિચય) યોતિષનું વર્ણન પણ વધારે પ્રમાણમાં કર્યું હોય. જેમ બૃહકપભાષ્યમાં પેનિપ્રાભૂતનું નામ જણાવ્યું છે, તેમ આજ સૂત્રના (બહપના ) ટીકાકાર શ્રી ક્ષેમકીર્તિ મહારાજે પણ છાપેલી બૃહકલ્પસૂત્રની બુકના ૪૦૧ મા પાને નિપ્રાભૂતનું નામ જણાવ્યું છે. કેટલાક વિદ્વાન શ્રીહરિભદ્રસૂરિકૃત પહેલા પંચાશકના બીજા શ્લોકની ટીકામાં શ્રી અભયદેવસૂરિએ કહેલા નિમિત્તશાત્રે થોતિષમૃતકમૃતિવ” (એટલે જ્યોતિષ પાહુડ વગેરે નિમિત્ત શાસ્ત્રો જાણવાં) આ વચનથી નિપ્રાભૂતને અષ્ટાંગ મિત્તની હકીકતથી ભરેલો ગ્રંથ માને છે, પણ સત્ય બીના એવી છે કે તેમાં અષ્ટાંગ નિમિત્તની બીના જણાવી નથી. પણ અમુક અમુક પદાર્થોની સાથે અમુક અમુક પદાર્થ મેળવવાથી અમુક પદાર્થ થાય; આ રીતે વિવિધ પદાર્થોની ઉત્પત્તિનાં નિમિત્તકરણની હકીકતને જણાવનાર યોનિપ્રાકૃત છે એમ સમજવું, એટલે “નિમિત્તશાસ્ત્ર અહીં નિમિસશાસ્ત્રને અર્થ નિમિત્તકારણ પણ થાય છે, એ જરૂર યાદ રાખવું જોઈએ. તથા શ્રીભદ્રેશ્વરસૂરિ વિરચિત પ્રાકૃત કથાવલીમાં પાદલિપ્તસૂરિના ચરિત્રમાં ચાર પ્રાભૂતે જણાવતાં પતિપ્રાકૃત, નિમિત્તપ્રાકૃત, વિદ્યાપ્રાકૃત, અને સિદ્ધપ્રાભૂતનાં નામ કહ્યાં છે, તેમજ શ્રીસૂત્રકૃતાંગના પહેલા કતકંધના આઠમા અધ્યયનની નિર્યુક્તિની ૯૩ મી ગાથાની વૃત્તિમાં કહ્યું છે કે વિવિધ પ્રકારના દ્રવ્યોના સામર્થ્યને સમજવા માટે “પોનિપ્રાભૃત” ગ્રંથ જેવો જોઈએ. આ રીતે શ્રીજિતકલપસૂત્રની સિદ્ધસેનસૂરિકૃત ચૂર્ણિમાં (પૃષ્ઠ ૨૮ માં) “ નિપ્રાભૂતનો ઉલ્લેખ કર્યો છે. શ્રીજિનદાસગણિએ નિશીથસૂત્રના ચોથા ઉદ્દેશાની વિશેષ ચૂર્ણિમાં આ યોનિપ્રાભૂતને ઉદ્દેશીને કહ્યું છે કે આ નિપ્રાભૃતના જાણકાર મુનીશ્વરે (શ્રીજિનશાસનની રક્ષા પ્રભાવનાદિ ખાસ કારણે ) એકેન્દ્રિય સુધીના પ્રાણુઓ ઉત્પન્ન કરી શકે. જેમ શ્રીસિદ્ધસેને ઘોડા બનાવ્યા હતા. આ બીના બૃહત્ક૯પ ભાષ્યની ર૬૮૧ મી ગાથાની વૃત્તિમાં પણ જણાવી છે. તથા આ નિપ્રાભૂતનો ઉલ્લેખ નિશીથસૂત્રના ૧૮ મા ઉદ્દેશાની વિશેષ ચૂણિમાં પણ શ્રીજિનદાસગણિમહત્તરે કર્યો છે. જે યોનિની હકીકતને જણાવે, તે યોનિપાત કહેવાય. સૂત્રોની જેમ આવા ગૂઢ રહસ્યવાળાં શાસ્ત્રો સંપૂર્ણ લાયકાત ધરાવનારા મુનિવરોને મધ્યરાતે જેમ અયોગ્ય જીવોના કાને એક શબ્દ પણ ન પડે તે રીતે ભણાવાય છે. આમાં કહેલી હકીકતનો ઉપગ ગમે તે કારણે કે કઈ પણ ટાઈમે કરવાનો હોય જ નહિ, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવના જાણકાર મહાગીતાથ મહાત્માઓ જ-જેમ શ્રીવાસ્વામીએ સંઘની આપત્તિ દૂર કરી; બેન્ગા નદીમાં ચૂર્ણ નાખી નદીના બંને કાંઠા ભેગા કરી નદી ઉતરીને પેલે પાર જનાર આચાર્ય મહારાજે અપૂર્વ જિનશાસનની મહાપ્રભાવના કરી; તેમ–તેવાં ખાસ કારણે ઉપસ્થિત થયાં હોય, ત્યારે જ સંપૂર્ણ રીતે લાયક પૂર્વધરાદિ મહાપુરુષો જ અહીં જણાવેલા પ્રયોગોમાંનો કઈ પણ પ્રયોગ કરી શકે. આ નિપ્રાતિની વિ.સં. ૧૫૮૨માં લખેલી એક છિન્નભિન્ન હસ્ત પુસ્તિકા (હાથપોથી) પૂનાના ભાંડારકર પ્રાગ્ય વિદ્યા Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધસૂરીશ્વરકૃત સંશાધન મંદિરમાં હયાત છે. એમાં આ યોનિપ્રાભૂતના કર્તા પહપ્રવણ કહ્યા છે. દિગંબર સંપ્રદાયના પ્રવચનસારની પ્રસ્તાવનામાં કહેલા ૪૩ પ્રાભૂતોમાં નિપ્રાભત... નું નામ જણાવ્યું છે. પણ તે અને આ નિપ્રાભૂત બંને અલગ અલગ જ છે એમ સમજવું. ૧૪. તીર્થોદુગારિક-તીર્થ એટલે શ્રી મહાવીર પ્રભુના શાસનનું વર્ણન કરનારા ઉદ્ગારે એટલે વચનોથી ગુંથાયેલો (રચાયેલે ) જે પ્રકીર્ણક, તે તીર્થોદ્દગારિક પ્રકીર્ણક કહેવાય. એમ તેમાં કહેલી હકીકતના આધારે જણાવ્યું છે. અહીં આર્યા છંદની ગાથાઓ ૧૫૭ છે. આની કેટલીક પ્રતોમાં ૧૨૭૩ અને કેટલીકમાં ૧૨૫૭ કુલ ગાથાને અંક જણવ્યો છે. અહીં શરૂઆતની ત્રણ ગાથાઓમાં ૨૪ તીર્થકરોને નમસ્કાર કરવા રૂપ મંગલાચરણ કરીને જેથી, પાંચમી અને છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે પ્રભુશ્રી મહાવીર દેવે રાજગૃહી નગરીના ગુણશીલ નામના બગીચામાં શ્રીગીતમાદિ ગણધરની આગળ એક લાખ પદના પ્રમાણવાળા જે આ તીર્થોદ્દગારિકના અર્થની પ્રરૂપણા કરી હતી, તેના આધારે ટૂંકામાં આ તિગાલી (તીર્થોદુગારિક પ્રકીર્ણક ) ની રચના કરું છું. પછી ૭ મી ગાથાથી ર૬ મી ગાથા સુધીની ૨૦ ગાથાઓમાં અનુક્રમે કાળનું સ્વરૂપ જણાવવાના પ્રસંગે પલ્યોપમનું ને ૬ આરાનું વર્ણન કર્યું છે. પછી ૨૭મી ગાથાથી ૯૦મી ગાથા સુધીની ૬૪ ગાથાઓમાં યુગલિયાનું અને કુલકરેનું વર્ણન કર્યું છે. પછી ૯મી ગાથાથી ર૭રમી ગાથા સુધીની ૧૮૩ ગાથાઓમાં પાંચ ભરત ક્ષેત્રોમાં અને પાંચ એરવત ક્ષેત્રોમાં પહેલા તીર્થંકરનું ચ્યવન, ૧૪ સ્વનિ, (અહીં પ્રાસાદનું ને નાગભુવનનું અલગ અલગ વર્ણન કર્યું છે ) જન્મ, દિકુમારીઓએ કરેલો મહોત્સવ, રાવણ હાથી ઉપર બેસીને ઇંદ્રાગમન, ઈદ્ર પાંચ રૂપ કરી પ્રભુને મેરૂપર્વતની ઉપર લાવે, જન્માભિષેક વગેરે હકીકત સમજાવી છે. પછી ર૭૩મી ગાથાથી ૬૧૭મી ગાથા સુધીની ૩૪૫ ગાથાઓમાં શ્રી આદિનાથપ્રભુનું જીવન, ભરતક્ષેત્રાદિ દશ ક્ષેત્રોમાં થયેલા પહેલા તીર્થકરનાં ને પહેલા ચક્રવત્તિનાં નામે, અને તીર્થકરેના જૂદા જૂદા બોલ, તથા ભરતક્ષેત્રાદિ દશ ક્ષેત્રોના ચક્રવતિઓનું ને વાયુનું વર્ણન તેમજ તે બંનેના બોલે વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણ થયા પછીના પાલક, નંદરાજા, મોર્યવંશીય રાજાઓ, પૂષ્યમિત્ર, બલમિત્ર ભાનુમિત્ર, નભ સેન ગભિલ આ રાજાઓના રાજ્યકાલાદિની બીના, અને ભવિષ્યમાં થનાર કટકી રાજાનું વિસ્તારથી વર્ણન, દત્તરાજ, ત્યાર પછીનો રાજવંશ, વિમલવાહન રાજા વગેરેનું વર્ણન ૬૧૮ મી ગાથાથી ૬૮મી ગાથા સુધીની ૮૦ ગાથાઓમાં વિસ્તારથી કર્યું છે. પછી ૬૦મી ગાથાથી ૭૦૬મી ગાથા સુધીની ૯ ગાથાઓમાં શ્રુતજ્ઞાનની હાનિ થવાની બીના અને વી. નિ. સં૦ ૬૪માં દશ પદાર્થોનો વિછેર, તથા વી. નિ સંo ૧૭૦ માં ચૌદ પૂર્વોમાંનાં છેલ્લાં ચાર પૂર્વોને વિછેદ વગેરે હકીકત પ્રશ્નોત્તર રૂપે Page #512 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાના સક્ષિપ્ત પરિચય) ૪૬૩ જણાવી છે. પછી ૭૦૭ મી ગાથાથી ૮૦ મી ગાથા સુધીની ૯પ ગાથાઓમાં અતિહાસિક હકીકત જણાવતાં કહ્યું છે કે જ્યારે ચાથા આરાનાં ૭૫ વર્ષી, અને સાડી આઠ મહિના બાકી રહ્યા, ત્યારે પ્રભુશ્રી મહાવીરના જન્મ થયે, ૩ વર્ષી અને ૮।। મહિના બાકી રહ્યા ત્યારે તે પ્રભુશ્રી મહાવીર નિર્વાણપદને પામ્યા. આની પછી શ્રી સુધર્માંસ્વામીથી માંડીને શ્રીસ્થૂલિભદ્રજી મહારાજ સુધીની પરંપરાનું વર્ણન કરીન મધ્ય દેશમાં પડેલા મેાટા દુકાળની, અને છેલ્લાં ચાર પૂર્યાંના વિચ્છેદ પામવાની હકીકત વિસ્તારથી સમજાવી છે. આ પ્રસંગે શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે શ્રીસ્થૂલિભદ્રજીની કરેલી પ્રશ'સાનું અને તેમના ત્યાગ, દુષ્કર કાર્ય, મહાસ્વાધ્યાય, મહાધ્યાન વગેરે ગુણાનુ વર્ણન કરીને ઋદ્ધિગારવનું દૂષણ (શ્રુતમદથી સિંહનું રૂપ વિક઼ર્થાતું દૂષણ ) જણાવ્યું છે. પછી ૮૦૪ મી ગાથા સુધીની ત્રણ ગાથાઓમાં શ્રુતજ્ઞાનના વિચ્છેદના અને રાજવંશના વિચ્છેદના ઇતિહાસ જણાવતાં કહ્યું છે કે જ્યારે સ્વાધ્યાય વંશના ( ચૌદ પૂર્વાદ્ધિને માટે રાખીને પરાવૃત્તિ આદિ રૂપે પાઠ કરનારી શ્રમણ મુનિવરોની પરંપરાના ) વિચ્છેદ્ર થયા, ત્યારે અંગવશ, નદશ ને મરૂઅવશ (મૌર્ય વંશ-કલ્પક બ્રાહ્મણના મંત્રીવશ )ના પણ વિચ્છેદ્ર થયા. પછી ૮૦૫ મી ગાથાથી ૮૯ મી ગાથા સુધીની ૨૫ ગાથાઓમાં કહેલી બીનાના ટૂંક સાર એ છે કે છેલ્લા ચૌદ પૂર્વધર શ્રીસ્થૂલિ ભદ્રજી સ્વગે જતાં છેલ્લાં ચાર પૂર્વા, ને પૂર્વે જણાવેલા ત્રણ વા (અંગવશ, નંદવંશ ને મંત્રીવ’શ)ના વિચ્છેદ્ર થયા. અને છેલ્લા દશ પૂર્વધારક આ શ્રીસત્યમિત્ર મહારાજ થયા. તથા વીર્તન૰સ૦ ૧૦૦૦માં પૂર્વજ્ઞાનના વિનાશ થયા. તેમજ વીનિ સ૦ ૧૨૫૦ માં આર્યદિનંગણી યુગપ્રધાન પુષ્યમિત્રજી મહારાજની પછી શ્રીભગવતી. સૂત્રના હાસ થયા. વળી વી સ’૦ ૧૩૦૦ માં યુગપ્રધાન માઢક્સ`ભૂતિગુપ્તની પછી સમવાયાંગના હાસ થયા. વી૰ સં૰ ૧૩૫૦ માં યુ૰ આ` ( રક્ષિત ) પછી શ્રીસ્થાનાંગસૂત્રનેા હાસ થયા. વી સ૦ ૧૪૦૦માં યુ૰ જ્યેષ્ઠાંગ ગણુની પછી અહુકલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રના હાસ થયા, અને વી૰ સં૦ ૧૫૦૦માં શુમિત્રની પછી દશાકલ્પ સૂત્રના મે ૧૯૦૦માં ભારદ્વાજ ગાત્રીય મહાશ્રમણ પછી સૂત્રકૃતાંગના હ્રાસ થયા. પછી ક્રમસર આચારાંગાદ્ધિના હાસ વગેરેની પણ હકીકત જણાવી છે. અહીં ગાથાઓમાં વધારે અશુદ્ધિ હાવાથી ખરા અર્થ જાણી શકાતા નથી. ૮૩૦ મી ગાથાથી ૮૯મી ગાથા સુધીની ૫૦ ગાથાઓમાં ભવિષ્યમાં થનાર શ્રી દુપ્તસહસૂરિજીના પૂર્વભવ, જન્મ, શ્રીનાગિલાચાની પાસે દુષ્પસહસૂરિજીએ દીક્ષા લેશે, તેમના અભ્યાસ દશવૈકાલિકસૂત્ર સુધીના, પાંચ ભરતક્ષેત્રોમાં ને છેલ્લા સંઘમાં એકેક વ્યક્તિ હોય. આ ભરતક્ષેત્રમાં આ દુખસહુસૂરિ, સાધ્વી ફેબ્રુશ્રી. નાગિલ શ્રાવક, અને સત્યશ્રી શ્રાવિકા, વિમલવાહન રાજા, સુમુખમંત્રી, ૨૦ વર્ષીનું આયુષ્ય, ઉત્કૃષ્ટ તપ અઠ્ઠમભક્ત, ઇંદ્રે કરેલી ૧.-આ શ્રીદિનંગણીની પરંપરામાં શ્રી સિદ્ધસેન ગણી થયા હાય, એમ સંભવે છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત શ્રી સંઘની સ્તુતિ ( નંદીસૂત્રની ગાથાને અનુસારું), દુપ્પુસહસૂરિ વગેરેનું અંતે કાલધર્મ પામી જીદ્દા જુદા દેવલાકમાં જવુ, દશવૈકાલિકસૂત્રના વિનાશ, બે ચારિત્રોને વિચ્છેદ્ય, તીના વિચ્છેદ, ૨૧૦૦૦ વર્ષ પ્રમાણ શ્રીવીરશાસનના કાળ, તેની પહેલાં ( વચમાં ) ધમ` આદિને નિષેધ કરનારને દંડ, આ તમામ ીના સ્પષ્ટ સમજાવીને ગણિપિટક અને સ્યાદ્વાદનુ વર્ણન કરી પાંચમા આરાની સમાપ્તિ જણાવી છે. પછી ૮૮૦ મી ગાથાથી ૯ર૬ મી ગાથા સુધીની ૪૭ ગાથાએમાં ત્રીજા ને ચાથા આરાના ભરતક્ષેત્રનું વર્ણન કરતાં ૧૦ આશ્ચર્યાં, દુમકાળના ચતુર્વિધ સંઘ, રાજા અને પ્રજાની તથા દેશની પરિસ્થિતિ, ધર્મ, દાન, શીલ, ઔષધ વગેરેનું પણ સ્વરૂપ સમજાવ્યુ છે. પછી ૯૨૭મી ગાથાથી ૯મી ગાથા સુધીની પ૩ ગાથાએમાં છઠ્ઠા આરાની એટલે દુષ્પમ દુષ્પમ કાળની ભવિષ્યની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી ૯૭૯ મી ગાથાથી ૧૧૮૫ મી ગાથા સુધીની ર૦૭ ગાથાઓમાં ભાવી ઉત્સર્પિણી કાળનું વર્ણન કરતાં તો ક્ષેત્રના કુલકર ચક્રવતી વાસુદેવ ખળદેવ વગેરેની નામાવલી, પહેલા તીર્થંકરનું ચરિત્ર, યુગલિયાનું સ્વરૂપ, ૧૨ આરા (અવના ૬ અને ઉત્સના ૬ આરા )નું વર્ણન વિસ્તારથી કર્યુ` છે, પછી ૧૧૮૬મી ગાથાથી ૧૨૫ મી ગાથા સુધીની ૬૬ ગાથાઓમાં આ શ્રી તિત્થાગાલી ( તીર્થંગારિક ) પ્રકી`કને સાંભળવાના અધિકારી (લાયક જીવે ), સામાયિક, કષાયજય, દેશ પ્રકારના સાધુ ધ", સમ્યગ્દર્શનાદિક મેાક્ષમા, સિદ્ધશિલા, સિદ્ધપરમાત્માની અવગાહના, સિદ્ધોનું મુખ વગેરે પદાર્થાનું સ્પષ્ટ વન કરીને અંતે કહ્યું છે કે આ તિથેાગાલી પ્રકીર્ણાંકનું મૂલ પ્રમાણ ( જેમાંથી આના ઉદ્ધાર થયા, તેનું પ્રમાણ) બહુ જ વિશાલ હતું. આ રીતે પ્રભુશ્રી મહાવીર દેવે મહામુનિવરોની આગળ આની પ્રરૂપણા કરી હતી. તેમાંથી ઉદ્ધરીને ટૂંકામાં કર્તાએ આની રચના કરી હતી. છેવટે જણાવ્યું કે હે ભવ્ય છા ! આને સાંભળીને તમે સિદ્ધ પરમાત્માને અને શ્રીવીર પ્રભુને તથા શ્રીસંઘ રૂપી નગરને નમસ્કાર કરો. મેં અહીં કદાચ જે કઈ શ્રુતાજ્ઞા વિરુદ્ધ કહ્યું હોય, તેની શ્રુતધરાએ શુદ્ધ કરવી એમ હું વિનંતી કરું છું. આનું પ્રમાણ ૧૨૫૭મી ગાથામાં ૧૨૩૩ ગાથા કહી છે, પણ બીજા પ્રથામાં ૧૨૫૭ વગેરે હીનાધિક પ્રમાણ પણ જોવાય છે. આ પ્રકીર્ણાંકના રચનારની આખતમાં હજુ સુધી ચાક્કસ નિર્ણય થયા નથી. કારણ કે શ્રીનદીસૂત્રાદિમાં જણાવેલાં સૂત્રોમાં આનું નામ જણાતું નથી, અને અહીં સૂત્રકારનું નામ પણ કહ્યું નથી, કેટલાક ઇતિહાસવેત્તાએ અનુમાન કરે છે કે અહીં કહેલી બીનાના વિચાર કરતાં સંભવ છે કે કદાચ વી સં૰ ૨૦૦૦ લગભગ આની રચના થઈ હશે. અને અહીં કેટલીક હકીકત એવી પણ કહી છે કે જે બીજા આગમાદિમાંથી ન મળી શકે. તથા આની કેટલીક ગાથાઓ સાક્ષીપાઠ તરીકે બીજા શાસ્રાદિમાં અપાઈ છે. અહી પાટલિપુત્ર ( પટણા ) માં થયેલી વાચનાનું વર્ણન કરતાં ચૌદ પૂર્વાંધર શ્રીભમાહુ Page #514 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાનેા સક્ષિપ્ત પરિચય ) ૪૬૫ સ્વામીજીનું ચરિત્ર કહ્યું છે. અવસરે એ પણ જણાવ્યું છે કે તેમાં શ્રુતમદથી શ્રીસ્થૂલિભદ્રજીએ સિંહનુ રૂપ કયુ અને પાટલિપુત્રમાં પાણીનું પૂર ફરી વળતાં બહુ જ નુકસાન થયું હતું. તથા શકરાજાનું શાસન કયારે શરૂ થયુ? આ પ્રશ્નના સ્પષ્ટ ઉત્તર અહીં ત્રણ ગાથાઓમાં (૬૨૦મી ગાથાથી ૬રર્ મી ગાથા સુધીની ત્રણ ગાથાઓમાં) આ પ્રમાણે જણાવ્યા છે-પાલકનાં ૬૦ વર્ષા, નંદરાજાઓનાં ૧૫૦ વર્ષી, મૌર્યવંશના રાજાઓનાં ૧૬૦ વર્ષા, પુષ્યમિત્રનાં ૩૫, મલમિત્ર ભાનુમિત્રનાં ૬૦ વર્ષોં, નભ:સેનનાં ૪૦ વર્ષા, અને ગભિલના રાજ્યકાલનાં ૧૦૦ વર્ષ પૂરાં થતાં શકરાજાનું શાસન શરૂ થયું, અને કલ્કીની ઉત્પત્તિની બાબતમાં ૬૩૫ મી ગાથામાં કહ્યું છે કે-જે આ વડનગર છે, એ (ચ) પાટલિપુત્ર નામે લેાકમાં પ્રસિદ્ધિ પામ્યુ છે. અહીં (થ) જેનું બીજુ નામ ચતુર્મુખ છે, તે કલ્કી રાજા થશે. આ ગાથામાં કહેલાં અને ડ્થ (અહીં ) પદ્મ ઉપરથી કેટલાક ઇતિહાસવેત્તાઓ કહે છે કે આ તીર્થંગારિક પ્રકી કની રચના અહી. પાટલીપુત્રમાં કદાચ થઇ હોય, એમ સભવે છે, તથા ૭૦૫મી ગાથામાં શકવશાહિના અંત થવાની મીના કહી, પણ મહાગુપ્ત વંશનું નામ જણાવ્યું નથી, તેથી તેમજ તેવા બીજા અનેક કારણાથી તેઓ અનુમાન કરે છે કે આની રચના કદાચ પાંચમા સૈકાની શરૂઆતમાં થઈ હોય. વળી આપણે હાલ સાંવત્સરિક પ્રતિક્રમણ ભાદરવા મુદ્દે ચેાથે અને ચામાસી પ્રતિક્રમણ ચૌદશે કરીએ છીએ. તે મને પહેલાં અનુક્રમે પાંચમે અને પૂનમે કરતા હતા. આ ફેરફાર કાણે કઈ રીતે કઈ સાલમાં કર્યાં ? આ પ્રશ્નના સ્પષ્ટ ખુલાસે કરવા માટે શ્રાદ્ધવિધિ, સદેહવિષઔષધિ, પર્યુષણા દરારાતક વૃત્તિ, તત્વતર ંગિણીવૃત્તિ, વિચારામૃતસંગ્રહ, ચતુવિકૃતિપ્રમધ, દીવાલીકલ્પ, પ્રતિષ્ઠાનપુર્ કલ્પ વગેરે પ્રમાણભૂત ગ્રંથામાં આજ તિત્થા ગાલીપયન્નાની એ ગાથાઓની સાક્ષી આપીને તે તે ગ્રંથના બનાવનાર શ્રીરત્નશેખરસૂરિજી વગેરે પ્રમાણિક મહાપુરુષોએ જણાવ્યું છે કે “ શાલિવાહન રાજાએ શ્રીકાલિકાચા હારાજને પૂછ્યું કે હે ભગવન્! સવશ્કરી કચારે કરવાની છે? આ પ્રશ્નના જવામમાં તે શ્રીઆચાર્ય મહારાજે તે રાજાને કહ્યું કે ભાદરવા સુદ પાંચમે સંવચ્છરી ( સાંવત્સરિક પ્રતિક્રૃષ્ણ ) કરવાની છે. આ વચન સાંભળી શાલિવાહન રાજાએ કહ્યું કે પાંચમે ઇદ્રમહેાત્સવમાં હું વ્યગ્ર રહેવાના છું. તેથી પાંચમે સ’વચ્છરી કરી શકીશ નહી. માટે કૃપા કરીને આપશ્રીજી ઇન્ને (ભાળ્યુ૭૪) સવચ્છરી કરો, કાલિકાચાર્ય મહારાજે શાલિવાહન રાજાની એ વિનંતી સ્વીકારી નહીં. તે જણાવ્યુ કે ચૌ પૂર્વી યુગપ્રધાન શ્રીભદ્રબાહુસ્વામીએ દશાશ્રુતકધમાં કહ્યું છે કે જો યુગપ્રધાનાદિ મહાપુરુષોને ખાસ કારણે સવચ્છરી પાંચમે ન થઇ શકે એવું જણાય, તા પાંચમની ( ભાદરવા સુદ પાંચમની) પહેલાં સવચ્છરી પ્રતિક્રમણ કરાય, પણ પાંચમની રાત્રીનું ઉલ્લંઘન તેા કરાય જ નહિ, એટલે ભાદરવા સુદ્ધિ છઠે સવઋરી પ્રતિક્રમણ ન થાય. જુઓ તે પાઠ આ પ્રમાણે છે:— Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ શ્રીવિજયપધસૂરીશ્વરસ્કૃત " अंतरावि से कप्पइ, नो से कपइ तं रणि उवायणावित्तए" આ વચનથી એથે સંવછરી કરાય. શાલિવાહન રાજાએ અને શ્રીસંઘે એમ કરવાનું કબૂલ કર્યું. આ રીતે શાલિવાહન રાજાના રાજ્યમાં સંઘના આદેશથી કાલિકાચાર્ય મહારાજે સંવછરી પ્રતિક્રમણ કરવા માટે ભાદરવા સુદ ચોથ નકકી કરી. આ નિયમ પ્રમાણે માસી પ્રતિક્રમણ કરવા માટે ચૌદશ નકકી કરી. એટલે શ્રી સંઘ લી. સંo ૯૩ માં પાક્ષિક પ્રતિક્રમણના દિવસે ચાતુર્માસિક (ચોમાસી) પ્રતિક્રમણને કરવા લાગ્યો. આનું નામ આચરણ કહેવાય, ને તે જિનાજ્ઞાની જેવી ગણીને પ્રમાણ કરવી (સ્વીકારવી). એટલે જિનાજ્ઞાની માફક આચરણ આરાધવી. પણ તેની વિરાધના ન કરવી. તે બે ગાથા આ પ્રમાણે જાણવી :– | | આર્યા છે सालाहणेन रणा, संधाएसेण कारिओ भयवं ॥ पज्जोसवण चउत्थी, चाउम्मासं चउद्दसीए ॥१॥ चउमास पडिक्कमणं, पक्खियदिवसम्मि चउविहो संधो । नबसयतेणएहि, . आयरणं तं पमाणंति ।। २ ॥ (આ બે ગાથાઓને અર્થ ઉપર જણાવી દીધું છે.) તથા અહીં વલભીપુરને નાશ કઈ રીતે થયો? તે બીના પણ ટૂંકામાં જણાવી છે. અને અવાજગંડિયાની પદ્ધતિના જેવી પદ્ધતિએ અહીં પદાર્થોની હકીકત કહી છે તે આ પ્રકીર્ણક વાંચતા તે ગંડિકા જરૂર યાદ આવે છે. શ્રીવીરનિર્વાણ પછી ર૧૦૦૦ વર્ષો સુધી શ્રીદશવૈકાલિક સૂત્રને અર્થ, શ્રીઆવશ્યક સૂત્ર, અને શ્રીઅનુયાગદ્વાર સૂત્ર તથા શ્રીનંદીસૂત્ર અખંડિત રહેશે. અને જ્યારે શ્રીદુપસહસૂરિ કાળધર્મ પામશે ત્યારે શ્રીદશવૈકાલિક સૂત્રનો અર્થ નાશ પામશે. આ શ્રીતીર્થંગારિક પ્રકીર્ણકમાં ર૩ ઉદયમાંના બે યુગપ્રધાનોનાં નામ કહ્યાં છે. મધ્યકાલીન પ્રાકૃત રચનાને વિચાર કરતાં અનુમાન સંભવે છે કે વીનિ સં૦ ૧૦૦૦ ની આસપાસના સમયે આની રચના થઈ હોય. અહીં કહેલી કરકીની બીના વગેરે સાધનોને આધારે શ્રીહેમચંદ્રસૂરિ મહારાજે ૧૦ મા પર્વના ૧૩ મા સર્ગમાં કદકીનું વર્ણન કર્યું છે. ૧૫. તિથિપ્રકીર્ણ ક–આમાં તિથિને અનુસરતી બીના કહી છે. ૧૬. દ્વીપસાગરપ્રાપ્તિ–જેમાં કંપની ને સમુદ્રોની બીના કહી છે, તે દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ કહેવાય. આનું બીજું નામ “દ્વિપસાગરપ્રતિસંગ્રહણી - શ્રીસ્થાનાંગ ૧ આ ચંડિકામાં ઘણી જાણવા જેવી જરૂરી હકીકત જણાવી છે. સુરત જૈનાનંદ પુસ્તકાલયમાં આની એક પ્રત છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ શ્રી જૈન પ્રવચન કિરણવલી (શ્રી દશ પનાને સંક્ષિપ્ત પરિચય) ટીકા વગેરે ગ્રંથમાં જણાવ્યું છે. અહીં શરૂઆતની ૧૮ ગાથાઓમાં માનુષેત્તર પર્વતનું વર્ણન કરીને ૧૯ મી ગાથાથી ર૪ મી ગાથા સુધીની ૬ ગાથામાં નલિનોદક સમુદ્રની બીના કહી છે, પછી ૨૫ મી ગાથાથી ૭૧ મી ગાથા સુધીની ૪૭ ગાથાઓમાં આઠમા નંદીશ્વર દ્વીપનું વર્ણન કરીને ૭રમી ગાથાથી ૧૧૦મી ગાથા સુધીની ૩૯ ગાથાઓમાં કંડલીપની બીના સ્પષ્ટ સમજાવી છે. પછી ૧૧૧ મી ગાથાથી ૧૫૭ મી ગાથા સુધીની ૪૭ ગાથામાં રૂચકદ્વીપનું વર્ણન કરીને ૧૫૮ મી ગાથામાં શંખવર દ્વીપની બીના કહી છે. અંતે અસુરકુમાર દેવાદિના આવાસાદિનું પણ વર્ણન કર્યું છે. આની છાપેલી પ્રતમાં કુલ ગાથા રર૩ છે. તેમાં ર૧૨ મી ગાથા ગુટિત (અધુરી) છે. દીવસાગરપણુત્તિ નામ શ્રીસ્થાનાંગસૂત્ર, પાક્ષિકસૂત્ર, નંદીસત્ર, આવશ્યકચૂર્ણિ વગેરે સૂત્રોમાં આવે છે, ને દ્વીપસાગરપ્રાપ્તિ નામ શ્રીનંદીસૂત્રની ને આવશ્યકસૂત્રની શ્રી હરિભદ્રસૂરિકૃતિ ટીકાદિમાં આવે છે. ૧૭. પર્ય તારાધના–જેમાં અંતિમ સમયે કરવા લાયક આરાધનાનું વર્ણન કર્યું છે, તે પર્યતારાધના કહેવાય. આની આર્યા છંદમાં કુલ પ્રાકૃત ગાથાઓ ૭૦ છે. અન્યત્ર આના બે નામ “આરાધનાપ્રકરણ અને આરાધના સૂત્રો જણાવ્યા છે, શ્રીસામસૂરિ મહારાજે રચેલી આ પર્વતારાધનાદિને આધારે ઉપાશ્રીવિનયવિજયજીએ પુણ્યપ્રકાશનું સ્તવન રચ્યું હતું. કારણકે બંનેમાં દશ અધિકારોનું વર્ણન વગેરે બીના સરખી જણાવી છે. ગુજરાતી અનુવાદ સાથે આ ગ્રંથ છપાયે છે. ૧૮. પિંડવિધિ–મુનિએ શુદ્ધ આહાર વગેરે કઈ રીતે મેળવવું જોઈએ? વગેરે બીના જેમાં કહી છે, તે પિંડવિધિ કહેવાય. આનું બીજું નામ પિંડવિશુદ્ધિ જણાવ્યું છે, શ્રીજિનવલભગણિ મહારાજે ૧૦૩ ગાથા પ્રમાણ આ ગ્રંથની રચના શ્રીભદ્રબાહસ્વામિકૃત પિંડનિર્યુક્તિના આધારે કરી છે. આનો અર્થ સમજાવનારાં ૪ સાધનો છે. તે આ પ્રમાણે-(૧) શ્રીયશોદેવસૂરિ મહારાજે વિ.સં. ૧૧૭૬ માં રચેલી સુબેધા નામની ટીકા, (૨) શ્રીઉદયસિંહસૂરિ મહારાજે વિસં૦ ૧૨૫ માં રચેલી દીપિકા, (૩) શ્રી અજિત દેવસૂરિ મહારાજે વિસં. ૧૬ર૭ માં રચેલી દીપિકા, (૪) કોઈકે રચેલો સ્તબકાર્થ (બે). ૧૯, વગચૂલિકા–શ્રી અભયદેવસૂરિજી કહે છે કે શ્રીઅંતકૃદદશાંગાદિમાં અધ્યયના સમુદાય રૂપ આઠ વગેરે વર્ગો કહ્યા છે. તેની જે ચૂલિકા તે વગચૂલિકા કહેવાય. અને મહાકપશ્રતની જે ચૂલિકા, તે વર્ગચૂલિકા કહેવાય એમ શ્રીમલયગિરિ મહારાજે શ્રીવ્યવહાર સૂત્રના ૧૦ મા ઉદ્દેશાના ભાષ્યની ટીકામાં કહ્યું છે. વર્ગોમાં કહેલા અર્થને ને નહિ કહેલા અર્થને અહીં વિસ્તારથી સમજાવ્યો છે. ૧ નંદીશ્વરદીપનું વર્ણન બીલોકપ્રકાશ, પ્રશ્નોત્તરપ્રબંધ, દેશના ચિંતામણ (શેરદલાલ જેસંગભાઈ કાલીદાસે છપાવેલ)નો બીજો ભાગ વગેરે ગ્રંથમાં વિસ્તારથી કર્યું છે. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત ૨૦વંકચૂલિયા–અહીં શ્રતજ્ઞાનની હીલના કરતાં કોણે કેવાં કેવાં દુઃખ ભેગવ્યાં? તે બીના આના રચનાર શ્રીયશોભદ્ર મહારાજે વિસ્તારથી કહી છે. વિ૦ સં. ૧૯૭૯ માં હેડમાસ્તર હીરાચંદ કાલભાઈએ “ચમત્કારિક સાવચૂરિ સ્તોત્ર સંગ્રહ અને વંકચૂલિયા સૂત્ર સારાંશ” નામની બૂક પ્રસિદ્ધ કરી હતી, તેમાં આ સૂત્રનો સારાંશ આપે છે. ૧. વિયાહચૂલિયા (વ્યાખ્યાચૂલિકા)–વિવાહની જે ચૂલિકા, તે વિવાહ (વ્યાખ્યા ચૂલિકા) કહેવાય એમ શ્રી વ્યવહારભાષ્યાદિમાં કહ્યું છે. રર. વીરસ્તવ–અહીં શ્રી મહાવીરસ્વામીની વિવિધ નામ જણાવીને સ્તુતિ કરી છે. કેટલાક વિદ્વાને માને છે કે આના કર્તા હરિભદ્રસૂરિ મહારાજ છે. ર૩. સંસક્તનિયુક્તિ–અહીં અમુક સંગમાં ઉપજતા સંમૂર્ણિમ છાનું અને મુનિવરોને ખપતા આહારદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે. અને પ્રસંગને અનુસાર મગધાદિદેશનાં નામ પણ જણાવ્યાં છે. આની કુલ ૬૩ ગાથાઓ છે, તેમાં બીજી ગાથામાં કહ્યું છે કે (કેઈ સ્થવિર ભગવંતે) આને બીજા અગ્રાયણીય પૂર્વમાંથી ઉદ્ધાર કર્યો છે. આની ઉપર સંસ્કૃત અવચૂણિ રચાઈ છે. ૨૪. સારાવલી પ્રકીર્ણ ક–અહીં શ્રીષભદેવ પ્રભુના મુખ્ય ગણધર શ્રી પુંડરીક ગણધરનું ચરિત્ર વર્ણવ્યું છે. આની કુલ ગાથા ૧૧૬ છે. શરૂઆતમાં પંચ પરમેષિની સ્તવના કરીને પુંડરીક ગણધરનું ચરિત્ર શરૂ કર્યું છે, આના આધારે શ્રી શત્રુજ્ય મહાકપાદિની રચના થઈ છે. શત્રુંજયનાં ૧ નામ વગેરે હકીકતનું મૂલ સ્થાન આ સારાવલી પયને છે. આને સ્તબકાઈ (બો) પણ છે. ૨૫. સિદ્ધપ્રાકૃત (સિદ્ધપાહુડ) અહીં સિદ્ધ પરમાત્માની હકીકત વિસ્તારથી વર્ણવી છે. બીજા અગ્રાયણીય પૂર્વના નિત્યંદ (ઝરણા) રૂપ આ સિદ્ધપાહુડાની ૧૨ ગાથાઓ છે. તેમાં બીજી ગાથામાં ચૌદ પૂર્વધર ભગવંતોને વંદના કરી છે. કેટલાએક ઐતિહાસિક બીનાના જાણકાર વિદ્વાનોનું માનવું છે કે કદાચ આની રચના શ્રીસ્થલભદ્રજીના સમય પછીના સમયે થઈ હોય, આની પ્રાચીન ટીકા છે. એમ છપાયેલ પ્રતની છેવટે કહ્યું છે. જેનગ્રંથાવલી વગેરે ગ્રંથેના આધારે જણાય છે કે જેસલમેરના ભંડારમાં વિસં૧૪૧ર માં તાડપત્રની ઉપર લખાયેલી હાથપોથીમાં આની ટીકા છે. સંભવ છે કે કદાચ તે પ્રાચીન ટીકા હેય. આ રીતે ટૂંકામાં ૧૦ પન્ના સિવાયના બીજા પણ ૨૫ પનાઓને પરિચય જણાવ્યું. તેમાં કેટલાક પન્નાઓ છપાયા છે, ને કેટલાક પનાઓ છપાયા નથી. કેટલાક પવનાઓના રચનાર મહાપુરુષોનાં નામ જણાવ્યાં છે, ને કેટલાક પન્નાઓના રચનાર મહાપુરુષોનાં નામ જણાવ્યા નથી કારણ કે મૂલગ્રંથાદિમાં પણ રચનાર મહા Page #518 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દા પયન્નાના સંક્ષિપ્ત પરિચય) ve પુરુષનુ' નામ મળી શકતું નથી. અગા અને ઉપાંગની જેમ પયન્નાએ પણ વિવિધ પદાર્થના મેધ કરાવે છે, એવા વ્યવહાર છે કે શ્રાવકો ત્રણ ત્રણ આયંબિલ કરી ગીતા શ્રીગુરુ મહારાજની પાસે ચઉસરણ પયન્નાની અને આઉર પચ્ચખાણ પચન્નાની વાચના લઈ પાઠ કરે છે. આ રીતે અહીં પયન્નાના અધિકાર પૂર્ણ થાય છે. દશ પયન્નામાં અંતિમ સમયની આરાધનાના અધિકાર વધારે પ્રમાણમાં વર્ણ ધ્યે છે. એટલે (૧) તંદુલવૈચારિક પ્રકીર્ણાંક, (૨) ગચ્છાચાર પ્રકીણ ક, (૩) ગણિવિદ્યા પ્રકીર્ણક, (૪) દેવેન્દ્રસ્તવ પ્રકીણ ક. આ ચાર પયન્નાએ સિવાયના ચઉશર્ણ વગેરે ફ્ એ યન્નાએમાં ટૂંકામાં કે વિસ્તારથી અંતકાલની આરાધનાની હકીકત જણાવી છે. આવી આરાધના અંત સમયે આત્માને સમાધિભાવમાં જરૂર ટકાવે છે. અને એ સ્થિતિમાં થયેલા મને સમાધિમરણ કહ્યું છે. આવુ મરણ થયા પહેલાં કરેલી મેાક્ષ માની આરાધનાની સપૂણ તા સમાધિમરણને આધીન છે. માટે જ ભવ્ય જીવે. ઉચ્ચ કોટીના સમાધિમરણને સાધી મેાક્ષના અવ્યાબાધ સુખને મેળવનારા શ્રીતીથ' કહેવાની પાસે આ પ્રમાણે પ્રાર્થના કરે છે કે હું પ્રભા ! આપે પ્રકારોલા સિદ્ધાંતામાં નિયાણું કરવાની ના કહી છે, પણ હું હાથ જોડી મસ્તકે લગાડી આપને વિનંતી કરુ' છુ કે મને આપના ચરણકમલની સેવા લવાભવ મળજો, એટલે આ વમાન ભવથી માંડીને મુક્તિમાં જવાના છેલ્લા ભવની વચમાં રહેલા ભવામાં આપના ચરણકમલની સેવા મને જરૂર ૮ મળજો, અને દુ:ખના ક્ષય, કર્મના ક્ષય, સમાધિમરણ, તથા ખેાધિલાભ આ ચાર પદ્માર્થાના લાભ આપને પ્રણામ (વગેરે ભક્તિ) કરવાથી મને થાઓ, એમ પ્રાર્થનાસૂત્ર (જયવીયરાય સૂત્ર)માં કહ્યું છે. આ રીતે અહીં વર્ણવેલા સમાધિમરણના લાભ તમામ જીવાને મળે, આ મુદ્દાથી દરરોજ સવારે, અપેારે અને સાંજે વાંચીને શાંતિથી મનન કરવા લાયક ‘આરાધક ભાવના મે' ઉસર પ્રકીર્ણાંક વગેરે ૬ પયન્નામાંથી તે શ્રીપૂર્વાચાય ભગવતે રચેલા શ્રીપ’થસૂત્ર વગેરે શાસ્ત્રોમાંથી સાર લઈને તૈયાર કરી છે. તે આ પ્રમાણે જાણવી: આરાધક ભાવના અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલામાત, પરમારાધ્ય શ્રી જૈનન્દ્રશાસન અને તેની યથા આરાધનાને અનુકૂલ સાધનસામગ્રી આસસિદ્ધિક ભવ્ય વાને જ મળી શકે છે, પ્રખલ પુણ્યાયે તે મને મળ્યા છતાં પ્રમાદી આત્માએ વિષય કષાયાદિ ભાવશત્રુઓના પંજામાં સપડાઈને તેના યથા લાભ લઈ શકતા નથી. આ કારણથી પેાતાનાં મન વચન કાયાના અનિયમિત વ્યાપારને જરૂર નિયમિત કરવા જોઈ એ. વચન અને કાયાના વ્યાપારમાં નિશ્ચયે મનાવ્યાપારની મુખ્યતા છે. એટલે વાચિક અને કાયિક પ્રવૃત્તિ સ્વતંત્રપણે થતી નથી, પણ મનેાભાવનાને અનુસારે જ થાય છે. માટે જ કહ્યું છે કે-મન ત્ર મનુષ્યનાં વાળ વધોક્ષરો: એટલે અશુભ વિચારથી કમ` ધાય, . Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત ને શુભ વિચારી મેાક્ષનાં સુખ મળે. આ મુખ્ય વસ્તુને યથા સમજવા માટે પ્રાચીન મહર્ષિ ભગવતાએ ત ુલિયા મસ્ત્ય, પ્રસન્નચંદ્ર રાજ' વગેરેનાં દૃષ્ટાંતે જણાવ્યાં છે. તેમાં તંદુલિયા મસ્ત્યની છીના તથા પ્રસન્નચંદ્ર રાજર્ષની મીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી : સમુદ્રમાં રહેલાં મેટાં માછલાંની આંખની પાંપણમાં એક મત્સ્ય ઉત્પન્ન થાય છે. તેનું પ્રમાણ (ચાખાના દાણા ) જેવડુ' હાય છે, તેથી તે તદુલિયા મત્સ્ય કહેવાય છે, જ્યારે મેટ માછલાનું માઢું. ખુલ્લુ' હોય, ત્યારે તેમાં બીજા નાનાં માલાંઓ પેસે છે ને નીકળે છે, આ બનાવ જોઈને તદુલિયા મત્સ્ય વિચારે છે કે આ મેં માછલ્લુ' આટલા બધાં નાનાં માછલાંને કેમ ખાઇ જતું નથી, તેને એમ ને એમ શા માટે નીકળવા દે છે ? એવડુ મારુ શરીર જો મારુ' હોય ને મારા માઢામાં આ ધાં નાનાં માછલાં આવે તે હું બધાંને જરૂર ખાઈ જાઉં, એકને પણ જીવતે ન રહેવા દઉં. આ ખરાબ ભાવનાથી તે તદુલિયા મત્સ્ય વચનથી અને કાયાથી હિંસા નથી કરતા, છતાં પણ અંતર્મુહૂતમાં મરણ પામી સાતમી નરકમાં જાય છે, એ અશુભ ભાવનાનું પિર્ણામ જાણવું, તથા કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા પ્રસન્નચંદ્ર રાષિ જ્યારે યુદ્ધ કર્તાની અશુભ ભાવનાવાળા હતા, ત્યારે પ્રભુ શ્રી મહાવીર ધ્રુવે રાજા શ્રેણિકને જણાવ્યું કે હે રાજન ! તે રાજિષ હાલ જો કાળધર્મ પામે તે સાતમી નરકે જાય. તે પછી ઘેાડા જ વખતે તે રાષિ` મસ્તક ઉપર હાથ મૂકતાં પેાતાની ભૂલ સુધારી શુભ ભાવના ભાવવા લાગ્યા. અનુક્રમે ઘાતી કનેા નારા થવાથી તેમને કેવલજ્ઞાન પ્રકટ થયું. ત્યારે પ્રભુ શ્રી મહાવીરદેવે રાજા શ્રેણિકને જણાવ્યુ કે તે જ રાષિને હાલ કેવલજ્ઞાન પ્રકટ થયું, તે નિમિત્તે આકાશમાં વાજિંત્ર વાગે છે. અશુભ અને શુભ ભાવનાનું પરિણામ સમજવા માટે આ દૃષ્ટાંત જાણવું, નિમિત્તવાસી આત્મા જેવા જેવા નિમિત્તને પામે તે પ્રમાણે તેની ભાવનામાં ફેરફાર થાય છે. આ મુદ્દાથી ઉત્તમ ભાવને ટકાવનારાં આલ નાની જરૂર સેવના કરવી જોઇએ. અજ્ઞાન દશાથી ઘેરાયેલા આત્મા અજ્ઞાનને દૂર કરી આલંબન સેવી નિ*લ ભાવનાના ચાગે દુષ્કર્મના નાશ કરી માનવ જિંદગીના મુખ્ય સાધ્યને પરમ ઉલ્લાસથી સાધી શકે, આ જ ઇરાદાથી પૂર્વધર ભગવંતાએ શ્રી પંચસૂત્ર, ચઉશરણ, આઉર્ પચ્ચક્ખાણાતિની રચના કરી છે. દરરાજ આપણા આત્મા શુભ ભાવનામય બની, સ્વકવ્ય પરાયણ રહે, આ જ ઈરાદાથી તે ગ્રંથામાંથી ઉદ્ધરીને આરાધક ભાવના જણાવું છું તે ઢંકામાં આ પ્રમાણે જાણવી : ૧. હે જીવ ! શું દૃષ્ટાંતે દુર્લભ મનુષ્યભવ પામીને, રાગદ્વેષનાં કારણેા તને આત્મદૃષ્ટિને સતેજ કરનારાં સાધના સેવજે. વિષય કષાય માનવજીવનને બરબાદ કરનારા છે; તેથી તેના વિશ્વાસ કરતા નહિ. વૈરાગ્ય-સમતાભાવને પાષનારાં કારણેાની સેવના તરકે વધુ લક્ષ્ય રાખજે, Page #520 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દા પયન્નાના સક્ષિપ્ત પરિચય ) ૪૭૧ ૨. પરમ ઉલ્લાસથી જિનધની આરાધના કરવામાં જે રાતનિ ગયાં, તે જ સફલ ગણવાં, સ્ત્રી, કુટુબ, ઢાલત વગેરેમાંનું એક પણ પરભવ જતાં જીવની સાથે આવતુ' નથી. તું એકલા જ આવ્યા છું, ને એકલા જવાના છું. ૩. કરોડા રત્નાની કિંમત કરતાં પણ માનવજીવનની એક ક્ષણની કિંમત વધારે માનજે, કારણ કે આપણે કોઈને કહીએ કે, તુ' મને મારા ગયેલેા સમય પા લાવી આપ, તેા હું તેના બદલામાં તને કરોડા કિંમતી રત્ના આપું, તે સામેા માણસ શું ગયેલા સમય પાછે! લાવી આપો ? અર્થાત્ કોઇની પણ તાકાત નથી કે ગયેલા સમય પાછા લાવી આપે. માટે જ પ્રભુ શ્રીમહાવીર્થે ફાવ્યું કે જો એક વાર્ માનવ જિંદગી પ્રમાદી થઈને હારી ગયા, તેા ફરીથી મળવી સહેલ નથી, કારણ કે કર્માંની ગતિ વિચિત્ર છે, માટે ક્ષણ વાર પણ પ્રમાદ કા નહિ. ૪. ઇંદ્રપણું, ચક્રવર્તિપણું વગેરે પદાર્થો મળવા સહેલ છે, પણ અવિચ્છિન્ન પ્રભાવશાલી શ્રી જિનેશ્વરદેવે ભાખેલ ધ મળવા મહાદુલભ છે. કદાચ દાસપણામાં પણ શ્રી જિનધમ મળતા હોય, તા તે દાસપણાને હુ` વધાવી લઉં, પણ શ્રી જિનધની આરાધના વિનાનું ક્રિષ્ણું વગેરે સારી સ્થિતિ મળતી હોય તેા તેને હું સ્વપ્ન પણ ચાહુ` નહિ. પ. ઢોષ્ઠિના ત્યાગ કરુ છું' ને ગુણદૃષ્ટિને સ્વીકારું છું. ૬. સુખના સમયમાં પુણ્યાઈ ખાલી થતી જાય છે, એમ સમજીને હે જીવ! સેવાના અવસરે અભિમાની થઈશ નહિ, પણ ચેતતા રહેજે, ને મળેલા પદાર્થના સદુપયેાગ કરજે, તેમજ દુ:ખના સમયમાં ગભરાવું નહિ. કારણ કે પાપના કચરા ખાલી થતા જાય છે, તેથી તે વખતે આનંદ માનજે ને સમતાભાવે દુ:ખ સહન કરજે, કાયમ દુ:ખ ને કાયમ સાંસારિક સુખ રહેતું નથી, એ સમુદ્રના મેાજા' જેવાં જાણજે, ૭. શ્રી ગુરુ મહારાજ એ વૈદ્ય, શ્રી અરિહંત પ્રભુના સ્વરૂપની યચા વિચારણા એ ઔષધ અને તમામ જીવાને પેાતાની જેવા ગણીને તે સની ઉપર દયાભાવ રાખવા એ પથ્ય ભાજન, આ ત્રણ સાધનાનું નિનિદાન વિધિપૂર્વક યથાર્થ સેવન કરવાથી ભાવરેગના નાશ કરી શકાય છે. તેથી હું પ્રભેા ! હું જ્યાં સુધી મુક્તિપદ ન પામુ, આ ભવથી માંડીને ત્યાં સુધીના વચલા ભવામાં એ ત્રણ સાધનાની સેવના મને ભવોભવ મળજો, કમની પીડા એ ભાવરોગ કહેવાય. ૮. હે પ્રભો ! મેં આપના શાસનની સેવના કરીને જે પુણ્યાનુબંધી પુણ્ય કમ નિજ રાદિ સ્વરૂપ લાભ મેળવ્યેા હોય તેના કુલ સ્વરૂપે અને હાથ જોડી મસ્તકે લગાડી હું એ જ માગું છું કે આપના પસાયથી શ્રી જિનશાસનની સેવા કરવાના શુભ અવસર મને ભવેાભવ મળજો. Page #521 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત ૯. ૧. જૈન શાસ્ત્રના અભ્યાસ, ર. જિનેન્ધર દેવની ભક્તિ, ૩. આય પુરુષોની સેાબત, ૪. સદાચારી મહાપુરુષોના ગુણગાન, પ. કોઇની પણ નિંદા કરવી કે સાંભળવી નહિ, ૬. હિત-મિત–પ્રિય વેણ આાલવાં, ૭. આત્મતત્ત્વની વિચારણા કરવી, આ સાત વાનાં હું પ્રત્યેા ! તમારા પસાયથી મને ભવાભવ મળજો ! જ ૧૦. આત્મતત્ત્વની વિચારણા સંક્ષેપે આ રીતે કરવી: હું એકલા જ છું ને મારું' અહીં કોઈ નથી, તેમ જ હું પણ કોઈના નથી. હું લક્ષાધિપતિ શેઠિયા જી, હું આ મિલ્કતના માલિક છું, આ સ્ત્રી, ધન, પુત્ર વગેરે મારા છે, વગેરે પ્રકારની માન્યતા તદ્દન ખાટી છે; એ કેવલ મેાહુના જ ઉછાળા છે. આવા માહુના જ પ્રતાપે મારા જીવે અનંતીવાર નરકાદિની વિડંબના ભેાગવી છે. માટે હું તેના વિશ્વાસ નહિ કર્યું, સ્ત્રી વગેરે પદાર્થ મારા નથી અને હું તેમના નથી. આવી ભાવનાના શુભ સસ્કારથી નિર્માહ દશા પામી શકાય છે, શુદ્ધ શાāત આત્મદ્રવ્ય સ્વરૂપ હું છું, હું જ્ઞાનાદિ ગુણવાળા છું, જ્ઞાનાદિ ગુણ્ણા એ જ મારી વસ્તુ છે, બાકીની વસ્તુ પર છે એટલે મારી નથી, જે મારુ છે, તે મારી પાસે જ છે, હવે હું પુદ્ગલરમણતા ઘટાડીને નિજગુરુમણતા ગુણને વધારીશ. જૈનેન્દ્રાગમમાં આત્માના ત્રણ ભેઢા જણાવ્યા છે: ૧. માહ્યાત્મા, ૨. અંતરાત્મા, ૩. પર્માત્મા, જ્યાં સુધી મારા આત્મા હ્રષ્ટિવાળા છે, એટલે મારા જ્ઞાનાદિ ગુણાથી ભિન્ન એવા સ્ત્રી, ધન, શરીરાદિના માહને લઈને અનેક પ્રકારના આરંભ સમારંભાદિ કરે, અસત્ય મેલે, માયા પ્રપંચ કરે, પંચેન્દ્રિયાદિ વાના વધ કરે, સહારાદિ અનુચિત પ્રકારે જીવનનિર્વાહ કરે-કરાવે, ચારી, અબ્રહ્મ, પરિચાદિ ક`બંધનાં કારણેા આનંદથી સેવે, વિષય કષાયને સેવે, ત્યાં સુધી તે હિરાત્મા કહેવાય. સત્સંગ, જિનવચન શ્રવણ, મૈત્રી વગેરે ચાર તથા અનિત્ય ભાવનાદિ બાર ભાવના, સુપાત્રદાનાદિ, શીલ તપશ્ચર્યાં વગેરે સાધના સેવવાથી હિરાભ શા દૂર કરી શકાય, ને અંતરાત્મદશા પામી શકાય. જે મન, વચન, કાયાથી નિર્દોષ પ્રવૃત્તિ કરે એટલે આત્ત રૌદ્ર ધ્યાનના ત્યાગ કરી મનથી સદ્વિચાર કરે, કોઈનું પણ અનિષ્ટ ચિંતવે નહિ અને વિચારે કે તમામ જગતના જીવનું કલ્યાણ થાવ, સવે જીવા પહિત કરનારા થાઓ, તમામ દેષ નાશ પામેા, સવે` સુખી થાવ, બધાનુ કલ્યાણ થાવ, સર્વે જૈનેન્દ્ર શાસનની આરાધના કરીને મુક્તિના અવ્યાબાધ સુખ પામે, તમામ જીવા ભવેાભવ જિનેન્દ્ર શાસન પામે, મારે કોઈની સાથે વેરઝેર છે જ નહિ, ને હવે હું તેવા કારણાને સેવીશ નહિ. આવી શુભ ભાવનાથી હિત, મિત, પ્રિય એાલનારા, સસયમ દેશસયમાદિની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરનારા જીવા અંતરાત્મા કહેવાય. અને ઘાતી કર્યાંના નાશ કરી અરિહંતપણાને પામેલા સયેાગી, યાગી, કેવલી વગેરે પરમાત્મા કહેવાય-ઇત્યાદિ આ રીતે આત્મતત્ત્વની Page #522 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (શ્રી દશ પન્નાને સંક્ષિપ્ત પરિચય) ૪૭૩ વિચારણા કરતાં શ્રી ભરત ચક્રવતી, કૂર્મપુત્ર, જંબુસ્વામી વગેરે પણ ભવ્ય છે સિદ્ધિપદને પામ્યા, પામે છે, અને ભવિષ્યમાં પામશે પણ ખરા. ૧. હે જીવ! વિચારી લે કે તે આજ સુધીમાં પરભવને લાયક જરૂરી ભાતું કેટલું તૈયાર કર્યું ? ને કેટલું કરવાનું બાકી છે. કારણ કે, તે કામ અહીં જ થઈ શકશે. ૧૨. હે જીવ! તું હાલ વિભાવ દશામાં વતે છે કે સ્વભાવ દશામાં વતે છે? જે તે વિભાવ દશામાં વતે હોય તો જરૂર ત્યાંથી ખસીને જલદી સ્વભાવ દશામાં આવી જા, સ્વચિતા તજીને પચિંતા કરવામાં આત્મણિ છે જ નહિ, ૧૩. જે પદાર્થો જન્મતાં સાથે આવ્યા નથી, પરભવમાં જતાં પણ સાથે આવશે નહિ, ને આત્મહિત બગાડનારા છે, તેવા સ્ત્રી, ધન, શરીરાદિની જે મોહગર્ભિત વિચારણા તે વિભાવ દશાની વિચારણા કહેવાય અને પિતાના જ્ઞાન, દર્શન ચારિત્રાદિ ગુણાની જે વિચારણા તે સ્વભાવ દશાની વિચારણા કહેવાય. ૧૪. હે જીવ! તે પરમાપકારી શ્રી આચાર્ય ભગવંત વગેરે મહાપુરાના સમાગમથી તથા તેમનો પરભવમાં પણ પરમ કલ્યાણ કરનાર ઉપદેશ સાંભળી મનન કરી અત્યાર સુધીમાં શક્તિ પ્રમાણે દાનાદિ ધર્મ સાથે ઉપધાન, દેશ વિરતિ વગેરેની જે સાધના કરી હોય તેની તું અનુમોદના કરજે, અને પ્રતિદિન તેની નિમલ આરાધના વધારે પ્રમાણમાં થાય, તે તરફ જરૂર લક્ષ્ય રાખજે. એમ માનજે કે હજુ પણ તારે (સર્વવિરતિની આરાધના વગેરે) અમુક કાર્યો કરવાના બાકી છે. જે પ્રબલ પુણો તેવો અવસર મળે ને તેવી આરાધના થાય, તે જ માનવ જિંદગીની ખરી સાર્થકતા કહી શકાય. જ્યાં સુધી હું તેવાં કાર્યો કરવાને લાયક ન બનું, ત્યાં સુધી મારે માનવું જોઈએ કે હજુ તેવા પ્રકારનો વિશિષ્ટ કર્મને ક્ષયોપશમ અને પુણ્યોદય થયો નથી. હું જે ઘડીએ તેવાં કાર્યો કરવા ભાગ્યશાલી થઈશ, તે જ દિવસ અને તે જ ઘડી ? સફલ માનીશ. ૧૫. હાલ જે તુ શ્રાવકપણાની આરાધના કરતો હોય તો સંયમધારી મહાપરષોને જોઈને મનમાં એમ વિચારજે કે હે જીવ! તું આવી સમતામૃતથી ભરેલી અનિતાને કયારે પામીશ? યાદ રાખજે કે નિર્દોષ સંયમ જીવનના પ્રતાપે જ સાચી શાંતિ અને સાચું સુખ મળે છે. ૧૬. જે જ તે મરવાને જરૂર, પણ જેઓ ગ્રતાદિની સાધના કરે છે. સાધુ, સાધ્વી આદિ સાત ક્ષેત્રોને પોષે છે, જેને સિદ્ધાંતાદિ ભણે ને સાંભળે, ભણાવે. સંભળાવે, ભણુતા, ભણાવતા, સાંભળતા સંભળાવતા ભવ્ય જીવોને સહાય કરે. વિષય કષાયના પ્રસંગથી તદ્દન અલગ રહે, અનિત્યાદિ સેળ ભાવના ભાવે, ખમત Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ખામણાં કરે કરાવે, પરંમ ઉલ્લાસથી જૈનેન્દ્રાગમા લખાવી ગુરુ મહારાજને વહેારાવે, વગેરે પ્રકારે સાત્ત્વિકભાવે શ્રી જિનધની આરાધના કરનારા ભવ્ય જીવા અંતસમયે સમાધિપૂર્ણાંક હસતાં હસતાં મરણ પામે છે; તેમને મરણના ભય હેાતા જ નથી. કારણ કે તે અહીં જે સ્થિતિમાં છે, તેથી સારામાં સારી સ્થિતિને પરભવમાં પામે છે. આત્મા મરે જ નહિ, દેહાદ્ધિથી આત્મા છૂટા પડે, એ જ મરણ કહેવાય છે. ૧૭. હે જીવ! ક્ષ વારમાં શુ' બનાવ બનશે તેની તને ખખ્ખર નથી, તેમ જ તારા જેવાને ઢાંકયા કર્મીની પણ ખબર પડતી નથી, માટે હુમેશાં ચેતતા રહેજે ને ભવિષ્યમાં મેડા કરવા ધારેલાં કાર્યાં જલદી કરી લેજે. ૧૮. મારા દેવ અદ્ભુિત છે, કંચન-કામિનીના ત્યાગી વિશિષ્ટ મહાવ્રતાદિ સદ્ગુણ્ણાના ધારક શ્રી આચાર્ય ભગવંત વગેરે ગુરુ છે અને શ્રી જિનેશ્વરદેવે કહેલ ત્રિપુટીશુદ્ધ ધર્મ છે. અત્યાર સુધીમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરતાં મન, વચન કાયાથી કાઇ પણ ઢાષ (અતિચાર ) લાગ્યા હોય, તેની આત્મસાક્ષીએ નિદા કરું છું, ને ગુરુસાક્ષીએ ગાઁ કરું છું. જે ઢાષની શુદ્ધિ માટે ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે પ્રાયશ્ચિત્તાદિ કરવાની જરૂરિયાત જણાતી હાય, તે તે દાષની શુદ્ધિને અંગે પ્રાયશ્ચિત્તાદિ કરીને આત્મશુદ્ધિ કરવા ચાહું છું, ૧૯. સ’સારની રખડપટ્ટી ટાળવાના ઉપાય પૂર્વધર ભગવંતે શ્રીપ ચસૂત્રના પહેલા પાપપ્રતિઘાતમીજાધાન નામના સૂત્રમાં ફરમાવ્યા છે, તે આ પ્રમાણે : દરરોજ એમ વિચારવુ` કે આ જીવ અનાદિ છે, અને તેને સંસારની રખડપટ્ટી પણ અનાદિ કાલની છે. અનાદિ ક`સયાગથી જ સસારમાં ખડપટ્ટી કરવી પડે છે. આ સંસાર દુ:ખરૂપ છે, તેમાં એક દુ:ખ ખસે ત્યાં બીજી' દુ:ખ આવીને ઊભું જ રહે, માટે તે દુ:ખરૂપ લવાળા કહ્યો છે. ૧. શ્રી અરિહંતાદિ ચારના શણને અંગીકાર કરવા, ૨. સુકૃતની અનુમાદના, ૩. અને દુષ્કૃતની ગર્હ – આ ત્રણ સાધનાની ભાવના વારવાર કરવાથી ભવ્યત્યાદિ સામગ્રી મળી શકે, તેની આરાધનાથી પાપકા નાશ થાય. તેથી જ્ઞાનપૂર્ણાંક નિનિદાન શ્રી જિનધની આરાધના કરી શકાય. ને તેથી સંસારમાં રખડવાનું અધ થઈ જાય; આ રીતે સંસારની રખડપટ્ટી ટાળી શકાય, ૨૦. મનથી અાગ્ય વિચાર કરતાં, વચનથી અયેાગ્ય વેણ ખેાલતાં, અને કાયાથી અનુચિત પ્રવૃત્તિ કરતાં જે પાપ બધાયુ' હોય, તે સંબધી મિથ્યા દુષ્કૃત દઉં છું. ૨૧. મેં કોઇનું અનિષ્ટ ચિંતવ્યુ... હાય, કોઈને ખરાબ વેણ કહ્યાં હાય, કાયાથી કોઈને તાડનાદિ કર્યુ હાય, તે સંબંધી પાપને હું ખમાવું છું, અને જેએ મારા ગુન્હેગાર હાય, તે મને ખમાવે એમ હું ચાહું છું; કારણ કે ખમવું અને ખમાવવું એ શ્રી જિનશાસનની અવિચ્છિન્ન મર્યાદા છે. જે ભવ્ય જીવા ખમે અને ખમાવે તેઓ Page #524 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને પ્રવચન કિરણાવલી (શ્રી દશ પન્નાનો સંક્ષિપ્ત પરિચય) ૪૭૫ જ આરાધક કેટીના જાણવા; અને જેઓ ન ખમાવે, તે જીવ વિરાધક જાણવા, પાપ કરવું એ દુકર નથી, પણ નિર્મલભાવથી પ્રાયશ્ચિત્ત કરી ખમાવી આત્મશુદ્ધિ કરવી એ જ બહુ દુષ્કર છે. રર. ભૂત ભવિષ્ય અને વર્તમાન કાલના સર્વ તીર્થંકરાદિને, બધાં જૈન તીર્થોને, અને ત્યાં રહેલી તમામ જિનપ્રતિમાઓને હું ભાવથી વાંદું છું. ર૩. આ રાત્રિમાં કદાચ મારું મરણ થાય તો મારે સ્વાધીન લક્ષ્મી વગેરે તમામ પદાર્થોને વોસિરાવું છું. ર૪. મેં પ્રાણાતિપાતાદિ અઢારે પાપસ્થાનમાંથી કઈ પણ પાપસ્થાનક સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવનારની અનુમોદના કરી હોય, તે સંબંધી મિચ્છામિ દુક્કડું ૨૫. ચોરાશી લાખ જીવનિમાંના કેઈ પણ જીવને હણ્યો હોય, હણા હેય, હણનારને સારે માન્ય હોય, તે સંબંધી મિથ્યાદુકૃત દઉં છું, ૨૬. શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ, જિન ધર્મ મહામંગલિક છે, લોકમાં ઉત્તમ છે, હું તે ચારેના શરણને અંગીકાર કરું છું, ૨૭. તમામ વિચારો દૂર કરી શ્રી સિદ્ધચક ભગવંતના સ્વરૂપને વિચારતાં વિચારતાં અલ્પ નિદ્રા લેવી. વચમાં નિદ્રા ઊડી જાય તો નિર્મોહ દશાની ચિંતવના કરવી. શ્રી મલિનાથ, નેમિનાથ, જંબૂસ્વામી, સ્થૂલિભદ્રાદિની જીવનઘટના વિચારવી. એ પ્રમાણે શ્રી પંચસૂત્રાદિ અનેક ગ્રંથોના આધારે બહુ જ ટૂંકામાં આરાધક ભાવના અહીં જણાવી છે. ભવ્ય છે તેને વારંવાર વિચારી, મનન કરી, મન, વચન, કાયાની એકતા સાધી સમતામય મોક્ષમાર્ગની સાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ પામે એ જ હાર્દિક ભાવના. | શ્રી દશ પયન્નાને ક્રમસર સંક્ષિપ્ત પરિચય પૂરો થયો છે છે જેને પ્રવચન કિરણાલીને એકવીસમો પ્રકાશ પૂર્ણ થયો છે Page #525 -------------------------------------------------------------------------- ________________ ४७६ શ્રીવિજયસૂરીશ્વરકૃત ॥ इति तपोगच्छाधिपति शासनसम्राट् सूरिचक्र चक्रवत्ति-जगद्गुरु-परमोपकारि शिरोमणि पूज्यपादाचार्य श्रीविजयनेमिसूरीश्वर चरणकिंकर विनेयाणुशास्त्रविशारद कविदिवाकर-प्राकृत-संस्कृत-गौर्जरी-भाषाबद्ध त्रिचत्वारिंशदुत्तरशतग्रंथावि विधायकाचार्य श्रीविजयपद्मसूरीश्वर विरचित स्वोपज्ञ स्पष्टार्थादिसमेत श्री जैन प्रवचन किरणावली सदभिधान प्राकृत अथस्य प्रकोणकदशकादि ___ वर्णनात्मकस्तृतीयो विभागः ॥ ॥ तृतीयो विभागः समाप्तः ॥ Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલીનો ચોથો વિભાગ બાવીશમે પ્રકાશ છે છે ચાર મૂલસૂત્ર–શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય છે ॥ आर्या ॥ नवविक्खियाण पुन्विं, पढणिज्जाई जओ तओ ताई ॥ म् ला ई व तकणं, व त्ता ई म ल सुत्ता इं ॥ १३ ॥ सम्पत्य मूलपिज्जा, थिज्ज गिज्जइ समूलवस्थूणं ॥ नाणं किरिया लं, साहूणं समणधम्मस्स ।। १६४ ॥ समया सणसुद्धी, विणओ सोही अइक्कमाईणं ॥ बोसविसोही संवर-लाहो आवस्सया होज्जा ॥ १६५ ।। आयारायरणाणा-यारच्चाया छजीवविण्णाणं ॥ पवयणजमणी सेवा, संजमसंसा पिरतं च ॥ १६६ ।। बसवेयालियसुत्ता, एयं तह चेवमुत्तरायणा ।। साहुगुणाण बियासो, वेरग्गईण विण्णाणा ॥ १६७ ।। आहाराइय दोस-पणाणं णिहोसवत्थुसंसेवा ॥ होज्जा तेसिं जेहिं, विण्णाया मोहनिज्जुत्ती ॥ १६८ ।। भावस्सय बसवेया-लिउत्सरज्मयणमोहणिज्जुत्ती ॥ वुच्छं परिचयमेसि, कमसो एवं च पढमस्स ॥ १६९ ।। सामाइयं च चउबी-सत्यवं बंदणमिहं पडिक्कमणं ॥ पाउस्लग्गो पच्च-खाणमियावस्सए बच्चं ॥ १७० ॥ जं चाबस्सयमेवं, पामो संझाइ साहुसड्डाणं ॥ करगिजं सदस्यो, बुत्तो अणुमोगदारसुए ॥ ११ ॥ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત શબ્દાર્થ:પ્રબલ પુદયે ઉત્તમ ચારિત્ર ધર્મની આરાધના કરવામાં તીવ્ર ઉત્સાહી નવા મુનિવરેને પહેલાં એટલે દીક્ષા લીધા પછી શરૂઆતમાં ક્રમસર આ આવશ્યક વગેરે ચાર સૂત્રો ભણવા જ જોઈએ. આ કારણથી તે ૪ સૂત્રો મૂલસૂત્ર તરીકે ઓળખાય છે. જેમ ઝાડને ટકાવી તેના મૂલ (મૂલિયું, મૂલના ભાગ)ની મજબૂતાઈને આધીન છે, તેમ નવા મુનિવરને કરવા લાયક નિર્દોષ સાવિત્રી મોક્ષમાર્ગની આરાધના (નિર્મલ સમ્યકત્વ જ્ઞાન ચારિત્રની આરાધના) આ ચાર સૂત્રોના બોધને આધીન છે, એટલે આ ચાર સૂત્રોના જાણકાર મુનિવર સંપૂર્ણ રીતે સંયમ ધર્મની પરમ ઉલ્લાસથી નિર્દોષ આરાધના જરૂર કરી શકે છે. ને છેડા ટાઈમે સિદ્ધિનાં સુખ પામે છે. માટે શ્રી આવશ્યકાદિ ચાર સૂત્રોનું મૂલસૂત્ર નામ સુપ્રસિદ્ધ છે. ૧૬૩. વ્યવહારમાં પણ મકાન વગેરેની બાબતમાં પણ તેમ જ જણાય છે. જુઓ, મૂલ એટલે જો પાયે મજબૂત હોય, તો જ મકાન અથવા મહેલ મજબૂત બને છે. ભવિષ્યમાં ટકી શકે છે. આ રીતે જેમ મૂલવાળા પદાર્થોનો ટકાવ મૂલની મજબૂતાઈને આધીન છે, તેમ નવા (વર્તમાન કાલે) સંયમ ધર્મને પામેલા જીવોને મોક્ષના અવ્યાબાધ સુખને મેળવવા રૂપ મહેલને ટકાવ જ્ઞાન અને ક્રિયાની પરમ ઉલ્લાસથી કરેલી સાવિકી આરાધના રૂપ મૂળને આધીન છે. આવી તે આરાધનાના સ્વરૂપને સમજાવનાર આ ચાર મૂલસુત્રો છે. અથવા ક્ષમા, માદવ, આજવ, સંતોષ વગેરે દશ પ્રકારે કહેલ શ્રમણ ધર્મરૂપી વૃક્ષ (ઝાડ)ના મૂલ જેવા યથાર્થ જ્ઞાનની ને ક્રિયાની બીનાને વિસ્તારથી સમજાવનારાં જે ચાર સૂત્રો, તે મૂલસૂત્રો કહેવાય. એમ બે રીતે મૂલસૂત્રને શબ્દાર્થ જાણો, ૧૬૪, સામાયિકાદિ ૬ આવશ્યકેનાં ફલ અનુક્રમે આ પ્રમાણે જાણવાસામાયિક નામના પહેલા આવશ્યકનું ફલ સમતા છે; બીજા ચતુવિજાતિસ્તવ (લોગસ્સ) નામના આવશ્યકથી આત્માને સમ્યગ્દર્શન નામનો ગુણ ચેખો બને છે. ત્રીજા વંદનક દ્વાદશાવવંદન) નામના આવશ્યકથી વિનયાદિ ગુણેની આરાધના થાય છે. જેથી પ્રતિક્રમણ નામની આવશ્યકથી ગ્રતાદિની આરાધના કરતાં અજ્ઞાનાદિ કારણે તેમાં બ્રાહિમાં) લાગેલા અતિક્રમ વ્યતિક્રમ અતિચારાદિ દેષરૂપ મેલ ધોવાય છે. પાંચમા કાયેત્સર્ગ (કાઉસ્સગ્ગ) નામના આવશ્યકથી ચેથા આવશ્યકના અવસરે જે રાની આલોચના નિદા ગોંદિ કરવા ભૂલી ગયા હોય, તે બધા દોષોની શુદ્ધિ (આ પાંચમા આવશ્યકથી) થાય છે. આ રીતે દોષની સંપૂર્ણ શુદ્ધિ ચોથા અને પાંચમા આવશ્યકથી થાય છે એમ જાણવું છઠ્ઠા પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) નામના આવશ્યકથી સંવરાદિનો મુખ્ય લાભ થાય છે. અને ૬ આવશ્યકોનું એકઠું ફલ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના, વૃદ્ધિ અને સ્થિરતા (ટકાવ) જાણવું. અથવા જ્ઞાનાચારાદિ પાંચે આચારની શુદ્ધિ વગેરે સ્વરૂપ ફલ પણ કહ્યું છે, ૧૬૫, દશવૈકાલિક સૂત્રથી એટલે તેના અભ્યાસાદિથી નવા સાધુઓ પોતાના મુનિ ધર્મને લાયક આચારને સેવે Page #528 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) YE છે ને અનાચારને છડે છે, તથા પૃથ્વીકાયાદિ ૬ જીવનિકાયનું સ્વરૂપ સમજીને તેની રક્ષા કરે છે. તેમ જ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના સમુદાય રૂપ આઠ પ્રવચન માતાની આરાધના કરે છે. આ રીતે સયમ ધમને આરાધીને પાતે પ્રશંસાપાત્ર બને છે. અને કદાચ કર્રયાદિમાંના કોઈ પણ કારણને લઈને પેાતાના આત્મા સંયમ ધર્મીની આરાધના કરવામાં અસ્થિર થયા હાય, તેા તેને અને બીજા પણ તેવા અસ્થિર આત્માઓને સ્થિર કરે છે. તથા ઉત્તરાધ્યયન સૂત્રના અભ્યાસાદિથી વૈરાગ્યાદિ ગુણાની યથાથ ઓળખાણ થાય છે, તેથી પંચ મહાવ્રતાની આરાધના વગેરે સાધુના ગુણાના વિકાસ થાય છે. ૧૬૬–૧૬૭. જે મુનિઓએ આનિયુક્તિનું યથાર્થ જ્ઞાન મેળવ્યુ છે, તે આહારાદિમાં કયા કારણથી કયા દાષ લાગે છે ? આ બીના સમજીને નિર્દોષ આહારાદિને વાપરે છે. ૧૬૮, ૧, શ્રીઆવશ્યકસૂત્ર, ૨. શ્રીદશવૈકાલિકસૂત્ર, ૩. શ્રીઉત્તરાધ્યયનસૂત્ર, ૪. શ્રીઆનિયુકિત, આ ચાર મૂલ સૂત્રોનાં અનુક્રમે નામ જાણવાં. તેમાં અહીં શ્રી આવશ્યક સૂત્રના પરિચય ટૂંકામાં કહીશ. પછી અનુક્રમે ૨૩મા, ૨૪મા અને ૨૫મા પ્રકાશમાં ખાકીનાં ત્રણ મૂલ સૂત્રેાના પણ પરિચય ટૂંકામાં જણાવીશ. ૧૬૯. શ્રીઆવશ્યક સૂત્રમાં ૬ અધ્યયના કહ્યાં છે. તે દરેકનાં નામ અનુક્રમે આ પ્રમાણે જાણવાં:- ૧. શ્રીસામાયિકાધ્યયન, ૨. શ્રીચર્તુવિ શતિસ્તવ અધ્યયન, ૩, શ્રીવહનક અધ્યયન, ૪, શ્રીપ્રતિક્રમણ અધ્યયન, ૫. શ્રી કાયાત્સર્ગાધ્યયન, ૬, શ્રીપ્રત્યા ખ્યાન અધ્યયન, ૧૯૭૦, જે સાધુઓને અને શ્રાવકોને સવારે તેમ જ સાંજે જરૂર કરવા લાયક વિધાન ( ક્રિયા ) છે, તે આવશ્યક કહેવાય, એમ શ્રીઅનુયાગ દ્વાર સૂત્રમાં કહ્યું છે. ૧૭૧. સ્પષ્ટા :—હવે હું શ્રી જૈન પ્રવચન કિરણાવલીના અનુક્રમે બાવીશમા, ર૩મા ર૪મા, અને ૨૫મા પ્રકાશમાં ચાર મૂલ સૂત્રેાની નિયુકિત વગેરેનુ' જરૂરી વણ ન કરીને તે ચારે સૂત્રાના પરિચય ઢંકામાં જણાવીશ. ૧. શ્રીવશ્યકસૂત્ર, ૨. શ્રીદશવૈકાલિકસૂત્ર ૩. મીઉત્તરાધ્યયનસૂત્ર, ૪, શ્રીશ્વનિયુકિત. આ ચાર મૂલ સૂત્રોમાંના પહેલા શ્રીઆવશ્યક સૂત્રના અને જણાવનારા નિયુ`કિત વગેરે સાધનાની ીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી— આ શ્રીઆવશ્યક સૂત્રના નિયુકિત, ભાષ્ય, ચૂર્ણિ, અને ટીકાઓ પણ મળી શકે છે. (૧) શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે રચેલી નિયુકિતની ૨૫૫૦ ગાથાઓ છે, તેનુ’ પ્રમાણ ૩૧૦૦ શ્લાક કહ્યું છે. (૨) શ્રીઆવશ્યક ચૂણિ – આનું પ્રમાણ ૧૮૪૬૪ શ્લાક છે, તે છપાઈ છે, તેમાં પદ્ય ભાગ કરતાં ગદ્ય ભાગ વધારે છે. બીજા ગ્રંથામાં કહ્યું છે કે અહીં ૧૩૬૦૦ ગાથાઓ છે. ૩. ટીકાઓ—(૧) શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આ શ્રીઆવશ્યક સૂત્રની ૮૪૦૦૦ શ્લાક પ્રમાણ વિશાલ ટીકા બનાવી હતી, તે હાલ મળી શકતી નથી, તેમાંથી જ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શ્રીવિજ્યપદ્ધસૂરીશ્વરકૃત સંક્ષેપ કરવાના ઇરાદાથી તેમણે ર૨૦૦૦ શ્લોક પ્રમાણ વૃત્તિ રચી હતી. એમ છાપેલી બાવીશ હજારી નામથી ઓળખાતી આવશ્યક બૃહદવૃત્તિની શરૂઆતના ભાગની ટીપણીમાં કહ્યું છે. (૨) આ બાવીશ હજારી ટીકામાંનાં કેટલાંક કઠિન પદનું રહસ્ય સમજાવવાના ઇરાદાથી માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે ટિપણની સંકલના કરી છે, તે છપાઈ છે. તેનું પ્રમાણ ૪૬૪૦ શ્લેકે કહ્યું છે. (૩) પ્રસિદ્ધ ટીકાકાર શ્રીમલયગિરિ મહારાજે પણ મૂલ ટીકા (બાવીશ હજારી) વગેરેના આધારે ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા બનાવી હતી. તે હાલ સંપૂર્ણ મળી શકતી નથી. અપૂર્ણ ટકા ત્રણ ભાગમાં સુરતની આગમોદય સમિતિએ છપાવી છે. (૪) શ્રીતિલકસૂરિએ વિસં. ૧૨૯૬માં ૧ર૩રપ લેક પ્રમાણ લઘુ ટીકા રચી છે, તે છપાઈ નથી. (૫) અવસૂરિનાં ૧૨૬ પાનાં છે. તેના કર્તા જણાવ્યા નથી. (૬) શ્રીનેમિ સાધુએ વિ. સં. ૧૧ર૩માં સાધુ પ્રતિક્રમણાદિ ૬ પ્રકારના આવશ્યક સૂત્રની વૃત્તિ રચી હતી. (૭) શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે ૬૩ ગાથા પ્રમાણુ ચૈત્યવંદન ભાષ્યની, ૪૧ ગાથા પ્રમાણ ગુરુવંદન ભાષ્યની ને ૪૮ ગાથા પ્રમાણ પ્રત્યાખ્યાન ભાષ્યની રચના કરી હતી. તેમાંના ચૈત્યવંદન ભાષ્યની ૮૫૦૦ શ્લોક પ્રમાણુ ટીકા શ્રીધર્મઘોષસૂરિ મહારાજે બનાવી. તે સંઘાચારભાગ્ય નામે ઓળખાય છે. આ ટીકા અને ત્રણ ભાષ્ય અર્થ સાથે છપાયા છે. (૮) ખરતરગચ્છીય શ્રીતરુણપ્રભસૂરિએ વિ૦ સં. ૧૩૩૧ માં ૭૦૦૦ શ્લોક પ્રમાણુ ચૈત્યવંદનાસૂત્રવૃત્તિ બનાવી તેનું બાલબાધા ? બીજું નામ છે. ચૈત્યવંદન કરતી વખતે બેલાતાં સૂત્રોની જ આ વૃત્તિ છે, એમ જણાવવા માટે ચૈત્યવંદનાત્રવૃત્તિ નામ રાખ્યું છે. (૯) ગાથાબદ્ધ શ્રી ચૈત્યવંદના વિચાર' નામના ગ્રંથમાં ચૈત્યવંદના કરવામાં જરૂરી સૂત્રોની વ્યાખ્યા કરી છે. (૧૦) વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજે ચૈત્યવંદન મહાભાષ્યની પ્રાકૃત રચના કરી, તેની ૯રર ગાથાઓમાં ચૈત્યવંદનના સૂત્રોનું યથાર્થ રહસ્ય જણાવ્યું છે. આ મહાભાષ્યની મળતી ટીકામાં કર્તાનું નામ જણાવ્યું નથી. (૧૧) ચૈત્યવંદનાલિસૂત્રોની એક કુલકપ્રદીપ નામની ટીકા મળે છે, તેમાં તેના કર્તાનું નામ કહ્યું નથી. તેનું પ્રમાણ ર૪૫૮ કે કહ્યા છે. (૧૨) શ્રીતિલકસૂરિ મહારાજે ચત્યવંદના વંદનક પ્રત્યાખ્યાન આવશ્યકની પપ૦ શ્લેક પ્રમાણ ટીકા બનાવી. (૧૩) શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે ચૈત્યવંદન ભાખ્યાદિ ત્રણ ભાષ્યોની ર૭૨૦ શ્લોક પ્રમાણ ટીકા રચી. (૧૪) શ્રી અકલંકદેવસૂરિએ ચૈત્યવંદનાદિ સૂત્ર સાધુશ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રપદપર્યાયમંજરી નામની ટીકા બનાવી છે, (૧૫) શ્રી યશેવસૂરિએ (૧) ઈર્યા પથિકી (ઇરિયાવહી) સૂત્રની ૧૫૦ શ્લોક પ્રમાણ ચૂણિ, અને (૨) ચિત્યવંદના સૂત્રની ૮૪૦ શ્લેક પ્રમાણુ ચણિ, તથા (૩) વંદનક (વાંકણાં) સૂત્રની ૭ર૭ શ્લોક પ્રમાણ ચૂણિ રચી. આ રીતે ત્રણ સૂત્રોની ત્રણ ચૂણિઓના રચનારા શ્રીયશોદેવસૂરિ મહારાજ કહેવાય છે. (૧૬) લલિતવિસ્તરા--શ્રીહરિ. ભદ્રસૂરિ મહારાજે ચૈત્યવંદનનાં સૂત્રોની લલિતવિસ્તરા નામે ટીકા બનાવી, તેનું Page #530 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) પ્રમાણ ૧૨૯૦ શ્લાકો કહ્યું છે. વાદિદેવસૂરિજી મહારાજના ગુરુ શ્રીમુનિચદ્રસૂરિ મહારાજે લલિતવિસ્તરા ટીકામાં આવતાં કઠિન પદાના વિવરણરૂપ “ લલિતવિસ્તરાનિકની રચના કરી. આ ટીકા છપાઈ છે. (૧૭) શ્રી પાર્શ્વમુનિએ વિ૰ સં૦ ૯૫૬ માં ચૈત્યવંદના સાધુ શ્રાવક પ્રતિક્રમણસૂત્રવૃત્તિ રચી, તેનું પ્રમાણ ૨૦૦૦ શ્ર્લાકો કહ્યા છે. (૧૮) સાધુપ્રતિક્રમણસૂત્રનું પ્રમાણ ૧૩ શ્લાકો કહ્યું છે. (૧૯) શ્રીજિનદેવ સૂરિએ વિ૰ સ૦ ૧૧૮૩માં શ્રાદ્ધસામાયિક પ્રતિક્રમણસૂત્ર વ્યાખ્યાપ્રકરણ બનાવ્યું, તેની ર૯૩ પ્રાકૃત ગાથાઓ છે, તેનું પ્રમાણ ૩૬૫ શ્ર્લાક કહ્યું છે. (૨૦) શ્રીતિલકસૂરિ મહારાજે શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રની ૩૦૦૦ શ્લાક પ્રમાણ ટીકા રચીને સાધુપ્રતિક્રમણસૂત્રની પણ ર૬ શ્લાક પ્રમાણ ટીકા બનાવી. ૨૧) શ્રીજિનપ્રભસૂરિ મહારાજે વિ૰ સં૰ ૧૩૪ માં સાધુપ્રતિક્રમણસૂત્રની ટીકા રચી. (રર) શ્રીવિજયસિહસૂરિએ કવિ સં૦ ૧૧૮૩માં શ્રાવક પ્રતિક્રમણસૂત્રની ૪પ૦ શ્લાક પ્રમાણ ણિ મનાવી. તથા શ્રીચંદ્રસૂરિ મહારાજે વળ સં૰૧૨૨૨ માં ૧૯પ૦ શ્લેાકપ્રમાણ વૃત્તિ રચી. (૨૩) શ્રીયાદેવસૂરિએ ‘ પ્રત્યાખ્યાનસ્વરૂપગ્રંથ' પ્રાકૃતમાં બનાવ્યા, તેનું પ્રમાણ ૩૬૦ શ્લેાકેા કહ્યા છે. (૨૪) પ્રત્યાખ્યાન વૃત્તિનું પ્રમાણ ૫૫૦ શ્ર્લાકો કહ્યા છે. (૨૫) શ્રીમતિસાગરે વિ૰ સં ૧૧૬૮ માં શ્રીપ’ચપરમેષ્ઠિ વિવસ્તુની રચના કરી, તેની ૨૫૦ પ્રાકૃત ગાથાઓ છે, (૨૬) વદ્યાવૃત્તિ-શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજે દિત્તુસૂત્રની ઉપર અંદાજ ૫૦૦૦ શ્ર્લાક પ્રમાણ ટીકા બનાવી તે વ‘દારૂવ્રુત્તિ નામે ઓળખાય છે. તે છપાઈ છે. (૨૭) શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર વૃત્તિ પણ (સુરતથી) છપાઈ છે. (૨૮) શ્રીવિશેષાવશ્યક મહાભાષ્ય : શ્રીજિનભદ્ગણિ ક્ષમાશ્રમણે સામાયિક સૂત્ર (‘કરેમિભ ંતે” સૂત્ર )ના વિવરણરૂપે પ્રાકૃત ગાથામૃદ્ધ ભાષ્યની રચના કરી હતી. તેની છપાયેલી એ ટીકાઓમાંની એક ટીકા શ્રીકાટયાચાર્ય મહારાજે બનાવી છે. તેના આધારે મલધારી શ્રીહેમચંદ્રસૂરિ મહારાજે માટી ટીકા બનાવી, તે બહુ જ સરલ હોવાથી અભ્યાસકોને ભાષ્યનું રહસ્ય સ્પષ્ટ રીતે સમજવા માટે પરમ સાધન છે. મારી યાદી પ્રમાણે આ રીતે શ્રીઆવશ્યકસૂત્રના અને સમજાવનારા નિયુક્તિ વગેરે સાધનાની ખાસ જરૂરી બીના જણાવી છે. સંભવ છે કે આ સૂત્રનાં બીજા પણ વૃત્તિ, દીપિકા વગેરે સાધના જ્ઞાનભંડારાઢિમાં સુરક્ષિત રહ્યાં હોય. ૪૮૧ શ્રી દશવકાલિક સૂત્રનાં નિયુક્તિ વગેરે સાધનાની ટ્રંક બીના ૧. દશવૈકાલિકનીસૂત્ર નિયુક્તિ—આ નિયુક્તિના બનાવનાર શ્રીભદ્રબાહુસ્વામી મહારાજ છે. તેમણે ૪૪૫ ગાથા પ્રમાણ આ નિયુક્તિમાં દશવૈકાલિકસૂત્રનું યથા રહસ્ય સમજાવ્યુ છે, બીજા ગ્રંથે!માં આ નિયુક્તિની ૪પર ગાથાઓ જણાવી છે. (૨) શ્રીદશવૈકાલિક ચણિ—આનું પ્રમાણ ૭૦૦૦ શ્ર્લેાકેા છે. બીજા ગ્રંથામાં ૯૭૦ શ્લાક કહ્યા છે. નિયુક્તિનું રહસ્ય સમજાવનારી ચૂર્ણિ` છે. (૩) આ ચૂર્ણિ` વગેરે સાધનાના આધારે શ્રીહરભદ્રસુરિ મહારાજે ૭૫૫૦ શ્લાક પ્રમાણ માઢી ટીકા બનાવી તે છપાઈ છે. અને Page #531 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત શ્રીતિલકસૂરિમહારાજે ૭૦૦૦ શ્ર્લાકપ્રમાણ ટીકા રચી હતી. તેમાં શ્રીનેમિનાથ પ્રભુનું ચરિત્ર વિસ્તારથી જણાવ્યુ` હતુ`, તથા શ્રીસુમતિસૂરિ મહારાજે માટી અને લધુ ટીકાના આધારે ૨૬૦૦ શ્ર્લાક પ્રમાણ ટીકા રચી હતી. બીજાં પણ દીપિકા વગેરે સાધના દશવૈકાલિકના અને સમજાવનારાં છે, તેમાં સમયસુંદરજીએ દીપિકા રચી છે. ૪૮૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં નિયુક્તિ વગેરે સાધનાની ટૂંક બીના (૧) આ શ્રીઉત્તરાધ્યયનસૂત્રનાં ૩૬ અધ્યયના છે, તેનું પ્રમાણ ૨૦૦૦ શ્ર્લાકા કહ્યા છે. (૨) શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે ૬૦૭ ગાથામાં ૭૦૦ શ્લાક પ્રમાણ નિયુક્તિની રચના કરી. તે છપાઈ છે. (૩) ગાવાલય મહત્તરના શિષ્યે પ૦૦ શ્ર્લાકપ્રમાણ સૃણિ ની રચના કરી. બીજા ગ્રંથામાં આ ચૂ`િનું પ્રમાણ ૫૮૫૦ શ્લોકા છે એમ કહ્યું છે. (૪) શ્રીમિચ`દ્રસૂરિ મહારાજે વિ૰ સ૦ ૧૧૨૯ માં ૧૪૦૦૦ શ્લાક પ્રમાણ ટીકા ૧૮૦૦૦ શ્લેાકાના પ્રમાણવાળી મેાટી ટીકાના આધારે રચી, તેનું સુએાધા નામ છે. શ્રીનેમિચંદ્રસૂરિનું સૂરિપદ થયા પહેલાનું ‘શ્રીદેવેન્દ્રગણી ” નામ હતું. આચાર્ય પદવી દેતાં ખાસ કારણે પહેલાંનું નામ અદ્દલી શકાય, એવા પ્રાચીન વ્યવહાર છે. (૫) વાદિવેતાલ શ્રીશાંતિસૂરિ મહારાજે ૧૮૦૦૦ શ્ર્લાક પ્રમાણ સુમિશ્ર મેઢી ટીકા બનાવી, તેમાં કથાનક વગેરેમાં પ્રાકૃત રચના વધારે છે, તેથી ‘ પાયટીકા' અથવા પાઇયટીકા કહેવાય છે. આના આધારે જ શ્રી નેમિચદ્રસૂરિએ સુબાધા નામની ૧૪૦૦૦ શ્લાક પ્રમાણ નાની ટીકા, તથા બીજાઓએ દીપિકા, અવસૂરિ વગેરેની રચના કરી છે. એમ ઐતિહાસિક ગ્ર'થાદિમાં જણાવ્યું છે. (૬) શ્રી ભાવિજયજીએ Àાકદ્ધ ટીકા બનાવી છે. તે છુપાઈ છે. (૭) ખરતરગીય શ્રી કમલસયમે કમલસયમી નામની ટીકા અનાવી. (૮) તથા શ્રી લક્ષ્મીવલ્લભે લક્ષ્મીવલ્લભી' નામે ટીકા રચી, તે અને ટીકા છપાઈ છે, આ રીતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની નિયુકિત વગેરેની બીના જાણવી. ' શ્રી આધુનિયુક્તિની ટીકા વગેરે સાધનેાની ટૂંકી બીના ૧. આઘનિયુક્તિ—(૧) મૂલ ગ્રંથનું પ્રમાણ ૧૧૬૪ ગાથાઓ છે. (૨) આના અને સમજાવનારી ણિ હતી, પણ તે હાલ મળી શકતી નથી. (૩) આનું ૩૦૦૦ શ્ર્લાક પ્રમાણ ભાષ્ય હતું, તે પણ મળી શકતું નથી. (૪) શ્રી દ્રોણાચાર્ય મહારાજે ૬૮૨૫ શ્લાક પ્રમાણ ટીકા મનાવી છે, તે છપાઈ છે, (૫) શ્રી મલયગિરિજી મહારાજે ૮૮૫૦ શ્લાક પ્રમાણ સૂમિશ્ર વૃત્તિ રચી હતી, પણ હાલ તે મળી શકતી નથી. શ્રી દશવૈકાલિકસૂત્રના બે ઉદ્દેશાવાળા પાંચમા અધ્યયનની જે નિયુક્તિ તે જ પિંડનિયુક્તિ નામે સુપ્રસિદ્ધ છે, તેથી તે દશવૈકાલિક નિયુક્તિમાં જ ગણવી વાજબી છે. દશવૈકાલિકનાં બીજા હું અધ્યયનાની નિયુÖકિતનું પ્રમાણ નાનું છે. ને આ પાંચમા અધ્યયનની નિયુક્તિની ૭૦૮ ગાથાઓ હોવાથી પ્રમાણમાં તે માટી નિયુક્તિ Page #532 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૪૮૩ ગણાય. આ ઇરાદાથી તે પાંચમા અધ્યયનની નિયુક્તિ અલગ શાસ્ર તરીકે ગણાય છે. પણ તે ૪૫ આગમાની ગણતરીમાં લેવાય જ નહિ, તેનું કારણ પહેલાં કહ્યું છે. જો કે પિડનિયુક્તિ નામ વધારે પ્રસિદ્ધ છે, તેા પણ ખરી રીતે તે શ્રીશવૈકાલિકના પાંચમા પિતૈષણાધ્યયનની જ નિયુકિત છે એમ સમજવું, અહીં પિતનિયુક્તિમાં ફકત આહારાદિની જ મીના વિસ્તારથી વર્ણવી છે. પણ આઘનિયુક્તિમાં આહાર પાણીની બીના ઉપરાંત બીજી પણ વિવિધ પ્રકારની મુનિવરોના આચારાદિની મીના બહુ જ સ્પષ્ટ રીતે સમજાવી છે, આવાં અનેક કારાને લઈને મૂલ સૂત્રોમાં આદ્યનિયુક્તિ ગણવી, પણ પિડનિયુક્તિ ગણાય જ નહિ, એમ શ્રીગીતા મહાપુરુષોનાં વચનાનુ રહસ્ય વિચારતાં સમજાય છે. શ્રીસેનપ્રક્ષાદિ ઘણાં ગ્રંથાના આધારે જણાય છે કે નિયુક્તિની રચના ચૌદ પૂર્વના જાણકાર શ્રુતકેવલી જ કરે, બીજાને તેની રચના કરવાના અધિકાર નથી. તેમ કહેવાનું ખરુ` રહસ્ય એ છે કે ખીજબુદ્ધિ વગેરે લબ્ધિઓના ભંડાર શ્રીગણધરદેવોએ રચેલાં સૂત્રોની ખરી ચાજના કરવા માટે તેએ જ સંપૂર્ણ રીતે સમ હોય છે. આવા જ શ્રુતકેવલી શ્રીભાહુસ્વામી મહારાજે રચેલી પિંડનિયુક્તિ હોવાથી જ ચૌદસા ચુ'માલીસ થેાના બનાવનાર શ્રીજિનભદ્રસૂરિના શિષ્ય યાકિનીમહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરિ વગેરે મહાપુરુષાએ ત્રણ વૃત્તિઓ રચી છે. તેની છીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી-(૧) પિંડનિયુક્તિની ૭૦૮ ગાથાઓ છે. ઐતિહાસિક ગ્રંથામાં કહ્યું છે કે આની ૪૦૦૦ શ્લેાકપ્રમાણ ટીકા કોઈએ રચી હતી. તેમાં ટીકાકારનું નામ જણાવ્યું નથી, માટે તે ‘અજ્ઞાતક ક’વિશેષણથી એળખાવી છે. હાલ તે મળતી નથી. (૨) શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આ શ્રીપિડનિયુક્તિની અધૂરી ૧૩૫૦ શ્લાક પ્રમાણ ટીકા રચી હતી, તે શ્રીદેવાચાર્ય મહારાજના શિષ્ય શ્રી વીરાચાર્યે પૂરી કરી. તેનું અલગ પ્રમાણ ૧૭૫૦ શ્ર્લેાકેા કહ્યા છે. અને વિભાગાની ટીકાનું પ્રમાણ ૩૧૦૦ શ્લાકો થાય. (૩) શ્રીમલગિરિ મહારાજે ૭૫૦૦ શ્ર્લાક પ્રમાણ સૂત્રમિશ્ર ટીકા રચી હતી, તે હાલ મળતી નથી. આ રીતે શ્રી એથનિયુક્તિનાં ટીકાદિ સાધનાની ક બીના જણાવવાના પ્રસંગે પિનિયુÖક્તિની વૃત્તિઓની શ્રીના પણ ટૂંકામાં જણાવી, બીજા ઐતિહાસિક ગ્રંથામાં આ ચાર મૂલ સૂત્રોનાં નિયુક્તિ વગેરે સાધનાની ખાસ જાણવા જેવી વધુ હકીકત પણ કહી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી. ૧. શ્રી દેવેન્દ્રસૂરિએ ષડાવશ્યક (૬ આવશ્યક) સૂત્રની વારૂવૃત્તિ નામે ટીકા બનાવી, તેનું બીજું નામ શ્રાવકાનુષ્ઠાનવિધિ' પણ કહ્યું છે. 6 ૨. આવશ્યક સૂત્રના પહેલા સામાયિક નામના અધ્યયનની ( શ્રી ભદ્રષાહુસ્વામીકૃત ) નિયુકિતના આધારે શ્રીજિનભણિ ક્ષમાશ્રમણે ૫૦૦૦ શ્લાક પ્રમાણ ભાષ્ય'ની રચના કરી, તે સામાયિકસૂત્રના વિવર્ણરૂપ હાવાથી ૬ વિશેષાવશ્યકભાષ્ય ’ નામે વધારે પ્રસિદ્ધ છે. આ ભાષ્ય ( મહાભાષ્ય ) પૂર્વધર શ્રીજિન પ્રાકૃત ગાથામઢ Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ભદ્રગણિ ભગવંતની અપૂર્વ રચનારૂપ હોવાથી શ્રીજૈનાગમાં અપૂર્વ તત્ત્વબોધને દેનાર શાસ્ત્ર તરીકે સુપ્રસિદ્ધ છે. ૩. શ્રી વિજયસિંહસૂરિએ વંદિત્તા સૂત્રની (શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની) ચૂણિ વિ.સં... ૧૧૮૩ માં રચી. તેના આધારે શ્રીરતનશેખરસૂરિએ અર્થદીપિકા નામની ટીકા બનાવી તે પાઈ છે. ૪. શ્રીહરિભદ્રસૂરિકૃત બાવીશ હજારી ટીકાનું “શિષ્યહિતા ? બીજું નામ છે. ૫. અહીં ચાલુ પ્રસંગે મૂલ સૂત્રોમાંના મૂલ શબ્દનો અર્થ પ્રાથમિક એટલે મુનિધર્મને પામ્યા બાદ શરૂઆતમાં ખાસ ભણવાલાયક જે સૂત્રો, તે મૂલસૂત્રો કહેવાય. આ મૂલસૂત્રની વ્યાખ્યા કરવામાં જેમ મૂલ શબ્દને “પ્રાથમિક અર્થ કર્યો, તેવી રીતે મૂલ શબ્દના બીજા પણ અર્થે થાય છે. એમ અન્ય ધમઓના (બૌદ્ધધમ આદિના) ગ્રંથનું રહસ્ય વિચારતાં જણાય છે. અહીં “મહાવ્યુત્પત્તિગ્રંથ વગેરે દૃષ્ટાંત તરીકે જાણવા. બૌદ્ધધર્મના આ ‘મહાવ્યુત્પત્તિ' ગ્રંથમાં કહેલા મૂલગ્રંથ શબ્દમાંના મૂલ શબ્દથી ગૌતમ બુદ્ધનું ગ્રહણ કરીને મૂલ ગ્રંથશબ્દનો અર્થ આ રીતે જણાવ્યું છે : જેમાં બૌદ્ધધર્મને મૂલ સમાન (ઉત્પાદક) બુદ્ધનાં વચનોનું વર્ણન કર્યું છે તે મૂલગ્રંથકહેવાય. આ રીતે અનેક અર્થમાં મૂલ શબ્દ વપરાય છે, તેમાં અહીં પ્રાથમિક અર્થ લેવો. . ઐતિહાસિક ગ્રંથાદિમાં આવશ્યક સૂત્રની નિયુક્તિના અર્થને સમજાવનારાં ત્રણ ભાષ્ય કહ્યાં છે. તેમાં ૧૭૩ ગાથાવાળું ભાષ્ય “મૂલભાષ્ય નામે ઓળખાય છે, ને અંદાજ ૩૦૦ ગાથાવાળું બીજું ભાષ્ય છે. તથા ત્રીજું ભાષ્ય “વિશેષાવશ્યક નામથી સુપ્રસિદ્ધ છે. અન્યત્ર કહ્યું છે કે શક સંવત ૧૩૧માં લખાએલી શ્રીવિશેષાવશ્યક મહાભાષ્યની “હાથપથી ' જેસલમેરમાં છે. આ વિશેષાવશ્યક ભાષ્યના કર્તા શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સંસ્કૃત ભાષ્ય રચ્યું હતું, તે જેસલમેરમાં છે. તથા વિશેષાવશ્યકમાંનો વિશેષ શબ્દ જ જણાવે છે કે આ ભાષ્ય સંપૂર્ણ શ્રીઆવશ્યકસૂત્રનું નથી, પણ તેના એક ભેદરૂપ સામાયિક સૂત્ર નામના પહેલા આવશ્યકના વિવરણ સ્વરૂપ છે, શ્રીજિનભદ્રાણિ ક્ષમાશ્રમણ” નામમાં રહેલા ક્ષમાશ્રમણ શબ્દનું રહસ્ય વિચારતાં જણાય છે કે તેઓશ્રી દૃષ્ટિવાદના ભેદ રૂપ પૂર્વજ્ઞાનને ધારણ કરનારા હતા. જેમના નામમાં વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર, વાચકમાં કઈ પણ શબ્દ બોલવામાં આવતો હોય, તેઓ પૂર્વગત શ્રતના જાણકાર છે, એમ જાણવું. કહ્યું છે કે – वाई य खमासमणे, दिवायरे वायगत्ति एगट्टे । पुव्वगयम्मि य सुत्ते, एए सदा पयति ।।१।। (આને અર્થ આ ગાથાની પહેલાં જ જણાવ્યું છે.) ઉપાધ્યાયજી યાવિજયજી Page #534 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય ) ૪૮૫ વગેરેના નામમાં જોડાયેલા વાચક શબ્દેનેા અ ઉપાધ્યાય ” કરવા. એટલે તેઆ પૂર્વધર નથી, એમ સમજવું, ૭. આવશ્યકસૂત્રની ચૂર્ણિ—ઐતિહાસિક ગ્રંથામાં અને આની છાપેલી પ્રતની શરૂઆતમાં આ ચૂણિના બનાવનારા ‘શ્રીજિનદાસગણી જણાવ્યા છે. અહીં પ્રાકૃત ગદ્ય ભાગ વધારે છે. જરૂરી પ્રસંગે ગાથાઓ પણ જણાવી છે. લાકોત્તર ઐતિહાસિક કથાદિને જણાવનારી આ શ્રીઆવશ્યકસૂત્રની ચૂí માં કહ્યું છે કે વમાન શાસનના નાયક પ્રભુશ્રી મહાવીરદેવને કેવલજ્ઞાન થયા પહેલાંના ૧૩મા વર્ષે શ્રાવસ્તી નગરીમાં પાણીની રેલ આવી હતી. ૮. આવશ્યકદીપિકા—શ્રી માણિકયશેખરસૂરિએ નિયુક્તિના સક્ષિપ્ત વિવરણ સ્વરૂપ દીપિકા રચી છે, તેનાં પાંચ અધ્યયના જ છપાયાં છે. ૯. જેમ શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ૮૪૦૦૦ શ્લાક પ્રમાણ ટીકા મળતી નથી, તેમ શ્રીજિનભટે રચેલી આવશ્યક ટીકા પણ મળી શકતી નથી. ૧૦. શ્રી આવશ્યકાદિ ચાર સૂત્રો જ મૂલસૂત્રો કહેવાય. તેમાં ચોગાદ્વહનના ક્રમ પણ સાક્ષી પૂરે છે. નવા સાધુને શરૂઆતમાં શ્રી આવશ્યસૂત્રના ને શ્રીદશવૈકાલિક સૂત્રના યોગદ્વહન કરાવીને યેાગ્ય અવસરે શ્રીઉત્તરાધ્યયન સૂત્રના યોગાઢન કરાવાય છે. અહીં શ્રી આવશ્યક નિયુક્તિમાં એનિયુક્તિના સમાવેશ કર્યાં છે, એમ સમજવું, આથી પણ સાબિત થાય છે કે ઉપર જણાવેલા શ્રીઆવરવક વગેરે ચાર સૂત્રો જ મૂલસૂત્રો કહેવાય. સમજવુ જોઇએ કે શ્રીદશવૈકાલિકના પાંચમા અધ્યયનની નિયુક્તિમાં પિંડનિયુક્તિના સમાવેશ થાય છે, ને શ્રી આવશ્યકસૂત્રના ચાચા પ્રતિક્રમણ અધ્યયનમાં પાક્ષિકના સૂત્રના સમાવેશ થાય છે. તથા છેઃસૂત્રેાના અને આવશ્યકસૂત્રના વિષયાને નિરૂપણ કરવાની શૈલી વગેરેના સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરતાં જરૂર ખાતરી થશે કે શ્રીઆવશ્યકસૂત્રને છેદસૂત્ર તરીકે ગણાય જ નહિ, તેમ જ જેના દીક્ષાપર્યાંય વધારે હોય, તે સુનિને જ છેદસૂત્રોના ચાંગોદ્દહન આચારાંગસૂત્રના યોગદ્વહન થયા પછી જ કરાવાય છે. આથી સાબિત થયું કે નવા સાધુને શરૂઆતમાં છેઃસૂત્રના ચોગાદ્વહન કરાવાય જ નહિ. આવાં અનેક કારોને લક્ષ્યમાં રાખીને પરમ ગીતાર્થા ઢ મહાપુરુષોએ આવશ્યકસૂત્રને ચાર મૂલસૂત્રામાં જ ગણ્યું છે, વળી ૪૫ આગમાની આરાધના કરવાની વિધિમાં પણ આવશ્યકસૂત્રને મૂલસૂત્રોમાં જ ગણ્યુ` છે. તેમ જ ૬ છેદસૂત્રોમાં આવશ્યકસૂત્ર ગણ્યુ નથી. તેથી આવશ્યકસૂત્રને છેદ્યસૂત્ર તરીકે ન ગણાય. એમ સાક્ષી તરીકે યાગિવિધ, સામાચારી પ્રકરણ વગેરે ઘણા ગ્રંથા છે, આ રીતે શ્રી આવશ્યકસૂત્રનાં નિયુક્તિ વગેરે સાધનેાની બીના પૂરી થઈ. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શ્રીવિજયપદ્મસૂરીશ્ર્વરકૃત શ્રી આવશ્યકસૂત્રના સાર જે સૂત્ર સામાયિક વગેરે ૬ આવશ્યકોની હકીકત જણાવે તે આવશ્યકસૂત્ર કહેવાય. શ્રીજૈનન્દ્ર શાસનમાં યથા નામને ધારણ કરનારાં ૬ આવશ્યક આ પ્રમાણે કહ્યાં છે-(૧) સામાયિક, (૨) ચતુવિ શતિસ્તવ, (૩) વજ્જૈનક, (૪) પ્રતિક્રમણ, (૫) કાચાસ, (૬) પ્રત્યાખ્યાન. સાધુઓએ અને શ્રાવકોએ સમુદિત (ભેગી) ૬ આવશ્યકાની આરાધના સવારે અને સાંજે અવશ્ય (જરૂર) કરવી જોઇયે, આવી તીર્થંકર દેવાની આજ્ઞા હેાવાથી તે તીર્થંકરાદ્ધિ મહાપુરુષોએ આ સામાયિક વગેરે ૬ પ્રકારની ક્રિયાને આવશ્યક નામથી ઓળખાવી છે, તેમાં લેાકવ્યવહારથી સવારે કરાતી ૬ આવશ્યકની આરાધના રાય (રાત્રિક) પ્રતિક્રમણ નામથી ઓળખાય છે, ને સાંજે કરાતી ૬ આવશ્યકોની આરાધના દેવસિય (દૈવસિક) પ્રતિક્રમણ નામથી ઓળખાય છે. આમ કહેવાનું ખરું રહસ્ય એ છે કે રાત્રિપ્રતિક્રમણથી કે દૈવસિક પ્રતિક્રમણથી એકલા પ્રતિક્રમણ નામના ચેાથા આવશ્યકની આરાધના કરાતી નથી. પણ સામાયિક વગેરે છ (૬) એ આવશ્યકેાની આરાધના કરાય છે. આ ૬ આવશ્યકોના સારી ક્રમસર ટૂંકામાં આ પ્રમાણે જાણવા, ૧, સામાયિક—સમતા પૂર્વક કરેલી ક્રિયા મુક્તિના અવ્યાબાધ સુખને જરૂર પમાડે છે. આ મુદ્દાથી ૬ આવશ્યકોમાં સામાયિકને પહેલું કહ્યું છે. પ્રતિક્રમણમાં દૈવસિક પ્રતિક્રમણ કે રાત્રિક્રમણ ઠાયા (સ્થાપ્યા ) પછી આ સામાયિક આવશ્યકની શરૂઆત થાય છે. મુક્તિને મેળવવામાં આની (સમતાભાવની) અસાધારણ શક્તિને લક્ષ્યમાં લઈને જ શ્રીજિનભદ્રણ ક્ષમાશ્રમણે એકલા સામાયિક સૂત્રના જ વિવરણરૂપ વિશેષાવશ્યક મહાભાષ્યની રચના કરી છે. તથા મેાક્ષમાર્ગની આરાધના કરવામાં સંપૂર્ણ રીતે મદદગાર સમતાભાવ છે. તેથી મનમાં સમતાભાવ રાખીને કરાતી ધર્માંક્રિયા સંપૂર્ણ` ફલદાયક નીવડે છે, એમ અનુભવથી પણ જાણી શકાય છે. આ સૂત્રથી મુનિ વગેરેને જીવનપર્યંન્ત ને શ્રાવકાનિ શક્તિ મુજબ સામાયિકની પ્રતિજ્ઞા કરાવાય છે, આની ટીકા વગેરેમાં આ સૂત્રનુ સ્પષ્ટ રહસ્ય સમજાવ્યુ છે. ૨. ચતુવિ શતિસ્તવ ( ચઉવીસત્થય) — પહેલા આવશ્યકમાં વર્ણવેલ સમતાભાવને સમજાવનારા શ્રીતી...કર દેવા છે. તેમણે જ કહેલા સમતાભાવના પ્રતાપે જેમ અનંતા જીવે। સિદ્ધ થયા, તેમ હાલ પણ મહાવિદેહ ક્ષેત્રામાં ઘણાં જીવા સિદ્ધ થાય છે. અહીં મહાક નિર્જરાદરૂપ લાભ ઘણાં વા પામી ગયા, પામે છે ને પામરો, તથા ભવિષ્યમાં મેાક્ષપદ પણ પામશે. આથી સમતાના ઉપદેશક મહેાપકારી શ્રીતીર્થંકર દેવાની સ્તવના કરવી જોઈએ. આ મુદ્દાથી સામાયિકની પછી ચઉવીસત્થવ નામનું બીજી આવશ્યક કહ્યું છે. આના (૧) લાગસસૂત્ર, (૨) નામસ્તવ એમ બે નામ છે, Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રને સક્ષિપ્ત પરિચય) ૪૮૭ તેમાં આ સૂત્રની શરૂઆતમાં ‘સ્રોશરણ' પદ્મ હોવાથી લેગસ સૂત્ર કહેવાય છે. અને શ્રીઋષભાદિ તીથકરોનાં નામ લઈને તેમની અહીં સ્તવના કરી છે, તેથી નામસ્તવ કહેવાય છે. અહીં શરૂઆતમાં હું ચાવીશે તીર્થંકરદેવાને સ્તવીશ, એમ જણાવીને ચાવીશે તીર્થંકરદેવાને નામ લઇને વાંઘા, પછી તેમનું આંતરિક નિર્દેલ સ્વરૂપ જણાવીને હું તીથંકર દેવા ! આપ મારી ઉપર પ્રસન્ન થાએ ” એમ માગણી કરી છે. પછી ભવ્ય જીવ વિનંતિ કરે છે કે આપ મને આરાગ્ય, ખેાધિલાભ, શ્રેષ્ઠ સમાધિ આપે।. આ રીતે નામજનની સ્તવના કરીને અ ંતે સિદ્ધોની પાસે માગણી કરતાં ભવ્યજીવ કહે છે કે “હું શ્રીસિદ્ધપરમાત્મા ! આપ ચંદ્રથી પણ વધારે નિમાઁલ છે., સૂર્યથી પણ વધારે પ્રકાશ કરનારા એટલે તમામ પદાર્થાના પૂર્ણ સ્વરૂપને વિસ્તારથી કેવલજ્ઞાન રૂપી પ્રકાશથી જાણનારા છે. ને સમુદ્ર જેવા ગંભીર છે. આપ મને સિદ્ધિનાં સુખ આપેા. એ જ મારી હાર્દિક માગણી છે.” આ બીનાને ટીકાદિમાં બહુ જ વિસ્તારથી સમજાવી છે. યાદ રાખવું જોઈએ કે નામ લઇ ને સ્તવના કરવાના પણ (નામનિક્ષેપાના પણ) પ્રભાવ અનહદ જ છે. જેનું નામ લઈએ, તે નામ લેતાંની સાથે જ તેના ગુણા વગેરે પણ જરૂર યાદ આવે જ છે. આ પ્રસંગે તેના જીવનના વિચાર કરી પેાતાના આચાર વિચાર તે ઉચ્ચાર સુધારી સ્તવના કરનાર ભવ્ય જીવો પર પરાએ ભાવનિક્ષેપાની આરાધના કરીને સસારસમુદ્રના પાર પામે છે. આ રીતે સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરતાં જરૂર સમજાશે કે સ્થાપનાનિક્ષેપ અને નિક્ષેપની જેમ નામનિક્ષેપ પણ ભાવનક્ષેપની આરાધના કરવામાં અસાધારણ કારણ છે. આ હકીકત પણ માટી ટીકા વગેરેમાં બહુ જ સ્પષ્ટ સમજાવી છે. સવારના પ્રતિક્રમણમાં રાજ્ય ( રાત્રિક) પ્રતિક્રમણ ઠાયા ( સ્થાપ્યા ) પછી ‘કરેમિભંતે ? સૂત્રથી સામાયિક આવશ્યકની શરૂઆત થયા બાદ એક લેાગસ્સનેા કાઉસ્સગ્ગ પારી પ્રકટ લાગસ્સ એકલવાથી માંડીને અતિચારની આઠ ગાથા સુધી મીજા ચઉવીસવ નામના આવશ્યકની હૃદ સમજવી. અને સાંજના પ્રતિક્રમણમાં દેવસિય પ્રતિક્રમણ ઠાયા (સ્થાપ્યા) પછી ‘ કરેમિભંતે ” સૂત્રથી સામાયિક આવશ્યક શરૂ થઈ અતિચારની આઠ ગાથા ગણવા રૂપ ( સાધુને ‘સાયણાસન્નપાણે ’ ઇત્યાદિ ગાથા ત્રણ વાર ગણવા રૂપ ) કાઉસ્સગ્ગ કરતાં પૂર્ણ થાય છે. તે પછી પ્રકટ લાગસ કહેતાં ખીજાચવીસવ નામના આવશ્યકની શરૂઆત થઈ તે પૂર્ણ થતાં તે પણ પૂરું થાય છે. ૩, વંદનક આવશ્યક—વંદન શબ્દથી દ્વાદશાવતું વદન ’” લેવાય છે. તે ‘વાંઢા ” નામથી પણ એળખાય છે. વાંઢા દેવામાં ૧૬ અંશુલ (આંગળ )ના પ્રમાણવાળી સુખસ્ત્રિકા (મુહપત્તિ)ના સાધન તરીકે ઉપયાગ કરાય છે. તેનું પડિલેહણ કરીને જ તેથી વાંદણાં દેવાય એવા વિધ છે. તેથી આ ત્રીજા આવશ્યકની Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી વિજયપદ્મસૂરીશ્વરકૃત શરૂઆત અહીથી (ત્રીજા આવશ્યકની મુહપત્તિના પડિલેહણથી ) ×ાંડીને થાય છે. એ વાંઢણાં પૂરાં થતાં આ વંદનક આવશ્યક પૂર્ણ થાય છે. શ્રુતી કર દેવાની સ્તવના શ્રીજા આવશ્યકમાં કરી તે વામી છે. કારણ કે પેાતે સજ્ઞ થઈને સ્વત ત્રપણે ઉપદેશ આપે છે. તેમનાં વચનાને અનુસારે શ્રીઆચાર્ય ભગવંત વગેરે મહાપુરુષા હાલ પણ આવશ્યકાદિનું સ્વરૂપ સમજાવે છે, તેથી તેઓ પરમ ઉપકારી છે. આવા મુદ્દાઓથી ચવીસવ નામના બીજા આવશ્યકની પછી ત્રીજી વંદનક આવશ્યક કહ્યું છે. અહીં શ્રી આચાર્ય વગેરે ગુરુ ભગવાને વંદના કરવા રૂપ નિયમ ધર્મીનુ વર્ણન કર્યુ છે. શ્રીઆચાય વગેરે હયાત (સામા બેઠા ) હાય તા તેમની સામે વાંઢણાં દેવા જોઇ એ. અને હાજર ન હેાય તેા સ્થાપનાચાની પાસે વાંદણાં દેવાય છે. પદ્મ ઉપકારી શ્રીગુરુમહારાજ જ્યારે ગચ્છાદિના કાર્યમાં વ્યગ્ર હાવાથી અશાંત હોય, અને આસન ઉપર બેઠા ન હેાય, તથા ઉપશાંતભાવે રહેલા ન હેાય, તેમ જ આદેશ દઇ શકે તેવી પિરસ્થિતિમાં ન હેાય ત્યારે વાંદણાં દેવાય નહિ, શ્રીગુરુ મહારાજ ઊભા હોય, કે બીજા સ્થાને જવા તૈયાર થતા હોય, બીજા સાધુ વગેરેને મીઠાં વચનથી કે કડવાં વચનેાથી સારા, વારણા, પઢિચાયણા કરતાં હાય, અની વાચના દેતા હાય, કાંઇની સાથે વાતચીત કરતા હાય, શિષ્યાદિકે પૂછેલા પ્રશ્નોના ઉત્તરા દેતા હેાય ત્યારે અને તેના જેવા બીજા પણ કારણ પ્રસંગે વાંદણાં દેવાય નહિ. જો વાંદણાં દઈએ તેા આશાતના થાય. આપણે ( શિષ્ય વગેરે ) જે આદેશ માગીએ, તે દઈ શકે નહિ, માટે જ્યારે ગુરુ મહારાજ શાંતિના આસન ઉપર પ્રસન્નચિત્તે બેઠા હાય ને આદેશ આપી શકશે, એમ આપણને ખાતરી થાય, ત્યારે જ વાંદણાં દેવાય. આ બાબત શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે ગુરુવંદન ભાષ્યમાં કહ્યું છે કે— | આર્યાં पसंते आसणत्थे य, उवसंते उबट्टिए ॥ અનુળવિસુ મેહાવી, જિમ્નું વર્ણનણ્ ॥ ૨॥ અ—જ્યારે ગુરુ મહારાજ પ્રશાંત હોય, આસન ઉપર બેઠા હેાય, ને ઉપશાંત હાય, આદેશ દેવા તૈયાર હાય, ત્યારે તેમની (ગુરુ મહારાજની ) આજ્ઞા લઈને બુદ્ધિશાલી ( વાંદણાં દેવાના વિધિને જાણનાર ) શિષ્યે વાંદાં દેવા જોઈયે. તથા હાલ અહીં શ્રીગુરુ મહારાજના ખરો આધાર છે; કારણ કે શ્રીતીથંકરદેવાના વિરહકાલ હાવાથી શ્રીગુરુમહારાજ શ્રીતીથંકરદેવાનું સ્વરૂપ સમજાવે છે. તેથી ભવ્ય વે બહુમાનથી તેમની ભક્તિ કરી આત્મહિત સાધે છે. તેમ જ ભવ્ય વાને માક્ષમાગની આરાધના કરાવે છે, તેથી માંદગી આદિ કારણે પરમ ઉપકારી તે ગુરુ મહારાજની ભક્તિ કદ્દાચ ન કરાય, અથવા ઓછી કરાય, પણ તેમની આશાતના તા કરવી જ Page #538 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૪૯ નહીં, કારણ કે ગુરુની આશાતના બહુ કાલ સુધી સ’સારમાં ભટકાવે છે, એમ કહીને (૧) ખાર આવો નું સ્વરૂપ, (ર) વિનયધનુ' સ્વરૂપ, (૩) અવગ્રહનું સ્વરૂપ, (૪) તે અવગ્રહમાં પેસવાનેા ને નીકળવાના વિધિ, (૫) વંદના કરતાં ગુરુના લગાર પણ અવિનય થયા હોય, તેા નમ્રતા ગુણધારક શિષ્યે ખમાવવાના વિધિ, (૬) દિવસની ને રાતની સુખશાતા પૂછ્યાના વિધિ વગેરે મીના ટીકાકારાદ્ધિ મહાપુરુષોએ સ્પષ્ટ સમજાવી છે. ગુરુને વંદના કરનારા જીવે. આજ્ઞાપાલન અને વિનયાદ્વિ ગુણાની આરાધના કરીને ઉચ્ચ ગાત્રવાળા શ્રાવક કુલાતિમાં જન્મ પામે; ને કર્યાં નિરા કરીને સિદ્ધિનાં મુખ પણ પામે છે. ૪. પ્રતિક્રમણ આવશ્યક પ્રતિક્રમણ એટલે પાછા ફરવું, નિજ ગુણમાં રમણ કરવાથી થતા આનંદના જે અનુભવ કરવા તે અથવા વ્રતાદિની આરાધના એ સ્વસ્થાન કહેવાય. તેનાથી વિપરીત જે સ્થાન તે પરસ્થાન કહેવાય, એટલે મિથ્યાત્વ, અવિરતિ કષાય, ચાગ વગેરે પરસ્થાન કહેવાય. રાગ-દ્વેષ-અજ્ઞાનાદિમાંના કોઈ પણ કારણથી પર્સ્થાનમાં ગયેલા આત્માને જે ક્રિયાથી સ્વસ્થાનમાં લાવી શકાય, તે ક્રિયા શ્રીનેન્દ્ર શાસનમાં પ્રતિક્રમણના નામે આળખાય છે. આ ક્રિયા વિભાવ (પરભાવ, પરપરતિ) માં ફસાયેલા આત્માને સ્વભાવમાં સ્થાપન કરે છે. ટીકાકારાદિ મહાપુરુષોએ આ ક્રિયાનું ખરું રહસ્ય અહીં પ્રતિક્રમણ સૂત્રમાં સમજાવ્યું છે કે શ્રાવકો પ્રતિક્રમણ ક્રિયાની હકીકતને જણાવનાર “વંદિત્તાસૂત્ર” (શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર, શ્રાવકપ્રતિક્રમણસૂત્ર, શ્રમણાપાસકપ્રતિક્રમણસૂત્ર) ને ખેલતા અની વિચારણા કરીને સાંજે દિવસમાં લાગેલા વ્રતાઢિના અતિક્રમાદિ દાષાને આલેાવે છે, ને સવારે રાત્રિમાં લાગેલા વ્રતાદિના ઢાષાને આલેાવે છે, તથા સાધુ સાધ્વીએ શ્રમણુસૂત્રને ( પગામ સજ્ઝાય સૂત્રને) અ` વિચારવા પૂર્વક ખેાલતાં દૈવિકાદિ દાષાને આલેાવે છે. યાદ રાખવુ જોઈએ કે સૂત્રના અ ની વિચારણા કરવાથી મન નિ`લ અને, તેથી નિલ ભાવના પ્રકટે, તેથી ઘણાં કર્મોની નિર્જરા થતાં સંપૂર્ણ રીતે મેાક્ષમાને આરાધી સિદ્ધિનાં સુખ પામે છે. તેથી કહ્યું છે કે સૂત્રોના શુદ્ધ ઉચ્ચાર કરવાથી કે સાંભળવાથી સારી રીતે અની વિચારણા થાય છે, તેથી નિર્મૂલ ભાવના પ્રકટ થતાં ઘણાં કર્મના ફાય થાય છે, તે અ ંતે સિદ્ધિને લાભ મળે છે, આનું રહસ્ય ટ્રુકામાં એ છે કે શબ્દશુદ્ધિને આધીન અશુદ્ધિ છે, અશુદ્ધિને આધીન ભાવશુદ્ધિ છે; ને ભાવશુદ્ધિને આધીન ક શુદ્ધિ ( કર્મના ક્ષય) છે, તથા કશુદ્ધિને આધીન આત્મશુદ્ધિ (માક્ષ) છે. આ હકીકત ધ્યાનમાં રાખીને પ્રતિક્રમણ કરનાર જીવાએ શુદ્ધ ઉચ્ચાર કરીને અની ભાવના કરીને પ્રતિક્રમણ કરવું જોઈએ. જેઓ શુદ્ધ ઉચ્ચાર ન કરી શકે, તે શુદ્ધ ઉચ્ચાર કરનાર ભવ્ય જીવની સાથે પ્રતિક્રમણ કરે, ને તેણે કહેલાં સૂત્રોને સાંભળીને અની વિચારણા કરે. મંત્રની માક સૂત્રની પણ અસર આત્મા (કે મન) ઉપર Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત જરૂર થાય છે. આ વાત ઘણા જીવા પેાતાના અનુભવથી પણ સમજે છે. આ મીના અહીં સ્પષ્ટ સમજાવી છે, ૫. કાયાસ (કાઉસ્સગ્ગ) આવશ્યક —— વિસ્મરણ (યાદ ન આવવું), શર્મ, અભિમાન વગેરે કારણેામાંના કોઈ પણ કારણથી પ્રતિક્રમણ કરવાના અવસરે જે ઢાષાની આલેાચનાદિ કરવી રહી ગઈ હાય, તે રોય ।।ની આલેાચના વગેરે આ પાંચમા આવશ્યકથી કરાય છે. આ મુદ્દાથી વ‰નક નામના ત્રીજા આવશ્યકની પછી અનુક્રમે ચાથા અને પાંચમા આવશ્યકની સંકલના કરી છે. ત્રીજા આવશ્યકની મુહુત્તિ પડિલેહીને વાંદણાં દ્વીધા પછી જ ચેાથા પ્રતિક્રમણ આવશ્યકની શરૂઆત થાય છે, ને ‘ આયરિચ ઉવજ્ઝાએ’ સૂત્રની પછી પાંચમા આવશ્યકની શરૂઆત થાય છે. કાર્યાત્સગ નું કુલ મનની સ્થિરતા, કનિજરા વગેરે જાણવું, ધર્માંધ્યાનાદિનું પણ અપૂર્વ સાધન કાર્યાત્સગ છે. આ હકીકત અહીં વિસ્તારથી વર્ણવી છે. ૬. પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ) આવશ્યક — છઠ્ઠી આવશ્યકની મુહપત્તિના પડિલેહુણથી માંડીને આ પ્રત્યાખ્યાન નામના છઠ્ઠા આવશ્યકની શરૂઆત થાય છે. ગુરુ મહારાજ ને વાંદીને પ્રત્યાખ્યાન લેવાય. તે વંદના કરવામાં મુહપત્તિ સાધન છે. માટે તે પડિલેહીને વાંઢણાં ઈને પચ્ચક્ખાણ કરવું જોઇએ, ખરી રીતે અહીં જ (છઠ્ઠી આવ શ્યકની મુહપત્તિ પડિલેહીને એ વાંઢણાં દીધા પછી જ) પચ્ચક્ખાણ કરવુ જોઇએ. માટે જ હાલની પદ્ધતિ પ્રમાણે પ્રતિક્રમણ શરૂ કર્યા પહેલાં જેમણે શ્રીગુરુ મહારાજ વગેરેની પાસે પચ્ચખ્ખાણ ન કર્યું" હાય, તે ૬ આવશ્યકેાનાં નામ મેલ્યાં પહેલાં પચ્ચખ્ખાણ કરી લે છે. અનિયમિત આત્માને નિયમિત (મર્યાદિત) મનાવવાનું અપૂર્વ સાધન પ્રત્યાખ્યાન છે. તેનાથી સવર થાય છે, એટલે આશ્રવથી ભચાય છે. નિયુકિત વગેરેમાં આ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ નિક્ષેપાહિ પ્રકારે બહુ જ વિસ્તારથી સમજાવ્યું છે, તેમાંથી સાર લઈને શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજ વગેરે મહાપુરુષાએ ‘પ્રત્યાખ્યાન ભાષ્ય ' વગેરે ગ્રંથોની રચના કરી છે. અહીં પ્રત્યેક આવશ્યકના સાર પૂર્ણ થાય છે. અધ્યાત્મદૃષ્ટિએ સંપૂર્ણ (૬ એ) આવશ્યકનું રહસ્ય વિચારતાં સમજાય છે કે ક્લેશથી મલિન થયેલા મનને નિ`લ બનાવવાનુ અને પરપરાએ મેાક્ષમાના સાધક થઈને મુક્તિના સુખ મેળવવાનુ અપૂર્વ સાધન આવશ્યકની પવિત્ર ક્રિયા છે. શ્રીજૈનેન્દ્રશાસનની અવિચ્છિન્ન મર્યાદા એ છે કે કોઈ પણ ધાર્મિ ક ક્રિયા કરતાં નિયાણાની ભાવના છડીને પરમ ઉલ્લાસથી આત્માને સંસાર–સમુદ્રથી તારવાની જ ભાવના રાખવી જોઇએ, તેમ અહીં પણ તેવી જ આત્મદૃષ્ટિ રાખીને ઉપચેગપૂર્વક ક્રિયા કરે ને અર્થ વિચારે, તા તે નાગમથી ભાવાવશ્યક કહેવાય. ખમાસમણાં વગેરે ક્રિયા વિના જો આવશ્યકના અની વિચારણા એકાગ્રતાપૂર્વક કરે, તા આત્મા આગમથી ભાવાવશ્યક કહેવાય. અને ઉપયાગ રાખ્યા વગર જે ક્રિયા કરાય, તે દ્રવ્યાવશ્યક કહેવાય, શ્રીજિનશાસનમાં આવી દ્રવ્યક્રિયાને Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૪૯૧ તજીને ભાવક્રિયા કરવાનું કહ્યું છે તે વ્યાજબી જ છે. કારણ કે દરેક ક્રિયામાં ભાવની મુખ્યતા છે, જેમ સરકારી ચલણી નાણામાં છાપની જ ખરી કિંમત હોય છે, તેમ ધામિક ક્રિયામાં ભાવની જ કિંમત છે. અહીં ફૂગડુ મુનિનું દૃષ્ટાંત અને અતિમુક્ત મુનિ વગેરેનાં દૃષ્ટાંતા જરૂર વિચારવા જેવાં છે. કુરગામુનિ ભૂખ્યા રહી શકતા નથી, તે ગેાચરી લાવીને મહાતપસ્વી મેટા મુનિવરોને બતાવે છે. ત્યારે તેઓ તેનેા આ રીતે તિરસ્કાર કરવા લાગ્યા કે હે ક્રૂરગમુનિ ! તુ... લગાર પણ તપ કરતા નથી, માટે તને ધિક્કાર થાએ ” એમ કહીને તે મુનિએ તેની ગાચરીના પાત્રમાં થૂકયા. કૂરગડમુનિ પાતાની ભૂલ કબૂલ કરીને તેમના તપ-ગુણની અનુમેદના કરતાં શુભ ભાવે થૂંકવાળી ગાચરી વાપરતાં કેવલજ્ઞાન પામ્યા. તે જ પ્રમાણે સરલતાના ભંડાર શ્રીઅંતિમુક્ત નામના માલ મુનિરાજ પ્રભુશ્રી મહાવીરદેવના વચનથી અપ્લાય (કાચા પાણી )ની વિરાધના ઢાખની શુદ્ધિને માટે ઇરિયાવહી પડિક્કમીને કાઉસ્સગ્ગમાં શુભ ભાવના ભાવતા કેવલજ્ઞાન પામ્યા. આ પ્રસંગે શ્રીપ્રસન્નચંદ્ર રાષિ, ભરતચક્રવતી, કૂર્માંપુત્ર વગેરેનાં દૃષ્ટાંતા પણ જરૂર વિચારવા જોઈએ. વિવિધ પ્રકારના આચાર-ઉચ્ચાર અને વિચારવાળા છદ્મસ્થળવા નિમિત્તવાસી હોય છે, એટલે તેઓ જેવા જેવા નિમિત્તને પામે છે, તેના યાગે તેવા તેવા સ્વરૂપને ધારણ કરી તેવા વિચાર કરે છે, અને તે તેવી ભાષા આલે છે, તથા કાયાથી પ્રવૃત્તિ પણ તેવી જ કરે છે. માટે તેવા અશુભ નિમિત્તોથી વાર વાર અસ્થિર મનતા આત્માઓને સ્થિર કરી મેાક્ષ માર્ગના સાત્ત્વિક આરાધક બનાવવા માટે જ શ્રીન્ટેનેન્દ્રશાસનમાં દૈસિકાદિ પાંચે પ્રતિક્રમણની આરાધના પહેલાંની જેમ હાલ પણ કરાય જ છે. જો કે દરરોજ રાત્રિક પ્રતિક્રમણ અને દૈવસિક પ્રતિક્રમણ અનુક્રમે સવારે અને સાંજે કરાય છે, તે પણ વિસ્મરણ, શરમ, અભિમાનાદિમાંના કાઈ પણ કારણથી જે ઢાષાના આલાચનાદિ કરવાં રહી ગયાં હોય, તે દાષાની આલાચના અનુક્રમે પાક્ષિક, ચાતુર્માસિક, અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં કરાય છે, આ જ પદ્ધતિ ખામણાંને અંગે પણ સમજી લેવી, તથા પાક્ષિકાદિ પ્રતિક્રમણ કરવાનુ બીજુ કારણ ‘વિશેષ શુદ્ધિ ? પણ જણાવ્યું છે, તેમાં દૃષ્ટાંત પણ કહ્યું છે કે – જેમ ગૃહસ્થા હંમેશાં બે વાર ઘર સા કરે છે, છતાં દીવાલી વગેરે પ`ના પ્રસંગે વિશેષ શુદ્ધિની ખાતર વધારે સાફ કરે છે, તેમ અહીં' પ્રતિક્રમણની ખાખતમાં પણ સમજી લેવું કે કોઈને કદાચ દેાષ ન લાગ્યા હાય, અથવા દાષની આલેાચના કરવી રહી ગઈ ન હેાય. તેા પણ તેણે વિશેષ શુદ્ધિ અને ચીકણાં કર્મોના નાશ વગેરે લાભ લક્ષ્યમાં રાખીને જરૂર પાક્ષિકાદિ પ્રતિક્રમણાની ક્રિયા કરવી જ જોઈએ. આવશ્યક સુત્રોના દરેક પદના અને દરેક ક્રિયાના ઉદ્દેશ સમજાવતા ગ્રંથ મહુજ મેાટા થઇ જાય, માટે અહીં આ આવશ્યકસૂત્રના સાર બહુ જ ટૂ'કામાં જણાવ્યા છે એમ સમજવું. – આ રીતે શ્રી આવશ્યકત્રના સંક્ષિપ્ત સાર પૂરો થયેા. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય અહીં શરૂઆતમાં ટીકાકારે કહ્યું છે કે હું વર્તમાન જિનશાસનના નાયક પ્રભુશ્રી મહાવીરદેવ, શ્રુતદેવતા વગેરેને નમસ્કાર કરીને સંક્ષેપરુચિ (કામાં સૂત્રાર્થને જાણવાની ઇચ્છાવાલા) જીવોને આ સૂત્રનો અર્થ સમજાવવા રૂપ ઉપકાર કરવા માટે આવશ્યકસૂત્રની ટીકાને રચું છું. એમ કહીને પાંચ જ્ઞાન રૂપ નંદીનું સ્વરૂપ સમજાવતાં અનુક્રમે પ્રયોજન (નંદી કહેવાનું કારણ, ફલ) વગેરેની ચર્ચા કરીને તે નંદીના મંગલપણાને સાબિત કર્યું છે. પછી નામ-નિક્ષેપાદિ ચારેનાં લક્ષણોને કહીને નામ મંગલ વગેરે (મંગલના) ચાર ભેદો વિસ્તારથી સમજાવ્યા છે. પછી અપેક્ષાએ શાનની, ને યની (જ્ઞાનથી જે જણાય તેની) એકતા ( અભિન્નતા; અભેદ જૂદાશ વગેરેનું સ્વરૂપ) જણાવીને મતિજ્ઞાનાદિની બીના કહેવાની શરૂઆત કરી છે. તેમાં અનુક્રમે મતિજ્ઞાનમાં ને શ્રુતજ્ઞાનમાં તફાવત, અને અવગ્રહ ઈહા અપાય તથા ધારણાનું સ્વરૂપ જણાવતાં તે ચારે ભેદને કાલ વર્ણવ્યું છે. પછી ચક્ષુ અને મન અપાયકારી ઇન્દ્રિયોને છે, ને બાકીની ચાર ઇંદ્રિય પ્રાયકારી છે. આ હકીકત વિસ્તારથી સમજાવીને કહ્યું છે. કે જે શબ્દો સંભળાય છે, તેમાં શુદ્ધ શબ્દ, મિશ્ર શબ્દો અને વાસિત શબ્દો એમ ત્રણ ભેર પડે છે. આ હકીકત વિસ્તારથી સમજાવીને ભાષાવર્ગણાના પુદ્ગલોને લઈને છોડવાનો વિધિ (ક્રમ) સ્પષ્ટ સમજાવ્યો છે. પછી દારિકાદિ ત્રણ શરીર દ્વારા બેલાતી ભાષાનું સ્વરૂપ જણાવતાં સત્ય ભાષા વગેરે ચાર ભેદાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે. પછી ગ્રહણ કરીને છોડેલા ભાષા વર્ગણાના પુદ્ગલ કેટલા સમયમાં ચૌદ રાજ લોકમાં ફેલાય? આ પ્રશ્નનો ઉત્તર દઈને કમસર મતિજ્ઞાનના પર્યાયવાચક શબ્દો અને સાદપ્રરૂપણા વગેરે નવ દ્વારેનું સ્વરૂપ તથા ગતિ ઇંદ્રિયકાય વગેરે ર૦ દ્વારમાં મતિજ્ઞાનની વિચારણ, તેમ જ ચાલુ જ્ઞાનના પ્રસંગને લક્ષ્યમાં રાખીને બે નયની (વ્યવહારનયની ને નિશ્ચયનયની) પ્રરૂપણ કરીને મતિજ્ઞાનનો અધિકાર પૂરો કરી શ્રતજ્ઞાનને અધિકાર શરૂ કર્યો છે. બીજા શ્રુતજ્ઞાનનું સ્વરૂપ જણાવતાં અનુક્રમે તેના અક્ષરકૃત, અનક્ષશ્રત, વગેરે ૧૪ ભેદનું વર્ણન કરીને જણાવ્યું કે ઉવસિત (અવાજ થાય એ રીતે શ્વાસ લઈને મૂક), ખંખાર ખાવો, વગેરે ક્રિયા કરીને પિતાની હયાતી જણાવવી વગેરે અનેક્ષરશ્રત કહેવાય. પછી આગમ (બેધ, જ્ઞાન)ના કારણભૂત શુશ્રષા વગેરે આઠ બુદ્ધિના ગુણને કહીને સૂત્રને સાંભળવાનો, અને ગુરુએ શિષ્યને વાચા આપવાનો (૧) પહેલાં શિષ્યને સૂત્રનો અર્થ કહે, (૨) પછી તેમાં (સૂત્રના અર્થમાં) નિયુક્તિના વિચારો ભેળવીને સુત્રનો અર્થ કહે, (૩) પછી બાકી રહેલા તમામ (સૂત્રનો) અથ કહે. Page #542 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કરણાલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૪૭ આ ક્રમે વિધિ વિસ્તારથી સમજાવ્યું છે, તેમાં સૂત્રને સાંભળવાનો વિધિ સમજાવતાં બહુ જ યાદ રાખવા જેવી આ ગાથા કહી છે – | | માય | निद्दाविकहापरिवज्जिएहि भव्वेहि पंजलिउडेहिं ॥ .. મણિરામાપુન્ન, નિવકુવા સુઅર્થ છે ૧ . સ્પષ્ટાર્થ–પ્રબલ પુણ્યોદયે શ્રીજિનેશ્વર દેવનાં એકાંત હિતકર વચનને સાંભળતી વખતે નિદ્રા અને વિકથાને જરૂર ત્યાગ કરવો જોઈએ, બંને હાથ જોડીને શ્રીજિનેધરદેવની ઉપર અને તેમનાં વચનોની ઉપર તથા તે વચનને સંભળાવનાર ગુરુ મહારાજની ઉપર ભક્તિ અને બહુમાન જરૂર ધારણ કરવાં જોઈએ. ૧. જિનેશ્વર દેવનાં વચન સાંભળતાં (સંભળાવનાર) શ્રી ગુરુ મહારાજની સામે જ નજર રાખવી જોઈએ ને મનને સ્થિર રાખવું જોઈએ. જોડાં છત્રીની, વેપારની કે સેઈની ચિંતા કરતાં મન અસ્થિર બને છે, તેથી જિનવચનેનું સંપૂર્ણ રહસ્ય હૃદયમાં પરિણામ પામતું નથી ને જીવનની નિર્મલતા, કર્મક્ષય વગેરે જુદા જુદા વિશિષ્ટ લાભ પણ મળી શકતા નથી. ભવ્ય જીવોને આવા ભયંકર નુકસાનથી બચાવવાની પવિત્ર ભાવનાવાળા પરમ દયાળુ પૂર્વધાદિ મહાપુરુષોએ ફરમાવેલી દરેક ધર્મક્રિયામાં જોડી શકાય, તેવી સ્વાનુભવસિદ્ધ નિયમાવલી ઢંકામાં જણાવું છું. તે આ પ્રમાણે જાણવી– (૧) ખાસ જરૂરી જ વિચાર કરવા જોઈએ. (૨) ખાસ જરૂરી જ હિત (સામાને હિતકારી) મિત (જરૂરી શબ્દરચનાવાળાં) અને પ્રિય (શ્રેતાને રુચે તેવાં) વચનો બલવાં જોઈએ, (૩) ખાસ જરૂરી પ્રવૃત્તિ (કાયાથી થતી ક્રિયા) કરવી જોઈએ. (૪) ખાસ જરૂરી જ જવું અને સાંભળવું. (૫) જૂનાં વૈરઝેર ભૂલી જવાં જોઈએ, (૬) નવાં વૈરઝેર ઉત્પન્ન કરવાં નહીં. (૭) મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યશ્ય ભાવના, અને અનિત્ય ભાવના વગેરે ૧૨ ભાવના જ્યારે અવસર (ફુરસદ) મળે, ત્યારે ભાવવી જોઈએ. (૮) નિજ ગુણ રમણતાને વધારનારા ને પુદ્ગલ રમણતાને ઘટાડનારા સારા નિમિત્તોની સેવા કરવી, (૯) શ્રીઅરિહંત, સિદ્ધ, સાધુ અને જિનધર્મનું શરણ અંગીકાર કરવું, અને પોતે કરેલા દાન શીલ તપ વગેરે સારું કાર્યોની અનુમોદના કરવી, એટલે તેવાં કાર્યો કરવાને પ્રસંગ (શુભ અવસર ) મને ભવોભવ મળજે એવી ભાવના ભાવવી. અજ્ઞાન મોહાદને વશ થઈને કરેલા પાપાની નિંદા ગર્તા કરવી. (૧૦) વૈરાગ્ય ભાવને પોષનાર ગ્રંથે જ વાંચવા જોઈએ. તથા તેવાં જ વચને સાંભળવા જોઈએ. આ ૧૦ નિયમ આત્માને પરમ શાંતિમાં રાખીને દરેક ધાર્મિક ક્રિયામાં સ્થિરતાથી જોડે છે. અને વિષય કષાય વગેરે અંતરંગ શત્રુઓના ત્રાસથી બચાવે છે. આ ૧૦ નિયમોને Page #543 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત વિસ્તાર અવસરે કરવા વિચાર છે. આ રીતે શ્રવણવિધિનું રહસ્ય ટૂંકામાં જણાવ્યું. હવે અહીં અનુયોગ વિધિનું રહસ્ય જાણવનારી ગાથા આ પ્રમાણે જાણવી: सुत्तत्थो खलु पढमा बोओ निज्जुत्तिमोसिओ भणिओ ॥ तइओम निरवसेसा, एस विही हाइ अणुओंगे ॥१॥ સ્પષ્ટાર્થ – વ્યાખ્યાનકાર ગીતાર્થ મહાપુરુષોએ શિષ્યાદિને સૂત્રની વાચના રવાના અવસરે પહેલા સૂત્રને અર્થ સમજાવવો જોઈ એ. પછી તે કહેલા અર્થમાં નિયુક્તિને અર્થ ભેળવીને સૂત્રની વ્યાખ્યા સમજાવવી ને અંતે બાકીના તમામ અર્થ સમજાવવો. સૂત્રના વ્યાખ્યાન કરવામાં આ વિધિ જાણે. આ રીતે શ્રુતજ્ઞાનનો અધિકાર પૂરે કરીને અવધિજ્ઞાનનને અધિકાર શરૂ કર્યો છે. તેમાં કહ્યું છે કે અવધિજ્ઞાનના અસંખ્યતા ભેદ છે, અને સમ્યગ્દષ્ટિ દેવ નારકોને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. પછી અનુક્રમે અવધિજ્ઞાન પ્રગટ થવાના પ્રસંગે ક્ષેત્રાદિની બીના અને અવધિ શબ્દના નિક્ષેપાનું સ્વરૂપ, તથા જઘન્યથી ને ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાને કરીને જાણવા લાયક ક્ષેત્રની બીના, તેમ જ ઔદારિક વગણા વગેરે ૭ વગણાનું સ્વરૂપ સમજાવ્યું છે. પછી ગુરુ દ્રવ્યોનું ને લઘુ દ્રવ્યનું તથા અગુરુલઘુ દ્રવ્યનું સ્વરૂપ કહીને દ્રવ્યાદિથી પરમાવધિનું સ્વરૂપ અને નારક તિર્યંચ દેવના અવધિજ્ઞાનનું સ્વરૂપ, તથા જન્ધન્યથી ને ઉત્કૃષ્ટથી પ્રતિપાતી અવધિજ્ઞાનનું ને અપ્રતિપાતી અવધિજ્ઞાનનું વર્ણન, તેમ જ અવધિજ્ઞાનના સ્તિબુક (પરપોટ) વગેરે આકારનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી કહ્યું છે કેસમકિતી ને અને સમકિતી નારક જીવોને અનુગામી અવધિજ્ઞાન જ હોય, પણ સમ્યગ્દષ્ટિ મનુષ્યોને અને સમ્યગ્દષ્ટિ તિર્યંચોને અનુગામી વગેરે (૬) છ ભેદે અવધિજ્ઞાન હોય છે. પછી સ્પર્ધકનું ને અવધિજ્ઞાનના છ ભેદોનું સ્વરૂપ કહીને જણાવ્યું છે કે અનુત્તર વિમાનવાસી દેવોને વિર્ભાગજ્ઞાન હોય જ નહિ. કારણકે તે દેવો નિશ્ચય કરીને સમ્યગ્દષ્ટિ હોય છે. પછી અનુક્રમે બાહ્યાવધિજ્ઞાનવાળા છાનું ને અત્યંતર અવધિજ્ઞાનવાળા નું સ્વરૂપ, તથા સંબદ્ધ અવધિજ્ઞાનનું તેમ જ અસંબદ્ધ અવધિજ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી આમણીષધિ વગેરે લબ્ધિઓનું, ને વાસુદેવ ચકવતીને તીર્થકરેના બલનું વર્ણન ક્રમસર કર્યું છે. પછી મન:પર્યવજ્ઞાનનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે સર્વથા પ્રમાદરહિત વિવિધ પ્રકારની દ્ધિ એટલે લબ્ધિઓને ધારણ કરનાર ચારિત્રવંત મહામુનીશ્વરને મન:પર્યાવજ્ઞાન હોય છે. આ બાબતમાં સાક્ષિપાઠ પણ આ રીતે જણાવ્યું છે, ___तं संजयस्स सम्बप्पमायहिस्स विविहरिद्धिमओ। આ અધી ગાથાને અથ ઉપર જણાવ્યો છે. પછી અનુક્રમે કેવલજ્ઞાનનું અને Page #544 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન (કરણાવલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૪૯૫ પ્રાપનીય (જે પદાર્થોનું સ્વરૂપ કહી શકાય તેવા પદાર્થોની વચન ગરૂપ દેશનાનું સ્વરૂપ જણાવીને કહ્યું કે અહીં આવશ્યકના વર્ણનમાં મુતજ્ઞાનને અધિકાર છે, એમ સમજવું. કારણકે તે (શ્રુતજ્ઞાન જ ) પિતાનું સ્વરૂપ અને બાકીનાં ચાર જ્ઞાનું પણ સ્વરૂપ જણાવે છે. આ રીતે પાંચ જ્ઞાનના વર્ણન રૂપ નંદીનું સંક્ષિપ્ત વર્ણન પૂરું થયું. ઉપક્રમ નિક્ષેપ અનુગમ અને નયનું ટુંક વર્ણન અહી આવશ્યક શબ્દના નિક્ષેપાનું સ્વરૂપ કહેતાં અગીતાર્થનું ને અસંવિગ્ન જીવનું દષ્ટાંત જણાવ્યું છે. પછી અનુક્રમે આવશ્યકના ૧૦ એકાWક શબ્દો, તથા ઉપક્રમના ભેદ જણાવતાં બ્રાહ્મણી વગેરેના દષ્ટાંત, નિક્ષેપાનું ને અનુગામનું સ્વરૂપ જણાવીને ઉપઘાત નિર્યુક્તિની મંગલ કરવા પૂર્વક શરૂઆત કરી છે. અહીં યોગ્ય પ્રસંગે તીર્થનું સ્વરૂપ અને જે ૧૦ સૂત્રોની ઉપર શ્રીભદ્રબાહસ્વામી મહારાજે નિર્યક્તિની રચના કરી છે તે દશ સૂત્રોનાં નામ, તથા સામાયિસૂત્રની નિર્યુક્તિમાં દ્રવ્ય પરંપરાનું દષ્ટાંત, તેમ જ નિયુક્તિના અર્થ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી સમજાવ્યું છે કે ગણધરો સૂત્રોની રચના કરે છે. અહીં સૂત્રરચના કરવાનાં કારણે સ્પષ્ટ જણાવીને કહ્યું છે કે શ્રુતજ્ઞાનનો સાર (ફલ) ચરિત્ર છે. અને ચારિત્રનો સાર મોક્ષ છે. તથા સંયમરહિત જીવ એકલા શ્રુતજ્ઞાનથી મોક્ષનાં સુખ પામે જ નહિ, જેમ વહાણુમાં બેઠેલો માણસ જો અનુકૂલ વાયુ વાય નહિ, તો ઇષ્ટ નગરે પહોંચે નહિ, તેમ વાયુ જેવા ચારિત્રથી રહિત જીવ મોક્ષનગરે પહોંચે નહીં. માટે જ વાજબી કહ્યું છે કે ચારિત્ર રહિત જીવ ભવસાગરમાં બૂડે છે, તેમ જ જેમ અંધ પુરુષાદિની આગળ કેડ દીવાને પણ પ્રકાશ કરવો નકામો છે, તેમ અંધ જેવા ચારિત્રરહિત જીવનું શ્રુતજ્ઞાન નકામું છે. આ વચનનું ખરું રહસ્ય એ છે કે દેખતા માણસની આગળ દિવાના પ્રકાશની માફક ચારિત્રવંત જીવનું શ્રુતજ્ઞાન સાર્થક (સફલ) છે. અને ચારિત્રહીને આત્મા ભલે જ્ઞાની હોય, તો પણ તે સુખડનો ભાર ઉપાડનાર ગધેડા જેવો જ કહેવાય. અહીં સુખડના જેવું ચારિત્ર છે, એમ યાદ રાખવું. જેમ ગધેડો ચંદનને લાભ લેતો નથી, તેમ એકલા જ્ઞાનને ધારણ કરનાર છવ ચારિત્રનો લાભ લેતો નથી. યાદ રાખજો કે ચારિત્ર વગરનું જ્ઞાન પાંગળા માણસની જેવું છે, અને જ્ઞાનરહિત ચારિત્ર આંધળાની જેવું છે. માટે જ કહ્યું છે “નાળંafણા મોવો” એટલે જ્ઞાનની ને ક્રિયાની સમુદિત (એકઠી) આરાધના કરતાં મોક્ષનાં સુખ મળે છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે જ્ઞાન, તપ અને સંયમની એકઠી આરાધના કરવાથી મોક્ષ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ શ્રીવિર્યપદ્યસૂરીશ્વરકૃત મળે, એમ શ્રીજિનશાસનમાં કહ્યું છે. અહીં તપ અને સંયમ બંને ક્રિયા સ્વરુપજ છે. એમ સમજવું અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મનાક્ષપશમથી શ્રુતજ્ઞાન પ્રકટ થાય છે. તથા કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવલજ્ઞાન પ્રકટ થાય છે. આ બધી હકીકત વિસ્તારથી સમજાવીને સર્વવિરતિ, ઉપશમ શ્રેણિ વગેરેને પ્રાપ્ત કરવાનો કર્મક્ષયના વિચારવાળો ક્રમ જણાવ્યા છે, પછી અનુક્રમે પાલા વગેરેના દષ્ટાંતો આપીને સામાયિક ગુણ પ્રાપ્ત થવાની બીના અને અનંતાનુબંધી કષાય વગેરેના ઉદયે સમ્યકત્વાદિ ગુણેમાંના કયા ગુણે પ્રાપ્ત ન થાય? ને કયા ગુણેને નુકસાન ન થાય? આ પ્રશ્નોના ઉત્તર, તથા સંજવલન કષાયના ઉદયે વ્રતાદિમાં લાગતા અતીચારોની બીના, તેમજ સંજવલન કષાય સિવાયના કષાયાના ઉદયે કયા કયા ગુણેને નાશ થાય? અને ૧૬ કષાયોમાંના કેટલા કક્ષાના ક્ષક્ષાપમાદિથી ચારિત્રાદિ ગુણેમાંના ક્યા ગુણે પ્રકટ થાય? આ પ્રશ્નોના ઉત્તરે વિસ્તારથી સમજાવ્યા છે, પછી અનુક્રમે ચારિત્રના પાંચ ભેદો, અને આચેલક્ય વગેરે ૧૦ પ્રકારના ક, તથા વિસ્તારથી પરિહાર વિશુદ્ધિ તપનું સ્વરૂપ, તેમ જ ઉપશમ શ્રેણિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવીને સૂક્ષ્મ સં૫રાયનું સ્વરૂપ અને કષાયને મહિમા, તથા કષાયને વિશ્વાસ કરે નહિ, આવી હિતશિક્ષા, તેમ જ ક્ષપક શ્રેણિનું સ્વરૂપ સ્પષ્ટ જણાવ્યું છે. તેમાં અંતે કહ્યું છે કે આઠમે નવમે દશમે ગુણસ્થાનકે સર્વથા મેહનો ક્ષય થાય, ને બારમા ગુણસ્થાનકના ઉપાંત્ય (છેલ્લા સમયની પહેલાંના) સમયે નિદ્રાદ્ધિક ક્ષય થાય, તથા છેલ્લા સમયે જ્ઞાનાવરણીયાદિ શેષ ઘાતિકર્મને ક્ષય થતાં નિશ્ચયનયના અભપ્રાયે બારમા ગુણસ્થાનકના છેલ્લા સમયે કેવલજ્ઞાન પામે, ને વ્યવહારનયના અભિપ્રાયે તેરમા સયોગી ગુણસ્થાનકના પહેલા સમયે કેવલજ્ઞાન પામે. આ બધી હકીકત વિસ્તારથી સમજાવીને અનુક્રમે પ્રવચનની ઉત્પત્તિની બીના, અને તેના એકાર્થિક શબ્દો, તથા વિભાગ તેમ જ નય વ્યાખ્યાદિ પ્રકારનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે, પછી અનુક્રમે પ્રવચનના સૂત્રના અને અનુગના એકાર્થિક શબ્દો તથા અનુયોગમાં નિક્ષેપાની બીના જણાવતાં ગાય વગેરેનાં છાતા. તેમ જ ભાવ નિક્ષેપાના વર્ણનમાં શ્રાવકની ભાર્યા વગેરેનાં દૃષ્ટાંત વિસ્તારથી વર્ણવ્યાં છે. પછી ભાષકાદિનું સ્વરૂપ જણાવતાં કાષ્ઠકર્માદિની ઉપમાનું વર્ણન અને વ્યાખ્યાનવિધિનું સ્વરૂપ સમજાવતાં ગાય વગેરેનાં પ્રતિપક્ષ (વિરેધી) દષ્ટાંતો સહિત છાત તથા શિષ્યના દોષ અને ગુણેનું વર્ણન સ્પષ્ટ સમજાવીને છેવટે શિષ્યની પરીક્ષા કઈ રીતે કરવી ? આ પ્રશ્નનો ઉત્તર શેલ વગેરેના દૃષ્ટાંતો આપીને વિસ્તારથી આપે છે, આ રીતે ઉપક્રમાદિ ૪ ની ટૂંક બાના પૂરી થઈ. Page #546 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ઉપાદ્ધાંત નિયુકિતનું ટુંક વર્ણીન અહી` શરૂઆતમાં ઉપાદ્ઘાત નિયુક્તિના ઉદ્દેશ નિર્દેશ વગેરે (૨૬) દ્વારાનું સ્વરૂપ કહીને ઉદ્દેશ શબ્દના અને નિર્દેશ શબ્દના નિક્ષેપાની બીના જણાવતાં ઉદ્દેશમાં તે નિર્દેશમાં તફાવત સમજાવ્યા છે. ૪૯૭ આ પ્રસંગે નયના વિચાર ગાઢવીને નિર્દેશનું સ્વરૂપ અને નિગમ શબ્દના નિક્ષેપાની મીના સ્પષ્ટ સમજાવીને ઉપેાાત નિયુક્તિનું વર્ણન પૂરુ કર્યુ છે. શ્રી મહાવીરસ્વામી વગેરેનું ટ્રેંક વન નયસારે (પ્રભુશ્રી મહાવીર દેવના જીવે) અટવીમાં ભૂલા પડેલા મુનિવરોને પરમ બહુમાનથી સાચા રસ્તે ચઢાવ્યા. આવી ભક્તિના પ્રતાપે અહીં તે સમ્યક્ત્વને પામ્યા, મુનિવરે ના ઉપદેશથી સ્વીકારેલ જિનધને આરાધી દેવપણું ભાગવીને આ ભરતક્ષેત્રમાં શ્રીભરત ચક્રવતી'ના મરીચિ નામે પુત્ર થયા. આની આગળની મીના વચમાં શરૂ કરેલુ શ્રી ઋષભદેવનું જીવનચરત્ર પૂરૂં થયા બાદ જણાવી છે. આના વિચાર કરતાં જણાય છે કે કદાચ નિયુક્તિની ગાથાઓના ક્રમમાં સંકલનાત્રુટિ હાય, એમ સંભવે છે. કારણ કે પ્રભુશ્રી મહાવીરની બીના શરૂ કરીને તેને અધૂરી રાખી વચમાં બીજી હકીકત જણાવાય એ ઉચિત ન કહેવાય. મરીચિના ભવની શરૂઆત કર્યા પછી કુલકર વંશની અને ઇક્ષ્વાકુ ક્લની બીના કહેવાના અવસરે કુલકોની પાછલા ભવના નામ પ્રમાણ વગેરે ૧૨ પ્રકારની બીના સ્પષ્ટ સમજાવી છે. પછી કુલકરાના વર્તમાન ( ચાલુ ભવના (૧) નામ, (૨) શરીરની ઊંચાઇ, (૩) સંઘયણ, (૪) સંસ્થાન, (૫) શરીરના વ, (૬) તેમની સ્ત્રીનું નામ, (૭) તે સ્ત્રીના શરીરની ઊંચાઈ, (૮) તે શ્રીનુ. સંસ્થાન, (૯) તે સ્ત્રીના શરીરના વર્ણ, (૧૦) કુલકરાનું આયુષ્ય, (૧૧) તેમની સ્ત્રીઓનું આયુષ્ય, (૧૨) કુલકાના કાલ, (૩) અહીથી કાલ કરીને તેમણે મેળવેલુ' દેવપણુ, (૧૪) તેમની સ્ત્રીની અને હાથીની ભવિષ્યતિ. (૧૫) નીતિના પ્રકાર, આ બધી મીના વિસ્તારથી સમજાવીને શ્રીઋષભદેવના આહારની બીના અને ભરતચટ્ટીના વખતે ચાલતી નીતિનું સ્વરૂપ કહ્યું છે, પછી પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવનુ ચિરત્ર શરૂ કરતાં તેમના પૂર્વભવની ખીના ફૂંકામાં આ રીતે જણાવી છે:—પ્રભુશ્રી ઋષભદેવ પાછલા ૧૩મા ભવે ‘ધન’ નામે સાવાતું હતા, શ્રીઆચાર્યાદિ પરિવારની સાથે જંગલમાં રહેતાં એમણે શુભ ભાવે મુનિવરેશને ઘૃત (ઘી) વહેારાવ્યું. આ અવસરે પ્રભુ ઋષભદેવના ૧૩ પૂર્યાં ભવાની હકીકત જણાવતાં કહ્યું છે કે ધન સાથ વાહના ભવ પછી (૧) ઉત્તરકુરુ ક્ષેત્રમાં યુગલિકપણું, (૨) સૌધર્માંદેવલાકનું દેવપણુ, (૩) મહાવિરુહે વૈદ્યના પુત્ર થયા. અહીં રાજપુત્રાદિના તે મિત્ર હતા, કોઢ રોગવાળા સાધુની દવા કરવા રૂપ ભક્તિ કરીને અ ંતે (૪) દેવપણું પામ્યા, (૫) દેવપણું ભાગવીને મહાવિદેહુ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ક્ષેત્રમાં પુંડરીકિશું નગરીમાં વજસેન રાજાના વજનાભ નામે પુત્ર થયા, ને ભરતચકી વગેરેના જીવો બાહુ સુબાહુ પીઠ અને મહાપીઠ થયા. અહીં વજનાભ દીક્ષાને આરાધી ચૌદ પૂવ થયા. અરિહંત પદ વગેરે વિશે સ્થાનકોને આરાધી તીર્થકર નામકર્મનો નિકાચિત બંધ કર્યો. આ પ્રસંગે વીશ સ્થાનકનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર સ્વામીએ સંપૂર્ણ વીશે સ્થાનકેની આરાધના કરી જિન નામકર્મને નિકાચિત બંધ કર્યો અને વચલા બાવીશ તીર્થકરેએ એકાદિ સ્થાનકેની આરાધના કરીને જિન નામકર્મને નિકાચિત બંધ કર્યો. શ્રી ભરત બાહુબલિના જીવોએ (બાહુ સુબાહુ મુનિવરેએ) મુનિવરોના વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) વગેરે કરીને સર્વાથસિદ્ધ વિમાને દેવ થઈને અપૂર્વ ક્રિપણું અને બાહુબળ મેળવ્યું. પીઠમુનિ અને મહાપીઠમુનિ સર્વાર્થસિદ્ધ વિમાને દેવપણું ભોગવીને માયા નિમિત્તે શ્રી ઋષભદેવના બ્રાહ્મી અને સુંદરી નામે પુત્રી થયાં. તેમ જ શ્રી વજાભ મુનીશ્વર (પ્રભુશ્રી ઋષભદેવના જીવ) નિર્મલ સંયમની સાત્તિવક આરાધના કરીને સર્વાર્થસિદ્ધ વિમાને દેવપણું ભોગવીને અષાઢ વદ ચોથે વ્યા, એટલે મરૂદેવા માતાની કુક્ષિમાં પધાર્યા. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને અનુક્રમે શ્રી ઋષભદેવના જન્મ, નામ, વૃદ્ધિ (મોટા થવું) વગેરે ૮ દ્વારનું વર્ણન કર્યું છે. તેમાં ચૈત્ર વદ આઠમે જન્મ અને જન્મોત્સવ, તથા દિકકુમારી દેવીઓનાં કૃત્યો તેમ જ પ્રભુના વંશની સ્થાપનાની બીના વગેરે વિસ્તારથી સમજાવ્યાં છે. પછી ઇન્ડે પ્રભુના અંગૂઠામાં કરેલ આહારની સંક્રાંતિ, (શ્રીતીર્થકર દેવ બાલ્યાવસ્થામાં સ્તનપાન કરતા નથી, મોંઢામાં રાખેલ અંગૂઠ ચૂસી તૃપ્ત થાય છે.) અને ઇ પ્રભુને શેલડીની ઈચ્છા થઈ છે, એમ જાણુંને ઈક્વાકુ વંશની સ્થાપના કરી તે બીના, તેમ જ સુનંદા અને સુમંગલા સાથે પ્રભુની વૃદ્ધિ (મોટા થવું) વગેરે હકીકત સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે બાલ્યાવસ્થામાં શ્રીષભદેવ જાતિસ્મરણ પાનવાળા અને મતિકૃત અવધિજ્ઞાનવાળા તથા શ્રેષ્ઠ કાંતિ અને બુદ્ધિ ગુણને ધારણ કરનારા હતા. પછી અનુક્રમે યુગલિક પુરુષનું અકાલે થયેલ મરણ અને નાભિ કુલકરે બચેલી કન્યાનો કરેલ સ્વીકાર તથા પ્રભુ ઋષભદેવને વિવાહેસવ, તેમ જ પ્રભુની ૬ લાખ પૂર્વ પ્રમાણ ઉંમર થયા બાદ ભરત ચક્રી વગેરેને થયેલ જન્મ વગેરેની બીના સ્પષ્ટ સમજાવીને ૪૯ યુગલના જન્મ વગેરેની હકીકત કહી છે. પછી કેટલાક કાળ વીત્યા બાદ થયેલ નીતિનું ઉલંઘન અને નાભિ કુલકરની પાસે યુલિયાઓએ કરેલી રાજાની માંગણી, તે સાંભળી નાભિ કુલકરે કહ્યું કે ઋષભકુમાર “તમારો રાજા થાઓ ? આ બીના તથા પ્રભુના જ્યાભિષેકનું વર્ણન, અધ્યા નગરીનું વસાવવું, તેમ જ આહારદ્રારાદિ ૪૦ દ્વારોનું વર્ણન વિસ્તારથી કર્યું છે, પછી કમસર અગ્નિની ઉત્પત્તિ, તેનાથી અનાજને પકાવવાની શરૂઆત, અને ૧૦૦ શિલ્પની બીના, કમદ્વાર વગેરે ૪૦ Page #548 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૪૯ દ્વારાનુ વર્ણન, તથા તમામ તીર્થંકરોમાં ઘટે એવું સવચ્છરી દાનનુ વર્ણન, દીક્ષાના અભિષેક, તેમજ આ ચાવીશીના દરેક તીર્થંકરની સાથે દીક્ષા લેનારની સંખ્યા કહીને દીક્ષા લેવાના ટાઇમે પ્રભુની ઉંમર અને દીક્ષાના તપ, દીક્ષા લેવાનું સ્થાન તથા દીક્ષા લેવાના કાલ (ટાઈમ), છદ્મસ્થપણાંના કાલ, કેવલજ્ઞાનના તપ, તેને ઊપજવાનું સ્થાન, ગણ ગણધરાદિ પરિવારનુ વર્ણન, તેમ જ દરેક તીર્થંકરના કુમારપણાં વગેરેના કાલ, આ બધાં દ્વારે આ ચાવીશીના ૨૨ તીકરામાં ઘટે તે રીતે સમજાવ્યા છે. પછી તે જ તીથ કરીએ નિર્વાણ કાલે કરેલ તપ અને તેમને નિર્વાણ પામવાનું સ્થાન તથા તેમની સાથે મેાક્ષે જનારાની સંખ્યા ફૂંકામાં જણાવીને પ્રભુ ઋષભદેવની દીક્ષાની અધૂરી રાખેલ હકીકત શરૂ કરી છે. તેમાં અનુક્રમે પ્રભુ ઋષભદેવની દીક્ષા લેવાની તિથિ, (ચૈત્ર વદ્ધિ આઠમ) તે પ્રભુએ સુદર્શના નામની પાલખીમાં બેસી દીક્ષા લેવાના સ્થાને આવી ૪૦૦૦ પુરુષોની સાથે લીધેલી દીક્ષાનું, ને વિહારનું વર્ણન તથા આહાર હિ મળવાથી થયેલા તાપસાનુ', તેમ જ નિમ વિનમિના વિદ્યાધરપણાનું વર્ણન કરીને પ્રભુ આદિનાથના પારણાંની શ્રીના જણાવી છે. અહીં બીજા તીર્થંકરામાં ઘટતી પારણા વગેરેની મીના પણ કહી છે, પછી અનુક્રમે ધ ચક્રની, અને પ્રભુએ કરેલ અનાય દેશમાં વિહારની બીના તથા પુષ્મિતાલમાં થયેલ કેવલજ્ઞાન તેમ જ જ્ઞાનના મહિમા વર્ણવ્યા છે, પછી ભરતરાજાને એકસાથે પ્રભુના કેવલજ્ઞાનની અને આયુધશાલામાં ચક્રરત્નની વધામણી મળી. તેથી લાભાલાભના વિચાર કરી તે પ્રભુની પાસે મરૂદેવી માતાને સાથે લઈને જવા નીકળ્યા, પ્રભુની દેશના સાંભળી પુત્રાદિકે અને મરીચિએ દિક્ષા લીધી. અવસરે ભરતકુમારે છ ખડા સાધ્યા, બ્રાહ્મીએ દીક્ષા લીધી, અને ભરતના ભાઈ એએ પ્રભુની પાસે દીક્ષા લીધી. આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને પાંચ યુદ્ધોની મીના અને બાહુબલિની દીક્ષાની બીના, તથા તેનું માન દૂર કરવા બ્રાહ્મીને સુંદરી સાધ્વીનું આવવું, તેમ જ માન દૂર થતાં માહુલિને થયેલ કેવલજ્ઞાન તથા ભરતચઢીની ઋદ્ધિ વગેરેનું વર્ણીન વિસ્તારથી કર્યું છે. પછી અનુક્રમે મરીચિને થયેલ ચારિત્રથી કટાળે, તેથી તેણે સ્વીકારેલ પરિવ્રાજકપણું, (ત્રિદંડીપણું”), અને ભરતચક્રીએ કરેલ વેદ વગેરે હું દ્વારાનુ વર્ણન, તથા ર૩ તીર્થંકરોનાં નામ, ચક્રી વાસુદેવ તથા બલદેવાનુ સ્વરૂપ ને નામ વગેરેનું વર્ણન, તેમ જ તીર્થંકરાના શરીરના વણુ ઉંચાઈ ગાત્ર નગર માતા પિતા ને તે બંનેની ગતિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી ક્રમસર ચક્રવતી વાસુદેવ તે બલદેવાના વર્ણ પ્રમાણ ગાત્ર આયુષ્ય નગર માતા પિતા ગતિનું વર્ણન અને વાસુદેવના નિયાણાંની મીના, તથા તીકરાના આંતરાની મીના, તેમ જ તે આંતરામાં થયેલા ચક્રી ને વાસુદેવાની બીના સ્પષ્ટ સમજાવી છે. પછી ભરત ચક્રીએ પ્રભુ ઋષભદેવને પૂછ્યું કે આ પટ્ટામાં જે ભવિષ્યમાં તીર્થંકર થશે, એવા કોઈ પુણ્યશાલી જીવ છે ? તેના જવાબમાં પ્રભુએ મરીચિનું નામ જણાવીને કહ્યુ કે તે Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રી વિજયપદ્મસૂરીશ્વરકૃત મરીચિ વાસુદેવ પઢવી ને ચક્રવતની પદવી ભાગવીને ચાવીશમા તીર્થંકર થશે. આ મીના સાંભળી રાજી થઈને ભરતચક્રવર્તી એ મરીચિને વાંદી તેની પ્રશંસા કરી તે સાંભળી મરીચિએ કુલના મદ કરી નીચ ગાત્ર બાંધ્યું, તેનું ફૂલ ભાગવતાં ભાગવવા બાકી રહેલા કના પ્રતાપે છેલ્લા ભવમાં (૨૭મા ભવમાં) દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં રહેવુ' પડયુ. આ તમામ ીના સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે પ્રભુશ્રીઋષભદેવ અંતસમયે અષ્ટાપદ પર્યંતની ઉપર દશ હજાર મુનિવરાઢિના પરિવાર સાથે માક્ષે ગયા. આ અવસરે ચિતા અને દાઢા વગેરેની મીના કહીને ઋષભદેવનું ચરિત્ર પૂરું કર્યુ છે. તે ભરતચક્રીના કેવલજ્ઞાનની શ્રીના જણાવતાં કહ્યું છે કે શ્રીભરત ચક્રવતી આદશ ઘરમાં આંગળીમાંથી વીટી નીચે પડી, તે વખતે આંગળી નિસ્તેજ જોઈ ને અનિત્ય ભાવના ભાવતાં કેવલજ્ઞાન પામ્યા, એક લાખ પૃત્ર સુધી ચારિત્રને આરાધી સ્વપર તારક બની મેાક્ષે ગયા. અહીંથી આગળ મરીચિની મીના શરૂ કરાય છે. તેમાં મરીચિએ ત્રિડીના વેષમાં ઉપદેશ દેતાં દુચન મેાલી ભવભ્રમણ વધાર્યું. અ ંતે મરણ પામી બ્રહ્મ દેવલે કે દેવપણું વગેરે સ્થૂલ ભવાની વચમાં ઘણા નાના ભવા કરી તે પચ્ચીશમા ભવે નંદન નામે રાજકુમાર થયા, અહીં દીક્ષા લઈ સયમની આરાધના કરતાં શ્રીઅરિહંત પદ્મ વગેરે વીશે સ્થાનકાની આરાધના કરી તી કરનામકર્મના નિકાચિત અધ કર્યાં, આ પ્રસ`ગે તીર્થંકર નામકર્મીનું સ્વરૂપ અને વમાન ચાવીશીના કયા તીર્થંકરના તીમાં કોણે જિનનામકર્માંના બંધ કર્યાં ? આ પ્રશ્નના ઉત્તર વગેરેનું વર્ણ`ન ટૂંકામાં આ પ્રમાણે જાણવું:— તી કર નામક ॥ सम्मत्तगुणनिमित्तं तित्थयरं संजमेण आहार ॥ ચરમ તીર્થંકર પ્રભુ શ્રીમહાવીરદેવે ચાર જ્ઞાનના ધારક શ્રીગૌતમ ગણધર આદિને ઉદ્દેશીને ફરમાવ્યું કે જીવ, અજીવ આદિ નવ તત્ત્વામાં ત્રીજું પુણ્ય તત્ત્વ કહ્યું છે. તેના ૪૨ ભેઢામાં તી‘કરનામક ને ગણાવ્યું છે. આ તીર્થંકરનામકમ સ્વપરોપકાર કરવાનું એટલે સર્વ જીવાને શાસન રસિકભનાવવારૂપ ભાવક્રયાને સંપૂર્ણ રીતે પાષનાર છે. આવુ તીંકર નામક` શ્રેષ્ઠ ભાવના સહિત નિમાઁલ સમ્યક્ત્વ ગુણની સાથે જેમ જેમ વિંશતિસ્થાનકાદિની નિનિદાન જ્ઞાનપૂર્વક અમૃતારાધના કરવામાં આવે છે, તેમ તેમ નિકાચિત બંધાય છે. આવા ઇરાદાથી જ જાણે હાય નહિ તેમ પૂજ્યપાદ· આચાય ૧. આ આચાર્ય મહારાજ એક ધુરંધર વિદ્વાન અને સશ્વ ટીકાકાર તરીકે સુવિદિત છે. તેઓશ્રીએ આવશ્યક, જીવાભિગમ, પ્રજ્ઞાપના, સૂર્ય`પ્રજ્ઞપ્તિ આદિની તથા ધ સંગ્રહણી, પાંચસ ંગ્રહ તથા કર્મીપ્રકૃતિની સરલ ટીકા બનાવી તત્ત્વો ઉપર અનહદ ઉપકાર કર્યાં છે. તેએ પૂજ્ય શ્રી હેમ દ્રરિજીની અને ( ક ગ્રંથાદિ વૃત્તિ—સુદના ચરિત્રાદિના બતાવનાર) પૂજ્ય શ્રીદેવેન્દ્રસૂરિજીની સાથે સરસ્વતીના સાધક અને સરસ્વતીનું “ તમારી મહેરબાનીથી આગમાદિ ગ્ર'થેની ટીકા બનાવી શકું...” એવ વરદાન મેળવનાર હતા, એમ બૃહત્ક્ષેત્રસમાસ પ્રસ્તાવનાદિથી જાણી શકાય છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રને સક્ષિપ્ત પરિચય ) શ્રી મલયગિરિજી મહારાજે કર્માંના અપૂર્વ તત્ત્વજ્ઞાનના પ્રતિપાદક શ્રી પંચસ'ગ્રહમાં કહ્યુ છે કે પાછલા ભવમાં દ્રવ્ય તી કરના થવા આ નીચે જણાવેલી ભાવના ભાવી તીર્થંકર નામકમ ઉપાજે છે: ૫૧ 46 अहो ! चित्रमेत् यत् सत्यपि पारमेश्वरे प्रवचने स्फुरत्तेजसि महामोहान्धकारविलुप्तसत्पथि दुःखपरितचेतसो मूढमनस्का जंतवः परिभ्रमन्ति तदहमेतानतः संसारात् अनेन प्रवचनेन यथायोगमुत्तारयामीति एवं च चिन्तयित्वा यथा यथा परेषामुपकारो भवति तथा तथा चेष्टते इत्यादि ।। . આ પાઠનેા સ્પષ્ટા એ છે કે અહે! ! આ તેા આશ્ચય કહેવાય કે મહામાહ રૂપી અંધકારથી જેના ઉત્તમમા નષ્ટ થયે છે,અને પ્રભુ શ્રીતી કરદેવભાષિત, તેજ મારતું ચળકતું પ્રવચન છતાં પણ દુ:ખથી ભરેલી મનેાવૃત્તિવાળા આ સંસારી જીવા ચાર ગતિમય સંસારમાં ભટકે છે! અથડામણ અથવા પભ્રમણ અંધકારમાં સંભવે પણ જ્યાં તેજસ્વી કિરાના પ્રચાર હેાય ત્યાં કઇ રીતે સ'ભવે? માટે આ દુ:ખી વેાને (દુ:ખનાં કારણહિંસાદિ અને સુખના કારણ-અહિંસાદિ એમ સમજાવનાર) પ્રવચન વડે આ સંસારરૂપ અઢવીનેા પાર પમાડુ, એવી ભાવનાને વર્તન દ્વારા અમલમાં મૂકનારા પુણ્યવતા જીવા તી ́કર નામક ખાંધે છે, પૂર્વે અનંતી ચાવીશી થઈ ગઇ, તેમાં જેમ ઘણાં વેાએ એ પ્રમાણે તીર્થંકર નામક બાંધી, દેરાનાદિ દ્વારા સલ કરી પરમાનન્દમય સિદ્ધિસુખ મેળવ્યું, તેમ આ ચાવીશીમાં પણ ઘણા જીવાએ તીર્થંકર નામક આંધ્યું છે. તે આ પ્રમાણે— પ્રભુશ્રી ઋષભદેવના વખતમાં તીર્થંકરના જીવ તરીકે મરીચિ હતા અને સાતમા શ્રી સુપાર્શ્વનાથના વખતમાં શ્રીવનૃપ આદિ તથા દશમા શ્રીશીતલનાથના વખતમાં હરિષણ અને વિશ્વભૂતિ તથા અગિયારમા શ્રી શ્રેયાંસનાથના વખતમાં શ્રીકેતુ વગેરે જિનજીવ તરીકે સુપ્રસિદ્ધ હતા. તે જ પ્રમાણે બારમા શ્રી વાસુપૂજ્યસ્વામીના સમયમાં શ્રીન’દન, મુનિસુવ્રતસ્વામીના વખતમાં રાવણ તથા નારદ, શ્રીનેમિનાથના વખતમાં કૃષ્ણ વગેરે અને શ્રીપાનાથના સમયમાં અંખડ અને સત્યકી વગેરે જેમ દ્રવ્યજિન તરીકે પ્રસિદ્ધ છે, તેમ ચરમ તી કર શાસનનાયક ભાવકરુણાનિધાન પ્રભુદેવ શ્રીમહાવીર ભગવંતના વખતમાં દ્રવ્ય જિન તરીકે ૧. શ્રેણિક, ૨. સુપાર્શ્વ, ૩. ઉદાયી, ૪. પાટ્ટિલઅણગાર, પ. દંઢાચુ, રૃ. શંખ શ્રાવક, ૭. શતક શ્રાવક, ૮. સુલસા શ્રાવિકા અને ૯. રેવતી શ્રાવિકા એમ નવ ભવ્ય જીવા સુપ્રસિદ્ધ છે, એમ શ્રીસપ્તતિશતસ્થાનક પ્રકરણમાં કહ્યું છે. આ ગ્રંથના કર્તા મહાપુરુષ જિનજીવાની ઉપરની મીનાથી એમ જણાવે છે કે વીસમા મુનિસુવ્રતસ્વામીના તીથૅ રાવણ આદિની માફક શ્રીવીરતીથ શ્રેણિક આદિ નવ જણાએ તીથકર નામક બાંધ્યું, એમ શ્રીસ્થાનાંગસૂત્રના નવમા Page #551 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત 12 અધ્યયનના समणस्स भगवओ महावीरस्स तित्थंसि नवहिं जीवेहिं तित्थगरनामगोते कम्मे निव्वइए । १ सेनिएणं २ सुपासेणं ३ उदाइना ४ पोट्टिलेणं अणगारेणं ५ दढाउणा ६ संखेणं ७ सयएणं ८ सुलसाए सावियाए ९ देवईए || આ પાઠથી જાણી શકાય છે. પ્રભુ શ્રીમહાવીર દેવના શાસનના અલૌકિક પ્રભાવ પણ ઉપરની મીનાથી જાણી શકાય છે. ૧૦૨ "" ઉપર જણાવેલા શ્રેણિકાદિ નવ છવાનુ ટ્રંક વર્ણીન 66 ૧. શ્રેણિક:– તેઓ રાજગૃહી નગરીના રાજા હતા. મંત્રી અભયકુમારના પિતા થાય, પહેલાં એ બૌદ્ધધર્મી હતા. જૈનધર્માનુરાગિણી ચેલણા રાણીએ બૌદ્ધ ગુરુની દાંભિકતા આદિ સાષ્ઠિત કરીને અને જૈન મુનિએ જ નિર્દોષ આહારની ગવેષણા કરી શકે’એમ જણાવીને જૈનધર્મના અનુરાગી બનાવ્યા હતા. તેમણે `િણી હરણીને માણથી મારી નાંખી એ પંચેન્દ્રિય જીવા હણ્યા, તેથી નરકાચુ માંધ્યું. પ્રભુદેવાના આગમ ફરમાવે છે કે એક પંચેન્દ્રિય જીવની હિંસા કરવાથી નરકમાં ઊપજવા લાયક (આયુષ્યાદિ ) ક બંધાય, તા એ પંચેન્દ્રિયને હણનાર જીવ તેવું ક' કેમ ન બાંધે ? ૧. મહા-આરંભના કરનાર, ૨. ધનાદિમાં તીવ્ર મૂર્છા કરનાર, ૩. માંસાહાર કરનાર, ૪, પંચન્દ્રિયના વધ કરનાર જીવ ‘જેથી નરકમાં જવું પડે” તેવુ' ક` માંધે છે, શ્રેણિકની બાબતમાં પણ તેમ જ અન્યું. પાછળથી પ્રભુના સમાગમમાં આવી, તે જૈનધમાં નિળ શ્રદ્ધાળુ એટલે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થયા હતા. સમ્યગ્દષ્ટિ મનુષ્ય દેવાયુ બાંધે તેમ રાજા શ્રેણિકની ભામતમાં ન થયું, કારણ કે સમ્યકત્વ ગુણ પામ્યા પહેલાં તે નપતિએ નરકાસુષ્ય બાંધ્યું હતુ. રાજા શ્રેણિકે પ્રભુશ્રી મહાવીરદેવને કહ્યું કે હે સ્વામિન, મારી નકતિ ન થાય એવા કોઇ ઉપાય કૃપા કરી જણાવેા. ઉત્તરમાં પ્રભુદેવે કહ્યું કે તમે મિથ્યાત્વ. પણામાં નરકાયુષ્ય માંધ્યું છે, તેથી તેને ભાગવવા નËમાં જવુ જ પડે, એવા ઉપાય જ નથી કે જેથી તમારું નરકગમન નિવારી શકાય. વસ્તુસ્થિતિ તેવી જ હાવા છતાં રાજાએ આગ્રહ કર્યા ત્યારે કપિલા દાસી આદિનાં દૃષ્ટાંતા આપી પ્રભુદેવે સમજાવતાં કહ્યું હુ શ્રેણિક, કપિલા દાન દે જ નહિ, કસાઈ હિંસાથી અટકયા જ નથી, તેમ તમારું નરકગમન મિથ્યા થાય તેમ છે જ નહિ; પરંતુ ત્યાંથી નીકળીને આવતી ચાર્લીશીમાં મારા જેવા પહેલા ‘પદ્મનાભ' નામે તીર્થંકર થોા. તીર્થંકર પ્રભુનું વચન સત્ય જ હાય, જેથી તે જ પ્રમાણે બન્યું, રાજા શ્રેણિકર મરણ પામી રત્નપ્રભા ૧. વિશેષ ખીના જાણુવા માટે જીએ-ઉપદેશ પ્રાસાદ, ચાથું વ્યાખ્યાન. ૨. ભંભાસાર એવુ' ખીજુ` નામ છે. Page #552 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) નામની પ્રથમ નરકમાં સીમંતક નરકાવાસમાં નારકીપણે ઊપજ્યા, ત્યાં તેમનું આયુષ્ય ૮૪ હજાર વર્ષનું છે. પ્રશ્ન–પ્રભુ શ્રી મહાવીર દેવના નિર્વાણથી કેટલો સમય વીત્યા બાદ રાજા શ્રેણિક તીર્થંકર થશે? ઉત્તર –૮૪૦૦૭ વર્ષ પાંચ માસ વીત્યા બાદ તે તીર્થકર થશે. તે આ પ્રમાણે – અવસર્પિણના ચોથા આરાનાં ૩ વર્ષ આઠ માસ અને પંદર દિવસ, અવસર્પિણીના પાંચમા છઠ્ઠા આરાનાં ૪ર૦૦૦ વર્ષ, ઉત્સર્પિણીના પહેલા અને બીજા આરાનાં ૪ર૦૦૦ વર્ષ અને ત્રીજા આરાનાં ૩ વર્ષ ૮ માસ અને પંદર દિવસ એમ કુલ ૮૪૦૦૭ વર્ષ અને પાંચ માસ થયાં. चलसी बास सहस्सा, गासा सत्तेव पंच मासा य । वीरमहापउमाणं, अंतरमेयं वियाणाहि ।। १।। प्रवचनसारोद्धारे । રાજા શ્રેણિક, નરક ભવમાંથી નીકળી આવતી ઉત્સણિીમાં જંબુદ્વિપના ભરતક્ષેત્ર વૈતાઢયગિરિયાદમૂલે પંડ્ર નામના દેશે શતદ્વાર નગરમાં સાતમા સમુઈર કુલકરની ભદ્વારાણીની કક્ષમાં પુત્રપણે આવશે. નવ મહિના અને ૭ના દિવસ વીત્યા બાદ જન્મ પામશે. ભાર કુંભ પ્રમાણ પદ્મ (કમલ) આદિની વૃષ્ટિ થવાથી માતાપિતા બારમે દિવસે મહાપધ” એવું ગુણનિષ્પન્ન નામ પાડશે. માતાપિતા મહાપદ્મ કુમારની સાધક આઠ વર્ષની ઉંમર થતાં ગાદીએ બેસાડશે– રાજા બનાવશે. મહાપદ્મ રાજા રાજ્યનું પાલન કરશે, તે સમયે પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના બે મહદ્ધિક દેવો સેનાનું કામ કરશે. લોકો આ બીના જઈ આશ્ચર્ય પામી મહાપદ્મ રાજાનું “દેવસેન એવું બીજુ નામ પાડશે. કેટલાક સમય વીત્યા બાદ ચાર દાંતવાળે હસ્તિન પ્રકટ થશે. તેની ઉપર રાજા સવારી કરી નીકળશે. આથી આશ્ચર્ય પામી લોકો “વિમલવાહન” એવું ત્રીજું નામ પાડશે. અનુક્રમે માતાપિતા દેવલોક પામ્યા બાદ ત્રીશ વર્ષની ઉંમરે વડીલોની આજ્ઞા લઈ, છ અતિશયવાળું સંવછરી દાન દઈ મહોત્સવ પૂર્વક બગીચામાં એક દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરી મુંડ થઈ સંયમ ગ્રહણ કરશે, શેષ બીના પ્રભુ શ્રી મહાવીરના જેવી જાણવી, સાધિક બાર વર્ષ પ્રમાણ છદ્મસ્થકાલ દરમ્યાન દેવતાઈ આદિ ઉપસર્ગો સહન કરશે. અષ્ટ પ્રવચન માતાના પાલક, ગુપ્ત બ્રહ્મચારી, અમમ, અકિંચન, નિરુપલેપ, ગ્રંથ છેદક થશે. ૧. રત્નસંચયમાં કહ્યું છે. ૨. સુમતિ કુલકર-એમ ઉપદેશપ્રાસાદના ૨૦૯ માં વ્યાખ્યાનમાં. , વનાદિની તિથિ શ્રી મહાવીરની માફક. Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત कंसे संखे जीवे, गगणे वाएय सारए सलिले ॥ કુલપત્ત ક્રમે, વિો વળે ય મારકું | ? || કાંસાના ભાજન, ને શંખાદિની જેવા વિશિષ્ટ ગુણાથી શાભાયમાન પ્રભુશ્રી મહાપદ્મ (પદ્મનાભ ) દ્રવ્યાઢિ પ્રકારે વીતરાગ થશે. પ્રભુ વીરની માફક છદ્મસ્થ પર્યાય પૂરો થયા બાદ પકણિમાં પ્રથમ માહુને હુણ્યા બાદ ધ્યાનાન્તરીય સમયે શેષ ત્રણ છાતીમાં હુણી કેવલજ્ઞાન-દર્શન પામશે, તીર્થંકર નામકર્માંના ઉદય થતાં અપ્લાનિએ સમવસરણમાં દેશના આપી ઘણા જીવાને સયમ દાનાદિ રૂપ દારડાથી સંસારરૂપ કૂવામાંથી બહાર કહાડરો, અને સ` વેવાના ઉપપાતાદિ જાણવાપૂર્વક અવસરે દેશનામાં ભાવના સહિત મહાવ્રત, છ જીનિકાય, પ્રેમ-દ્વેષ-મધન મનાદિ ત્રિવિધ દંડ, ચાર કષાય, પાંચ શબ્દાદિ કામણુ, સમિતિ, સાત ભયસ્થાન, આઠે મસ્થાન, નવવિધ શીલગુપ્તિ, દર્શાવધ શ્રમણ ધર્મ, આદિની ( શ્રીવીરપ્રભુની માફ્ક ) પ્રરૂપણા કરશે, મુનિવને આચીણ -અનાચી નું સ્વરૂપ સમજાવી શ્રમણાચારના જ્ઞાતા બનાવશે. આહારના બેતાલીસ ઢાષ સમજાવશે, દષિધ કલ્પના નિયતાનિયત વિભાગ સમજાવશે. શ્રાવકાને માર વ્રતમય શ્રાવકધમ સમજાવરો, તેમને નવ ગણુ, ૧૧ ગણધર થશે, પ્રભુ શ્રીમહાવીરની માžક ગૃહસ્થ પર્યાય ૩૦ વર્ષી, છદ્મસ્થ પર્યાય ૧૨ વર્ષ ૧૩ પક્ષ, કેલિ પર્યાય ઓગણત્રીસ વરસ પાંચ મહિના પંદર દિવસ પાળી સંપૂર્ણ ૭૨ વર્ષનું આયુ પૂર્ણ થતાં અઘાતી કર્યાં ખપાવી પરમાનન્દમય સિદ્ધિસ્થાનને પામરો, जं सोलसमायारो रहा तित्थंकरो महावीरो || तस्सीलसमायारो होइ उ अरहा महापउमो ।। १ ।। પાંચ કલ્યાણકાની તિથિ આદિની ભીના શ્રીવીરના જેવી જ જાણવી. ( શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા અધ્યયનમાંથી તેમ જ પ્રાકૃત ચરિત્રાદિના આધા૨ે ટૂંકામાં ઉપરની શ્રીના જણાવી છે. ) ૨. શ્રી સુપાર્શ્વ રાજા—પ્રભુશ્રી મહાવીરદેવના કાકા થાય. હાલ ઈશાન દેવ લાકમાં છે. આવતી ચાવીશીમાં બીજા ‘સુરદેવ” નામે તીર્થંકર થશે. દેહવ, આયુ, લાંછન, દેહની ઊંચાઈ, કલ્યાણક તિથિ આદિની બીના શ્રીપાર્શ્વનાથના સરખી જાણવી. ૩. ઉદાયીરાજા—શ્રેણિકના પુત્ર કાણિક થયા, તેમના પુત્ર ઉદાયી રાજા કાણિકના મરણ માદ, પાટલીપુત્ર નગર વસાવી ત્યાં રહ્યા. પાતાના મહેલમાં નિર્દોષ સ્થળે પ દિવસેામાં ગીતા સવિગ્ન સદ્ગુરુને આમંત્રણ કરી તેમની ભક્તિમાં લીન બની પરમ સવેગને ધારણ કરવા પૂર્વક સામાયિક પૌષધાદિ શ્રાવકોચિત અનુષ્ઠાન કરવામાં તત્પર હતા. કેટલાક સમય વીત્યા બાદ દેશમાંથી કાઢી મૂકેલ શત્રુ રાજાના વિનયરત્ન નામના પુત્ર સાધુ વેષમાં બાર વરસ રહી અચાનક અહીં આવે છે. આ શ્રીનાથી અજાણ Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ શ્રી જૈન પ્રવચન કાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) એવા રાજા ઉદાયીએ તેની પાસે પૌષધ ગ્રહણ કર્યાં, રાતે નિદ્રાવશ બનેલા રાજાના ગળા ઉપર છરી મૂકી વિનયરત્ન (અભવ્યતા જીવ) ચાલ્યા ગયા. રાજા ઉદાયી મરણ પામી સનકુમાર દેવલાકમાં ધ્રુવ થયા, આવતી ચાવીશીમાં તે “સુપાર્શ્વ” નામે ત્રીજા તીર્થંકર થશે. તેમની ચ્યવનાદિની ભીના શ્રી નેમિનાથના જેવી જાણવી ૪. પાટ્ટિલ અણગાર—આ નામના એક અણગારની મીના અનુત્તરાપપાતિક સૂત્રમાં આવે છે, ત્યાં એમ કહ્યું છે કે તે પાટ્ટિક હસ્તિનાગપુરના રહીશ હતા. તેમની માતાનું નામ ભદ્રા સાથ`વાહી હતું. તે પાટ્ટિલે ત્રીશ ભાર્યાઓને ત્યાગ કરી પ્રભુ શ્રીવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી, ઘણાં વર્ષોં સંયમ પાળી છેવટે એક માસનું અનશન કરી, સર્વાસિદ્ધ વિમાને ધ્રુવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે સિદ્ધ થશે. આ પાટ્ઠિલ અણગાર્ બીજા સમજવા, અહીં નવમાંના ચાચા પાટ્ટિલ અણગાર તેા હાલ માહેન્દ્ર દેવલાકમાં છે. તે અહીં ભરત ક્ષેત્રમાં આવતી ચાવીશીમાં ‘- સ્વય’પ્રભુ' નામના ચેાથા તીકર થશે, શ્રી નમિનાથની જેવા દેવર્ણાદિમાં તે જાણવા. ૫. શ્રી' દૃઢાચુ શ્રાવક—તે હાલ ઈશાન ધ્રુવલેાકમાં છે. આવતી ચાવીશીમાં સુનિસુવ્રતસ્વામી જેવા સર્વાનુભૂતિ નામના પાંચમા તી કર થશે, ૬, ૭. શંખ શ્રાવક અને શતક શ્રાવક—આ એમાં જે શખની ભીના શ્રી ભગવતીજીમાં આવે છે તેનાથી આ જુદા શ ́ખ શ્રાવક જાણવા, અને તે જ પંચમાંગમાં કહેલ શતક શ્રાવક તે આ જ શતક શ્રાવક જાણવા. અને શ્રાવસ્તિ નગરીના રહીશ હતા. અનન્ય ધશ્રદ્ધાળુ હતા. પ્રભુ શ્રીમહાવીરદેવે શ`ખ શ્રાવકની બાબતમાં શતક ( પુષ્કલી એવુ` બીજું નામ છે) શ્રાવકાદિને જણાવ્યુ` કે આ શ`ખ શ્રાવક પ્રિયધમી', દૃઢધી, સુદૃષ્ટિ જાગરિક છે, તેની નિંદા ન કરવી જોઈએ. આ એ શ્રાવકો પઢિને પૌષધાદિ અનુષ્ઠાનરૂપી ગારૂડી મંત્રથી મેાહનીય સર્પનું ઝેર ઉતારતા હતા. શંખ શ્રાવક આવતી ચાવીશીમાં ‘• ઉદ્દયપ્રભ” નામે સાતમા તીર્થંકર અઢારમા શ્રીઅરનાથની જેવા થશે, અને શતક શ્રાવક આવતી ચાવીશીમાં દશમા શતકીર્તિ નામે, શ્રીધ`નાથની જેવા તીર્થંકર થશે. હાલ તા તે ત્રીજી નર્કમાં છે, ત્યાંથી નીકળી તીર્થંકર થશે. ૮. સુલસા શ્રાવિકા—રાજગૃહ નગરના રાજા પ્રસેનજિતની પાસે નાગ નામે રથિક હતા. તેને સુલસા નામે સ્રી હતી. એક વખત સુલસાના જાણવામાં આવ્યુ કે “ મારો પતિ પુત્ર નિમિત્તે ઇંદ્રાદિને નમસ્કાર (માનતા) કરે છે.” ત્યારે સુલસાએ બીજી સ્ત્રી પરણવાની અનુમતિ આપી. તે સાંભળી રથિકે કહ્યુ` કે મારી તેમ કરવા ઈચ્છા નથી. બીજી તરફે ઇંદ્ર-વિમાનમાં “ મુલસા નિર્મલ દૃઢ સમ્યકત્વ ગુણવાળી છે. તેવી શ્રી ભાગ્યે જ બીજી કાઈ હશે?” આવી પ્રશંસા થઈ, આ વચના સાંભળતાંની ૧. અભયદેવસૂરિજી મહારાજ ‘ દઢાવુન્નતીત: ' એમ કહે છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ શ્રીવિર્યપદ્ધસૂરીશ્વરકૃત સાથે એક દેવ પરીક્ષા કરવા સાધુનું રૂપ લઈ સુલસાને ઘેર આવ્યો, અજાણી સુલસાએ આ મુનિ છે એમ જાણું વંદના કરી પૂછયું કે આપ કયા કારણે પધાર્યા છો ? સાધુએ (વે) કહ્યું કે મારે વૈદ્યના કહ્યા પ્રમાણે લક્ષપાક તેલની જરૂર છે. અને તે તમારે ત્યાં છે. એ સાંભળી સુલસાએ કહ્યું કે, “હું આપું છું ? એમ કહી જેમાં તેલ ભર્યું છે તે વાસણ નીચે લાવે છે. એટલામાં દેવતાઈ પ્રયોગથી વાસણ ફૂટયું. બીજી વાર પણ વાસણ ઉતારતાં દેવે તેમ કર્યું, એમ ત્રણ વાર તેમ થયું છતાં સુલતાને દાનધર્મમાં ઉત્સાહ અડગ રહ્યો જાણી પ્રશંસા કરી દેવે ૩ર ગળીઓ સુલસાને આપી, અને કહ્યું કે, “અવસરે એકેક ગોળી વાપરવાથી તને કર પુત્રો થશે. અગત્યના કારણે મને યાદ કરજે, જેથી હું મદદ કરીશ.” એમ કહી દેવ સ્વસ્થાને ગયો. ત્યાર બાદ સુલતાએ વિચાર્યું કે– બત્રીશે ગોળીઓ એકીસાથે ખાઉં તો એક પુત્ર થશે. એમ ધારી એકસાથે બત્રીસે ગોળીઓ ખાધી, જેથી બત્રીસે ગર્ભ (ના છેવો) વધવા માંડયા, પીડા વિશેષ થતાં દેવની આરાધના નિમિત્તે કાઉસ્સગ્ન કર્યો. દેવે આવી પીડા દૂર કરી. ૩૨ પુત્રો જમ્યા. પ્રભુ શ્રી મહાવીરદેવે અંબડની મારફત આ સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેવરાવ્યો હતો. તે આવતી ચેવશીમાં શ્રી શીતલનાથની જેવા નિર્મમ નામે પંદરમા તીર્થંકર થશે. વિશેષ બીના ઉપદેશપ્રાસાદાદિ ગ્રંથોમાંથી જાણી લેવી. ૯. રેવતી શ્રાવિકા--પ્રભુ શ્રી મહાવીર દેવ ગામાનુગામ વિચરતાં મેટિકગ્રામ નામના નગરમાં પધાર્યા. ત્યાં તેમને અધિક બળતરાની વેદનાવાળો પિત્તજ્વર અને લેહિતવર્ગ વ્યાધિ (મરડો) થયો. તેમાં મૂળ કારણ ગોશાલાએ પ્રભુની ઉપર તેજલેશ્યા મૂકી તે હતું. આ અવસરે લોકે એમ બોલવા લાગ્યા કે, ગોશાલની તેજલેશ્યાથી પ્રભનું શરીર દાઝયું, જેથી છ માસની અંદર પ્રભુ કાલધર્મ પામશે. આ બીના સાંભળી અનન્ય ભક્ત સિંહ મુનિએ વિચાર્યું કે ““મારા ધર્માચાર્ય મહાવીરને રોગ પીડા આપી રહ્યો છે, તેથી અન્ય ધર્મીઓ એમ કહેશે કે શ્રી મહાવીર, ગોશાલાએ તેજલેશ્યા મૂકી, તેથી કાલધર્મ પામ્યા. આવા ઇરાદાથી તે મુનિવર્ય મનમાં ઘણા જ નારાજ થઈ માલુકક૭ નામના વનમાં જઈ સદન કરવા લાગ્યા. પ્રભુએ સ્થવિરોને ત્યાં મોકલી તે મનિને બોલાવ્યા, ને કહ્યું કે “હે સિંહમુનિ ! જે તમે વિચાર્યું તેમ થવાનું નથી. યાદ રાખજો કે હજુ હું દેશેન સોળ વર્ષ સુધી કેવલીપણે વિચારીશ. તમે નગરમાં જાઓ. ત્યાં રેવતી શ્રાવિકાએ મારા માટે કેળાપાક તૈયાર કર્યો છે. તેની જરૂર નથી. પણ બીજોરાપાકની જરૂર છે, તે તમે લાવો ! >> સિંહમુનિ નગરમાં રેવતી શ્રાવિકાને ઘેર ગયા. બીજેપાકને ખપ જણાવ્યું, જેથી રેવતી શ્રાવિકાએ સ્વઆત્માને કતાથ માની દાનનાં પાંચ ભૂષણે સાચવી મુનિને ખપ પ્રમાણે તે વહોરા. મુનિશ્રીએ લાવીને પ્રભુને હાથમાં આપો. તે વાપરવાથી પ્રભુદેવ નીરોગી બન્યા. શ્રીસંઘે ઘણા Page #556 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન પ્રવચન કિરણુવલી (શ્રતિ આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૫o જ ખુશી થયો. દેવાદિ પણ હર્ષથી નાચવા લાગ્યા. રેવતી કાલધર્મ પામી બારમા દેવલોકે ગઈ ત્યાંથી ચ્યવી તે રેવતીના જીવ આવતી વીશીમાં આઠમા શ્રી ચંદ્રપ્રભસ્વામીની જેવો સમાધિ નામે સત્તરમા તીર્થંકર થશે. ગ્રંથ વધી ન જાય આ ઇરાદાથી ઉપરની બીના ઘણી જ સંક્ષેપમાં જણાવી છે. શ્રી સંવેગમાલા આદિમાં તીર્થકર નામકર્મ બાંધવાનાં કારણે સવિસ્તર જણવ્યાં છે. પ્રભુ શ્રી મહાવીર દેવે પાછલા ત્રીજે ભવે જિનનામકર્મના કરેલા નિકાચિત બંધને વર્ણવવાના પ્રસંગે શ્રીસ્થાનાંગ સૂત્રાદિના આધારે અને શ્રીપંચસંગ્રહાદિ કાર્મગ્રંથિક ગ્રંથોના આધારે ખાસ જરૂરી અને યાદ રાખવા લાયક જિનનામકર્મનું રહસ્ય ટૂંકામાં જણાવ્યું. આ રીતે શ્રીનંદન મુનિવર જિનનામકર્મનો નિકાચિત બંધ કરીને અને ઘણું માસક્ષમણ તપ કરવા પૂર્વક નિર્મલ સંયમાદિની સાવિકી આરાધના કરીને અંતે સમાધિભાવે કાલધર્મ પામી દશમા પ્રાણત દેવલોકમાં ઉત્કૃષ્ટ (૨૦ સાગરોપમ) આયુષ્યવાળા મહદ્ધિક દેવ થયા. અહીંથી ૩વીને અષાડ સુદ છઠે દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિમાં આવ્યા. આસો વદ તેરશે સૌધર્મેદ્રના હુકમથી હરિમેષિ દેવે ત્રિશલા માતાની કુક્ષિમાં સ્થાપન કર્યા. અને ત્રિશલાના પુત્રી રૂપે ગર્ભને દેવાનાની કુક્ષિમાં સ્થાપન કર્યો. આમ થવામાં કર્મ સિવાય બીજું કંઈ કારણ છે જ નહીં. દેવાનંદા અને ત્રિશલા પાછલા ભવે દેરાણી-જેઠાણી હતાં. તે વખતે દેરાણીએ (દેવાનંદાના છે) જેઠાણુને (ત્રિશલાના જીવન) રનનો દાબડ ચોર્યો. તેથી બાંધેલાં કર્મોનાં ફલો દેવાનંદાને ભેગવવાં પડયાં, એમ એક સજઝાયમાં કહ્યું છે. ' આની પછી ત્રિશલા માતાએ ચૌદ સ્વને જોયા, પ્રભુ મહાવીરે ગર્ભવાસના સાતમે મહિને માતાપિતાના જીવતાં હું દીક્ષા લઈશ નહીં આવો અભિગ્રહ કર્યો. પ્રભુવીરને જન્મ ચૈત્ર સુદ તેરસે થયો, તે વખતે ઘરેણાં વગેરેની વૃષ્ટિ થઈ, ઇંદ્રાદિકે પ્રભુનો જન્મસવ કરી પ્રભુને ત્રિશલા માતાની પાસે મૂક્યા, આ બધી બીના વિસ્તારથી સમજાવીને અનુક્રમે આમલકી કીડા અને લેખ શાલાનું તથા છે કે પ્રભુને પંડિતના મનમાં રહેલા પ્રશ્નો પૂછયા, ને પ્રભુએ ઉત્તરે આયા, તે વખતના અંદ્ર વ્યાકરણનું વર્ણન કરીને પ્રભુવીરના વિવાહાદિની બીના કહી છે. પછી દીક્ષા અધિકારી વર્ણવતાં અનુક્રમે લોકાંતિક દેવોનું આવવું, સાંવત્સરિક દાન, અને ચંદ્રપ્રભા નામની પાલખીનું સ્વરૂપ.. તથા તેમાં નાનાદિ વિધિ કરી અલંકૃત થયેલા શુભ લેશ્યાવંત પ્રભુ મહાવીર ચલિ. હાર છઠ્ઠ તપ કરી બેઠા, તે વાત જણાવીને કહ્યું કે જ્યારે દીક્ષા મહોત્સવનો વરઘોડો વયમંડ નગરમાંથી નીકળ્યો, ત્યારે કેટલાએક ઇદ્રો ચામર વીંઝી રહ્યા છે, કેટલાએક ઇંદ્રાદિ પાલખી ઉપાડે છે, દેવે ફૂલાની વૃષ્ટિ કરી રહ્યા છે, જતા આવતા દેવાદિના Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત વિમાનાથી આકાશ શાભી રહ્યું છે, વાજા' વાગી રહ્યાં છે, આવી ધામધૂમ પૂર્વક અનુક્રમે તે પ્રભુ મહાવીર જ્ઞાતખંડ નામના વનમાં આવ્યા. પ્રભુએ જે ટાઇમે આભરણાદિ ઉતારી લેાચ કરી દીક્ષાના પાઠ મેલી માગશર વિ≠ દશમે (ગુજરાતી કાર્તિક વદ દશમે ) ચારિત્ર સ્વીકાર્યું, તે જ સમયે પ્રભુને ચાથું મન:પર્યોવજ્ઞાન પ્રકટ થયું. આ રીતે પ્રભુ મહાવીરના દીક્ષા કલ્યાણકનું વર્ણન કરીને અનુક્રમે પ્રભુ મહાવીરદેવ કાં કર્યાં વિચર્યાં ? અને તેમના તપના પારણાં તથા ચામાસાં કયા કયા સ્થાને થયાં? વગેરે પ્રશ્નોના ઉત્તરા રૂપે પ્રભુના છદ્મસ્થ જીવનની શ્રીના જણાવતાં સંગમદેવે કરેલા ઉપસર્ગાની પહેલાં થયેલા ઉપસર્વાંની શ્રીના અને સંગમક્રેવે કરેલા ૨૦ ઉપસર્ગાની છીના તથા ચદ્ર-સૂર્યનુ મૂલ વિમાનમાં બેસી પ્રભુને વાંઢવા આવવુ, તેમજ ચમરેન્દ્રનું સૌધર્માં દેવલાકમાં જવું, વગેરે હકીકતા વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે પ્રભુએ છદ્મસ્થ અવસ્થામાં કરેલા તપની અને પારણાંની સંખ્યા જણાવી અંતે કહ્યું કે પ્રભુશ્રી મહાવીરે સાડીબાર વર્ષા, ને એક પક્ષ પ્રમાણ છદ્મસ્થ કાલમાં કરેલી ઘણી આકરી તપશ્ચર્યાના પારણાંના દિવસે ૩૪૯ હતા. આવી ધાર તપશ્ચર્યાના કરનાર પ્રભુ મહાવીરને વૈશાખ સુદિ દશમે કેવલજ્ઞાન થયું. આ ભીના સ્પષ્ટ જણાવીને શ્રીવીર જિનાદિનું વર્ણન પૂરું કર્યું છે. સમવસરણનું સંક્ષિપ્ત વર્ણન પ્રભુશ્રી મહાવીર કેવલજ્ઞાન પામી તરત જ દેશના આપી મહુસેન વનમાં પધાર્યાં. આ પ્રભુનું બીજું સમવસરણ જાણવું, આ અવસરે સામિલ બ્રાહ્મણે કરાવેલા યજ્ઞની બીના, દેવાના અને કેવલજ્ઞાનના મહિમા, તથા સમવસરણની રચનાના વિધિ, તેમ જ સમવસરણની રચના કયારે થવી જ જોઈએ ? આ પ્રશ્નના ઉત્તર વગેરે હકીકત અનુક્રમે સ્પષ્ટ સમજાવી છે. તેમાં કહ્યું છે કે, જ્યાં કોઈ વખત સમવસરણની રચના થઈ જ ન હોય ત્યાં, અને કોઈ મહુદ્ધિક દેવ વાંઢવા આવે, ત્યારે સમવસરણની રચના જરૂર થાય જ. પછી સમવસરણના ત્રણ પ્રકાર (ગઢ) વગેરેની મીના, પહેલી અને છેલ્લી પારીસીમાં દેશના; અને સેાનાનાં નવ કમલા, પ્રભુનાં ત્રણ પ્રતિષ્ઠિ છે, તથા પ્રભુનું રૂપ, મારે પદાની ગેાઠવણી, તેમ જ ખીજા ગઢમાં તિર્યંચા બેસીને પ્રભુની દેશના સાંભળે, ને ત્રીજા ગઢમાં દેવાદિનાં વાહના સ્થાપન કરાય છે, આ તમામ છીના ક્રમસર વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે સામાયિકની કથા, અને તેના વિધિ જણાવીને કહ્યું છે કે, પ્રભુના સમવસરણની મીનાને જાણનારા સાધુ વગેરે મારી ચાજનથી પણ વિહાર કરી પ્રભુની દેશના સાંભળવા’ આવે છે. પછી ગણધરાદિના રૂપની ીના, પ્રભુની વાણીના ગુણા, અને ચક્રવત્તી વગેરેનું પ્રીતિદાન, તથા ભક્તિ વગેરેનું ફલ, તેમજ અલિ બાકળાનું સ્વરૂપ કહીને અંતે મુખ્ય ગણધરાદિની દેશનાના વિધિ, અને તે Page #558 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) પ૯ દેશનાના ગુણ તથા ગણધરના જ્ઞાનનું સ્વરૂપ વગેરે હકીકતે વિસ્તારથી સમજાવીને સમવસરણનું વર્ણન પૂરું કર્યું છે. પ્રભુશ્રી મહાવીર દેવના ૧૧ ગણધરનું સંક્ષિપ્ત વર્ણન અહીં શરૂઆતમાં શ્રી ઇંદ્રભૂતિ વગેરે ૧૧ બ્રાહ્મણનું આગમન (આવવું), . અને તેમના અનુક્રમે (૧) જીવ છે કે નહિ? (૨) કમ છે કે નહિ? (૩) જે દેહ તે જ આત્મા, અને જે આત્મા તે જ શરીર છે. બંને જુદા જુદા નથી, (૪) પાંચ ભૂત (પૃથ્વી, જલ વગેરે) છે કે નહીં, (૫) જે જીવ આ ભવમાં જેવો (મનુષ્યાદિમાં કોઈ પણ સ્વરૂપે) હોય, તે જીવ મરીને પરભવમાં (હવે પછીના ભાવમાં) તે જ થાય. (૬) કર્મબંધને સંશય, (૭) દેવને સંયશ (૮) નારકને સંશય, (૯) પુષ્યને સંશય, (૧૦) પાકને સંશય, (૧૧) નિર્વાણનો સંયશ, આ રીતે અનુક્રમે ઇંદ્રભૂતિ વગેરે ૧૧ બ્રાહ્મણના સંશો જણાવીને તે દરેક બ્રાહ્મણ પંડિતોના શિષ્યોને પરિવાર, અને ઇંદ્રભૂતિને થયેલ ક્રોધ અને માનનું વર્ણન, તથા તેમણે માનેલા વેદ પદોના અર્થો ખોટા સાબિત કરી પ્રભુએ કહેલા સાચા અર્થ સમજીને તેમણે સ્વીકારેલ દીક્ષાનું વર્ણન વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી તે ૧૧ બ્રાહ્મણના (૧) ગ્રામ (જન્મભૂમિ) (૨) જન્મનક્ષત્ર, (૩) માતાપિતાનાં નામ, (૪) ગોત્ર, (૫) જન્મરાશિ, (૬) ગૃહસ્થ પર્યાય, (૭) છદ્મસ્થપર્યાય, (૮) કેલિપર્યાય, (૯) સયુષ્ય (૧૦) આગમ એટલે જ્ઞાન, (૧૧) મોક્ષે જવાના અવસરે કરેલ તપ (અનશન), વગેરેની બીના સ્પષ્ટ સમજાવી છે. આ અવસરે શ્રીઆવશ્યકત્ર, વિવિધ તીર્થક૫, પ્રાકૃત સંસ્કૃત મહાવીર ચરિત્ર વગેરે ઘણાં શાસ્ત્રોમાંથી ઉદ્ધરીને મહાપ્રયને તૈયાર કરેલ અપૂર્વ આત્મિક બેધદાયક શ્રીગૌતમ ગણધરાદિનું ચરિત્ર ટૂંકામાં આ પ્રમાણે જાણવું. ૧. લક્વિનિધાન શ્રી ગૌતમસ્વામી પૂર્વ ભવને સંબંધ ચરમ તીર્થંકર પ્રભુ શ્રી મહાવીરદેવ પૂર્વે કરેલા નિયાણાના પ્રભાવે ૧૮ મા ભવમાં ત્રિપૃષ્ટ નામના વાસુદેવ થયા હતા. અને મથુરા નગરીમાં મુનિરાજની મશકરી કરવાથી બાંધેલ કર્મોના ઉદયે ઘણા ભોમાં ભટક્યા બાદ, તે વિશાખાનંદી કુમાર સિંહપણે ઉત્પન્ન થયા હતા. અને ગૌતમ મહારાજને જીવ એ ત્રિપુષ્ટ વાસુદેવના સારથિપણે ઉત્પન્ન થયો હતો. તે સિંહ (વિશાખાનંદીને જીવ) અનેક માનવોને ઉપદ્રવ કરતો હતો, એટલે સારથિ (ગૌતમ સ્વામીના જીવ) ને સાથે લઈને ત્રિપૃષ્ટ Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ શ્રી વિજયપદ્મસૂરીશ્વરકૃત કરવા માટે રથમાં બેસીને કુમારની સામે ધસ્યા અને કુમાર ( મહાવીરસ્વામીના જીવ) તે ઉપદ્રવનું નિવારણ વનમાં ગયા. કુમારે સિહુને પડકાર કર્યાં એટલે જલદી છેવટે ત્રિપૃષ્ટમારે તેને મારી નાખ્યા. મરતી વખતે સિંહે ખેદપૂર્વક વિચાયુ કે “ અહા ! આ એક સામાન્ય મનુષ્યે મારી આ સ્થિતિ કરી ? 11 આ પ્રસંગે તે સારથિએ તેને શાંત કરવા માટે કહ્યું “ હે સિંહું ! આ તને મારનાર એ ભવિષ્યમાં વાસુદેવ થવાના છે, તેને તું સામાન્ય માણસ ન સમજીશ ! જેમ તું તિ ચરૂપે સિંહ છે, તેમ આ ત્રિપૃષ્ટકુમાર પણ મનુષ્યલાકમાં સિંહ સમાન છે. તેથી તુ' સામાન્ય પુરુષના હાથે મરાયા નથી, પણ સિંહુ જેવા નરેન્દ્રના હાથે મરાયા છે, માટે ખેદ ન કર !” આ પ્રમાણે સારથિનાં વચન સાંભળીને હર્ષિત થઇ સિંહ શાંતિપૂર્વક મરણ પામ્યા. અહીં યાદ રાખવું જોઈએ કે આ જ સિંહ વચમાં ઘણું! કાલ ભમીને પ્રભુ મહાવીરના સમયમાં તે હાલિક નામના ખેડૂત તરીકે ઉત્પન્ન થાય છે કે જેને પ્રભુના કહેવાથી શ્રી ગૌતમસ્વામી પ્રતિòાધ આપે છે. આ પ્રસંગ આગળ ઉપર આપેલ છે. જન્મ-માતા–પિતા–કુટુંબ ઘણા કાલ વીત્યા બાદ એ સારથિના જીવ મગધ દેશના ગાભર નામના ગામમાં વેદાદિ પારંગત વસુભૂતિ બ્રાહ્મણના પુત્રપણે ઉત્પન્ન થયા. તેમનું નામ ઇંદ્રભૂતિ અને ગાત્ર ગૌતમ હતું. એમના જન્મ જયેષ્ઠા નક્ષત્રમાં અને વૃશ્ચિક રાશિમાં થયા હતા. એમને પૃથ્વી નામની માતા હતી. વઋષભ નારાચ સંઘયણ અને સમચતુરસ સ`સ્થાનના ધારક આ શ્રી ઇંદ્રભૂતિજીને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે નાના ભાઈ હતા. તેઓ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલ’કાર, પુરાણ, ઉપનિષદ્, વેદ વગેરે સ્વધ શાસ્રના પારગત બન્યા, હુંમેશ ત્રણે ભાઇઓ પાંચસે। પાંચસે શિખ્યાને ભણાવતા હતા. આવા પડિત હોવા છતાં સમ્યગૂનના અભાવે તેઓ ખરા જ્ઞાની નહેાતા ગણાતા. કારણ કે શુદ્ધ શ્રદ્ધાયુક્ત જ્ઞાન જ સાચું જ્ઞાન કહેવાય છે અને તે એમની પાસે ન હતુ, ભગવાન મહાવીરના સમાગમ અને દીક્ષા એ પ્રમાણે શ્રી ઇંદ્રભૂતિ ૫૦ વર્ષની ઉંમર્ સુધી મિથ્યાત્વી રૂપે રહ્યા. બીજી બાજી શ્રી મહાવીરદેવને કેવલજ્ઞાન થયા બાદ તીર્થાંની સ્થાપના કરવાના પ્રસંગે, શ્રી ઇંદ્રભૂતિ વગેરે અગિયારે બ્રાહ્મણા ગણધરપદને લાયક જણાયા. તેથી પ્રભુ વિહાર કરી મધ્યમ પાપા (અપાપા ) નગરીના મહુસેન નામના ઉદ્યાનમાં પધાર્યા, ત્યાં સમવસરણમાં એસી પ્રભુ દેશના આપી રહ્યા હતા, અને નગરીમાં સપરિવાર શ્રી ઇંદ્રભૂતિ આદિ બ્રાહ્મણા યજ્ઞક્રિયા કરી રહ્યા હતા, ત્યારે ઇંદ્રભૂતિને આકાશમાર્ગે આવતા દેવાના નિમિત્તે, સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરના પિરચય થયા. તે પ્રભુની પાસે ગયા ત્યારે પ્રભુએ તેમને પૂછ્યું, ' હે ઇંદ્રભૂતિ ! તમને “ જીવ છે કે નહિ” આ બાબતના સંદેહ છે, ’ Page #560 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૫૧૧ પ્રભુનું આ વચન સાંભળીને ઇદ્રભૂતિને આશ્ચર્ય થયું અને સાથે સાથે પ્રભુના સર્વાપણાની ખાતરી થઈ. વેદવાક્યને ઇંદ્રભૂતિ જે અનુચિત અર્થ કરતા હતા તેના પ્રભુએ ઉપયોગ ધમની અપેક્ષાએ સત્ય અર્થ સમજાવ્યું. એટલે સંદેહ દૂર થતાં, તેમણે પચાસ વર્ષ પૂરા થયા બાદ એકાવનમા વર્ષે વૈશાખ સુદ અગિયારસના દિવસે પૂર્વ ભાગમાં સંયમ ગ્રહણ કર્યું. (બાકીના દશ બ્રાહ્મણોએ પણ તે જ દિવસે પિતાને સંશય દૂર થતાં ઇન્દ્રભૂતિજીની માફક દીક્ષા ગ્રહણ કરી.). ગણધર પદ અને ચાર જ્ઞાનની પ્રાપ્તિ અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, પોતપોતાનો સંદેહ દૂર થતાં શ્રી ઇન્દ્રભૂતિ આદિની મિથ્યા પરિણતિ પણ દૂર થઈ અને સમ્યકત્વની પરિણતિ પ્રાપ્ત થઈ પ્રભુએ લાયક જાણી તેમને ગણધર પદવી આપી અને વાસક્ષેપ કર્યો, એટલે એ જ વખતે તેઓ બધા સમ્યગ્દર્શન ઉપરાંત ચાર જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ)ના ધારક બન્યા. ખરેખર, પ્રભુના વાસક્ષેપનો પ્રભાવ અલૌકિક હોય છે. થોડા જ વખત પહેલાં જેઓને સમ્યજ્ઞાનની ગંધ પણ ન હતી, જેઓ મિથ્યાજ્ઞાન રૂપી કાદવમાં ખૂંચેલા હતા અને તેથી જેઓ પ્રભુને “ઇંદ્રાલિયો વગેરે વગેરે શબ્દો કહેતા હતા, તેઓ થોડા જ વખતમાં આવા જ્ઞાની બન્યા અને ઉચ્ચ કેટીમાં મુકાયા. ખરેખર પુરુષોનો સમાગમ અપૂર્વ લાભકારક હોય છે ! અસ્તુ. તીર્થકર પદ અને ગણુધરપદને રંક પરિચય તીર્થકરપદ સિવાયના બીજા પદોમાં ગણધરપદ પ્રધાન છે. અનેક ગ્રંથ ઉપર સરલ ટીકા બનાવનાર અને સરસ્વતીના વરદાનવાળા આચાર્ય શ્રી મલયગિરિજી મહારાજે પંચસંગ્રહમાં કહ્યું છે કે કષાયની મંદતાવાળા અને સમ્યગ્દર્શન સહિત છતાં પણ છે આશ્ચર્ય છે કે મહાદેદીપ્યમાન શ્રી તીર્થકરનો ધર્મરૂપી દીવો હયાત છતાં મોહરૂપ તિમિરથી ઢંકાયેલા નેત્રવાળા આ બિચારા સંસારી જી અનેક કષાયાદિ સ્વરૂપ કાંટાઓથી ભરેલા સંસારમાં આથડે છે, '' એવી ભાવદયાથી પ્રેરાઈને સવ જીવોને ઉદ્ધારવાનો પ્રયત્ન કરે છે, તેઓ તીર્થંકર નામકર્મ બાંધે છે. સ્વજન વર્ગના ઉદ્ધાર કરવાની ભાવના ભાવનાર છ ગણધરપદને પામે છે. મહાપુણ્યશાલી જીવો જ આ સ્થિતિને પામી શકે છે, તેથી તેમની રૂપસંપદા પણ બીજા છ કરતાં ચઢિયાતી હોય છે. એટલે આહારક શરીરના રૂપ-સૌદર્યથી પણ ગણધરનું રૂપ અધિક હોય છે, અને તેથી ચઢિયાતું રૂપ શ્રીતીર્થંકર પ્રભુનું હોય છે. ૧. આ સૂરિજીના ચરિત્ર માટે માસ્તર મંગલદાસ મનસુખરામની છપાવેલી કમપ્રકૃતિની મેં લખેલી પ્રસ્તાવના જુઓ. Page #561 -------------------------------------------------------------------------- ________________ પાર શ્રીવિજય પદ્યસૂરીશ્વરકૃત શક્તિ, ગુણ, તપ અને ગુરુભક્તિ સર્વ ગણધરેમાં શ્રીગૌતમ ગણધર મહાપ્રભાવશાલી ગણાય છે, કારણ કે તેઓશ્રી અનેક સ્વાભાવિક લબ્ધિઓના નિધાન હતા. સાથે સાથે તેઓ નિરભિમાની પણ તેટલા જ હતા, તે આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની બાબતમાં પોતાની ભૂલ જણાતાં તેમણે તેને “મિચ્છામિ દુક્કડં ? દીધો તે ઉપરથી જાણી શકાય છે. આવી ઊંચી હદ પહોંચ્યા છતાં તેઓને ગુરુભક્તિમાં અપૂર્વ પ્રેમ હતો. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવામાં તેઓ આનંદ અનુભવતા હતા અને ખરી મોટાઈ પણ તેમાં જ સમજતા હતા. વસ્તુતરવને નિષ્ઠક નિર્ણય મેળવવા સાથે, બીજાઓને બેધ પમાડવા માટે અને સ્વશિ ના શ્રદ્ધા ગુણ વધારવા માટે પણ શ્રીગૌતમ મહારાજે વારંવાર ભગવાનને અનેક પ્રશ્નો પૂછવા છે અને તેથી જ શ્રી ભગવતી સૂત્રમાં ૩૬ હજાર વાર શ્રી ગૌતમ મહારાજનું નામ આવે છે. આવા પ્રકારની પ્રશ્નલીને અપૂર્વ બેધદાયક જાણીને શ્રી શ્યામાચાર્ય ભગવંત શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ એ શૈલી કાયમ રાખી છે. અણહારપદની વાનકી અને નિકાચિત કર્મોને તોડવાનું અપૂર્વ સાધન ક્ષમાપ્રધાન તપશ્ચર્યા છે, એમ સમજીને શ્રી ગૌતમસ્વામી છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા, છતાં તેઓનું શરીર મહાતેજસ્વી દેખાતું હતું, કેવળજ્ઞાનની પ્રાપ્તિની શંકા અને તેનું નિવારણ પૃષ્ઠચંપાનગરીના શાલ અને મહાશાલ નામના રાજપુત્રોએ પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી પિતાના ભાણેજ ગાંગિલને રાજ્ય સોંપી, દીક્ષા ગ્રહણ કરી. તેઓ અગિયાર અંગે ભણ્યા અને ગીતાર્થ બન્યા. પછી ગાંગલ કુમાણદિને પ્રતિબોધ કરવા માટે, પ્રભુની આજ્ઞા લઈને શ્રી ગૌતમસ્વામીની સાથે તે બંને (શાલ-મહાશાલ) પૃષચંપાનગરીમાં પધાર્યા. ત્યાં ગાંગિલ રાજાએ ગણધર શ્રીગૌતમ મહારાજની દેશના સાંભળી, વૈરાગ્ય પામી, સ્વપુત્રને રાજ્ય સેંપી, માતાપિતા સહિત ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી, પછી સપરિવાર ગૌતમસ્વામી પ્રભુ વીરની પાસે આવતા હતા. ત્યાં રસ્તામાં શાલ અને મહાશાલને પોતાનાં બેન-બનેવી આદિના ગુણેની અનુમોદના કરતાં ક્ષપકશ્રેણિમાં કેવળજ્ઞાન થયું. આ બીના પ્રભુ શ્રીવીરની પાસે આવ્યા બાદ પ્રભુશ્રીના કહેવાથી જ્યારે શ્રીગૌતમ મહારાજે જાણી ત્યારે તેઓ વિચાર કરવા લાગ્યા કે શું મને કેવળજ્ઞાન નહિ થાય? આ વાતનો ખુલાસો દેવોએ કર્યો કે આજે જ પ્રભુએ ફરમાવ્યું છે કે જે ભવ્ય જીવ સ્વલબ્ધ વડે અષ્ટાપદ પર્વત ઉપર જઈ જિનેશ્વરોને વંદન કરે તે આત્મા તે જ ભલે સિદ્ધિપદને પામે, ” એ સાંભળીને તે પ્રભુની આજ્ઞા લઈ ચારણલબ્ધિથી વાયુ જેવા વેગે અષ્ટાપદ પર્વત ઉપર ચઢી, તીર્થ વંદના કરી, અશોક વૃક્ષની નીચે બેઠા, ત્યાં વૈશ્રમણ આદિ દેવોને સંસારની વિચિત્રતા ગભિત દેશના Page #562 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય) પ૧૩ સભળાવી, છેવટે વૈશ્રમણને શકાશીલ જાણીને પુ...ડરીક અને 'ક'ડરીકનું દૃષ્ટાંત કહી તેને નિ:સટ્રૂહુ બનાવ્યેા. પંદરસે તાપસેાને દીક્ષા, ભેાજન અને કેવળજ્ઞાન રાત ત્યાં રહી તેઆ સવારે નીચે ઉતરવાની તૈયારી કરતા હતા ત્યારે નીચે પૂર્વે આવેલા પદસેા તાપસેા ગૌતમસ્વામીની ( પર્વત ચઢતા હતા વખતની) અપૂર્વ શક્તિ જોઇને આશ્ચર્ય પામીને ‘ઉપરથી તે ઉતરશે ત્યારે તેમના શિષ્ય થઇશું, ’ આવા ઇરાદાથી તેમની રાહ જોઈ રહ્યા હતા. એટલે જ્યારે ગૌતમસ્વામીને આવેલા જોયા ત્યારે તેઓએ દીક્ષાની માગણી કરી. ગૌતમસ્વામીએ બધા તાપસાને દીક્ષા આપી. પછી બધા પ્રભુની પાસે જવા ચાલ્યા. વચમાં એક ગામ આવ્યું, ત્યાં શ્રી ગૌતમસ્વામીએ અક્ષીણ મહાનસીલબ્ધિના પ્રભાવે ચાડી ખીર છતાં સર્વેને નુસ કરી, સર્વે ને વિસ્મય પમાડ્યો. એ પંદરસેા તાપસેામાંથી પાંચસાને જમતાં, અને પાંચસોને પ્રભુની પ્રાતિહાર્યાદિ ઋદ્ધિ જોતાં અને પાંચસેા તાપસેાને પ્રભુના દૂરથી દાન થતાંની સાથે જ કેવલજ્ઞાન પ્રકટ થયું. આ વાતની શ્રી ગૌતમસ્વામીને ખબર ન હેાવાથી તેમણે તાપસાને કહ્યું કે, હે મુનિવરો ! તમે પ્રભુને વંદન કરો. એટલે મહાવીરદેવે કહ્યું, ‘ હે ગૌતમ, આ સવ` કેવલી છે, તેથી વંદન કરવાનું ન કહેવાય ! ' એમ સાંભળી તરત જ શ્રી ગૌતમ મહારાજે કેવલી તાપસાને ખમાવ્યા, ધન્ય છે શ્રીગૌતમદેવના નમ્રતા ગુણને. ફરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિની શકા અને તેનું સમાધાન આ અવસરે ક્રી શ્રી ગૌતમ મહારાજે વિચાયુ` કે “ જરૂર હું આ ભવમાં મુક્તિમાં જઈશ નહિ. કારણ કે મેં જેઓને દીક્ષા આપી તેઓ કેવલજ્ઞાન પામ્યા અને હું ન પામ્યા” એટલે પ્રભુએ પૂછ્યુ “ હે ગૌતમ ! તીર્થંકરાનુ વચન સાચું કે ઢવાનુ વચન સાચું !” આ પ્રશ્નના શ્રી ગૌતમે વિનયથી જવાબ આપ્યા કે “ હું પ્રભુ ! નમ્રી તીર્થંકરોનું વચન સત્ય છે. ” પ્રભુએ ગૌતમને આશ્વાસન પમાડવા માટે વધુમાં કહ્યું કે “ હે ગૌતમ ! આમ અધીરતા કરીશ નહિ, લાંબા કાળના પરિચયથી તને મારી ઉપર દૃઢ રાગ છે. તે દૂર થતાં જ તને કેવલજ્ઞાન થશે ! ” ગૌતમસ્વામીને પ્રભુના આ વચનથી શાંતિ થઈ. શ્રી ગૌતમ મહારાજા મહાવીર દેવની પાસે બહુ દૂર નહિ અને બહુ પાસે નહ તેમ ઉભડક પગે વિનયપૂર્ણાંક એસતા હતા, અને ધર્મધ્યાન-શુકલધ્યાન રૂપી કોઠાને પ્રાપ્ત થયેલી પાંચ ઇંદ્રિયાને અને મનને સ્થિર રાખતા હતા. તેમ જ સયમ અને તપ ૧. ઉપદેશપ્રાસાદમાં આ બીના છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ પા૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત વડે આત્માને નિલ બનાવી રહ્યા હતા. ગૌતમ ગાત્રમાં જન્મેલા, સાત હાથની કાયાવાળા, સમચતુસ્ર સંસ્થાનના ધારક અને વજ્રઋષભનારાંચ સંઘયણવાળા શ્રી ગૌતમસ્વામી મહાતપસ્વી, ધાર બ્રહ્મચના પાલક અને સક્ષિપ્ત તેમ જ વિપુલ તેજોલેશ્યાને ધારણ કરનારા હતા. વળી તેઓ ચૌદ પૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનના ધારક અને સર્વાક્ષર સ`યેાગાના જાણકાર હતા. છતાં તેમને જ્યારે જ્યારે જિજ્ઞાસા રૂપ સશય થાય, ત્યારે ત્યારે વિનયપૂર્વક કયાં કારણાથી કર્યુ' કમ અંધાય ? ક`થી મુક્ત થવાના શા ઉપાય ? તેમ જ “ ચમાળે ચ” વગેરેના મહાવીર પ્રભુને પ્રશ્નો પૂછી તેનેા ખુલાસા મેળવતા હતા. પ્રભુને પ્રશ્નો પૂછવાના હેતુ આ પ્રસંગે એ શંકા થાય છે કે શ્રી ગૌતમસ્વામી તે દ્વાદશાંગીના રચનાર અને ચાર જ્ઞાનના ધારક હોવાથી સજ્ઞ જેવા હતા, તેા પછી પ્રભુને તેઓશ્રી પ્રશ્ના પૂછે છે એમ કેમ બને? આના ઉત્તરમાં ટીકાકાર ભગવંત જણાવે છે કે (૧) ઉદયમાં વતા જ્ઞાનાવરણીયાદિ કર્માના પ્રતાપે છદ્મસ્થને અનુપયોગ ભાવ હાય છે તેથી, (૨) જાણતાં છતાં પેાતાના જ્ઞાનના સંવાદ માટે, (૩) બીજાઆને આધ પમાડવા માટે, (૪) વશિષ્યાને ગુરુના વચન ઉપર દૃઢ શ્રદ્ધા થાય એવા ઇરાદાથી અથવા (૫) સૂત્રરચનાની વિધિ સાચવવા માટે, એમ પાંચમાંના કોઈ પણ કારણથી ગૌતમ મહારાજા પ્રભુને વારવાર પ્રશ્નો પૂછતા હતા. કેશી ગણધર સાથેના પ્રસંગ શ્રી ગૌતમસ્વામીમાં અપૂવ વિનય ગુણ વસ્યા હતા, તેની ખાતરીને માટે કેશી ગણધર મહારાજાના પ્રસંગ સાક્ષી પૂરે છે. ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા, ત્રણ જ્ઞાનના ધારક, મહારધર, શ્રી કેશી ગણધર મહારાજા અને શ્રી ગૌતમ મહારાજા એક વખત શ્રાવસ્તી નગરીની નજીકમાં પધાર્યા. ત્યાં શ્રીકેશી ગણધર તિન્દુક વનમાં પધાર્યા અને શ્રીગૌતમ ગણધર કાષ્ઠક નામના ઉદ્યાનમાં રહ્યા હતા. એટલે જ્યેષ્ઠ કુલનુ માન સાચવીને વિનયનિધાન શ્રી ગૌતમ મહારાજ કેશી ગણધરને મલવા પધાર્યાં, શ્રીકેશી મહારાજે તેમનું ચાગ્ય સન્માન સાચવ્યુ, મહામાંહે એકબીજાએ સુખશાતાના સમાચાર પૂછ્યા, અને અને પૂજ્ય પુરુષા ઘણા જ ખુશી થયા. અવસર જોઇને શ્રીગૌતમ ગણધરે કૈશી ગણધરનાં મહાવ્રતાની સખ્યા, સચેલક અચેલક ધ ઇત્યાદિ બાબાના તમામ પ્રશ્નોના શાંતિ પૂર્વાંક, મીઠી ભાષામાં ઉત્તર આપ્યા, જે સાંભળી શ્રીકેશી ગણધર ઘણા ખુશી થયા. દૈવાદિની સભાને પણ આ વાત સાંભળી ઘણા જ આનંદ થયા. પછી શ્રીકેશી ગણધરે ‘ આપ શ્રી મહાજ્ઞાની અને ગાંભીર્યાદિ ગુણનાના સમુદ્ર છે. ' એમ સ્તવીને શ્રીગૌતમ મહારાજાની પાસે Page #564 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય ) પાય પંચ મહાવ્રત ધર્મ અંગીકાર કર્યાં, આ પ્રસંગમાંથી ખેાધ એ મળે છે કે સરલતા અને કદાષરહિત સ્વભાવ એ એ મુખ્ય ચુણાથી માઢાઇ મળે છે. મેટા પુરુષના શુદ્ધ વતનની છાપ શિષ્યાદિ ઉપર અવશ્ય પડે છે, વડીલેાના સનમાં ભાવી જીવાનુ ચાક્કસ હિત સમાયેલુ છે, દ્વાદશાંગીની રચના : પૂર્વ કહ્યા પ્રમાણે ચૌદ વિદ્યાના પારગામી, ક્ષાર્યાપશમિક સમ્યગ્દર્શનવાળા શ્રી ગૌતમ મહારાજ ( આદિ ૧૧ ગણધરા) દ્વાદશાંગીના રચનાર હતા. તે પ્રભુ શ્રીવીરને ખમાસમણું દર્શન પૂછતા કે ‘ ભયવ' ! તત્ત' કહેતુ !' હે ભગવન્ તત્ત્વને કહેા ! એમ ત્રણ વાર પૂછવાથી અનુક્રમે પ્રભુએ ત્રિપદી જણાવી, જેને આધારે ગણધર મહારાજે બીજબુદ્ધિથી દ્વાદશાંગીની રચના કરી. જેમ એક પુરુષ ઝાડ ઉપર ચડી ફૂલા ભેગાં કરી નીચે નાંખે, તે ફુલાને માલી વજ્રમાં ઝીલી તેની માલા બનાવે છે, તેમ સર્વજ્ઞ શ્રીમહાવીરે કેવલજ્ઞાન રૂપી ઝાડ ઉપર ચડી, અનેકા રહસ્યભિત દેશના દ્વારા વચનારૂપી ફૂલા વેર્યાં અને તે ફૂલેને વીણીને યથાર્થ સ્વરૂપે ખીજબુદ્ધિ આદિ અનેક લબ્ધિના ધારક શ્રીગૌતમ (આદિ ૧૧ ગણધર) મહારાજે આચારાંગાદિ સૂત્રેા રૂપી માલા ગૂથી. તેથી જ કહ્યું છે કે અત્યં મામર્ા પુખ્ત પંચંત્ત નળા નિકળે. ” શ્રુતકેવલી આદિ સ્થવિર ભગવંતાએ તે અંગાનું સ્પષ્ટીકરણ કરવા શ્રી ઉપાંગાદિની રચના કરી. [ આ પ્રસંગે સમજવુ જોઈએ કે દૂધમાં જેમ ધી રહેલુ છે અને તેને વિચક્ષણ પુરુષ જીદ કરી શકે છે, એમ અંગસૂત્રેા દૂધ જેવાં અને નિયુક્તિ આદિ થી સમાન છે, ચતુર્થાંશ પૂર્વર શ્રીભાહુસ્વામી આદિ મહાપુરુષાએ તે તે અંગસૂત્રાદ્ધિની સાથે અભિન્ન સ્વરૂપે રહેલા શ્રી નિયુક્તિ આદિને જુદા ગાવ્યા, એમ શ્રી ભગવતીજીમાં કહેલ ‘સુત્તસ્થો વધુ વઢમો’ઇત્યાદિ ગાથાના વચનથી જાણી શકાય છે. ] પ્રાચીન કાલમાં આ આગમ રૂપ ગણાતાં સૂત્રેાના દરેક પદનુ ચારે અનુયાગ ગભિત વ્યાખ્યાન કરવામાં આવતું; પછી અવર્પિણીના દુ:ષમકાલના પ્રભાવે વેાના બુદ્ધિ આદિ ગુણા ઘટતા હેાવાથી તે તે અનુયેાગામાં થતી ગૂ`ચત્રણ આદૃિ હેતુઓને ધ્યાનમાં લઈને પૂજ્ય શ્રી રક્ષિતસૂરિ મહારાજે તે ચારે અનુયોગને પ્રત્યેક સૂત્રામાં જુદાં જુદાં વહેંચ્યા. ત્યારથી તે તે સૂત્રાનું વ્યાખ્યાન તે તે અનુયાગને આશ્રયીને જ કરવામાં ગૌરવ મનાય છે. પૂજ્ય શ્રીગૌતમ મહારાજ (આદિ ૧૧ ગણધરો) સ લબ્ધિનિધાન હતા. ગુણપ્રત્યયિક શક્તિને લબ્ધિ. કહેવામાં આવે છે. તે બ્ધિઓનાં સ્વરૂપ સાથે નામેા ટૂંકામાં આ પ્રમાણે જાણવાં— બુહિલબ્ધિના ૧૮ ભેદા ૧. કેવલજ્ઞાનલબ્ધિ-આનાથી લેાકાલેાકમાં રહેલા તમામ વ્યાદિ જણાય. Page #565 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયસૂરીશ્વરકૃત ૨. મન:પર્યવજ્ઞાનધિ—આના પ્રતાપે મનના ભાવ (વિચાર) જણાય. ૩. અવધિજ્ઞાનલબ્ધિ - આથી આત્મા રૂપી દ્રબ્યાનું જ્ઞાન મેળવી શકે. ૪. મીજબુદ્ધિધિ—આનાથી પૂજ્ય શ્રી ગણધરાદ્રિ મહાત્માએ સૂત્રના એક અથ સાંભળે, તા પણ બુદ્ધિમલથી ભણ્યા વગર ઘણા અર્થા કરવાને સમ થાય, આખા ગ્રંથનું રહસ્ય સમજી જાય, અને સૂત્રચના કરી શકે. ૫૧૬ ૫. કોષ્ઠબુદ્ધિલબ્ધિ-જેમ કેાહારની અંદર રહેલું ધાન્ય વિખરાય નહિ, તેમ આ લબ્ધિવાળા મહાત્માએ ભણેલ ભૂલે નહિ. ૬. પદ્માનુસારિણીલબ્ધિ—આથી જેના અભ્યાસ કર્યાં નથી, તથા જે સાંભળવામાં પણ આવ્યું નથી એવા સૂત્રનું એક પદ સાંભળીને તે સૂત્રના પહેલા પદ્મથી માંડીને છેલ્લા પદ્મ સુધીનું જ્ઞાન ધરાવે. ( આના ત્રણ ભેટ્ટા છે ૧. અનુÀાતપદાનુસારિણી, ૨. પ્રતિશ્રાતપદાનુસારિણી અને ૩. ઉભયપદાનુસારિણી, ) ૭. સભિન્નશ્રેતાલબ્ધિ—આ લબ્ધિના પ્રભાવે સ્પર્શનાદિ પાંચે ક્રિયાના વિષયાને કોઈ પણ ઈંદ્રિયથી જાણી શકાય. જેમ આંખથી વસ્તુનુ' રૂપ જોવાય, તેમ આ લબ્ધિવાળા મહાત્મા ગમે તે ઇંદ્રિયથી પટ્ટાનું રૂપ જોઇ શકે. એમ શબ્દાદિ ચારેમાં પણ સમજવું, ૮. દૂરાસ્વાદન સામર્થ્ય જેથી દૂર રહેલી વસ્તુને સ્વાદ જણાય. ૯. દૂરસ્પન સામર્થ્ય —જેથી દૂર રહેલી વસ્તુના સ્પર્શનું જ્ઞાન થાય. ૧૦. દૂરદર્શન સામર્થ્ય —જેથી દૂરની વસ્તુ પણ જોઈ શકાય. ૧૧. દૂરઘાણ સામર્થ્ય —જેથી દૂર રહેલી વસ્તુની ગંધનું જ્ઞાન થાય, ૧૨. દૂરાવણ સામર્થ્ય જેથી છેટેના શબ્દ સંભળાય. ૧૩. દશપૂવિ પણું—આથી દશ પૂર્વાનુ જ્ઞાન મેળવી શકાય. આ લબ્ધિવાળાને નિશ્ચયે સમ્યગ્દર્શન હેાય છે. જીએ સાક્ષિપાઠ, “ चउदस दस य अभिन्ने नियमा सम्मत्त सेसए भयणा ૧૪. ચતુર્થાંશપૂવિ પણું—આથી વિશાલ તત્ત્વમંત્રાદિ ગર્ભિત ૧૪ પૂર્યાંનું જ્ઞાન મેળવી શકાય. ૧૫, અષ્ટાંગમહાનિમિત્તકૌશલ્ય—આથી જુદાં જુદાં નિમિત્તો દ્વારા શુભાશુભના ચાક્કસ નિર્ણય કરી શકાય. ૧૬. પ્રજ્ઞાશ્રમણપણું—જેમ ચૌદપૂર્વી અની પ્રરૂપણા કરે તેમ આ લબ્ધિવાળા વિશિષ્ટ બુદ્ધિના પ્રભાવે જીવાદિ તત્ત્વાના અર્થની પ્રરૂપણા કરી શકે. ૧૭. પ્રત્યેકબુદ્ધપણું અને ૧૮ વાદિપણુ’, Page #566 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ક્રિયાવિષયક લબ્ધિના બે પ્રકાર ૧. ચારણપણું અને ર. આકાશગામિપણું તેમાં ચારણધિના જ ઘાચારણ અને વિદ્યાચારણ એવા બે ભેદ કહ્યા છે. જ ઘાચારણધિ—આ લબ્ધિના પ્રભાવે સૂર્યનાં કિરણાની મદદથી એક જ ઉત્પાતે (કૅલગે) તેરમા રૂચકવદ્વીપ સુધી તિી (વાંકી) ગતિ કરી શકાય. અને ઊર્ધ્વ માં મેરુ પર્વત ઉપર જવા ચાહે ત્યારે એક જ ઉત્પાતે પડકવન પર જાય, અને પાછા ફરે ત્યારે તેવી જ રીતે એક જ ઉત્પાતે નન્દનવનમાં આવે અને બીજા ઉત્પાતે સ્વસ્થાન આવે. ૫૧૭ વિદ્યાચારણલબ્ધિ—વિદ્યાચારણમુનીધરો નંદીશ્વરદ્વીપ સુધી સૂર્યનાં કિરણ આદિના આલંબનથી જઈ શકે છે. તેઓ એ ઉપાતે ચકદ્વીપે જાય અને પાછા ફરતાં એક જ ઉપાતે સ્વસ્થાને આવવા સમર્થ થાય છે, અને ઊધ્વગતિ કરે, ત્યારે મેરુની ઉપર જતાં, પહેલા ઉત્પાતે નંદનવનમાં અને બીજા ઉત્પાતે પડકવનમાં જાય. ત્યાં ચૈત્યવંદનાદિ કરી પાછા ફરે, ત્યારે એક જ ઉત્પાતે સ્વસ્થાને આવી શકે. પ્રશ્ન-જ ઘાચારણને પાછા ફરતાં વધારે વખત લાગે તેનું શું કારણ ? ઉત્તર- જંઘાચારણ મુનિઓને પાછા ફરતાં લબ્ધિની આછારા સભવે છે, માટે વધારે વખત લાગે છે, અને જઘાના ખલથી તે ગતિ કરે છે, માટે પાછાં ફરતાં જવાના પરિશ્રમને લઈને પણ તેમ સંભવે છે. અને વિદ્યાચારણ મુનિઓને તેમ નથી, તે તેા વિદ્યાના ખલે ગતિ-આગતિ કરે છે. આકાશગમનલધિ—આથી પ"કાસને બેઠા બેઠા અથવા કાયાત્સર્ગાદિ સ્વરૂપે, પગ ઉપાડયા વિના અદ્ધર આકાશમાં ચાલી શકાય, એના જલચારા શ્રીજા પણ અનેક ભેા સમજવા. વૈક્રિયલબ્ધિના અનેક ભેા છે. તે આ પ્રમાણે-અણિમા, લિથમા, ગરિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિવ, શિત્વ વગેરે, તાબ્ધિના ઉગ્ર તપસ્યાલબ્ધિ વગેરે સાત ભેટ્ટા છે. મળલબ્ધ—૧. મનેાખલીપણું', ૨. વચનમલીપણું અને ૩. કાયમલીપણું એમ અલલબ્ધિ ત્રણ પ્રકારે જાણવી. ઔષધિલબ્ધિના ૮ ભેદા—૧. આષષષધિલબ્ધિ, ર્. ખેલૌષધિબ્ધિ, ૩. જલ્લૌષધિલબ્ધિ, ૪. મલૌષધિલબ્ધિ, પ. વિડ્યુડૌષધિલબ્ધિ, સવૈષિધિલબ્ધિ, ૭. આશીવિષલબ્ધિ અને ૮. દૃષ્ટિવિષલબ્ધિ, રસલબ્ધિના ક્ષીરાશ્રવ, માશ્રય, અમૃતાશ્રય, ધૃતાશ્રવ વગેરે ૬ ભેદ્યા સમજવા, Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ક્ષેત્રલબ્ધિના બે ભેદ–૧, અક્ષણમહાનસીલબ્ધિ અને ૨ અક્ષીણમહાલયત્વલબ્ધિ. શ્રી ગૌતમ મહારાજાને અક્ષણમહાનસીલબ્ધિ પણ હતી. આ લબ્ધિના પ્રભાવે તેમણે ડી ખીરથી પણ ૧૫૦૦ તાપસને જમાડ્યા હતા. હાલિક ખેડુતને પ્રસંગ, પૂર્વ સંસ્કારોનું પ્રાબલ્ય પ્રારંભમાં કહ્યા પ્રમાણે શ્રી ગૌતમ મહારાજે જે સિંહને મરતી વખતે નવકારમંત્ર સંભળાવી આથાસન આપ્યું હતું, તે સિહ મરીને અત્યારે ખેડૂત થયો હતો. તેને જોઈને પ્રભુ શ્રીવીરે કેવલજ્ઞાનથી જાણ્યું કે જે કે મેં ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં આને મારેલ હોવાથી મારી ઉપર તેને દ્વેષ છે, તો પણ તેનો હું ઉદ્ધાર કરું. એટલે પ્રભુએ ગૌતમ ગણધરને કહ્યું કે “હે વત્સ! આ સામે ખેતરમાં ખેડ કરતા ખેડૂતને પ્રતિબોધ કરવા જ! ? એટલે ગૌતમસ્વામીએ ત્યાં જઈ તેને ઉપદેશ આપ્યો અને તેને દીક્ષા દીધી. પછી તેને સાથે લઈને શ્રી ગૌતમ ગણધર પ્રભુની પાસે આવ્યા. પ્રભુને જોતાંની સાથે જ છેષ જાગવાથી વેષ મૂકીને તે ખેડૂત ચાલે ગયે. અહીં સંસ્કારનો સિદ્ધાંત સમજવા જેવું છે. જેવા સંસ્કાર આ ભવમાં પડ્યા હોય તેવા સંસ્કાર લઈને જીવ ભવાંતરમાં જાય છે. પાછલા ભવમાં સંયમાદિની આરાધનાના ઉચ્ચ સંસ્કારને પ્રતાપે જ શ્રી વજસ્વામી આદિ મહાપુરુષોને નાની ઉંમરમાં પણ સંયમ સાધનાનો ઉત્તમ અવસર મળ્યો હતો. સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે પાછલા ભવમાં ખરાબ સંસકારે પડયા હોય તો તેવા જ સંસ્કારને ગોશાલા વગેરેના દષ્ટાંતે ભવાંતરમાં અનુભવ થાય છે. હાલિકના પૂર્વ સંસ્કાએ જોર કર્યું અને તે પ્રભુ વિરને જોઈને સંયમ છોડીને નાશી ગયો. શ્રી વીરનિર્વાણુ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ શ્રી ગૌતમ મહારાજે પચાસ વર્ષની ઉંમર વીત્યા બાદ એકાવનમા વર્ષે દીક્ષા ગ્રહણ કરીને ત્રીશ વર્ષ સુધી એટલે ૮૦ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી છદ્મસ્થભાવે પ્રભુ શ્રીવીરની સેવા કરી અને આત્માને નિમલ કર્યો. ૮૧માં વર્ષના પ્રારંભમાં તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું. તે પ્રસંગ આ પ્રમાણે છે. પોતાનો નિર્વાણ સમય નજીક જાણીને પ્રભુ મહાવીરદેવે “ ગૌતમને મારી ઉપર અત્યન્ત રાગ છે, માટે મારાથી દૂર હશે તે જ તેને કેવલજ્ઞાન થશે.” એમ જાણીને શ્રીગૌતમને નજીકના કેઈક ગામમાં રહેતા વશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જવાની આજ્ઞા ફરમાવી. તે પ્રમાણે છે તેને પ્રતિબંધ પમાડી પાછા ફરતાં રસ્તામાં તેમણે પ્રભુના પંચમ નિર્વાણ કલ્યાણ માટે આવેલા દેવાના કહેવાથી પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણના સમાચાર જાગ્યા. તેમને અસહ્ય ખેદ થયો અને તે સ્તબ્ધ થઈ ગયા. તેઓ ખિન્ન હૃદયે જ મહા Page #568 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને પ્રવચન કિરણાલી (શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય) પ૧ વીર” “મહાવીર' શબ્દને માટે સ્વરે જાપ કરવા લાગ્યા. વીર વીર ? એમ બોલતાં બેલતાં કંઠ અને તાળું સુકાવા લાગ્યાં એટલે છેવટે એક “વી” શબ્દ જ બોલવા લાગ્યા. પોતે દ્વાદશાંગીના જાણકાર હોવાથી “વી” શબ્દથી શરૂ થતા અનેક સ્તુતિસૂચક શબ્દો તેમને યાદ આવ્યા. છેવટે વીતરાગ શબ્દની વિચારણું કરતાં તેમણે જાણ્યું કે પ્રશસ્ત સ્નેહ પણ મોક્ષ પામવામાં વિઘકર્તા છે. એમ જાણી શ્રી ગૌતમ મહારાજા વિચારવા લાગ્યા કે ખરેખર હું ભૂલ કરું છું, પ્રભુ તો વીતરાગ છે. એમને મારી ઉપર રાગ હોય જ શાનો? ખરેખર હું જ મેહમાં પડયો છું. મારા આ એકપક્ષી સ્નેહને ધિક્કાર છે. હું એકલો છું. મારું કઈ નથી, તેમ હું કેઈને નથી; એમ વૈરાગ્ય ભાવના ભાવવા પૂર્વક ક્ષાયિક સમ્યગ્દષ્ટિવાળા શ્રીગૌતમસ્વામી આસો વદ અમાસની પાછલી રાતે ધ્યાનાક્તરીય સમયે લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન પામ્યા. વ્યાજબી છે કે મોક્ષમાર્ગમાં પ્રવતેલા ભવ્ય જીવોને વજની સાંકળ સમાન કઈ પણ હોય તો તે એક સ્નેહ જ છે. સવારે ઇંદ્રાદિક દેવોએ કેવલજ્ઞાનનો મહિમા કર્યો, અનશન અને નિર્વાણની પ્રાપ્તિ પછી બાર વર્ષો સુધી જગતીતલની ઉપર વિચરી, ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધીને ગૌતમદેવ અંતિમ સમયે શ્રીરાજગૃહી નગરની બહારના વૈભારગિરિ પર્વતની ઉપર આવ્યા અને ત્યાં પાદપોપમન અનશનમાં એક મહિનાના ઉપવાસ કરી, સુધર્માસ્વામીને ગણ મેંપીને, ૯૨ વર્ષનું આયુષ્ય પૂરું થતાં બાકીનાં ચારે અઘાતી કર્મોને ક્ષય કરી, અક્ષય અવ્યાબાધ સુખમય મુક્તિપદને પામ્યા. વર્તમાન ચોવીશીના ચેપીશ તીર્થકરના બધા ગણધરમાં શ્રી ગૌતમ ગણધર મહાપ્રભાવશાળી ગણાય છે. તેમના ક્ષમા, નમ્રતા, સરલતા, લબ્ધિસંપન્નતા આદિ અનેક ગુણોથી આકર્ષાઈને શ્રીસંઘ દિવાળીના દિવસે, ચેપડામાં શારદાપૂજન કરતી વખતે “શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હોજો એમ લખે છે, અને કાર્તિક સુદ એકમના દિવસે સવારમાં તેમનાં સ્તોત્ર-રાસ વગેરે સાંભળે છે. એવા ગુરુ ગૌતમ શ્રીસંઘનું કલ્યાણ કરે, ૨. અગ્નિભૂતિ ગણધર. મગધ દેશના ગોબર ગામમાં ગૌતમ ગોત્રના વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર શ્રી અગ્નિભૂતિનો જન્મ વૃષભ રાશિ અને કૃત્તિકા નક્ષત્રમાં થયો હતો. તે મહાબુદ્ધિશાલી હોવાથી મોટી ઉંમરે ચૌદ વિદ્યાના પારગામી બન્યા. “કર્મ છે કે નહિ, આ સંશય દૂર કરીને પ્રભુ શ્રી મહાવીરદેવે તેમને તેમના પાંચસો શિષ્યો સાથે, ૪૭ મા વર્ષની શરૂઆતમાં વૈશાખ સુદી અગિયારસે દીક્ષા આપી અને ગણધર પદે Page #569 -------------------------------------------------------------------------- ________________ પરવ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત સ્થાપ્યા. ત્રિપદી સાંભળીને અગિયાર અંગેાની રચના કરવામાં સમ અને ચતુર્ગાની એવા શ્રી અગ્નિભૂતિ મહારાજ છદ્મસ્થપણામાં ૧૨ વર્ષ રહ્યા એટલે ૫૮ વર્ષ વીત્યા બાદ પ૯ મા વર્ષોંની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેલિપર્યાય આરાધી, ૭૪ વર્ષીનું સંપૂર્ણાંયુ પૂરુ કરી, વૈભારગિરિ ઉપર પાાપગમન અનશન કરવા પૂર્વક માસક્ષમણ કરી, તેએ નિર્વાણ પામ્યા. તેમના સંઘયણ, દેહ રૂપ વગેરેની ભીના શ્રી ઇંદ્રભૂતિજીના ચરિત્ર પ્રમાણે સમજવી. ૩. વાયુભૂતિ ગણધર ત્રીજા ગણધર મહારાજા તે પહેલા અને મીજા ગણધરના સગા ભાઈ થાય, તેથી માતાપિતાનાં નામ પૂર્વની માફ્ક જાણવાં. તેમના જન્મ તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં થયા હતા. તેઓ ચૌદ વિદ્યાના પારગમી બન્યા હતા. તેમને આ શરીર છે તે જ આત્મા છે કે શરીરથી અલગ આત્મા છે, ” આ સંશય હતા. પ્રભુશ્રી વીરના સમાગમથી તે સ ંદેહ દૂર થતાં ૫૦૦ શિષ્યા સહિત, પૂર્વે` કહેલી તિથિએ, ૪૧ વર્ષના ગૃહસ્થ પર્યાય વીત્યા બાદ, તેમણ પ્રભુ પાસે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છદ્મસ્થપણામાં રહી, પ૩મા વર્ષની શરૂઆતમાં તેઓ સજ્ઞ થયા. ૧૮ વર્ષાં કેવલીપણે વિચરી ૭૦ વનું સર્વાયુ પૂરૂં કરીને પ્રભુની હયાતિમાં તેઓ નિર્વાણ પામ્યા. બાકીની મીના પૂર્વની માફ્ક જાણવી. ૪. શ્રી વ્યકત ગણધર આ શ્રી વ્યકત ગણધર મહારાજા કોલ્લાક ગામના રહીશ, અને ભારદ્વાજ ગાત્રના પિતા ધનમિત્ર અને માતા વારૂણીના પુત્ર હતા. તેમના જન્મ મકરરાશિ અને શ્રવણ નક્ષત્રમાં થયા હતા. શ્રી ઇંદ્રભૂતિજીની માફ્ક ૫૧ મા વર્ષોંની શરૂઆતમાં પાંચ ( પૃથ્વી આદિ ) ભૂત છે કે નહિ ? ” આ સંદેહ દૂર થતાં ૫૦૦ શિષ્યા સહિત તેમણે પ્રભુશ્રી વીરની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી અગ્નિભૂતિની માફેંક ૧૨ વર્ષ પ્રમાણ છદ્મસ્થ પર્યાય પાલી ૬ર વર્ષની ઉંમર વીત્યા બાદ ૬૩મા વર્ષની શરૂઆતમાં તે કેવલજ્ઞાન પામ્યા. ત્રીજા ગણધરની માફક ૧૮ વર્ષ સુધી કેવલીપણે વિચરી પ્રભુ શ્રી વીરની હયાતિમાં સર્વાંચુ ૮૦ વર્ષનું પૂર્ણ કરી મુક્તિપદ પામ્યા હતા. બાકીની મીના પૂર્વીની જેમ જાણવી. ૫. શ્રી સુધર્મારસ્વામી ગણધર આ પાંચમા ગણધર સુધર્માસ્વામીજી કાલ્લાક ગામના રહીશ અને અગ્નિવેશ્યાયન ગાત્રમાં જન્મેલા એવા પિતાશ્રી ધનમિત્ર વિપ્ર અને માતા ભધેિલાના પુત્ર હતા. કન્યારાશિ અને ( પ્રભુ શ્રીવીરનું જે જન્મ નક્ષત્ર હતું તે) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં તેમના . Page #570 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૫૨૧ જન્મ થયો હતો. કુશાગ્ર બુદ્ધિના પ્રભાવે તેઓ ચૌદ વિદ્યાના પારંગત થયા. તેમને એ સંશય હતો કે “જે પ્રાણું જે આ ભવમાં હોય, તે જ તે (પ્રાણુ) પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે? પ્રભુ શ્રી વીરે આ સંશય દૂર કર્યો, જેથી તેમણે પણ પહેલા અને ચેથા ગણધરની માફક એકાવનમા વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી, આ શ્રીસુધર્માસ્વામીની બાબતમાં શ્રી શત્રુંજયમાહામ્યમાં કહ્યું છે કે આદીશ્વર ભગવંતની આજ્ઞાથી શ્રી પુંડરીક ગણધરે સવા લાખ શ્લોક પ્રમાણ શ્રા શત્રુંજયમાહામ્ય બનાવ્યું હતું. તે ઘણું વિશાલ હોવાથી અહ૫ જીવિત-બુદ્ધિવાળા જીવોના ઉપકારને માટે પ્રભુ શ્રી મહાવીર દેવની આજ્ઞાથી ગચ્છનાયક શ્રી સુધર્માસ્વામી ગણધરે તેને ટૂંકું કરીને ર૪ હજાર શ્લોક પ્રમાણુ બનાવ્યું. ત્યારબાદ કાલાન્તરે શિલાદિત્ય રાજાની વિનંતી ધ્યાનમાં લઈને આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજે તેથી પણ નાનું શત્રુંજયમાહા બનાવ્યું, સુધર્માસ્વામીજી મહારાજ પહેલા ઉદયના ૨૦ આચાર્યોમાં મુખ્ય યુગપ્રધાન થયા, યુગપ્રધાન મહાપુરુષો (પ્રાય:) એકાવતારી હોય છે. તેમણે ૪ર વર્ષ (બીજા દશે ગણધરે કરતાં અધિક સમય) સુધી છદ્મસ્થપણું ભેગવ્યું. તેમાં તેઓ ૩૦ વર્ષ સુધી પ્રભુ વીરની સેવામાં રહ્યા અને ૧૨ વર્ષ સુધી શ્રી ગૌતમ મહારાજની સેવામાં રહ્યા. દર વર્ષ વીત્યા બાદ ૯૩ વર્ષની ઉંમરે તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૮ વર્ષ સુધી કેવલીપણે વિચારી શ્રી જ બૂસ્વામી આદિ ઘણું ભવ્ય જીવોને પ્રતિબોધી ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં વૈભારગિરિની ઉપર માસિક અનશન કરી પ્રભુ શ્રી વીરના નિર્વાણથી ૨૦ વર્ષે મુક્તિપદ પામ્યા. બાકીની બીના પૂર્વની માફક જાણવી. ૬. શ્રી મંડિત ગણધર છા ગણધર શ્રી મંડિત ગણધર વાસિષ્ઠ ગોત્રના મૌર્ય ગામના રહીરા વિપ્ર શ્રી ધનદેવ અને માતા શ્રી વિજયદેવાના પુત્ર હતા. તેમને સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં જન્મ થયો હતો. બૃહસ્પતિને પણ જીતે એવા બુદ્ધિવંત હોવાથી તેઓ થોડા સમયમાં ચૌદ વિદ્યાના પારગામી થયા. તે હમેશાં ૩૫૦ શિષ્યોને ભણાવતા હતા. તેમને બંધમેક્ષની બાબતમાં સંદેહ હતા, તે પ્રભુ શ્રી મહાવીરે દૂર કર્યો, તેથી તેમણે પ૪મા વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. તે આ ગણધર પદવી પામ્યા હતા અને દ્વાદશાંગીના રચનાર હતા, તેઓ છદ્મસ્થપણામાં ૧૪ વર્ષ સુધી રહ્યા. એટલે ૬૮મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા, કેવલીપણે ૧૬ વર્ષ સુધી વિચરી, ૮૩ ૧. પ્રભુ શ્રીમહાવીરે અગિયારે શિષ્યોને ગણધર પદ દેતી વખતે બીજા સર્વ કરતાં દીર્ધાય હેવાથી સુધર્માસ્વામીને ગણુની અનુજ્ઞા કરી હતી. Page #571 -------------------------------------------------------------------------- ________________ પરર શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત વસ્તુ સર્વાયુ પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં જ તે મુક્તિપદને પામ્યા. બાકીની મીના પહેલા ગણધરની માફક સમજી લેવી. ૭. શ્રી મૌર્યપુત્ર ગણધર આ મૌય પુત્ર ગણધર મહારાજા કાશ્યપ ગેાત્રના મૌ ગામવાસી, મૌય બ્રાહ્મણના પુત્ર હતા. તેમની માતાનું નામ વિજયદેવા હતું. તેઓના જન્મ વૃષભ રાશિમાં મૃગશીર નક્ષત્રમાં થયા હતા. તેઓ ચૌદ વિદ્યાના પારગામી હતા અને ૩૫૦ શિષ્યાના અધ્યાપક હતા. તેમને “ઢવા છે કે નહિ ’” એવા સંશય હતા. પ્રભુ શ્રીમહાવીરે દૂર કર્યાં એટલે ૬૫ વર્ષોંની ઉંમરે તેઓ દીક્ષિત બની ગણધર બન્યા. સઘ્ધિનિધાન એવા તેઆ ૧૪ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા, એટલે 2 વર્ષ વીત્યા માદ ૮૦ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેવલીપણે વિચરી સર્વીયુ (૬૫ + ૪+ ૧૬) ૯૫ વર્ષીનું પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં શૈલેશી અવસ્થા અનુભવીને તે નિર્વાણપદને પામ્યા. માકીની મીના પૂર્વની માફ્ક સમજવી, ૮. શ્રીઅકપિત ગણધર. આ આઠમા ગણધર મહારાજ ગૌતમ ગૌત્રના, પિતા ધ્રુવ બ્રાહ્મણ અને માતા જયંતીના પુત્ર હતા. તેઓના મકાશ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ થયા હતા. તીવ્ર બુદ્ધિના પ્રભાવે છએ દનનાં શાસ્ત્રો ભણીને તેઓ મહાસમય વિદ્વાન થયા. તે ૩૦૦ શિષ્યાને ભણાવતા હતા. તેમનેા નારકીએ છે કે નહિ” આ સંશય પ્રભુશ્રી મહાવીરે દૂર કર્યાં એટલે તેમણે પ્રભુની પાસે ૪૯મા વર્ષની શરૂઆતમાં દીક્ષા લીધી, અને તેઓ ગણધર પદવી પામ્યા. ૯ વર્ષ છદ્મસ્થપણે રહી તેઓશ્રી ૫૮મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૨૧ વર્ષ સુધી ધ્યાનાતીત ભાવે વિચરી, ઘણા ભવ્ય વાન મેાક્ષમાના મુસાફર બનાવી, સર્વાયુ (૪૮ + ૯ + ૨૧) ૭૮ વર્ષનું પૂર્ણ કરી પચમ ગતિ (મેાક્ષ) ને પામ્યા. માકીની મીના શ્રીઇંદ્રભૂતિજીની માફ્ક જાણવી ૯. શ્રીઅચલાતા ગણધર. આ શ્રી ૯મા ગણધર મહારાજ કાશલા (અયાધ્યા ) નગરીના રહીશ, હારિત ગાત્રના પિતા શ્રીવતુ બ્રાહ્મણ અને માતા નાના પુત્ર હતા. મિથુનરાશિ અને મૃગશીર નક્ષત્રમાં તેઓ જન્મ્યા હતા. સાંખ્ય ઔદ્ધ દશનાદિ સર્વ શાસ્ત્રોના તેઓ પારગામી બન્યા. પ્રભુ શ્રીમહાવીરદેવના સમાગમથી, ૩૦૦ શિષ્યાના અધ્યાપક એવા તેમના, · પુણ્ય-પાપ છે કે નહિ?” આ સંશય દૂર થતાં, તેઓ ૪૭મા વતી રારૂઆતમાં દીક્ષા લઇ ગણધરપદવી પામ્યા. ૧૬ વર્ષ છદ્મસ્થપણામાં રહી ૫૯મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૧૪ વર્ષ સુધી કેવલીપણે વિચરી સર્જાયુ ૭૨ વર્ષીનું પૂર્ણ કરી સનાતન ' Page #572 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય ) શાંતિમય સિદ્ધપદને પામ્યા. બાકીની મીના પ્રથમ ગણધરની માફ્ક જાણવી. ૧૦. શ્રીમેતા ગણધર. C આ શ્રી દશમા ગણધર વચ્છદેશાન્તગ ત તુ`ગિક નામના ગામમાં રહેનાર કૌડિન્ય ગાત્રના પિતાશ્રી દત્ત બ્રાહ્મણ અને માતાશ્રી વરૂણદેવાના પુત્ર થાય, તેમની જન્મશ મેષ હતી અને તેમનું જન્મનક્ષત્ર અશ્વિની હતું. તે મહાસમ પંડિત અને ૩૦૦ શિષ્યાના અધ્યાપક હતા. તેમને · પલાક છે કે હુ? આ સંશય હતા. પ્રભુ શ્રીવીરે તે દૂર કર્યાં, એટલે ૩૭ વર્ષની ઉંમરે તેઓ દીક્ષા લઇ ગણધર પદવી પામ્યા. ૧૦ વ છદ્મસ્થપણામાં રહી, ૪૭મા વર્ષની શરૂઆતમાં તે કેવલી થયા. તેઓશ્રી ૧૬ વર્ષ કેવલીપણે વિચરી છેવટે (૩૬+૧૦+૧૬) ૬૨ વર્ષીનું સર્વાંચુ પૂર્ણ કરી જન્મ જરાઢિ ઉપદ્રવહત પરમ પદને પામ્યા. બાકીની ત્રીના પ્રથમ ગણધરની માફ્ક જાણવી. ૧૧. બાલસંયમી શ્રીપ્રભાસ ગણુધર P પ૩ રાજગૃહી નગરીમાં કૌડિન્ય ગાત્રમાં જન્મેલા શ્રીખલ નામના બ્રાહ્મણ રહેતા હતા, તેને અતિભદ્રા ( અતિખલા ) નામની સ્રી હતી. તેમને ત્યાં કઈ રાશિ અને-પુષ્પ નક્ષત્રમાં એક પુત્રના જન્મ થયા. તેનું નામ ‘પ્રભાસ ' પાડયું. તે અનુક્રમે સ શાસ્ત્રોમાં નિષ્ણાત બન્યા. આ શ્રીપ્રભાસ બ્રાહ્મણ ૩૦૦ શિષ્યાના અધ્યાપક હતા. તેમને “ મેાક્ષ છે કે નહિ ?” આ સંશય હતેા. તે ભાવ કરુણાના ભંડાર ભગવત શ્રીમહાવીરે યથાર્થ ીના સમજાવી દૂર કર્યાં, એટલે પ્રભુની પાસે ૧૬ વર્ષની ( બીજા ગણધરો કરતાં નાની ) ઉંમરે દીક્ષા લઈ ગણધરપઢ પામ્યા. ૮ વર્ષી છદ્મસ્થપણામાં રહી, ૨૪ વર્ષની ઉંમર વીત્યા બાદ ૨૫મા વષઁની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષો સુધી કેવળીપણે વિચરી સર્વાંયુ ૪૦ વષનું પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં જ તેઓ આત્મસ્મણતારૂપ મેાક્ષને પામ્યા. ઉપસ હાર આવશ્યકસૂત્ર, વિવિધ તી' કપ વગેરે ગ્રંથાને આધારે આ પ્રમાણે અગિયાર ગણધરાની જીવનરેખા ટૂંકામાં જણાવી. દરેક ગણધરના સંશયા અને તે દરેકનુ પ્રભુએ કરેલ વિવેચન અને સમાધાનગભિત વિચારો અલગ ગ્રંથમાં આપવા ભાવના હોવાથી અહીં તે સંબધી ટૂંકમાં જ ઉલ્લેખ કર્યાં છે. આ અગિયારે ગણધરાના જીવનની બાબતમાં હજી ઘણું જણાવવું બાકી કહ્યું છે, જે અવસરે જણાવવા ભાવના છે. Page #573 -------------------------------------------------------------------------- ________________ રિાય | સ્વાતિ તુલા 1 ) સુધર્મા વાભ શ્રી ગણધર મહાયંત્ર અંક નામ | સંશય | નામ જન્મભૂમિ જન્મ નક્ષત્ર રાશિ પિતા | માતા | ગોત્ર રાવતી થયાસખ્ય ૧ ઈંદ્રભૂતિ | જીવન મગધદેશમાં | જ્યેષ્ઠા વૃશ્ચિક વસુભૂતિ પૃથ્વી | ગોતમ ૫૦ ગોબર ગામ અગ્નિભૂતિ કર્મને કૃત્તિકા વૃષભ ૪ | ૧૨ વાયુભૂતિ | શરીરથી છવ , જુદે નથી વ્યક્ત પંચભૂતને કાલા ક શ્રવણ મકર ધનમિત્ર વારૂણી ભારદ્વાજ ! જે અહીં જે ઉત્તરા ફાગુની | અગ્નિ -| તે મરીતે થાય વેશ્યાય મંડિત બંધ મોક્ષને ૩૫૦ મધા ધનદેવ જયદે વાશિષ્ટ મૌર્યપુત્ર દેવને મૃગશીર કાશ્યપ અકપિત નારકીને ૩૦૦ મિથિલા ઉત્તરાષાઢા મકર દેવ | જયંતી | ગૌતમ અલભ્રાતા પુણ્ય પાપને કેશલા નગરી | મૃગશીર હારિત | ૪૬ મેતાર્યા પરલેકને વચ્છ દેશમાં | અશ્વિની વરુણદેવ કૌડિન્ય ૩૬ તંગિક ૧૧ | પ્રભાસ | નિર્વાણનો | રાજગૃહ , પુષ્ય કર્ક | બલ અતિભદ્રા , નીચેની બાબતે અગિયાર ગણધરની એકસરખી સમજવી – સંઘયણ–વજવભરનારા સંસ્થાન–સમચતુરસ્ત્ર; દેહવણ–સુવર્ણ જે. રૂપસંપદા-તીર્થકર દેવથી ઓછી અને આહારક શરીરથી ચઢિયાતી. દીક્ષા સમય–વૈશાખ સુદ અગિયારસના દિવસને પૂર્વ ભાગ (પહેલા બે પ્રહર)ને જ્ઞાન-ગૃહસ્થપણે ચૌદ વિદ્યાના પારગામી અને દીક્ષિતપણે દ્વાદશાંગી ગણિપિટકના ધારક અને છેવટે કેવળજ્ઞાની, નિર્વાણ–રાજગૃહ નગરમાં વૈભારગિરિ પર્વત ઉપર, માસક્ષમણ પૂર્વક પાદપપગમન અનશનમાં. [ શ્રીઈન્દ્રભૂતિ અને શ્રી ધર્માસ્વામી સિવાયના નવ ગણધર મહારાજ ભગવાન મહાવીર સ્વામીની હયાતિમાં જ નિર્વાણ પામ્યા હતા. ] નેધ–ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં આવતા દેને, આ અગિયારે બ્રાહ્મણોએ “તેઓ પોતાના યજ્ઞમાં આવે છે, એમ માન્યું. પણ છેવટે તેમને સાચી વસ્તુ સમજાણી, એટલે તેઓ પોતપોતાની શંકાનું સમાધાન મેળવવા ભગવાન પાસે ગયા અને પિતાના મનને સંતોષ થતાં દીક્ષિત થયા. આ રીતે પ્રભુશ્રી મહાવીરના ૧૧ ગણધરોનું વર્ણન પૂરું થયું. ૯ ! ૧૬ ! ૪૦ Page #574 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કર્ણાવતી ( શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય ) સામાચારીનુ ટ્રંક વર્ણન અહીં શરૂઆતમાં કાલ શબ્દના નિક્ષેપાતું અને સમય વગેરેનુ' સ્વરૂપ, તથા સામાચારીના આ સામાચારી વગેરે ત્રણ અને ૧૦ ભેટ્ઠાનું સ્વરૂપ, ક્રમસર વિસ્તારથી સમજાવ્યુ છે, પછી અનુક્રમે ઇચ્છાકારાદિના યાગ્ય વિષય ( અવસર્; પ્રસંગ )નુ અને ફૂલનું વર્ણન, તથા ઉપસંપદાના મુખ્ય ત્રણ ભેદ ( જ્ઞાનાદિની ઉપસંપદા ), તેમાં જ્ઞાનાપસંપદાના ને દર્શનાપસ'પદ્માના ત્રણ ત્રણ ભેટ્ઠા અને ચારિત્ર સ’પદ્માના બે ભેદ્યાનું વન, તેમ જ વત્તના સના અને ગ્રહણનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યુ` છે, પછી અનુક્રમે પ્રમાન અને નિષદ્યાદિના વિધિ, તથા વાચનાને સાંભળવાના વિધિ અને તેનુ લ જણાવીને અવગ્રહને માંગવાના વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. ઉપક્રમનું નિક્ષેપાદિનું ટ્રેંક વર્ણીન અહી આયુષ્યને ઘટવાનાં ૭ કારા વિવિધ દૃષ્ટાંત સાથે જણાવતાં દંડ, ચાબૂક વગેરે હેતુઓની બીના પણ સ્પષ્ટ સમજાવી છે. પછી ક્રમસર પ્રશસ્ત કાલ અને અપ્રશસ્ત કાલ તથા દિવસ રાત્રિ રૂપ પ્રમાણકાલ તેમ જ વ`કાલ, અને ભાવસ્થિતિનું વણ ન કરીને ચાલુ પ્રસંગે પ્રમાણ કાલની પહેલી પૌરૂષીના અધિકાર (જરૂરિયાત) જણાવ્યા છે, અને ભાવનિક્ષેપાના વિચારમાં પ્રભુ મહાવીરના ક્ષાયિકભાવની, અને ગણધરના ક્ષાચાપમિકભાવની જરૂરિયાત જણાવી છે. પછી અનુક્રમે શબ્દના નિક્ષેપાના વિચાર, તથા નિમિત્ત-નૈમિત્તિનું તેમજ સમવાયી—અસમવાયી વગેરેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. તે પછી પ્રત્યય શબ્દના અને લક્ષણ શબ્દના નિક્ષેપાતુ વર્ણન, તથા નૈગમાદિ ૭ નચાનાં લક્ષણ અને ભેટ્ટા કહીને ચાલુ પ્રસંગે ત્રણ નયાના અધિકાર (જરૂરિયાત) જણાવ્યા છે. પછી શ્રી વજ્રસ્વામીના અરત્રમાં બે વાર દેવે કરેલી આહારની નિમંત્રણા, તેમણે શેઠની દીકરી રુકિમણીને ઉપદેશ દઈ સાધ્વી બનાવી, દેવે વજ્રસ્વામીને આપેલી આકાશગામિની લબ્ધિનું સ્વરૂપ, તેમનુ માહેશ્વરી નગરીમાં જવું વગેરે બીના પણ વિસ્તારથી સમજાવી છે. પછી શ્રીઆર્યરક્ષિતસૂરિ મહારાજના વર્ણવેલા ચરિત્રમાં કહ્યું છે કે દરેક સૂત્રમાં અનુયાગની અલગ અલગ સંકલના કરનારા તે શ્રીઆર્યરક્ષિતસૂરિ મહારાજ જાણવા. અહીં તેમના માતાપિતા વગેરેના વર્ણનમાં તે બધાંની બીના વગેરે હકીકતા પણ જણાવી છે, ને અંતે ચારે અનુયાગનાં સૂત્રાની, ને મહાકલ્પ છેદની હકીકત પણ વિસ્તારથી સમજાવીને ઉપક્રમાદિનું વર્ણન પૂરું કર્યુ` છે. અહીં આયુષ્યને ઘટાડનારા રાગાઢિના અધ્યવસાય વગેરે ૭ ઉપક્રમાનું વિસ્તારથી વર્ણન વિશેષાવશ્યક ભાષ્ય, લાકપ્રકાશ, સંવેગમાલાદિ ગ્રંથામાંથી જાણવું, નિજ્ઞવાનુ ટૂંકવણું ન અહી” અનુક્રમે નિવાના મતા અને તે દરેક મતને કાઢનારા આદ પુરુષનું પરપ Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત નામ, તથા તે મત જ્યાં જે સાલમાં નીકળ્યો, તે ગામનું નામ તેમ જ સાલની બીના કહીને વિસ્તારથી નિહનું વર્ણન કરતાં પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ વગેરેની બીના સ્પષ્ટ સમજાવી છે. ઉપોદઘાત નિયુક્તિનું સંક્ષિપ્ત વર્ણન કઈ પણ શાસ્ત્રની વ્યાખ્યા શરૂ કરતાં પહેલાં તેને ટૂંકામાં પરિચય કરાવનારી જે નિયુક્તિ, તે ઉપોદઘાત નિર્યુક્તિ કહેવાય. સામાયિકસૂત્રની આ ઉપઘાતનિર્યુક્તિમાં (૧) સમ્યકત્વ સામાયિક, (૨) શ્રત સામાયિક, (૩) દેશવિરતિ સામાયિક, (૪) સર્વવિરતિ સામાયિક, આ રીતે સામાયિકના ૪ ભેદ જણાવીને કયો નય એ ૪ ભેદમાંના કેટલા ભેદોને માને છે? આ બીના સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે ગુણ-ગુણીના અભેદ નયની અપેક્ષાએ જે આત્મા તે જ સામાયિક કહેવાય. આ બાબતમાં જરૂરી નયને વિચાર અને દરેક વ્રતના વિષયની બીના તથા સામાયિકનું સ્વરૂપ, તેમ જ ઘણીવાર પ્રાપ્ત થતા દેશવિરતિના લાભનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી અનુક્રમે ક્ષેત્ર, દિશા વગેરે (કારો)ની અપેક્ષાએ સામાયિકના વિચારો જણાવતાં કહ્યું છે કે (૧) ત્રણે લોકમાં સમ્યકત્વ અને શ્રત હોય, (૨) તિર્થાલાકમાં મનુષ્યને જ સર્વવિરતિ હોય. (૩) મનુષ્યને અને તિય"ચને દેશવિરતિ હેય વગેરે બીના વિસ્તારથી જણાવી છે. પછી અનુક્રમે માનુષ્ય(મનુષ્યપણું) વગેરેની દુર્લભતા દશ દષ્ટતાથી કહીને ધર્મ કરવાને ઉપદેશ દેતાં ધર્મને સાંભળવામાં વિશ્વ કરનારા આલસ વગેરે ૧૩ કાઠીયાને તજવાની અને વ્રત, ક્ષમા વગેરેને આરાધવાની પ્રેરણા કરી છે. પછી અનુક્રમે વિસ્તારથી સમ્યકત્વનું સ્વરૂપ, અને ચારે સામાયિકને દષ્ટાંત સાથે શબ્દાર્થ, તથા ચાલુ પ્રસંગે દમદઃ મુનિ વગેરેનું તેમ જ મુનિપણાનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. છેવટે અનુક્રમે મેતાર્ય મુનિની અને કાલિકાચાર્યની તથા ચિલાતીપુત્રની સ્તુતિ કરીને ધર્મરુચી મુનિના દૃષ્ટાંતે અનાવૃષ્ટિનું અને ઈલાપુત્રના દૃષ્ટાંતે પરિજ્ઞાનું, તથા પ્રત્યાખ્યાનના વર્ણનમાં તેતલિનું દૃષ્ટાંત વર્ણવ્યું છે. આ રીતે ઉદ્દઘાતનિર્યુક્તિનું વર્ણન પૂરું થયું. સત્રનું હુંક વર્ણન અહીં સુત્રનું સ્વરૂપ જણાવતાં તેના ૩ર દેષનું અને ૬ કે ૮ ગુણેનું પણ વર્ણન વિસ્તારથી સમજાવીને નમસ્કાર મંત્રની વ્યાખ્યા શરૂ કરી છે. નમસ્કાર (મંત્રોનું સંક્ષિપ્ત વર્ણન અહીં શરૂઆતમાં નમસ્કાર સૂત્રના ઉત્પત્તિ, નિક્ષેપ, પદ, પદાર્થ વગેરે દ્વારેનું વર્ણન કરીને આપણાદિ પાંચ પ્રકારની પ્રરૂપણ કરી છે. પછી “નમો અર્દિતા છે અહીં કહેલા અરિ શબ્દથી રાગદ્વેષ-કષાયાદિનું સ્વરૂપ અને કષાય શબ્દના નિક્ષેપ, Page #576 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) પર૭ તથા પરીષહ ઉપસર્ગોની બીના, તેમ જ “અહંન શબ્દની નિરૂક્તિ, તેમને નમસ્કાર કરવાનું ફલ વગેરે બીના સ્પષ્ટ સમજાવીને “નમો સિદ્ધાળં” આ પદમાંના સિદ્ધપદના ૧૧ નિક્ષેપાનું વર્ણન કરતાં અનુક્રમે કર્મને અને શિલ્પનો ભેદ (તે બેમાં તફાવત) અને આ અવસરે કેકાસાદિનાં દાતા, તથા વિદ્યામાં અને મંત્રમાં ફરક, આર્ય ખપૂટાચાર્યાદિના દૃષ્ટાંત આપીને સમજાવ્યો છે. પછી ગસિદ્ધના વર્ણનમાં આર્ય સમિતસૂરિનું, અને આગમાંસદ્ધના વર્ણનમાં શ્રીગૌતમ સ્વામી ગણધરનું, તથા અર્થ (દ્રવ્ય, ધન) સિદ્ધાદિના વર્ણનમાં મહા કંજૂશ મમ્મણ શેઠ વગેરેનાં દષ્ટાંતે કહીને અનુક્રમે બુદ્ધિસિદ્ધનું લક્ષણ, અને બુદ્ધિના ચાર ભેદો દષ્ટાંતે દઈને વિસ્તારથી સમજાવ્યા છે. પછી ત:સિદ્ધના વર્ણનમાં દઢપ્રહારી ચેરનું દષ્ટાંત જણાવીને સિદ્ધ ' શબ્દની નિરૂક્તિ, અને સમુદ્રઘાતની તથા શૈલેશી અવસ્થાની બીના, તેમ જ સિદ્ધની ઊર્ધ્વગતિ થવામાં તુંબડા વગેરેનાં દાંત વર્ણવ્યા છે. પછી સિદ્ધની અલોકમાં ગતિ ન થવાનું કારણ, અને સિદ્ધશિલાનું વર્ણન, તથા સિદ્ધની અવગાહના, તેમ જ દેશ-પ્રદેશની સ્પર્શના, વગેરે હકીકતો કહીને સિદ્ધનાં લક્ષણ અને સુખ, તથા એકાર્ષિક ૮ શબ્દો, તેમ જ તેમને નમસ્કાર કરવાનું ફલ વિસ્તારથી સમજાવ્યું છે. પછી ક્રમસર આચાર્યપદના, ને ઉપાધ્યાયપદના ચાર ચાર નિક્ષેપાનું અને તે બંનેનું સ્વરૂપ વગેરે બીના કહીને તે જ પદ્ધતિએ સાધુપદનું વર્ણન કર્યું છે. પછી અરિહંતાદિ પાંચ સંખ્યાની અને ક્રમની બાબતમાં શંકા અને સમાધાનનું તથા નમસ્કારના પ્રોજન અને ફલ વગેરેનું વર્ણન ત્રિદંડી વગેરેનાં દૃષ્ટાંત આપીને વિસ્તારથી કર્યું છે. આ રીતે નમસ્કારમંત્રની વ્યાખ્યા પૂરી થઈ. શ્રી સામાયિક (કરેમિ ભંતે) સૂત્રનું ટૂંક વર્ણન અહીં શરૂઆતમાં કહ્યું કે શ્રીનંદીજીના અને અનુગદ્વાર સૂત્રના ઉપદઘાતોને પ્રસ્તાવનાઓને) જાણી નવકાર બોલીને “કરેમિ ભંતે !” સૂત્રને ઉચ્ચાર કરવો. અહીં મૂલ સામાયિક સૂત્ર કહીને ક્રમસર તેનાં (૧) કરણ, (૨) ભયાંત, (૩) સામાયિક, (૪) સ, (૫) જવા લાયક સાવદ્યોગ (૬) પ્રત્યાખ્યાન, (૭) યાવજવ, (૮) ત્રિવિધ, આ દરેક પાનું સ્પષ્ટ સ્વરૂપ સમજાવીને “કરણ પદના ૬ નિક્ષેપા જણાવ્યા છે. તેમાં દ્રવ્યકરણાદિ ૪ કરણનું સ્વરૂપ, અને ઉદ્દેશ સમુદેશ ને અનુજ્ઞાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે. પછી અનુક્રમે સામાયિકના એકાર્થિક (પર્યાયવાચી શબ્દો, અને સામાયિકને ક7 (આત્મા) કર્મ (સામાયિક) અને કરણ (આતમા )નું સ્વરૂપ, તથા સર્વ પદના નિક્ષેપ, તેમ જ ત્યાગ કરવા લાયક ક્રોધાદિનું વર્ણન કરીને કહ્યું છે કે “સમ્યકત્વ વગેરે ? પ્રશસ્ત યોગ કહેવાય. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને પ્રત્યાખ્યાન શબ્દના ૬ નિક્ષેપ અને યાવજીવ શબ્દનો અર્થ તથા જીવ શબ્દના નિક્ષેપ તેમ જ તિવા ? Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ શ્રીવિજયપઘસૂરીશ્વરકુ આ પદનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી કહી છે. પછી દ્રવ્ય પ્રતિક્રમણનું વરૂપ જણાવતાં ક્ષુલ્લક (નાના) શિષ્યનું, અને ભાવ પ્રતિક્રમણનું સ્વરૂપ જણાવતાં મૃગાવતી સાવીજીનું દૃષ્ટાંત કહ્યું છે. પછી દ્રવ્ય નિંદાના વર્ણનમાં ચિતારની દીકરીનું દૃષ્ટાંત આપીને દ્રવ્ય ગહના વર્ણનમાં બ્રાહ્મણનું અને દ્રવ્ય વ્યુત્સર્ગ (દ્રવ્ય કાયોત્સર્ગ)ના વર્ણનમાં શ્રીપ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત કહીને અનુગામનું વર્ણન પૂરું કર્યું છે. છેવટે જ્ઞાનનયનું, ને ક્રિયાનનું સ્વરૂપ કહીને જણાવ્યું છે કે જે જ્ઞાન ક્રિયાને સાધક હોય, તે જ સાધુ કહેવાય. આ રીતે સામાયિક સૂત્રની વ્યાખ્યા પૂરી થઈ, શ્રી ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ સૂત્ર)ને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં “ચતુર્વિશતિ શબ્દના અને સ્તવ' શબ્દના નિક્ષેપ જણાવીને કહ્યું છે કે પુષ્પાદિથી જે પ્રભુની પૂજા કરીએ, તે દ્રવ્યસ્તવ કહેવાય. અને દ્રવ્યપૂજા કર્યા પછી પ્રભુના ગુણેની જે સ્તવના કરીએ, તે ભાવસ્તવ કહેવાય. નિરારંભી સાધુઓને ભાવતવથી કમેનિજર વગેરે ઘણાં લાભ થાય છે, તેથી તેઓ દ્રવ્યસ્તવ ( ફૂલ વગેરેથી પૂજા) કરતા નથી. તથા શ્રાવકેએ દ્રવ્યસ્તવની સાધના કરવી જ જોઈએ. કારણ કે તે તેમની સંસારની રખડપટ્ટી ટાળે છે. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને લોક શબ્દના ૮ નિક્ષેપા અને લેક શબ્દના એકાર્થિક શબ્દો (પર્યાયવાચક) શબ્દો જણાવ્યા છે. પછી અનુક્રમે કહ્યું છે કે અગ્નિ વગેરે પદાર્થોનો જે પ્રકાશ તે દ્રવ્યઉદ્યોત કહેવાય, અને જે મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન તે ભાવઉદ્યોત કહેવાય. શ્રીજિનેશ્વરો આવા ભાવઉદ્યોતના કરનારા છે. તથા જે મૃતધર્મ અને ચારિત્રધર્મ એ ભાવધર્મ કહેવાય. આ બધી બીના વિસ્તારથી સમજાવીને અનુક્રમે તીર્થ શબ્દના અને કર શબ્દના નિક્ષેપાનું વર્ણન અને જિનનું તથા અહંન શબ્દનું તેમજ કેવલી સ્વરૂપ સ્પષ્ટ જણાવ્યું છે. પછી ચાલુ ચોવીશીના વીશે તીર્થકરોની સ્તુતિ કરીને તે દરેક તીર્થકરના નામનાં સામાન્ય કારણે અને વિશેષ કારણે વર્ણવ્યાં છે. પછી અનુક્રમે જિનેશ્વરના પ્રસાદ, આરોગ્ય, બાધિ અને સમાધિ (આ ચાર પદાર્થો)ની પ્રાર્થના (માંગણી) કરીને નતિ શબ્દના ને કીર્તિ શબ્દના પર્યાયવાચક શબ્દ, અને ઉત્તમ શબ્દની વ્યાખ્યા (જેઓ મિથ્યાત્વ, અજ્ઞાન, અવ્રતરૂપ અંધકાર રહિત હોય, તે તીર્થકર ઉત્તમ કહેવાય) તથા પ્રાર્થનાનું અનિદાનપણું વગેરે બીના જણાવીને કહ્યું છે કે તીર્થકરે તો દયાની લાગણીથી આરોગ્યાદિ લાભને કરનાર ધર્મોપદેશ આપે છે. તે પ્રમાણે વર્તનારા ભક્તિશાલી ભવ્ય છે ભક્તિના પ્રતાપે થયેલાં કર્મોના ક્ષયથી આરોગ્યાદિને પામે છે. આવી ખરી પરિસ્થિતિ (હકીકત) છે. છતાં “હે પ્રભો ! મને આપ આગ્ય વગેરે આપે.” આમ જે ભક્તજન કહે છે, તે ભક્તિના ઉદગાર, વ્યાવહારિક ભાષા તરીકે સમજવા. અને શ્રી તીર્થકરની ભક્તિને નહિ કરનારા જીવોનું Page #578 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને પ્રવચન (કરણાલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) પરસ્ટ ભવિષ્ય સુધરતું નથી, એટલે તેઓ ભવસમુદ્રને તરી શકતા નથી. ચેત્યભક્તિ વગેરેથી પણ વધારે આત્મહિતને કરનારું સંયમ જ છે. આ તમામ બીના વિસ્તારથી વર્ણવીને સિદ્ધિની પ્રાર્થના (હે શ્રી સિદ્ધ ભગવંત! મને સિદ્ધિનાં સુખ આપ. આવી માંગણી)નું વર્ણન કરીને કહ્યું કે કેવલજ્ઞાનથી લોકમાં ને અલોકમાં પ્રકાશ થાય છે, એટલે સિદ્ધ ભગવંતે લેકનું ને અલોકનું સંપૂર્ણ સ્વરૂપ જાણે છે. આ રીતે બીજા આવશ્યક (ચકવીસસ્થવલેગસ્સ સૂત્ર)ને સંક્ષિપ્ત પરિચય પૂરે થયે. ૩. ત્રીજા આવશ્યક (વંદન અધ્યયન)નો રંક પરિચય અહીં શરૂઆતમાં વંદનક શબ્દના ૪ પર્યાયવાચક શબદો, અને “કસ્ય એટલે કોને વંદન કરવું જોઈએ? ” વગેરે ૯ નવ દ્વારેનું સ્વરૂપ, તથા વંદન વગેરેના વર્ણનમાં શુદ્ધક સાધુ વગેરેના દષ્ટાંતે, તેમ જ વંદનીય (વંદના કરવા લાયક) અને અવંદનીયના વર્ણનમાં માલાનું દૃષ્ટાંત વગેરે બીના કહીને જ્ઞાન તીર્થાદિના અધિકાર (વર્ણન)ની સૂચના કરી છે. પછી અનુક્રમે અવંદનીયના પાર્થસ્થ (પાસસ્થા) વગેરે ભેદો, અને પાસસ્થા વગેરેને વંદન કરતાં લાગતા દોષોની બીના, તથા તેના (પાસસ્થા વગેરેના) ચારિત્રને નાશ, તેમ જ તેનું દુર્લભધિપણું જણાવતાં ચંપક (ચાંપાનાં ફૂલ)ની માલા, શકુની, પારગ ને વૈર્ય રનનાં દષ્ટાંતે કહ્યાં છે. એટલે ખરાબ જનની સેબત કરવાથી થતાં નુકસાન જણાવ્યાં છે. પછી ક્રમસર મુનિ વેષની ચર્ચા અને સુવિહિતનાં લક્ષણે કહીને જણાવ્યું છે કે પ્રત્યેકબુદ્ધોનું આલંબન લઈને સ્વછંદી બનેલા જીવો પિતાના ચારિત્રને નાશ કરે છે. ઉભાગની દેશના દેનારા જીવ અદષ્ટવ્ય (રેખવા લાયક નહિ એવા) જાણવા, તથા જે જિનશાસનની અપભ્રાજના કરે, તેને વાંદવામાં ઘણું દષો (ગેરલાભ) છે, તેમ જ જે જિનશાસનની પ્રભાવના કરે છે, તેમને વાંદવામાં કમ નિજા વગેરે ઘણા લાભ છે. આ હકીકત સ્પષ્ટ સમજાવીને અનુક્રમે આચાર્યાદિનું સ્વરૂપ, અને તેમને વાંદવાનો વિધિ, તથા પ્રતિક્રમણ વગેરેમાં કરાતા ધવ વંદન અને અધવ વંદનનું સ્વરૂપ તેમ જ પશ્ચીશ આવશ્યકેનું સ્વરૂપ ફલ વગેરે બીના વિસ્તારથી વણવી છે. પછી અનુક્રમે વંદનના ૩ર દોષો અને તેનું ફલ તથા વિનય ગુણની શ્રેષ્ઠતા જણાવીને વંદનક મૂલ સૂત્રમાંના ઇચ્છા, અનુજ્ઞા, અવગ્રહ વગેરે ૬ શબ્દોના નિક્ષેપ અને સ્વરૂપ તથા ગુરુની આજ્ઞા લઈને અવગ્રહમાં પ્રવેશ કરવાનો વિધિ, તેમ જ શ્રીગુરુ મહારાજના ચરણે વાંદણાં દેતાં શિષ્ય પિતાનું મસ્તક અડાડે, આ તમામ બીના વિસ્તારથી સમજાવી છે. પછી યાત્રા, યાપનીય અને ક્ષા મણનું સ્વરૂપ તથા શિષ્યને વાંદણ દેતાં ગુરુમહારાજ જે વચને કહે, તે વચનનું તેમ જ તે વચનો સાંભલીને શિષ્ય શું કહે ? તે પ્રશ્નોના ઉત્તર વગેરે બીના સ્પષ્ટ સમજાવીને બે વાંદણાં Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત દેવાનું અને બીજા વાંદણામાં “શાવરણમાણ આ પદ નહિ બોલવાનું કારણ તથા વંદનનું ફલ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આ રીતે ત્રીજા વંદનક નામના અધ્યયનનો ટૂંક પરિચય પૂરો થશે. ૪. શ્રી પ્રતિક્રમણ અધ્યયનનો ટૂંક પરિચય અહીં શરૂઆતમાં પ્રતિક્રમણનું અને પ્રતિક્રમક (પ્રતિક્રમણ કરનાર જીવ)નું તથા પ્રતિકાંતવ્ય એટલે પ્રતિક્રમણ કરવાને લાયક દોષોનું સ્વરૂપ, તેમ જ પ્રતિક્રમણ શબ્દના પર્યાયવાચક શબ્દોનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી અનુક્રમે પ્રતિક્રમણ વગેરે ૮ શબ્દોના નિક્ષેપા અને અશ્વ વગેરેના ૬ નિક્ષેપ દષ્ટાંત સાથે જણાવતાં અધિક માસને અંગે આંબાને આપેલા ઉપાલંભ (ઠપકા)ની બીના કહી છે. પછી જણવ્યું છે કે આલોચના કરવાથી આરાધના થાય છે, માટે અજ્ઞાનાદિ કારણે લાગેલા દોષ ગુરુ મહારાજને જરૂર સરલ ભાવે જણાવવા જોઈએ અને તે દોષોની શુદ્ધિને માટે તેમના કહ્યા મુજબ પ્રાયશ્ચિત્તાદિ જરૂર કરવો જોઈએ. આ હકીકત સ્પષ્ટ સમજાવીને અનુક્રમે મારા પ્રતિક્રમણનું સ્વરૂપ, અને ભેદાદિ સહિત અનશનનું સ્વરૂપ તથા મહાવ્રતનું સ્વરૂપ તેમ જ ભાવપ્રતિક્રમણનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. જે મિથ્યાત્વાદિ દોષોનો અથવા તેવા રાષવાળા સંસારનો ત્યાગ કરે તે ભાવપ્રતિક્રમણ કહેવાય, આ હકીકત સ્પષ્ટ સમજાવીને અનુક્રમે (૧) “ચત્તર iારું' સૂત્ર (૨) “વત્તા સ્ત્રોનુત્તમા’ સૂત્ર, (૩) “વત્તા સર” સૂત્ર, (૪) રૂછામિ દિશાનિર્વ, વો તેવો ઇત્યાદિ સૂત્ર, આ ૪ સૂત્રોના અર્થ સમજાવીને (૧) પ્રતિષિદ્ધ (જે કાર્ય કરવાની જિનાજ્ઞા ન હોય તેવા) કાર્યનું કરવું. (૨) સામાયિક જિનપૂજાદિ કાર્યો ન કરવાં, (૩) અશ્રદ્ધા કરવી, (૪) વિપરીત પ્રરૂપણા કરવી. પ્રતિક્રમણ કરવાનાં આ મુખ્ય ચાર કારણે સ્પષ્ટ સમજાવ્યાં છે. પછી અનુક્રમે ૧, ઇચ્છામિ પડિકમિઉં, ઇરિયા, વગેરે સુત્રનો અર્થ કહીને પગામ સઝાયને અર્થ વિસ્તારથી સમજાવ્યો છે. તેમાં અનુક્રમે અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અનાચારનું સ્વરૂપ, અને ત્રણ ગુપ્તિના અને ત્રણ દંડના દષ્ટાંત, તથા ત્રણ ગારવના વર્ણનમાં મંગ્વાચાર્યનું દષ્ટાંત, તેમ જ જ્ઞાનાદિની પ્રત્યુનીકતા વગેરેનું વર્ણન કરી વિકથાનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. અહીં શ્રમણ સૂત્રના વિવરણમાં ચાર ધ્યાનનું સ્વરૂપ જણાવતાં ધાનશતકવર્ણવ્યું છે. તેમાં શરૂઆતમાં મંગલ અને પ્રતિજ્ઞાની બીના કહીને અનુક્રમે યોગીશ્વરનું સ્વરૂપ, તથા દયાનનું ને ચિત્તભાવના, અનુપ્રેક્ષા, ચિંતાનાં લક્ષણે તેમ જ સ્વરૂપ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે ધ્યાનની સ્થિતિ તેમ જ ચિતામાં અને ધ્યાનમાં તફાવત, અને ધ્યાન સંતાન (દયાન સંતતિ-ધ્યાનની ધારા) Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) સ્વરૂ૫, તથા ધ્યાનના ભેદ, તેનું ફલ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. ત્યાર પછી સંસારને વધારનાર આર્તધ્યાનના ભેદો, અને પ્રશસ્ત આલંબનને સેવનાર મુનિમાં તેને અભાવ, તથા તેના (આધ્યાનના) સ્વામી કહીને જણાવ્યું છે કે આ આdધ્યાન સંસારમાં રઝળાવનારું અને લશ્યાનું નિમિત્ત કારણ છે. પછી રૌદ્ર સ્થાનના ભેદ, સ્વામી વગેરે બીના કહીને ધર્મધ્યાનનું સ્વરૂપ વર્ણવતાં તેની ભાવના અને તેને લાયક દેશ, કાલ તથા આસન, તેમ જ આલંબન વગેરેનું સ્વરૂપ કહીને ધર્મધ્યાનના ધ્યાતા, ધ્યાન કરવા લાયક પદાર્થ અને અનુપ્રેક્ષા, તથા ફલ તેમ જ તેની પ્રશસ્ત લેગ્યામાં નિમિત્તતા વગેરે હકીકતો વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર જ્ઞાનાદિની ભાવના અને ધર્મધ્યાનના સ્થાન, કાલ, આસન, તથા તેનાં વાચના વગેરે આલંબને, તેમ જ આજ્ઞાવિચય, વિપાકવચય વગેરે ૪ ભેદે વર્ણવતાં રાગાદિથી થતા ગેરલાભ, અને કર્મપ્રદેશના વિચાર, તથા લોકના સ્વરૂપની વિચારણું (તેમાં ઊર્થે લોકાદિનાં લક્ષણ સંસ્થાન વગેરે) તેમ જ જીવનાં લક્ષણ વગેરે વિસ્તારથી જણાવ્યાં છે. પછી કહ્યું છે કે વ્રતની સાધના રૂપ વહાણથી સંસાર સમુદ્રને તરી શકાય છે. આવું જે વિચારવું તે પણ એક પ્રકારનું ધર્મધ્યાન જ છે. કષાયાદિને ક્ષય કે ઉપશમ કરનારા જ ધર્મધાનના સ્વામી (ધ્યાતા) અને પૂર્વધરે અને કેવલી ભગવંત શુકલ દાનના સ્વામી જાણવા. ધ્યાન પૂરું થાય, ત્યારે બાર ભાવના ભાવવી જોઈએ. તેમ જ દઢ શ્રદ્ધા વગેરે ગુણે જોઈને ધર્મધ્યાનાદિને નિર્ણય થઈ શકે છે, તેથી ધર્મધ્યાનાદિનાં શ્રદ્ધા વગેરે લિંગ (ચિહ) કહ્યાં છે. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને કહ્યું કે શુકલ યાનનાં ક્ષમા વગેરે આલંબનો છે, અહિંસા વગેરે લિંગ (ચિહ્ન) છે, અને કેવલી ભગવંતને શુકલધ્યાનના છેલ્લા બે ભેદો ધ્યાવવાના બાકી છે. આ બીના સ્પષ્ટ સમજાવી ગનિરોધ, અને આશ્રવઠારાદિની અનુપ્રેક્ષા તથા શુકલેશ્યાનું સ્વરૂપ, તેમ જ ધર્મધ્યાનમાં અને શુકલધ્યાનનાં ફલ વિસ્તારથી વર્ણવ્યાં છે. આ રીતે ધ્યાનશતકને સંક્ષિપ્ત પરિચય પૂરે થયે, દયાનશતક પૂરું થયા બાદ ક્રમસર પાંચ ક્રિયાનું ને શબ્દાદિ પાંચ કામગુણનું વર્ણન કરીને ઈર્યાસમિતિ વગેરે પાંચે સમિતિનું સ્વરૂપ દષ્ટાંત આપીને વિસ્તારથી સમજાવ્યું છે. પછી નિયુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામી મહારાજે પારિષ્ઠાપનિકા સમિતિનું સ્વરૂપ જણાવતાં સાધુ સાધ્વી કાલધર્મ પામે ત્યારે તે વખતે કરવા લાયક વિધિ અને પ્રતિલેખના વગેરે ૧૬ દ્વારેનું વર્ણન, તથા મહાÚડિલની પડિલેહણાનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે, પછી અનુક્રમે (૧) ૬ જીવ નિકાયનું સ્વરૂપ જણાવી (૨) ૬ લેશ્યાનું સ્વરૂપ જણાવતાં જાંબુ ખાનારા જીવોનું ને ગામને લૂંટવા નીકળેલા ૬ પુરુષોનું દૃષ્ટાંત સમજાવ્યું છે. (૩) તે પછી ૭ ભય અને ૮ મદ, (૪) નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ, (૫) યતિધર્મના ૧૦ ભેદો, (૬) શ્રાવકની ૧૧ પ્રતિમાઓ, (૭) ૧૨ સાધુની પ્રતિમાઓ, Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત (૮) ૧૩ ક્રિયાનાં સ્થાના, (૯) જીવના ૧૪ ભેદ્યા, (૧૦) ૧૪ ગુણસ્થાનકા, (૧૧) ૧૫ પરમાધામીએ, (૧૨) સૂત્રકૃતાંગનાં ૧૬ અધ્યયના, (૧૩) સંયમના ૧૭ બેટ્ટા, (૧૪) અબ્રહ્મ ( મૈથુન )ના ૧૮ ભેઢા, (૧૫) જ્ઞાતાસૂત્રનાં ૧૯ અધ્યયના, (૧૬) અસમાધિનાં ૨૦ કારણેા, (૧૭) એ રીતે ૨૧ શખલદાષાનુ' વર્ણન, (૧૮) ૨૨ પરીષહેા, (૧૯) સૂત્રકૃતાંગનાં પુ`ડરીક અધ્યયન વગેરે ૨૩ અધ્યયના, (૨૦) ૨૪ તીર્થંકરા, (૨૧) પાંચ મહાત્રાની ૨૫ ભાવનાઆ, (૨૨) દશાશ્રુતસ્કંધાદિના ર૬ ઉદ્દેશાઓ, (૨૩) સાધુના ૨૭ ગુણા, (૨૪) આચાર્ પ્રકલ્પ ( નિશીથ સૂત્ર)ના ૨૮ ઉદ્દેશાઓ, (૨૫) ૨૯ પાપશ્રુતના ભેદા, (૨૬) મેહુનીયનાં ૩૦ સ્થાના ( કારણેા ) (૨૭) એ રીતે સિદ્ધ ભગવતના ૩૧ ગુણે, આ તમામ પદાર્થોનું સ્વરૂપ વગેરે શ્રીના વિસ્તારથી સમજાવી છે. પછી આલેાચના વગેરે કર યાગસંગ્રહનુ વર્ણન કરતાં અ‰ન, દૃઢમિત્ર, ધર્માષ વગેરેનાં દૃષ્ટાંતા જણાવ્યાં છે. અહી શિક્ષાના વનમાં શ્રીસ્થૂલિભદ્રજીનું દૃષ્ટાંત કહ્યું છે. અને આર્જવ ( સરલતા ) ગુણના વર્ણનમાં અંગઋષિનું, તથા સમ્યક્ત્વ ગુણના વનમાં વિમલ અને પ્રભાકરનાં દૃષ્ટાંતા જણાવ્યાં છે. તેમજ સુવ્રત ઋષિનું દૃષ્ટાંત આપીને સમાધિનું સ્વરૂપ સમજાવ્યુ` છે, અને વારત્રક ઋષિના દૃષ્ટાંત સંવેગ ગુણનું સ્વરૂપ જણાવ્યુ` છે. તથા નશ્રીનું દૃષ્ટાંત આપીને સંવરભાવનું વર્ણન કર્યુ છે. તેમ જ દેવલાસુતનું દૃષ્ટાંત આપીને વૈરાગ્યનું સ્વરૂપ સમજાવ્યુ છે. વળી કાચાસના વનમાં પ્રત્યેક યુદ્ધોનાં દૃષ્ટાંતા કહ્યાં છે. અહીં સરલતાના ગુણા, અને વક્રતાના દાષા વગેરે મીના કહીને છેવટે મરૂદેવી માતાનુ દૃષ્ટાંત આપીને આરાધનાનું સ્વરૂપ વિસ્તારથી વર્ણ વ્યુ` છે. પછી ૩૩ આશાતના ( અરિહંતની આશાતના વગેરે ) નું સ્વરૂપ જણાવીને કહ્યું છે કે અન્યધમી આમાંના કેટલાએક અન્ય ધી આ એમ માને છે કે બ્રહ્માએ લાકને બનાવ્યા છે, અથવા પ્રકૃતિ-પુરૂષરૂપ લેાક છે. આ પદ્ભુતનું ખંડન કરીને શ્રીજિનેશ્વર વે લેાકનુ જેવું સ્વરૂપ વર્ણવ્યું છે, તે ક્રૂ'કામાં સ્પષ્ટ સમજાવ્યુ છે. તથા અંતે શ્રુતજ્ઞાનની વ્યાવિદ્ધ વગેરે ૧૪ આશાતનાનુ` સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યુ છે. પછી અસ્વાધ્યાય ( અસજ્ઝાય )ની બીના વર્ણવતાં તેના પાંચ ભેઢા, અને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી ત્યાગ કરવા લાયક મહિકા ( ધૂમસ) સચિત્ત રજ વગેરેની બીના, ઉપનય (ઘટના) સાથે પાંચ પુરૂષાનું દૃષ્ટાંત દઈને સમજાવીને ક્રમસર મહિકાદિનું સ્વરૂપ, અને જ્યારે સયમને ખલેલ પહેાંચાડનારી અસજ્ઝાય હાય, ત્યારે પાલવા લાયક યતના ( જયણા )નું સ્વરૂપ સમજાવીને પાંશુ વગેરેનું સ્વરૂપ અને ચૈત્ર માસની ઓળીના અસ્વાધ્યાયની તથા કાયાસની બીના તેમજ ગંધવ નગરાઢિ રૂપ ‘ સાદ્દિવ્ય ’ અસ્વાધ્યાયની હકીકત વગેરે મીના સ્પષ્ટ જણાવી છે. પછી ગ્રહણની અસાયના કાલ, અને અકાલે સજ્ઝાય કરવાથી થતા ઢાષો ( નુકસાન ), તથા મૃતકની તેમ જ લેાહીની અસાયના કાલ વગેરે બીના વિસ્તારથી જણાવી છે. પછી જમીન ઉપર પડતાં ઇંડુ ફૂટે તે તે વખતે કરવા લાયક વિધિ Page #582 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કર્ણાવલી (શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય ) પ૩૩ અને પ્રમાણથી અસન્નયની સિદ્ધિ (સાબિતી), તથા જરાયુની ૩ પૌરૂષી (૩ પહેાર) અસજ્ઝાય, તેમ જ લાહીના સ્પર્શ થતાં અસજ્ઝાયને! કાલ વગેરે ીના સ્પષ્ટ વર્ણવી છે. પછી ઋતુ (માસિક)ની અસજ્ઝાય ૩ દ્વિવસ કહીને મનુષ્યના રુધિરાદિની ને જન્મ મરણની તથા દાંત-હાડકાં વગેરેની અસજ્ઝાયનું પ્રમાણ તેમજ મૃતકને લઈ જવાના વિધિ વગેરે બીના ક્રમસર્ સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે કાલગ્રહણના વિધિ જણાવતાં કાલપ્રતિલેખનાનું સ્વરૂપ અને કાલગ્રાહી મુનિના ગુણા, તથા સજ્ઝાય પદ્માવવાના વિધિ, તેમજ ઉકાદિની અસજ્ઝાયનું પ્રમાણ વગેરે હકીકત વિસ્તારથી વર્ણવી છે. પછી કાલગ્રહણ લેવાના સમયે તારા જોવાની મીના અને કાલગ્રહુણના કાલનું પ્રમાણ, તથા કાલગ્રહણ લેવામાં ભૂલ થતાં નવ વાર લેવાની ીના, વગેરે હકીકત વિસ્તાથી સમજાવીને પ્રવચનનું ને શ્રદ્ધાનાદિનું વર્ણન કરીને અસયમાદિને તજવાની હકીકત વિસ્તારથી કહી છે, અંતે મુનિવંદન સૂત્ર (અઠ્ઠાઇજ઼ેસુ સૂત્ર)ના અર્થ સમજાવતાં ૧૮૦૦૦ થીલાંગાની બીના અને સર્વ જીવોને ખમાવવાની મીના સ્પષ્ટ સમજાવી છે, આ રીતે પ્રતિક્રમણ-અધ્યયનના સક્ષિપ્ત પરિચય પૂરા થયા. ૫. પાંચમો કાર્યાત્સગ અધ્યયનના ટ્રૅક પરિચય અહીં શરૂઆતમાં પ્રાયશ્ચિત્તના દશ બેટ્ઠાનું સ્વરૂપ ત્રણ (ગૂમડાં; ઘા)નું દૃષ્ટાંત આપીને સમજાવ્યું છે, પછી કાયાત્સગ શબ્દના નિક્ષેપા અને પર્યાયવાચક શબ્દો વગેરે ૧૧ દ્વારાનુ સ્વરૂપ વિસ્તારથી કહીને કાર્યાત્મ પદમાંના કાય શબ્દના અને ઉત્સગ શબ્દના નિક્ષેપાતુ વર્ણન કરતાં જણાવ્યુ` છે કે તૈજસ કામ્હણ શરીર એ ગતિકાય કહેવાય, અને જીનિકાય એ નિકાયકાય કહેવાય. આ પ્રસ`ગે દ્રવ્યકાયને અંગે જરૂરી ચર્ચા કરીને કહ્યું છે કે જે પદાર્થાના સમુદાય તે પર્યાંયકાય કહેવાય, અને જે કાવડ (જે ડાળીના આકારે હાય છે) તે ભારકાય કહેવાય. આ હકીકત વિસ્તારથી જણાવીને અનુક્રમે કાયશબ્દના પર્યાયવાચક શબ્દા અને ઉત્સ` શબ્દમાં નિક્ષેપાના વિચારો, તથા કાચાસના ગુણા (તે કરવાથી થતા લાભ), તેમ જ યાનનું લક્ષણ અને કુલ તથા ધ્યાનનું સ્થાન વગેરેનું વર્ણન વિસ્તારથી સમજાવ્યું છે, પછી અનુક્રમે ભંગિક શ્રુતમાં ત્રણ પ્રકારના ધ્યાનનું સ્વરૂપ, અને ધ્યાનમાં તથા ચિત્તમાં તફાવત વગેરે હકીકત સ્પષ્ટ સમજાવીને ‘ ફ્ન્છામિ મિાફ્સનું, તમ ઉત્તરીળાં, અન્નથ૦' આ સૂત્રેાના વિવરણમાં દિવસમાં લાગેલા અતિચારોની ચિંતવના અને મિથ્યાદુષ્કૃત શબ્દના અક્ષરા, તથા ઉત્તર પ્રાયશ્ચિત્તાદિની વ્યાખ્યા, તેમજ ઉચ્છ્વાસાદિને નહિ રોકવાની મીના વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યુ છે. પછી વાત નિસર્ગાદિ કારણે કરવા લાયક જયણાની મીના અને અગ્નિ વગેરેના આગારીનું સ્વરૂપ, તથા સૂર્યના પ્રકાશવાળા સ્થલે ભૂમીને Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પૂજીને યોગ્ય કાલે કાઉસ્સગ્ન કરવાનો તેમ જ પ્રતિક્રમણનો વિધિ જણાવીને “રડ્યો દંત” સૂત્રનો અને શ્રુતસ્તવ (પુરવણવપરીવ) સૂત્રના તથા સિદ્ધસ્તવ (સિદ્ધાનં વુધ્ધાનં) સૂત્રને, તેમ જ શ્રી વર્ધમાન સ્વામીની ત્રણ બે (નડતુ વર્ધમાનાય)ને અર્થ સમજાવ્યા છે. પછી અનુક્રમે ૬ માસી તપ ચિંતવવાનો વિધિ અને ખામણાં કરવાના પ્રસંગે ગુરુ મહારાજ જે વચને કહે, તેની બીના તથા ક્ષામણું સૂત્રને અર્થ, તેમ જ પાક્ષિક ક્ષામણાના સૂત્રોના અથ વગેરે હકીકતો સ્પષ્ટ સમજાવીને ચોમાસી પ્રતિકમણાદિમાં ક્ષેત્ર દેવતાના કાયોત્સર્ગાદિનું સ્વરૂપ અને દૈવસિકાદિ પ્રતિક્રમણોના કાયોસર્ગનું પ્રમાણ તથા કાઉસગ્ન કરવાનાં કારણે, તેમજ ઉછૂવાસનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર કાઉસગ્ન કરવાનો વિધિ, અને કાઉસ્સગ કરતાં તજવાના (નહિ લગાડવાના) ૧૯ દેનું વર્ણન કરતાં જણાવ્યું છે કે શત્રુમાં ને મિત્રમાં સમતાભાવને ધારણ કરનાર અને ઉપસર્ગને સહન કરનાર ભવ્ય જીવ શુદ્ધ કાઉસ્સગ્ન કરી શકે છે. આ વાત સુભદ્રા સાવી વગેરેનાં દૃષ્ટાંત આપીને સ્પષ્ટ સમજાવી છે. પછી કાઉસગ્ગના પ્રતાપે થતા કર્મનાશની બીના જણાવતાં કરવત અને તેનાથી લહેરાતા લાકડાનું દૃષ્ટાંત કહીને છેવટે કાયોત્સર્ગમાં ભાવવા લાયક ભાવનાનું વર્ણન કર્યું છે. અહીં કાયોત્સર્ગ અધ્યયનનો ટૂંક પરિચય પૂરો થયે, ૬. શ્રી પ્રત્યાખ્યાન અધ્યયનનો રંક પરિચય અહીં શરૂઆતમાં (૧) પ્રત્યાખ્યાન, (૨) પ્રત્યાખ્યાનને કરનાર છવ, (૩) જેનું પ્રત્યાખ્યાન કરવાનું છે તે પ્રત્યાખ્યય પદાર્થો. આ ત્રણેનું સ્વરૂપ જણાવીને (૧) પર્ષદ (૨) કહેવાનો વિધિ, (૩) અને ફળ સ્વરૂપ દ્વારેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી પ્રત્યાખ્યાન શબ્દના ૬ નિક્ષેપાનું સ્વરૂપ જણાવવાના પ્રસંગે રાજપુત્રીનું દષ્ટાંત તથા મૂલ ગુણેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી અનુક્રમે શ્રાવકના ભેદો, અને અણુવતોના ભાંગા, તથા અતિચાર સહિત સમ્યકુવના આલાવાનું વર્ણન કરતાં કાર્તિક શેઠ વગેરેનાં દદાતિ કહ્યાં છે. અને અતિચારનું સ્વરૂપ જણાવતાં દુર્ગધિકા નારી વગેરેનાં દૃષ્ટાંત કહ્યાં છે. પછી શ્રાવકનાં બાર વ્રતોમાં અતિચાર સહિત પાંચ અણુવ્રતનું સ્વરૂપ કેકણ દેશને વાણિયે, પરિવ્રાજક, ગોષ્ઠી શ્રાવક, વગેરેનાં દૃષ્ટાંત આપીને સ્પષ્ટ સમજાવીને અનુક્રમે ત્રણ ગુણવ્રતોનું, અને ચાર શિક્ષાવ્રતનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. તેમાં દરેક વ્રતના અતિચારોની બીના અને કર્માદાનની બીના તથા અણુવ્રતાદિને કાલ, તેમ જ સમ્યકત્વના ભેદ અને શ્રાવકની ૧૧ પ્રતિમાનું તથા સલેખનાના અતિચારોનું વર્ણન પણ સ્પષ્ટ સમજાવ્યું છે. આ રીતે શ્રાવકના મૂલ Page #584 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૫૩૫ ગુણાનુ વર્ણન કરીને ઉત્તર ગુણાનું વર્ણન કરતાં પ્રત્યાખ્યાનના (૧) અનાગત પ્રત્યાખ્યાન, (ર) અતિક્રાંત પ્રત્યાખ્યાન વગેરે ૧૦ ભેદ્યાનુ સ્વરૂપ વિસ્તારથી સમજાવતાં કહ્યું છે કે જે અંગુષ્ઠ પ્રત્યાખ્યાન, મુષ્ટિ પ્રત્યાખ્યાન વગેરે પ્રત્યાખ્યાના તે સંકેત પ્રત્યા ખ્યાન કહેવાય અને જે પૌરૂષી વગેરેનાં પ્રત્યાખ્યાના તે અદ્ધા પ્રત્યાખ્યાન કહેવાય. આ તમામ મીના વિસ્તારથી સમજાવીને ૬ શુદ્ધિનું અને શ્રદ્ધાન વગેરેનું સ્વરૂપ તથા નાકારશીના પ્રત્યાખ્યાનનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. પછી કહ્યું છે કે શબ્દ કરતાં મનના ભાવ એ વધારે પ્રમાણભૂત ગણાય છે. એટલે પ્રત્યાખ્યાન લેતાં તે લેનારના મનમાં જે પ્રત્યાખ્યાન લેવાની ભાવના હેાય, તે જ પ્રત્યાખ્યાન તેણે લીધું કહેવાય. અશ્રવણ (નહિ સાંભળવુ) વગેરે કારણેામાંના કોઈ પણ કારણથી પ્રત્યાખ્યાનના દેનારા શ્રી ગુરુ મહુારાજ વગેરે કદાચ બીજુ પ્રત્યાખ્યાન આપે, તેા પણ પ્રત્યાખ્યાનના લેનારને તે કરવાનું હોય જ નહિ. કારણ કે તે આપેલા પ્રત્યાખ્યાનને કરવાની ભાવના જ પ્રત્યાખ્યાન લેનાર ભવ્ય જીવના મનમાં વત્ત`તી નથી. માટે જ પ્રત્યાખ્યાન ભાષ્યમાં શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે કે વલોથિ વમાળે, ન માળ યંન્નઇના ” એટલે પ્રત્યાખ્યાનને લેનારા ભવ્ય જીવાના ઉપયોગ એ જ પ્રમાણ તરીકે ગણાય, પણ શબ્દની સ્ખલના (ફેરફારી) એ પ્રમાણભૂત (વાજમી ) ગણાય જ નહિ. આ હુકીકત વિસ્તારથી કહીને ? જપ્તિયં, ૨ પાટિય, રૂ મોËિ, છ તીથૅ, ધ ટ્ટિય, ૬ ઝાચિં, આ ૬ પાના સ્પા સમજાવ્યા છે. પછી અનુક્રમે પ્રત્યાખ્યાનનું ફૂલ ( આશ્રવ દ્વારાને રોકવા વગેરેથી માંડીને અંતે માક્ષરૂપલ) અને પ્રત્યાખ્યાનના આગારાની ીના તથા પૌરૂષી ( પારસી )ના અને એકાશન (એકાસણાં )ના પ્રત્યાખ્યાનનું સ્વરૂપ તેમ જ વિકૃતિ (વિગઈ)ના, તથા અભિગ્રહના ભેદ્યા વગેરે હકીકત સ્પષ્ટ સમજાવીને વિગઈના પ્રત્યાખ્યાનમાં આવતા આઠ અને નવ આગાર નુ સ્થાન (એટલે આઠ આગારે કારે એલાય ? ને નવ આગારા કયારે ખેલાય ? આ હકીકત ) અને નીવી (નિવિકૃતિક)ના પ્રત્યાખ્યાનનું સ્વરૂપ તથા આયખિલના ભેદ્યા, તેમ જ નીવિયાતા વગેરેના ને પારિષ્ઠાપનિકાના વિચાર વગેરેનું વણ ન વિસ્તારથી કર્યુ છે. પછી અનુક્રમે પારિષ્ટાનિકા ( પરઠવવા લાયક પદ્યાર્થીને પરઠવવા )ના વિધિ, અને પ્રત્યાખ્યાનને લેનારા વે અને આપનારા ગુરુમહારાજ વગેરે અને પ્રત્યાખ્યાનના સ્વરૂપના જાણકાર હાય તા પ્રત્યાખ્યાનના લેનાર જીવનું પ્રત્યાખ્યાન શુદ્ધ કહેવાય છે. અહીં પ્રત્યાખ્યાનના લેનાર જીવ જાણકાર ન હેાય, પણ દેનાર ગુરુ વગેરે જાણકાર હોય. આ બીજો ભાંગા જાણવા. તથા દેનાર ગુરુ વગેરે જાણકાર ન હોય, પણ લેનાર જીવ જાણકાર હાય. આ ત્રીજો ભાંગેગા જાણવા, તેમ જ લેનાર અને દેનાર, અને જાણકાર ન હેાય. આ ચેાથા ભાંગા જાણવે. આ રીતે પ્રત્યાખ્યાનના લેનારની ને દૈનારની ચભ’ગી સ્પષ્ટ સમજાવીને પ્રત્યાખ્યાનના કરનારનુ ને દૈનાર ગુરુ મહારાજ વગેરેનું સ્વરૂપ Page #585 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત વિસ્તારથી જણાવ્યું છે, પછી ક્રમસર પ્રત્યાખ્યેય (દ્રવ્યથી પ્રત્યાખ્યાન કરવા લાયક અાન વગેરે, અને ભાવથી મિથ્યાત્વ વગેરે)નું સ્વરૂપ, અને પાના (૧) ઉપસ્થિત પદ્મા, (ર) વિનીત પઢા, (૩)અવ્યાક્ષિસ પ`દા, (૪) ઉપયુક્ત પદ્મા. આ ચાર ભેદ્યાનું સ્વરૂપ, તથા આજ્ઞાથી માનવા લાયક ‘ આજ્ઞાગ્રાહ્ય ’ પદ્મા'ની તેમ જ દૃષ્ટાંતથી જાણવા લાયક પદાર્થની મીના સમજાવીને ધમ્મિલનું અને દામન્નકનું દૃષ્ટાંત આપીને પ્રત્યાખ્યાનના લેતું વર્ણન કરતાં તેનું અંતિમ ફલ-મેાક્ષ મળે એમ કહ્યું છે. છેવટે જ્ઞાનનયની અને ક્રિયાનયની ચર્ચા જણાવીને સમજાવ્યુ` છે કે પરમ ઉલ્લાસથી જ્ઞાન ક્રિયાના સાત્ત્વિક આરાધક એવા જે આત્મા તે જ સાધુ કહેવાય. ॥ શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય પૂરો થયેા ॥ 5 5 5 ॥ શ્રી જૈન પ્રવચન કરણાવલીના બાવીશમા પ્રકાશ પૂર્ણ થયા !! LE E Page #586 -------------------------------------------------------------------------- ________________ । ત્રેવીશમા પ્રકાશ ।। ૫ શ્રી એધ નિયુક્તિના ટ્રૅક પરિચય ॥ । આર્યાં। सामण्णा मुणिचरिया, सतहि दारेहि जीइ पण्णत्ता ॥ सा भद्दबाहुरइया, विष्णेया મોહનિવ્રુત્તી ।। ૭૨ ।। तीए परिचयलेसं, वुच्छं ओहेण समणदिणचरिया || वृत्ता सामण्णत्थो, इहोहसदो तहेवेसा . ૨૭૨ || अस्थि पसामावस्य - णिज्जुत्तीए जो तयत्थुत्ती || संखित्तत्थण्णत्थोऽ-वि भासिओ पुव्विवरगुरुणा ।। १७४ ।। चरण-करण - पडिलेहण-विडोवहिणाययणचायपडिसेवा ।। आलोयणा विसुद्धी, છું માસનુળીયો ।। ૧૭૧ / चरण करणाणुओग - पाहण्णमिमीइ जेण चरणत्थं । અનુયોગતિનું સમળો-વાળિીયો નિવ્રુત્તી ॥ ૨૭૬ 1 શબ્દા—હવે હું આ શ્રી જૈન પ્રવચન કિરણાવલીના ત્રેવીશમા પ્રકાશમાં શ્રી આદ્ય નિયુક્તિના પરિચય ટૂંકામાં કહીશ, જે ( નિયુક્તિ )માં પ્રતિલેખન (વસ્ત્રાદિની પડિલેહણા ) દ્વાર વગેરે સાત દ્વારાનુ વર્ણન કરવા પૂર્વક મુનિચર્યા (શ્રમણજીવનના નયમા; સુનિધમ ) સામાન્યથી જણાવી છે, તે એથનિયુÖક્તિ કહેવાય. ચૌદપૂર્વી શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે આા (આદ્યનિયુક્તિ)ની રચના કરી છે. આ શ્રીએનિયુક્તિને અંગે જાણવા જેવી બીજી મીના એ પણ છે કે અહીં એવથી એટલે સામાન્યથી સાધુસાધ્વીની દિનચર્યાનું વર્ણન કર્યું' છે, તેથી પણ એનિયુક્તિ કહેવાય છે, આદ્ય શબ્દના 6 સામાન્ય અર્થ થાય છે. તથા અહીં શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં કહેલી અને ન કહેલી ઘણી બીના વિસ્તારથી સમજાવી છે. તેથી આ આક્ષનિયુક્તિને ૬ સક્ષિપ્ત આવશ્યકનિયુક્તિ ” પણ કહી શકાય. ૧૭૨-૧૭૩-૧૭૪, આ શ્રી મેઘ નિયુક્તિમાં ચરણસિત્તરીની, તે કરસત્તરીની મીના કહી છે. એટલે સાત દ્વારાનુ વન વિસ્તારથી કહ્યુ`" છે, તે ૭ દ્વારાનાં નામ આ પ્રમાણે જાણવાં : (૧) પ્રતિલેખના દ્વાર, Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શ્રી વિજયપધસૂરીશ્વરકૃત (૨) પિંડદ્વાર, (૩) ઉપધિદ્વાર, (૪) અનાયતન વજન દ્વાર, (૫) પ્રતિસેવા દ્વાર, (૬) આલોચના દ્વાર, (૭) વિશુદ્ધિ દ્વાર. આ ૭ બાબતો અહીં વિસ્તારથી કહેવાની છે. આ ઘનિર્યુક્તિના અર્થના વિવરણરૂપ સાધનો બે છે. (૧) ભાષ્ય, (૨) ચૂર્ણિ. તેમાં આનું ભાષ્ય સપૂર્ણ મળી શકતું નથી. તેની કેટલીક ગાથાઓ અણસમજુ લેખકાદિએ નિર્યુક્તિમાં ભેળવી દીધી છે. ચૂર્ણિ છે ખરી, પણ તે છપાઈ નથી. ૧૭૫. આ શ્રી ઘનિયુક્તિમાં ચારિત્રની બીના અને ચારિત્રને ટકાવનારાં તથા વધારનારાં, તેમ જ નિર્મલ બનાવનારાં સાધનોની બીના વધારે વિસ્તાથી કહી છે, તેથી તે (ઘ નિયંતિ) ચરણ કરણાનુયોગને વર્ણવનારી છે, એમ ખુશીથી કહી શકાય. યાદ રાખવું જોઈએ કે ધર્મકથાનુયોગ, ગણિતાનુગ, અને દ્રવ્યાનુયોગ ચરણકરણનાગને જ પિષનારા છે. માટે ચારે અનુયોગોમાં પહેલા ચરણકરણાનુગ કહ્યો છે. કારણ કે મોક્ષમાર્ગની આરાધનામાં ચારિત્રની જ મુખ્યતા છે, તેથી ચરણકરણાનુયોગની કહેલી મહત્તા (મેટાઈ) વાજબી જ છે. ટૂંકામાં એમ જરૂર કહી શકાય કે સાધુ સાધ્વીઓને બહુ જ ઉપકાર કરનારી આ શ્રી ઘનિર્યુક્તિ છે. શ્રી ગુરુ મહારાજ વગેરે ગીતાર્થ મહાપુરુષોએ નવા સાધુઓને આ શ્રી ઘનિર્યુક્તિ જરૂર ભણાવવી જોઈએ. આ ઘ. નિર્યુક્તિના અભ્યાસ કરનારા મુનિઓ વગેરે મોક્ષમાર્ગની આરાધના જરૂર કરી શકે છે, અને શ્રીઆવશ્યકનિયુક્તિનો યથાર્થ અર્થ પણ જરૂર સમજી શકે છે. ૧૭૬. સ્પષ્ટાથે–આ શ્રી જૈન પ્રવચન કિરણીવલીના ત્રેવીસમા પ્રકાશમાં શ્રી આઘ નિર્યુક્તિને પરિચય ટૂંકામાં જણાવું છું. જેમ આવશ્યકસૂત્રમાં સામાચારીનું વર્ણન કર્યું છે, તેમ અહીં પણ સાધુ-સાધ્વીની સમાચારીનું વર્ણન વિસ્તારથી કર્યું છે, તેથી આવશ્યકસૂત્રની નિયુક્તિની સાથે ઘનિર્યુક્તિનો વધારે સંબંધ છે. માટે જ અહીં આવશ્યકસૂત્રનો પરિચય ટૂંકામાં જણાવીને આઘનિર્યુક્તિનો પરિચય ટૂંકામાં જણાવવો ઉચિત ગણાય છે. સંયમરૂપ ઝાડનાં મૂળિયાં જેવી ઘનિયુક્તિ છે. માટે એ સૂત્ર રૂપ નહિ છતાં પણ મૂલ સૂત્ર તરીકે પરમ ગીતાર્થ મહાપુરુષોના વચનથી ગણાય એ વાજબી જ છે. અહીં શરૂઆતમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રીઅરિ. હંત ભગવંત વગેરેને નમસ્કાર કરીને અ૫ અક્ષર (થડ અક્ષરે) વગેરે ગુણવાળી આઘનિક્તિને કહું છું, એમ જણાવીને ક્રમસર ઓઘ શબ્દના પર્યાયવાચક ૪ શબ્દોની બીના અને નિયુક્તિનો શબ્દાર્થ (અન્યર્થ) કહ્યો છે. પછી આના ભાષ્યની બીજી ગાથામાં ચરણસપ્તતિના ૭૦ ભેદો આ પ્રમાણે કહ્યા છે–(૧થી ૫) પાંચ મહાવ્રતો, (૬થી ૧૫) સાધુધર્મના ક્ષમા, માર્દવ વગેરે ૧૦ ભેદો, (૧૬થી ૩૨) સંયમના ૧૭ પ્રકારે, (૩૩થી ૪ર) વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) ના ૧૦ ભેદો, (૪૩થી ૫૧) બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ, (પર થી પ૪) જ્ઞાનાદિ ત્રણ ભેદ, (પપ થી ૬૬) બાહ્ય અત્યંતર તપના Page #588 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આનિયુક્તિના ટૂંક પશ્ચિય) ૫૩૯ ૬-૬ ભેદા ગણતાં તપના ૧૨ ભેટ્ઠા, (૬૭થી ૭૦) ક્રોધ, માન, માયા, લાભ રૂપ ચાર કાયાના ત્યાગ. આ રીતે ચરણસત્તત્તરના ૭૦ ભેદ્યા કહુીને આના ભાષ્યની ત્રીજી ગાથામાં કણસપ્તતિના ૭૦ ભેદા આ પ્રમાણે કહ્યા છે-(૧થી૪) પિડવિશુદ્ધિના ૪ ભેદા, (પથી ૯) ઇર્યાસમિતિ વગેરે પાંચ સતિએ, ( ૧૦ થી ૨૧) અનિત્ય ભાવના વગેરે ાર ભાવના, (૨૨ થી ૩૩) સાધુને વહુન કરવા લાયક ૧૨ પ્રતિમા, (૩૪ થી ૩૮ ) પાંચ ઇંડ્યાના નિગ્રહ, (૩૯ થી ૬૩) પ્રતિલેખનાના ( પડિલેહણાના) ૨૫ ભેદ્યા, (૬૪ થી ૬૬ ) મનાગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિ, (૬૭ થી ૭૦ ) દ્રવ્યાદિ ભેદે ચાર પ્રકારના અભિગ્રહા. આ પ્રમાણે ચરણસત્તરીની આરાધના કરવામાં સપૂર્ણ મદદ કરે છે, માટે તે ‘ કર્ણસત્તરી ’ નામે ઓળખાય છે. આ બ ંને સિત્તેરીનું વર્ણન કરીને કહ્યું છે કે ચણુકરણાનુયાગ વગેરે ચારે અનુયાગામાં અનુક્રમે (૧) ચરણકરણાનુયાગ (૨) ધ કથાનુયેાગ (૩) ગણિતાનુયાગ, (૪) દ્રવ્યાનુયાગ, મહદ્ધિક (શ્રેષ્ઠ) જાણવા, ધર્મ કથાનુયોગ વગેરે ત્રણ કથાચેાગાનુ ફલ ચારિત્ર છે, માટે ચારે અનુયાગામાં ચારિત્રની (ચરણકરણાનુયાગની ) મહુત્તા વર્ણવી છે. આ પ્રસંગે વજ્રની, સુવર્ણની, રૂપાની અને લેાઢાની ખાણનું દૃષ્ટાંત જણાવ્યું છે. આ તમામ બીના વિસ્તારથી કહીને અલ્પાક્ષર શબ્દના અને મહા શબ્દના સંયોગથી થતા ચાર ભાંગા, અને ચાલુ પ્રસંગે જરૂરી કપાસ વગેરેનાં દૃષ્ટાંતા કહ્યાં છે. પછી અહીં ક્રમસર કહેવા લાયક પ્રતિલેખના વગેરે સાત ભાખતા જણાવીને ક્રમસર પ્રતિલેખનાના પર્યાયવાચક શબ્દો, અને પડિલેહણાને કરનાર સાધુ વગેરેનુ, તથા પ્રતિલેખનાનું તેમ જ પ્રતિલેખના કરવા લાયક પદાર્થનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. પછી અશિવ, દુકાળ વગેરે ૧૦ કારણેાની ખીના અને અશિવકારિણીનું સ્વરૂપ જણાવતાં ત્યાગ કરવા લાયક પદાર્થોનું પણ વર્ષોંન કર્યું છે. પછી ગ્લાન ( માંદા ) સાધુને ઉદ્દેશીને ઉદ્ધૃત્ત નાના વિધિ વગેરે જરૂરી હકીકત અને પૃથ્વીકાય, અપ્લાયની જયણા જણાવતાં મસિત્થાદિનું સ્વરૂપ તથા પાલેખનિકાદિનું સ્વરૂપ તેમ જ સંઘટ્ટાઢિનુ’ સ્વરૂપ જણાવવા પૂર્વક સૌંઘટ્ટાતિ પ્રમાણવાળા જલમાં ઉતરવાના વિધિ વગેરે સુનિધને પાષનારી હકીકતા વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે તેઉકાય, વાયુકાય અને વનસ્પતિરૂપ ત્રણ દ્વારેનુ સ્વરૂપ જણાવતાં યતના ધર્મના ઉપદેશ આપ્યા છે. તેમાં પ્રસગે એવી હિતશિક્ષા આપી છે કે સયમના સાધક આત્મા છે, માટે તેવા આત્માની પહેલાં જરૂર રક્ષા કરવી જોઇ એ, અને ગારિયા પ્રવાહે તણાવું નહિ. જેટલાં સૉંસારનાં કારણેા છે, તેટલાં જ કારા મેાક્ષનાં પણ જાણવાં. આથી કહી શકાય કે ભવનાં કારણા અને મેાક્ષનાં કારણેા સરખાં છે. તેમ જ યતનાને (જયણાધમને) પાલનાર જીવ માક્ષને પામે છે, ને જયણાધર્મની વિરાધના કરનારા જીવ સંસારમાં ભમે છે. આ હુકીકત વિસ્તારથી સમજાવીને કહ્યું છે કે જીવ ટૂલને જોઈને વિધિમાર્ગના અને નિષેધમાના અમલ (ઉપયોગ) કરાય છે, અને ખરી Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત રીતે કર્મબંધમાં જે આત્માનાં પરિણામ, તે જ સાક્ષાત (અનંતર) કારણ છે, તથા યતનાથી આત્મશુદ્ધિ થાય છે. તેમ જ જેના મનમાં સાચી ત્યાગધર્મની ભાવના રહેલી છે, તે આત્મા મુક્તિપદને પામે. આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને ગ્લાનાદિ દ્વારેનું વર્ણન, અને સાંગિકાદિને અંગે જરૂરી બીના, તથા પ્લાનને માટે વૈદ્યને લાવવાનો વિધિ તેમ જ શ્રાવક પાસેથી જરૂરી દવા વગેરે પદાર્થોને માંગવાને વિધિ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી જિનાજ્ઞાનું ને આચાર્યની આજ્ઞાનું અને પ્રથમાલિકારૂ૫ ગોચરીનું જરૂરી વર્ણન તથા ઉદ્દગમ દોષાદિની બીના, તેમ જ શૂન્યગ્રહાદિમાં વસતિ, (રહેવા માટે સ્થાન, ઉપાશ્રય) વગેરેને અંગે જરૂરી હકીકત વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. પછી કઈ ગામ નગરાદિમાં બીજી વસતિ (ઉપાશ્રય) મુનિવરોને ઉતરવાલાયક ન હોય, ત્યારે જે પાર્શ્વસ્થ વગેરેની વસતિમાં નિરૂપાયે ઉતરવું પડ્યું હોય (રહેવાનો પ્રસંગ આવ્યો હોય, તો તે વખતે સાચવવાને વિધિ, અને ખાસ કારણે અશિવ (ઉપદ્રવ વાળા) સ્થાને રહેવાને પ્રસંગે ઉપસ્થિત થતાં તે વખતે સાચવવાનો વિધિ, તથા ચોમાસામાં વિહાર કરવાથી લાગતા દોષેનું, તેમ જ ગીતાર્થના વિહારનું અને ગીતાર્થની નિશ્રાએ કરાતા વિહારનું સ્વરૂપ વગેરે તમામ બીના વિસ્તારથી કહી છે. અહીં જણાવ્યું છે કે શ્રી તીર્થકરે (1) ગીતાર્થને વિહાર, અને (૨) ગીતાર્થ, નિશ્ચિત મુનિવરોનો વિહાર આ બે રીતે વિહાર કરવા ફરમાવ્યું છે. જે મુનિ પોતે ગીતાર્થ ન હોય, ને ગીતાર્થની નિશ્રામાં (આજ્ઞામાં) ન રહેતા હોય, તે જો વિહાર કરે, તો તે વિરાધક બને છે. પછી અનુક્રમે ગચ્છવાસી આચાર્ય વગેરેનું, ને ગછનિર્ગત (જેઓ ગરછમાં હાલ ન રહેતા હોય તેવા) પ્રત્યેક બુદ્ધ વગેરેનું સ્વરૂપ, તથા ગચ્છવાસી મુનિવરાદિના વિહારનો વિધિ, તેમ જ ક્ષેત્રની અને ઉચ્ચારભૂમિ વગેરેની પ્રત્યુપેક્ષણ (પડિલેહણા) કરવાને વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવીને ક્ષેત્રના વિભાગાદિને વિધિ, અને શ્રીઆચાર્યાદિ ગુરુમહારાજને માટે સ્નિગ્ધ આહાર ( દૂધ, ઘી) વગેરેને વહેરવાનો વિધિ, અને સ્વૈહિલાદિની પ્રત્યુપેક્ષણ કરવાને વિધિ, તથા વસતિ વાપરવા માટે શયાતરની અનુજ્ઞા (રજા) લેવાનો વિધિ, તેમ જ દ્રવ્યાનુજ્ઞાપના વગેરેનું સ્વરૂપ વગેરે તમામ બીના વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર સાંકડી વસતિમાં રહેવાનો વિધિ. અને પ્રાઘુર્ણક (પણા જેવા–ચાલુ વિહાર કરતાં આવેલા) મુનિએ વસતિમાં આવતાં સાચવવાનો વિધિ, તથા વિહારકાલે ઉપધિ આદિને વહન કરી (ઉપાડી) ચાલવાને વિધિ, તેમ જ વિહાર કરતાં આગળ ગયેલા કે પાછળ રહેલા સાધુઓને સાચવવાનો જરૂરી વિધિ, વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર આગળ ગયેલા સાધુઓ પાછળ રહેલા સાધુઓને ખરા રસ્તાની ખબર પડે, માટે રેખા (દાંડાથી લિસેટ) કરે તેવી સૂચના, આહાર કરીને કે વિકાલે ગામ નગરાદિમાં પ્રવેશ કરવાથી લાગતા દોષોનું વર્ણન, સંથારો કરવાનો, ગામ Page #590 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આદ્ય નિયુક્તિના દ્ભક પરિચય ) ૫૪૧ વગેરેમાંથી નીકળવાના, તેમ જ વસતિમાં પ્રવેશ કરવાના વિધિ, ને ખુલ્લા મકાનમાં રહેવાના વિધિ વગેરે મીના વિસ્તારથી સમજાવી છે, પછી અનુક્રમે મુનિવરાદિને જુદી જુદી વસતિમાં રહેવાના વિવિધ અને વસંત વગેરેને મેળવ્યા પછી ગુરુમહારાજ વગે૨ે વડીલાને જણાવવાના વિધિ, તથા સાધિકાની સાથે રહેવાના, તેમ જ ત્રણ દિવસ સુધી પરાણા સાધુઓને સાચવવાના વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે સાંકડી વસતિમાં, વિશાલ વસતિમાં ને પ્રમાણેાપેત વસતિમાં સંથારા કરવાની તથા નીકળવાની વિધિ તેમ જ તેમાં તે ત્રણે પ્રકારની વસતિમાં સાચવવા લાયક યતનાની મીના વિસ્તાથી સમજાવી છે. પછી ક્રમસર બગીચામાં ઉતરેલા મુનિવરોને સાચવવાના વિધિ અને ગામ વગેરેમાં પ્રવેશ કરતાં શકુન જોવાના વિધિ, તથા સ્થાપનાકુલનું વર્ણન તેમ જ શ્રી આચાર્ય ને ઘરદહેરાસરે વંદન કરવા જતાં સાચવવાના વિધિ, વગેરે હકીકતા વિસ્તારથી કહી છે. પછી વૈયાવચ્ચના કરનારા મુનિનું સ્વરૂપ અને શ્રાદ્ધલમાં દ્રવ્ય ( અશન વગેરેના ) પ્રમાણાદિને જાણવાના વિધિ, તથા ગુરુની આજ્ઞા લઈને બીજે ગામ જવાના વિધિ, તેમ જ પ્રથમાલિકાદિના વિધિ વગેરે પદાર્થાનું વન વિસ્તારથી કર્યુ છે. પછી જણાવ્યું છે કે કેવલજ્ઞાની જે ઉષધ વગેરેને નાના જીવે ચાંઢયા હેાય તેવી ઉપધિની જ પડિલેહણા કરે, પણ છદ્મસ્થ જીવેાને તા ઉપધિ વગેરે જીવસ સક્ત હાય કે ન હાય, તા પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે કે સવારે અને સાંજે જરૂર વસ્રાદિની પ્રતિલેખના ( પડિલેહણ ) કરવી જ જોઇએ. કારણ કે તેઓ છદ્મસ્થ છે તેમ જ કેવલી ભગવા નાની વાતને કેવલજ્ઞાનથી જાણે છે, પણ છદ્મસ્થ જીવા અહુ જ ઝીણા જંતુઓને જાણી શકતા નથી. આમાંથી સમજવાનું એ મળે છે કે કેવલજ્ઞાની કેવલજ્ઞાનથી એમ જાણે કે મારી ઉપધિ વગેરેને જીવાત લાગી છે, (ચાંટી છે), તેા તે જરૂર પડિલેહણા કરે ને એમ જાણે કે જીવાત વગેરે લાગી નથી, તા એમને પડિલેહણા કરવાની જરૂરિયાત નથી, અર્થાત્ ન કરે. આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને દ્રવ્યથી ને ભાવથી પ્રત્યુપેક્ષણાનું સ્વરૂપ, અને કાઉસ્સગ્ગ કરવાની તથા સંડાસાદિ વિધિ સાચવીને શ્રી ગુરુમહારાજાતિની પાસે બેસવાના વિધિ, તેમ જ પહેલાં જોઈને પૂજીને ઉપકાદિને ગ્રહણ કરવાના મૂકવાના વિધિ વગેરે મીના વિસ્તારથી સમજાવી છે. તે પ્રસંગે જણાવ્યું છે કે મુનિ અલ્વા (લાંમા વિહાર) અને આગાઢ માંદગી વગેરે કારણા સિવાય દિવસે સૂવે નહિ, પછી ક્રમસર સુખગ્નિકા ( મુહુત્તિ) વગેરેની પ્રતિલેખના કરવાના વિધિ અને તે સમયે ત્યાગ કરવા લાયક ઢાષાનું સ્વરૂપ તથા મૌન ભાવે પડિલેહણા કરવાની ભલામણ તેમ જ પડિલેહણા કરતાં કરતાં ખેલવાથી થતી ૬ જીનિકાયની વિરાધનાની ીના વગેરે પદાર્થાનું વર્ણન વિસ્તારથી કર્યુ છે. પછી જણાવ્યું છે કે જે મુનિવર વસ્રાદિની પ્રતિલેખના કરે નહિ, તે સર્વારાધના (સંપૂ આરાધના )ને લાભ લઈ શકતા નથી. જે ઇંદ્રિયાને વશ કરીને આઠ પ્રવચનમાતાને Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત પાલીને તપ નિયમ અને સંયમને સાધે, તે મુનિવરો આરાધક બને છે. આ હકીકત વિસ્તારથી સમજાવીને પ્રેક્ષાસંયમ, ઉપ્રેક્ષાસંયમ, પરિબાપના સંયમ અને પાંચ પ્રકારના સ્વાધ્યાયનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી ક્રમસર થંડિલ જવાના વર્ણનમાં આપાત અને સંલોક પદના ભાંગ, અને સ્વપક્ષાદિનું વર્ણન, તથા અધિકરણ (કષાય, કલેશ, ઝઘડા )નું સ્વરૂપ જણાવતાં આહનન (તાડન-તર્જના) વગેરે દોષોની બીના, આ તમામ હકીકત જણાવતાં પહેલાં નિશ્ચયથી ને વ્યવહારથી પૌરૂષીનું સ્વરૂપ, શીતકાલાદિમાં તેની થતી વૃદ્ધિ હાનિ (પૌરુપીના પ્રમાણમાં થતો વધારો કે ઘટાડ) તથા અવમાત્ર એટલે ક્ષયતિથિનું વર્ણન, તેમ જ પ્રતિલેખના કરવાના કાલનું સ્વરૂપ વિસ્તારથી કરીને અનુક્રમે પાત્રાને પડિલેહવાનો ને પડલેહીને તેને સ્થાપન કરવાની વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી જણાવ્યું છે કે ચોમાસામાં પાવાની ઉપર ગુચ્છા ચઢાવવા નહીં ને બાકીના આઠ મહિનામાં પાત્રાની ઉપર ગુચ્છા જરૂર ચઢાવવા જ જોઈએ. જો તેમ ન કરે, તો જે દોષો લાગે તેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી સ્પંડિલ જતાં (વડીનીતિ જતાં) ડગલને ગ્રહણ કરવાની વિધિ અને સ્પંડિલના ૧૦ ભાંગા જણાવીને શુદ્ધ થંડિલનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે જ્યાં લોકે આવતાં-જતાં ન હોય, અને તેમની દૃષ્ટિ ન પડતી હોય, તથા બિલ તેમ જ લીલોતરી વિનાની ભૂમિ હોય, ત્યાં સાધુએ સ્પંડિલ (વડીનીતિ) જવું જોઈએ. આ ડિલના વર્ણનમાં સમ વગેરે પાનું પણ સ્વરૂપ અને સૂર્યની છાયા વગેરેનો નિર્ણય કરવાનો વિધિ, તથા અવગ્રહને માંગવાની વિધિ, તેમ જ ઉપકરણને મૂકવાના સ્થાનની બીના વગેરે પદાર્થોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી પાંચ સમિતિના અધિકારમાં ઈસમિતિનું સ્વરૂપ, અને ઊંચે જઈને કે આડા અવળાં જોઈને ચાલતાં થતા નુકસાન વગેરેની બીના સ્પષ્ટ સમજાવીને પ્રતિલેખના દ્વારનું વર્ણન પૂરું કર્યું છે. ૨. બીજા પિંડદ્વારને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં પિંડેષણ વગેરે ત્રણ પ્રકારની એષણાને કહેવાની ભાવના જણાવીને નિર્યુક્તિકાર શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે પિંડ શબ્દના નિક્ષેપ જણાવતાં સચિત્ત, મિશ્ર અને અચિત્ત પૃથ્વીકાયનું તથા અકાયનું સ્વરૂપ અને પ્રયોજન તથા અચિત્ત થવાનાં કારણે તેમ જ વસ્ત્રોને ધોવાને કાલ, વિધિ અને સૂકવવાનો વિધિ વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ અવસરે કલ્યાણક-પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ જણાવ્યું છે. પછી ક્રમસર સચિત્તાદિ ત્રણ ભેદે અગ્નિકાય, વાયુ અને વનસ્પતિનું વિસ્તારથી વર્ણન કરીને વિકલનિદ્રયાદિનું પ્રયોજન અને પાત્રાને લેપ કરવાના સાધનભૂત પદાર્થોની માંગણી કેની પાસે કઈ રીતે કરવી ? લેપ કરવાનું કારણ શું ? લેપ કઈ રીતે કરે? પાત્રાને લેષ ન કરવાથી થતા ગેરલાભ કયા ક્યા ? આ તમામ પ્રશ્નોના ઉત્તરે, તથા પિંડ શબ્દના પર્યાયવાચક શબ્દોનું વર્ણન, તેમ જ વ્યપિંડ ને ભાવપિંડનું સ્વરૂપ વગેરે હકીકત WWW.jainelibrary.org Page #592 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી એય નિયુક્તિના ક્રૂક પરિચય ) વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર એષણાપદનું સ્વરૂપ અને તેના (એષણાપના) નિક્ષેપાનું સ્વરૂપ કહીને ગવેષણાનું વણ ન કરતાં પ્રમાણ, કાલ, આવશ્યક, સંઘાટકાદિની બીના અને સાધુ એકલા ગાચરી જાય, તેા તેને થતા ઢાષોની બીના, તથા આચાર્યાદિને માટે એકથી વધારે વખત ગાચરી જવાનું વર્ણન, તેમજ જ્યાં ગાચરી જવાય નહિ, તેવા પ્રતિષિદ્ધ કળાને ઓળખવાનાં ચિહ્નો વગેરે પદાર્થાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. પછી અનુક્રમે નિંદનીય પિંડને ગ્રહણ કરવાનું ફૂલ અને નિષિદ્ધ વસતિ તથા આહાર પાણીનું વન વગેરે હકીકતા જણાવીને કહ્યું છે કે શ્રીજિનપ્રવચનથી વિરુદ્ધ ક્રિયા કરનારા જીવે। અન તીવાર સ’સારમાં ભમે છે, જે મુનિવરે એષણાનું અને અનેષણાનુ સ્વરૂપ જાણે છે, તેઆ જિનમતને જાણે છે, એમ જરૂર કહી શકાય. આ મીના સ્પષ્ટ સમજાવીને દ્રવ્યગવેષણાનું અને ભાવગવેષણાનુ' સ્વરૂપ અનુક્રમે દ્રવ્યગવેષણાના વર્ણનમાં કનકપૃષ્ઠ રાજાદિનાં દૃષ્ટાંતા; અને ભાવગવેષણાના વર્ણનમાં ધરુચિ અણગારનું તે શ્રી વજ્રસ્વામીજીનુ દૃષ્ટાંત જણાવ્યુ છે. પછી વાનરયૂથનું દૃષ્ટાંત આપીને દ્રવ્ય ગ્રહણૈષણાનું સ્વરૂપ સમજાવીને ક્રમસર ભાવગ્રહણૈષણાનું સ્વરૂપ અને જેની પાસેથી ગાચરી વહેારી શકાય નહિ તેવી ગણી સ્ત્રી, તથા ધાન્યને ખાંડતી, પીસતી, રૂને કાંતતી શ્રી આદિ પાસેથી ભિક્ષા વહેારાય નહીં. આ તમામ પદાર્થીની હકીકત સ્પષ્ટ સમજાવીને પગની પ્રમાર્જના કરવાના વિધિ, અને ત્રણ નિસિહીની મીના તથા કાયાસગ કરવાના વિધિ, તેમ જ પ્રતિસેવનાદિનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે. પછી અનુક્રમે આઘ આલાચનાનું સ્વરૂપ અને તે આલેાચના કરતી વખતે તજવા લાયક રાષોનું સ્વરૂપ, તથા વડીલને ગાચરી બતાવવાના તેમ જ આલેાવવાના વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવીને ક્રમસર સ્વાધ્યાયની પ્રસ્થાપનાનું સ્વરૂપ, અને પ્રાથૂ ક મુનિવરાદિને જરૂર નિમયંત્રણ કરવાની બીના જણાવી છે. પછી કહ્યું છે કે તેઓ પેાતાને જરૂર ન હેાવાથી કદાચ ગેાચરી લે હિ તા પણ નિમ ત્રણ કરનાર મુનિવરાદિને કનિજૅરાદિ વિશિષ્ટ લાભ જરૂર મળે છે. શ્રીભરતચક્રી વગેરેના દૃષ્ટાંતે વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતી છે, એમ સમજીને મુનિએ તેના લાભ જરૂર લેવા જોઇએ. પછી અનુક્રમે માછલાંનાં દૃષ્ટાંતા, દ્રવ્યથી ગ્રાસૈષણાનું સ્વરૂપ કહીને ભાવથી પ્રાગૈષણાનું સ્વરૂપ અને ખાસ કારણે મંડલીથી અલગ બેસીને ગાચરી કરનારા આગાઢયાગી મુનિવરાદિનું સ્વરૂપ તથા મુનિને ગુરુની નજરે ગોચરી વાપરવાના વિધિ, તેમ જ મંડલીનાં કારણેા વગેરે પદાર્થની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર વસતિને સાચવનાર મુનિની ફરજ અને અચિત્ત સ્વચ્છ પ્રવાહી પદાર્થોં (પાણી વગેરે) વહેારવાના તથા તેને ગરણાં વગેરેથી ગાળવાના વિધિ, તેમ જ દ્રવ (પ્રવાહી) પદાર્થાને વહેારવાના પાત્રાનું પ્રમાણ વગેરે બીના સ્પષ્ટ કહીને અનુક્રમે મ`ડલી સ્થવિરનું સ્વરૂપ, અને ભોજન માંડલીમાં પદસ્થાઢિના ક્રમે બેસવાના વિધિ તથા આહાર વાપરવાના વિધિ જણાવતાં ધૂમ્રષ અંગાર ઢાષાદિનુ ૪૩ Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત સ્વરૂપ, તેમ જ મુનિને આહાર કરવાનાં ૬ કારણેા ને આહારને તજવાનાં ગાઢિ કારણે વગેરે ખીના વિસ્તારથી સમજાવી છે. પછી આહાર કર્યા બાદ પાત્રાંને સાફ કરવાને વિધિ અને ગોચરી કરતાં વધેલા આહારને વાપરવાના તથા ગીતાની આજ્ઞાથી ખાસ કારણે (સાધુએ ન વાપરી શકે એમ હાય તા અથવા અકથ્ય પદાર્થ અનુપયાગાદિમાંના કોઈ પણ કારણથી વહેારાયેા હાય તેા ) પરઠવવાના વિધિ તેમ જ શ્રીઆચાર્યાદ્રિ નિમિત્તે વધારે આહારાદિ વહેારવાના વિવિધ વગેરે બીના બહુ જ વિસ્તારથી જણાવીને બીજા પિંડદ્વારનું વર્ણન પૂરુ કર્યુ” છે. મુનિવરોને છેલ્લી પૌરુષીમાં સ્વાધ્યાય કરવાના વિધિ, અને ઉપવાસાદ્વિ તપ કરનારા તથા નહિ કરનારા મુનિવરોને ક્રમસર આચાય -અનશની-ગ્લાનાદિની ઉપધિની પ્રતિલેખના કરવાની ભલામણ, તેમ જ આહાર વાપરનાર અને નહિ વાપરનાર મુનિઓને ઉદ્દેશીને સાંજની ઉપધિની પડિલેહણાના ક્રમમાં ચેાગ્ય સૂચના વગેરે બીના વિસ્તારથી સમજાવીને ફરી સ્વાધ્યાયાદ્ધિ કરવાની આજ્ઞા ફરમાવી છે. પછી ઉચ્ચારાદિનિમિત્તે ર૪ સ્થહિલાની મીના અને ૩ કાલભૂમિને પડિલેહવાની બીના તથા સૂત્રાને યાદ કરવા માટે બધા મુનિઓને અને ગુરુ વિના બાકીના મુનિઓને કાયાસ કરવાના વિધિ વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે કાલગ્રહણનું સ્વરૂપ, અને કાલગ્રહણને લેવાના વિધિ, તથા કાલગ્રાહી મુનિના ગુણા, તેમ જ કાલગ્રહણની ક્રિયામાં ચાર કાલગ્રહણામાંના કયા કાલગ્રહણમાં તારાને જોવાની જરૂરિયાત હોય ? ને કયા કાલગ્રહુણમાં આકાશમાં તારા જોવાની જરૂરિયાત ન હોય? આ પ્રશ્નોના ઉત્તરો વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આ રીતે કાલગ્રહણ વિધિના ઢક પરિચય પૂરો થયા. ૩. ઉધિ દ્વારના ટૂંક પરિચય અહી` શરૂઆતમાં ઉપધિ શબ્દના પર્યાયવાચક રાઢ્ઢા, અને તેના (૧) ઔઘિક ઉપધિ, અને (ર) ઔપગ્રહિક ઉપધિ આવા બે ભેદા તથા તે દરેક ઉધિની સંખ્યા અને પ્રમાણ તેમ જ સ્થવિરકલ્પિક મુનિઓને ૧૪ પ્રકારની ઉપધિ, જિનકલ્પિક મુનિઓને ૧૨ પ્રકારની ઉપધિ, સાધ્વીને ૨૫ પ્રકારની ઉપધિ વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે, પછી અનુક્રમે સ્થવિરકલ્પિકાદિની ઔપહિક ઉપધિની બીના અને તેમાં ઘટતા જાન્યાદિ ભેઢા, તથા સાધ્વીનાં (૨૫) ઉપકરણેાનું સ્વરૂપ અને પ્રમાણ, તેમ જ ઉત્કૃષ્ટાદિ ભે? ક્રમસર ૮-૧૩-૪ પ્રકારની ઉપધિનું વર્ણન વિસ્તારથી કર્યુ છે. પછી અનુક્રમે પાત્રાનું પ્રમાણ અને વૈયાવચ્ચકર મુનિનું તથા નંદીભાજનનું સ્વરૂપ તેમ જ તેનું (નંદીભાજનનું) પ્રયાજન વગેરે સમજાવીને પાત્રાનાં લક્ષણાનું ને અપલક્ષણાનું વર્ણન, તથા પાત્રાનું પ્રયાજન (૬ વિનકાયની રક્ષા વગેરે), તેમ જ Page #594 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણવલી (શ્રી ઓથ નિર્યુક્તિને ટૂંક પરિચય) ૫૪૫ ઝાળી, ઉપરનો ને નીચેનો ગુચ્છો, તથા પંજણી આદિનું પ્રમાણ અને પ્રોજન વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે પહેલાં (ઝેળીની ઉપર ઢાંકવામાં આવે તે)નું સ્વરૂપ, અને મુનિઓ, શિયાળામાં ૪પલાં, તથા ઉનાળામાં ૩ તેમજ ચોમાસામાં પાંચ પલ્લાં વાપરે છે તે બીના, અને પહેલાંનું તથા રજસ્ત્રાણ, વસ્ત્ર, રજોહરણ, (ધર્મધ્વજ, ઘો) મુખવબ્રિકા (મુહ પત્તિ, ) માત્રક, ચાલપટ્ટ, સંસ્તારક (સંથારીઉં), ઉત્તરપટ્ટક (ઉત્તરપટ્ટો); આઘાની અંદરની નિષદ્યા (પાઠું) આ રીતે ૧૦ ઉપધિનું પ્રમાણુ અને પ્રજન, તેને વાપરવાનો વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી ચોમાસા વગેરેમાં ઊનની કામળી વગેરેને રાખવાનો ને વાપરવાની વિધિ તથા ચમકેશક, દંડક્ટિ વગેરેનું લક્ષણ, સ્વરૂપ, પ્રમાણ, પ્રોજન વગેરે હકીકત જણાવીને કહ્યું છે કે જે પદાર્થ સંયમાદિ–મોક્ષમાર્ગની આરાધના કરવામાં મુનિને ઉપકાર (મદદ) કરે તે ઉપકરણ કહેવાય. આ રીતે ઉપકરણની વ્યાખ્યા જણાવીને તેને ધારણ કરવાની (વાપરવાની) રીતિ (વિધિ) કહી છે. પછી અનુક્રમે જ્ઞાની અજ્ઞાની અને પ્રમત્ત જીવોથી થતી હિંસામાં તફાવત જણાવીને કહ્યું છે કે નિશ્ચય નયના મતે હિંસાના પરિણામવાળા આત્મા જ હિંસા છે, ને અહિંસાના પરિણામવાળે આમા જ અહિંસા છે. તથા અપ્રમત્ત આત્મા અહિંસક છે, તેમજ પ્રમત્ત આમા હિંસક છે. આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને જણાવ્યું છે કે હિંસાને દોષ લાગવામાં પરિણમની મુખ્યતા છે. જયણા સાચવનાર મુનિને કદાચ અજાણતાં વિરાધના થાય, તો પણ તે કર્મનિર્જરાતિ કલને પામે છે. નિશ્ચયનયના મતે મનના ભાવ એ જ પ્રમાણ ગણાય છે. તેમજ પ્રતિલેખના વગેરે બાહાકરણ એટલે કરણ સિત્તરિની આરાધના કરવામાં આલસ કરનાર મુનિએ ચારિત્રને સાચવી શકતા નથી. આ બધી બીના સ્પષ્ટ સમજાવીને અંતે કહ્યું છે કે વિધિમાગનો સાધક આત્મા આયતન કહેવાય છે. એટલે તે મોક્ષ માગને સાથે છે, ને બીજાને સાધવામાં મદદગાર બનીને સ્વપતારક થાય છે. આ રીતે ઉપાધિદ્વારને ટૂંક પરિચય પૂરો થયો. ૪. અનાયતન વર્જન દ્વારને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં અનાયતનના સ્વરૂપ અને પર્યાયવાચક શબ્દો, તથા તેની એવનાથી થતી જ્ઞાનાદિ ગુણેની હાનિ, તેમજ ભાવુકનું ને અભાવુકનું સ્વરૂપ વિસ્તા. રથી સમજાવ્યું છે, પછી અનુક્રમે દ્રવ્ય-આયતનાદિનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે શ્રી જિનમંદિર ઉપાશ્રય વગેરે દ્રવ્યાયતન કહેવાય અને દર્શન ગાન ચારિત્ર ભાવથી આયતન કહેવાય. જ્યાં શીલવંત બહુત આત્માઓ ભેગાં મળીને ધાર્મિક વિચારોની આપ લે Page #595 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત કરતા હય, સામુદાયિક ધર્મારાધના કરતા હોય તે આયતન કહેવાય. એમ કહીને અંતે તેની સેવાનું ફલ જણાવ્યું છે. (૫) પાંચમા પ્રતિસેવના દ્વારા વર્ણનમાં મૂલગુણ-પ્રતિસેવનાનું ને ઉત્તરગુણપ્રતિસેવનાનું સ્વરૂપ, તથા પ્રતિસેવના શબ્દના પર્યાયવાચક શબ્દોની બીના વગેરે વિસ્તારથી સમજાવ્યું છે. (૬) છ આલોચના દ્વારા વર્ણનમાં જણાવ્યું છે કે આલોચના એ આતમશુદ્ધિનું પરમ સાધન છે. દાયક અને ગ્રાહક બંને જ જાણે એ રીતે આલેચના કરવાની અવિચ્છિન્ન મર્યાદા છે. પછી અનુક્રમે આલોચના કરનાર જીવના અને જેની પાસે આલોચના કરાય તેવા ગુરૂના ગુણે, તથા આલોચનાનું સ્વરૂપ, ફલ, તેના પર્યાયવાચક શબ્દો વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે. . (૭) સાતમાં વિશુદ્ધિદ્વારના વર્ણનમાં કહ્યું છે કે જેમ રોગના નિદાનને જાણનાર એ પણ વૈદ્ય પિતાને થયેલા દરદની દવા બીજા અનુભવી વૈદ્યની પાસે કરાવે, તો તે જરૂર નીરાગી (રંગરહિત) બને છે તેમ અજ્ઞાન-મોહ-રાગ-દ્વેષાદિમાંના કેઈ પણ કારણથી લાગેલા દેષની શુદ્ધિ કરવાનો ઉપાય પોતે (આચાર્ય વગેરે) જાણતો હોય છતાં પણ બીજા ગીતાથદિ મહાપુરુષોની પાસે આલોચના વગેરે વિધિ સાચવીને લાગેલા રોષની શુદ્ધિ કરીને આત્માને નિર્મલ બનાવવો જોઈએ. પિતાની મેળે આલોચના કરવાને વ્યવહાર પણ નથી. કારણ કે તેથી આત્મશુદ્ધિ થાય જ નહિ. એટલે જ્ઞાનીએ પણ ગુરૂની પાસે જ આલોચના કરવી જોઈએ. લજજા, કપટ અભિમાન વગેરેમાંના કઈ પણ કારણથી લાગેલા દેહ (ભૂલ) છુપાવવા નહીં, પણ બાળકની જેવા સરલ બનીને ગુરૂની પાસે આલોચના કરવી જોઈએ. જેઓ તેમ કરતા નથી ને મનમાં શલ્ય રાખે છે, તે જીવો ભવાંતરમાં દુર્લભ બધિ થાય છે, ને સુસઢ મુનિની માફક અનંતીવાર સંસારમાં ભમે છે. મેં સ્પષ્યાર્થી સહિત આ સુસઢ ચરિત્રમાં આલોચનાનું વિસ્તારથી સ્વરૂપ જણાવીને કહ્યું છે કે જે ભવ્ય છ શલ્યને દૂર કરે છે, તેઓ થોડા કાલમાં મુક્તિના અવ્યાબાધ સુખને જરૂર પામે છે. આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને છેવટે સામાચારીનું ફલ અને પ્રમાણ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આ રીતે મુનિ વર્ગને બહુ જ જરૂરી સામાચારીનું સ્વરૂપ વિસ્તારથી જણાવનારી શ્રી ઘનક્તિ છે. અહીં નવા મુનિવરને સવારથી માંડીને રાતે સંથારો કરી સૂવાનો સમય થાય, ત્યાં સુધીની તમામ સામાચારીનું સ્વરૂપ અને ઉપાધિ આદિનું સ્વરૂપ, પ્રમાણ, પ્રયોજન અને કલ વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તેથી ગીતાર્થ મહાપુરૂષોએ નવા મુનિવરોને Page #596 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આદ્યનિયુક્તિના ટ્રૅક પરિચય ) ૧૫૪૭ આ એઘનિયુક્તિના અર્થ સમાવવા જોઈએ કારણ કે તેમાં મેાક્ષમા ના આરાધક અનાવવામાં સ્વપરતું હિત જરૂર સમાએલું છે. આધનિયુકિતના હૂઁક પરિચય પૂરો થયા. 卐 卐 ॥ શ્રી જનપ્રવચન કિરણાવલીના ત્રેવીસમા પ્રકાશ પૂરો થયા. 5 5 卐 Page #597 -------------------------------------------------------------------------- ________________ ॥ ચાવીશમે પ્રકાશ ।। શ્રી દશવૈકાલિક સૂત્રનેા સક્ષિપ્ત પરિચય ! ॥ आर्या ॥ अह बुच्छं दसवेया-लियस्स संखित्तपरिचयं हरिसा ॥ सिज्जं भवसूरिकयं - दसत्ति अझयणदसगमिणं ।। १७७ ।। पढणिज्जं च वियाले, वेयालियमयमिमस्स सद्दत्थो || काल- समयसझाइय- वज्जो समओ वियालत्ति ।। १७८ ॥ वी० सं० दुसयरिवरिसा - इक्कमरयणा इमस्स सुत्तस्स || उद्देदुगं पंचम - ज्झयणे नवमे य चत्तारि ।। १७९ ।। णिज्जुत्तीए णिज्जू-हणाकहा सत्तमाउ पुव्वाओ ।। छज्जीवणिया णामं - तरेण कम्मध्ववायपुव्वा, सच्चप्पवापुव्वा, सिरिधम्मपण्णत्ती ॥ १८० ॥ णिज्जूढं पंचमं तहा छट्ठ ॥ णिज्जूढं सत्तमज्झयणं ।। १८१ ।। तइयाओ वत्थूओ - पच्चखाणपवाय पुव्वस्स || णिज्जूढाई सेस -ज्झयणाइं विहितत्ताइं ।। १८२ ।। धम्माईण सरूवं, पढमे बीए सुसाहुया हेऊ ॥ तइए परिहरनिज्जो, बावण्णपयत्यसंदोहो ।। ९८३ ॥ महव्वउत्ती चउत्थमज्झयणे ॥ जीवनिकाय सरूवं अत्तियकमगुणला हो, नियगुणर इवड्डणो समओ ।। १८४ ॥ भिक्खाए उवओगो, निरवज्जाहारगहणपुण्ण विहो । सपरनिमित्तियदोसा, भणिया तह पंचमेऽज्झयणे ।। १८५ ।। छट्ट े महव्वयारा - हणहे उविही तहेव मुणिभासा || सिरिवक्कसुद्धिभिक्खे - भणिया अज्झप्पलादया ।। १८६ ।। Page #598 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણીવલી (શ્રી દશવૈકાલિક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) णिग्गंथायाराई, वृत्ता लेसा तहटमज्झयणे ॥ भिक्खानियममुणिगुणा, ओसहजोगाइपडिसेहा ।। १८७ ।। विणयाइसमाहीणं, विणयसमाहीइ भावणा विविहा ।। आयंसभिक्खुभावा, दसमे एयस्स चूलाए ॥ १८८ ।। रइवककाए थिरया, तहा गिहत्थत्तनिदणावृत्ती ॥ જમવા મુનિવરિયા, વિવિશ્વરિયારૂ વત્તા " ૧૧ णिज्जुत्तिभासचुण्णी- वित्ती सुत्तत्थबोहया एए । अवचरीवि य अण्णे, सारो एक्स्स सुत्तस्स ।। १९० ॥ શબ્દાર્થ –હવે હું શ્રી જૈન પ્રવચન કિરણવલીના વીશમાં પ્રકાશમાં સાધુસાવીને શ્રમણ ધર્મની સાત્વિકી આરાધના કરવામાં બહુ જ મદદ કરનાર શ્રી દશવૈકાલિક સૂત્રનો પરિચય હર્ષથી ટૂંકામાં કહીશ. શ્રીસુધર્માસ્વામી. શ્રીજબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી, શ્રીશથંભવસૂરિ આ ક્રમે પ્રભુ મહાવીરદેવથી પાંચમી પાટે થયેલા શ્રીયંભવસૂરિ મહારાજે પિતાના પૂર્વાવસ્થાના (સંસારીપણાના) પુત્ર સંયમસાધક શ્રી મનક મુનિરાજના કલ્યાણ માટે પૂર્વોમાંથી ઉદ્ધરીને આ શ્રીદશવૈકાલિક સૂત્રની રચના કરી હતી. શ્રીદશવૈકાલિક સૂત્રમાં “દશ - શબદથી અહીં દશ અધ્યયન છે એમ સમજવું, અને આ સૂત્ર વિકાલે ભણાય છે, માટે “વૈકાલિક” કહેવાય છે. કાલવેલા અને અસજઝાયના કાલ સિવાયને જે કાલ તે વિકાલ કહેવાય છે. આ રીતે બંને શબદના અર્થો જણાવીને હવે આ સૂત્રને સમુદિત અર્થ એ થાય છે કે વિકાલે ભણવા લાયક દશ અધ્યયનવાળું જે સૂત્ર તે “દશ વૈકાલિક સૂત્ર” કહેવાય. આ દશ અધ્યયનમાં કહેલી અને નહિ કહેલી બીના છેલી બે ચૂલિકામાં કહી છે, તેથી તે દશ અધ્યયનનું અથવા આ સૂત્રનું અંગ જ ગણાય. આ મુદ્દાથી આના શબ્દાર્થમાં બે ચૂલિકાને નિર્દેશ કર્યો નથી અથવા ઉપલક્ષણથી દશ શબદથી દશ અધ્યયનની સાથે બે ચૂલિકાઓ પણ લઈ શકાય. ૧૭૭-૧૭૮. શ્રી વીરપ્રભુના નિર્વાણથી ૭૨ વર્ષો વીત્યા બાદ આ શ્રી દશવૈકાલિક સૂત્રની રચના થઈ, એમ કેટલાએક ઐતિહાસિક ગ્રંથમાં કહ્યું છે. આ શ્રી દશવૈકાલિક સૂત્રનાં દશ અધ્યયનમાં પાંચમાં અધ્યયનના બે ઉદ્દેશા અને નવમા અધ્યયનના ૪ ઉદ્દેશ છે. બાકીનાં આઠે અધ્યયન એકસરા-ઉદ્દેશા વિનાનાં છે. ૧૭૯. આ શ્રી દશવૈકાલિક સૂત્રની શ્રી ભદ્રબાહસ્વામીએ રચેલી નિર્યુક્તિની ૧૬ મી અને ૧૭ મી ગાથામાં કહ્યું છે કે શ્રી શયંભવસૂરિ મહારાજે સાતમા શ્રી આત્મપ્રવાદ નામના પૂર્વમાંથી ચોથા છજજીવણિયા Page #599 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત ( પઙૂનિકાય ) નામના અધ્યયનના ઉદ્ઘાર કર્યાં. આ ચાથા અધ્યયનનું બીજુ નામ ધ પ્રજ્ઞપ્તિ ?” જણાવ્યું છે, જેમાં હું જીનિકાયની રક્ષા વગેરે શ્રમણ ધર્માંની ભીના કહી છે, તે ધમ પ્રપ્તિ કહેવાય. તથા આઠમા ક`પ્રવાદ નામના પૂર્ણાંમાંથી પાંચમા શ્રીપિંડૈષણા નામના અધ્યયનના ઉદ્ધાર કર્યાં, તેમજ છઠ્ઠા સત્યપ્રવાદ નામના પૂર્વમાંથી સાતમા શ્રીવાકયશુદ્ધિ નામના અધ્યયનના ઉદ્ધાર કર્યાં. અને નવમા શ્રીપ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વની ત્રીજી વસ્તુમાંથી બાકીનાં ( ૧-૨-૩-૬-૮-૮–૧૦ મા) સાત અધ્યયનાના ઉદ્ધાર કર્યાં. આ સાત અધ્યયનામાં જુદી જુદી જાતના, તત્ત્વભૂત, સાધુના આચાર વગેરે પદાર્થાનું વર્ણન કર્યું છે. ૧૮૦–૧૮૧-૧૮૨. આ શ્રી દશવૈકાલિક સૂત્રના (૧) પહેલા કુમપુષ્પિકા નામના અધ્યયનમાં ઝાડના ફૂલનું અને ભમરાનું દૃષ્ટાંત આપીને આદર્શ સાધુના ધર્માધાર દેહને ટકાવવાના સાધનભૂત ગાચરીના યથાર્થ વિધિ જણાવવાપૂર્વક આદેશ સાધુનું સ્વરૂપ પાંચ ગાથામાં વર્ણવ્યું છે. તેમાં શરૂઆતમાં જિનધર્મનુ ને ધર્માંના સાત્ત્વિક સાધક આત્માનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે ધમ એ ઉત્કૃષ્ટ (ભાવ) મંગલ છે, જેનું મન હંમેશાં આ શ્રી જિનધમની આરાધના કરવામાં લીન હોય છે, તેને ધ્રુવે પણ તમસ્કાર કરે છે. અહીં સાધુ-સાધ્વીઓને ભમરાની જેવા કહ્યા છે અને ગાચરીને (ભિક્ષાને) ફૂલના રસ જેવી કહી છે. જેમ ભમરો ફૂલને ( ફૂલના જીવને ) લગાર પણ કિલામણા ન થાય, તે રીતે ફૂલના રસ ચૂસીને પેાતાને નિર્વાહ કરે છે, તેમ સાધુ-સાધ્વી ફૂલ જેવા ગૃહસ્થના ઘેરથી ગૃહસ્થનું મન લગાર પણ દુખાય નહિ, તે રીતે ( ફૂલના રસ જેવી) નિર્દોષ ગોચરીને (આહાર પાણીને) ગ્રહણ કરે. આ રીતે ભિક્ષાની મર્યાદાને સાચવનારા જે સાધુ-સાધ્વીએ પક્ષીની જેમ ક્ષેત્રાદિના રાગને દૂર કરીને પૃથ્વીતલ પર વિહાર કરી ઘણા જીવાને ધર્મીની દેશના દઈને મેાક્ષમાર્ગ ના સાધક મનાવી સ્વપરતારક અને, તેઓ ખરા સાધુએ અને ખરી સાધ્વીઓ કહેવાય છે. નિયુક્તિ વગેરેમાં આ શ્રીના વિસ્તારથી સમજાવી છે. તેથી સાધુ જીવનનું ખરૂં રહસ્ય સમજાય છે, તેને સમજનારા અને વિચારનારા મુનિએ અને સાધ્વીએ યથા સાધ'ને આરાધીને ભવસમુદ્રના પાર પામે છે. (૨) શ્રામણ્યપૂર્ણાંક અધ્યયનમાં ખરા ત્યાગધઈનું ને ખરા ત્યાગીનું સ્વરૂપ જણાવતાં હિતશિક્ષા આપી છે કે હે મુનિ ! તમે ભેાગતૃષ્ણાના ત્યાગ કરીને મનને નિ`લ ચારિત્રની આરાધનામાં જોડજો, અને સારા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શીમાં રાગ કશા નહીં, તથા ખરામ સંકાના ત્યાગ કરો. તેમજ જે પેાતાના સ્વાધીન વજ્રાદિના ત્યાગ કરી નિર્માલ્હી બને, તે મેાક્ષમાને આરાધે, તેઓ જ ખરા ત્યાગી કહેવાય. વળી ખરાબ નિમિત્તથી દૂર રહેજો અને રાગદ્વેષના ત્યાગ કરીને પરમ શાંતિમય જીવન ગુજારો તથા ત્યાગ કરેલા ભેાગાની ઇચ્છા કરશેા જ નહીં. આ બાબતમાં મગધન કુલના સર્પનું દૃષ્ટાંત અને રાજીમતી સાધ્વીજીએ શ્રી નેમિનાથ પ્રભુના નાના Page #600 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દરાવૈકાલિક સુત્રના સક્ષિસ પરિત્ર્ય ) પર ભાઈ નેમિ મુનિને જે વચના સભળાવીને સયમની આરાધનામાં સ્થિર કર્યા, તે વચના જરૂર યાદ કરવાં. આ રીતે અહીં સંયમથી કટાળેલા આત્માને સયમની આરાધનામાં સ્થિર કરવાના ઉપદેશ વગેરે વૈરાગ્યભાવને પાષનારી અને આત્મદૃષ્ટિને સતેજ કરનારી હકીકતા વિસ્તારથી જણાવી છે. આ બધી ીના નિયુક્તિ વગેરેમાં વિસ્તારથી સમજાવી છે. (૩) ત્રીજા ક્ષુલ્લકાચાર કથા નામના અધ્યયનમાં મુનિવરોને અકલ્પ્ય પદાર્થાદિની બીના સ્પષ્ટ સમજાવી છે. જે વસ્તુ સાધુ સાધ્વીઓને ખપે નહિ (વહેારાય નહીં) તે અકલ્પ્ય કહેવાય. અહીં' આવા અકલ્પ્ય (અનાચી =જે આચા લાયક નથી તેવા ) પર (બાવન ) પદાર્થો જણાવ્યા છે, અને કહ્યું છે કે જરૂર જણાય તે મુનિઓએ કલ્પ્ય પદાર્થોના ઉપયાગ કરવા, પણ અકલ્પ્ય પદાર્થા ગ્રહણ કરવા નહિ. ઢકામાં એમ કહી શકાય કે અહીં સયધર્માને દૂષિત બનાવનાર શય્યાત પિ હનુ લેવુ' વગેરે કાર્યાં કરવાનો નિષેધ કર્યાં છે, મુનિને ન વપરાય તેવા ચિત્તાä પદાર્થોં લેવાના પણ નિષેધ કર્યા છે. આ રીતે જે અધ્યયનમાં ક્ષુલ્લક એટલે નવા સાધુના મૂલ ગુણાને પાષનાર આચારનું વર્ણન કર્યું છે, તે ક્ષુલ્લકાચાર કથા કહેવાય. તાપ એ કે અહીં મુનિના ઉત્તમ ગુણાનું વર્ણન કર્યું છે. (૪) ચાથા ષડૂર્વાનકાય નામના અધ્યયનમાં પૃથ્વીકાય અપ્લાય વગેરે હું નિકાયની આળખાણ ( ક્રૂક પિરચય ) કરાવીને પાંચે મહાવ્રતાનું સ્વરૂપ અને જ્ઞાનના મહિમા, તથા આત્માના કેવલજ્ઞાનાદિ ગુણાને પ્રકટાવવામાં શરૂઆતથી માંડીને અંત સુધીના ક્રમ જણાવ્યા છે. તે નિજગુણરમણતાને વધારનારા ને પ્રશમ સુખને દેનારા છે. નવા સાધુ-સાધ્વીઓને આ ચેાથું અધ્યયન ભણાવ્યા પછી જ વડીદીક્ષા આપી શકાય. શ્રી દશવૈકાલિક સૂત્રની રચના થયાં પહેલાં શ્રી આચારાંગ સૂત્રમાંના મહાવ્રતાના આલાવા ભણાવ્યા બાદ વડી દીક્ષા આપવામાં આવતી હતી. ૧૮૩–૧૮૪. પાંચમા પિંડૈષણા નામના અધ્યયનમાં ભિક્ષાનું સ્વરૂપ અને ઉપયોગ રાખીને નિર્દોષ ભિક્ષાને ગ્રહણ કરવાના વિધિ, તથા દાયક (શ્રાવક અને શ્રાવિકા)ના નિમિત્તે અને ગ્રાહક ( સાધુ સાધ્વી )ના નિમિત્તે લાગતા દોષોની બીના કહી છે. ૧૮૫ છઠ્ઠા ધર્માર્થ કામ નામના અધ્યયનમાં શ્રમણધર્માંનાં પાંચ મહાવ્રતાને આરાધવાને વિધિ વગેરે બીના જણાવી છે. આનું બીજું નામ ‘મહાચાર કથા ’ છે. તે પણ વ્યાજી છે, જેમાં મહાચાર એટલે મહાવ્રત વગેરેની કથા એટલે પ્રરૂપણા કરી હેાય, તે ‘ મહાચારકથા કહેવાય. (૭) સાતમા વાકયશુદ્ધિ નામના અધ્યયનમાં સાધુ સાધ્વીઓને ખાસ કારણે એાલવા લાયક અને અધ્યાત્મશાને પમાડનારી એવી ભાષાનું સ્વરૂપ વગેરે બીના વર્ણવી છે. ૧૮૬ (૮) આઠમા શ્રીઆચાર પ્રણિધિ નામના અધ્યયનમાં નિાદિના આચાર, તથા ભિક્ષાના નિયમેા તથા મુનિવરોના ગુણા, તેમજ તેમને તજવા લાયક ઔષધપ્રયાગ, યાગ, નિમિત્ત વગેરેની મીના પણ સમજાવી છે. ૧૮૭, તથા (૯) નવમા શ્રી વિનયસમાધિ નામના અધ્યયનમાં સમાધિના Page #601 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત પર વિનયસમાધિ વગેરે ભેદ-પ્રભેદાદિનું વર્ષોંન વિસ્તારથી કહ્યુ` છે. તેમજ પ્રસંગાનુપ્રસંગે જુદી જુદી જાતની ( મુનિધમ ને દીપાવનારી ) ભાવના એટલે વૈરાગ્ય અને ગુરુવિનયાદિનું પણ સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે, અને (10) ‘મૈં મિવુ' નામના અધ્યયનમાં આદર્શ સાધુના સાત્ત્વિક ગુણા વગેરેનું વર્ણન કર્યું છે. એટલે જે નવે અધ્યયનામાં કહેલા આચારાદિને સાધે તે ભિક્ષુ (સાધુ) કહેવાય. આ હકીકત વિસ્તારથી સમજાવી છે. આ શ્રી દશવૈકાલિક સૂત્રની એ ચૂલિકામાંની પહેલી “તિવાકયા” નામની ચૂલિકામાં માહના પ્રમલ સાધનભૂત સ્ત્રી વગેરેના રાગષ્ટિથી પરિચયાદિ ખરાબ નિમિત્તોના પંજામાં સપડાયેલા મુનિ માહાંધ બનીને સંયમ માની આરાધના કરતાં અટકી જાય છે. તેમને સંયમાદિની આરાધના કર્યામાં રિત એટલે પ્રેમ ઉપજાવનારાં વાકથો વગેરેની મીના અહી વિસ્તારથી કહી છે; તેથી આ પહેલી ચૂલિકાનું રતિવાકય ? નામ યથા પાચુ છે. તેમાં પ્રસંગે ગૃહસ્થપણામાં રહેલી મુશ્કેલીઓ, અનેક જાતની ઉપાધિ આદિ કારણેાથી થતા કમ અંધ વગેરેની શ્રીના પણ સ્પષ્ટ સમજાવીને સચમધની શ્રેષ્ઠતા સાબિત કરી છે. તેમજ મીજી “ વિવિક્તચર્યા ” નામની ચૂલિકામાં સાંસારિક પ્રવૃત્તિરૂપ કરેાળિયાની જાળમાં ગૂંથાયેલા સંસારી જીવાની દુર્દશા જણાવીને સાધુઓને અને સાધ્વીઓને તે માર્ગે જવાના નિષેધ કરીને ( ના પાડીને ) આભ તરફ લક્ષ્ય રાખવા ભલામણ કરી છે. અહીં પ્રસંગે મુનિચર્યા એટલે વિવિક્તચર્ચાન અનુકૂલ નિયમા અને વિવિક્તચર્ચાનું સ્વરૂપ તથા રહસ્ય વગેરે બીના પણ વિસ્તારથી સમજાવી છે. ૧૮૮-૧૮૯. આ શ્રી દશવૈકાલિકના અને અનુક્રમે સ્પષ્ટ સમજાવનારાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા તથા અવર, દીપિકા વગેરે સાધના છે, તેમાં ભાષ્યની ૬૩ ગાથાઓ છે. શ્રી ભદ્રમાહુસ્વામીએ નિયુક્તિની રચના કરી છે. શ્રીજિનદાસગણિ મહત્તરે 'િની રચના કરી છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે નિયુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિ આદિ સાધનાને આધારે રચેલી મેાટી ટીકા નિયુક્તિ વગેરેના ખરા રહસ્યને સમજવાનું અપૂર્વ સાધન છે. શ્રી સમયસુંદર ગણિએ આ ટીકા વગેરેના આધારે વિ૦ સ૦ ૧૬૯૧માં નાની ટીકા રચી છે. આ સૂત્રની એક અવસૂરિ પણ છે એમ ગૃહ@િપનિકાદિના વચનથી જણાય છે. પણ ત્યાં તેના કર્તાનું નામ જણાવ્યું નથી આ શ્રી દશવૈકાલિક સૂત્રના નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરેમાંના અવસૂરિ અને ભાષ્ય સિવાયના સૂત્ર નિયુક્તિ વગેરે સાધના છપાયાં છે. આ રીતે શ્રી દશવૈકાલિક સૂત્રના સાર જાણવા, ૧૯૦, શ્રી દશવૈકાલિક સૂત્રનેા ટ્રૅક પરિચય અહ્વીં શરૂઆતમાં નિયુ`ક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે શ્રીસિદ્ધ ભગવંતાને નમસ્કારાત્મક મ ́ગલ (મંગલાચરણ) કરીને આ શ્રી દશવૈકાલિક સૂત્રની નિયુક્તિને Page #602 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ વૈકાલિક સૂત્રના સંક્ષિપ્ત પરિચય ) ૫૫૩ રચવાની પ્રતિજ્ઞા કરી છે. પછી મંગલ શબ્દના નિક્ષેપા કહીને આ સૂત્રના શ્રુતજ્ઞાનમાં અંતર્ભાવ કરવા સૂચના કરી છે. પછી ક્રમસર નિક્ષેપ શબ્દના પર્યાયવાચક શબ્દો, અને દેશ, કાલ, શ્રુત, સ્કંધ, અધ્યયન ને ઉદ્દેશ, આ ૬ શબ્દાના નિક્ષેપા, તથા ‘એકેક’ શબ્દના તેમજ ‘દેશક? શબ્દના નિક્ષેપા વગેરે બીના સ્પષ્ટ સમજાવીને સાંસારી જીવની બાહ્ય વગેરે દશ દશાઓ, અને કાલપટ્ટના નિક્ષેપા, તથા વૈકાલિક શબ્દના અર્થ, તેમજ આ શ્રી દશવૈકાલિક સૂત્રના ઉદ્વારાદિનું વન વિસ્તારથી કર્યુ`ં છે, અહીં (૧) ચેન (જેણે) (૨) ય (જેને ઉદ્દેશીને) (૩) યત્ (જેના ઉદ્ધાર કર્યા) વગેરે પાંચ દ્વારાની મીના સ્પષ્ટ સમજાવતાં કહ્યું છે કે આ શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરનાર શ્રી શય્યંભવસૂરિ મહારાજ સંસારીપણામાં બ્રાહ્મણ હતા. મુનિવરોના ‘દ્દો ટ બદ્દો ષ્ટ તરવું ન જ્ઞાયતે પરં’ એટલે અમને આશ્ચર્ય લાગે છે કે તમે કેવલ કષ્ટરૂપ જ આ યજ્ઞ વગેરે કરો છે, પણ ખરુ તત્ત્વ શું છે ? તે તમે સમજ્યા નથી, આવાં વચના સાંભળીને તત્ત્વને જાણવાની તીવ્ર ઉત્કંઠાવાળા શ્રી શય્યંભવ બ્રાહ્મણ પેાતાના ગુરુએ બતાવેલ શ્રી જિનેન્ધરપ્રભુની પ્રતિમા જોઈને પ્રતિાધ પામ્યા. તેમણે શ્રી પ્રભવસ્વામીજીની પાસે જૈન દીક્ષા લીધી. ગુરુમહારાજે અનુક્રમે જ્ઞાનવિનયાદિ ગુણ્ણાના ભંડાર એવા તેમને આચાર્ય' પદવી દઈને પાતાના પટ્ટધર બનાવ્યા. આ શ્રીશષ્યભવસૂરિએ પાતાના પૂર્વાવસ્થાના પુત્ર મનકમુનિને દીક્ષા આપી, જ્ઞાનથી તેનું ૬ માસનું આયુષ્ય જાણીને તેટલા વખતમાં પણ તેને આરાધક બનાવવાની શુભ ભાવનાથી પૂર્વમાંથી ઉદ્ધરીને આ શ્રીદશવૈકાલિક સૂત્રની રચના કરી, બીજા ગ્રંથામાં કહ્યું છે કે દ્વાદશાંગી-ગણિપિટકમાંથી ઉદ્ધરીને આ શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરી. (૧) આત્મપ્રવાદ, (ર) કમપ્રવાદ, (૩) સત્યપ્રવાદં, તે (૪) પ્રત્યાખ્યાનપ્રવાદમાંથી દશ અધ્યયનાના ઉદ્ધાર કર્યાં, એમ આની નિયુક્તિમાં જણાવતાં શ્રીશય્યંભવસૂરિજીનું જીવન વિસ્તારથી વર્ણવ્યું છે. ઐતિહાસિક પ્રથામાં તેમના વી૦ નિ સ’૦ ૩૬માં જન્મ અને વી૰ નિo સ૦ ૯૮માં ૬૨ વષઁની ઉમ્મરે સ્વર્ગવાસ જણાવ્યા છે. આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને આ સૂત્રના દેશે અધ્યયનામાં અને અને ચૂલિકામાં કહેવાની હકીકત ટૂંકામાં જણાવી છે. આ રીતે પિંડા (સંપૂર્ણ` સૂત્રની ટૂંક ભીના) કહીને દરેક અધ્યયનની હકીકત જણાવવાની શરૂઆત કરતાં, પહેલા અધ્યયનમાં ચાર દ્વારની બીના કહીને શ્રી જિનધ`ની પ્રશંસા કરી છે. પછી અધ્યયન શબ્દમાં નામાધ્યયનાદિનું અને અધ્યયન, અક્ષીણ, આય-ક્ષપણાદિનું સ્વરૂપ, તથા કુમના અને પુષ્પ (ફુલ)ના ૪ નિક્ષેપા, તથા ૧૪ પર્યાયવાચક શબ્દોની હકીકત જણાવતાં રત્ન વાણિયાનું દૃષ્ટાંત કહ્યું છે. પછી અનુક્રમે દવાને પણ નમસ્કાર કરવા લાયક ધર્મનું સ્વરૂપ તે ઉદ્દેશાદિનું સ્વરૂપ તથા વ્યાખ્યાનું લક્ષણ તેમજ પૃચ્છા વગેરેની મીના જણાવીને ધ શબ્દના ૪ ભાંગા, તેમજ સંયમના ૧૭ ભેદ્યા વિસ્તારથી સમજાવ્યા છે. પછી ક્રમસર તપના બાર ભેદાનું સ્વરૂપ અને કલ્પિત 6 Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ઉદાહરણના તથા ચરિત (મનેલ ) ઉદાહરણના તેમજ હેતુના ચાર ચાર ભેદ્દા કહીને દૃષ્ટાંતના પર્યાયવાચક પાંચ શબ્દો, અને વ્યાદિ ભેઢે અપાય વગેરેનું દૃષ્ટાંત સાથે વર્ણન, તથા ઉપાયના ચાર ભેદાનું વર્ણન કરતાં અભયકુમારે કહેલી વૃદ્ધ કુમારીની કથા, તેમજ જીવનું અપેક્ષાએ નિત્યપણું ને અનિત્યપણુ` વગેરે બીના વિસ્તારથી વર્ણવી છે. પછી અનુક્રમે આત્માની સિદ્ધિ (સાર્રાખતી ), અને અનુમાન પ્રમાણથી ધને સાબિત કરવાના પ્રસ`ગે (૧) પ્રતિજ્ઞા, (૨) હેતુ, (૩) દૃષ્ટાંત, (૪) ઉપનય, (૫) નિગમન, આ (અનુમાનના) પાંચ અવયવનુ સ્વરૂપ, તથા પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેવિદ્ધિ અને દૃષ્ટાંતવિશુદ્ધિ-આ ત્રણ વિશુદ્ધિનું સ્વરૂપ, તેમજ ભમરાના દૃષ્ટાંતે ગાચરી, મુનિની અનિયતવૃત્તિ, અને એષણા વગેરે પદાર્થાની બીના વિસ્તારથી સમજાવી છે. પછી એષણાના ત્રણ ભેઢાની બીના અને નાનાપિંડ શબ્દનું રહસ્ય, તથા એષણાદિમાં ઉપયાગ પૂર્વક પ્રવૃત્તિ કરનારા શ્રમણેાનું સ્વરૂપ, તેમજ ભમરા વગેરેના દૃષ્ટાંતની મુનિ વગેરેમાં ઘટા (ઘટાવવું) વગેરે હકીકતા કહીને જણાવ્યુ છે કે મુનિવરેશ પાંચ સમિતિને પાલે છે, અને જેમાં યાદિ ચુણા રહેલા છે તે શ્રીજિનધમ ઉત્કૃષ્ટ મંગલરૂપ છે, અન્ય ધમી આ યતના ( જયણા ) નું સ્વરૂપ સમજતા નથી, તેમજ ઉદ્ગમાદ્વિ ઢાળવાળા ભેાજનને વાપરનારા મુનિવરો ત્રણ ગુપ્તિને પાળી શકતા નથી, વળી ઇંદ્રિયાને ક્રમન કરનારા ગુણવંત મુનિએ જ ધર્મીના ખરા સાધક કહેવાય છે. આ તમામ મીના સ્પષ્ટ સમજાવતાં ઉપનય-વિશુદ્ધિતું, તે નિગમન-વિશુદ્ધિનું સ્વરૂપ વગેરે . મીના સ્પષ્ટ સમજાવી છે. તેમજ છેવટે જ્ઞાનનયની ને ક્રિયાતયની ચર્ચા કહીને જણાવ્યુ` છે કે જ્ઞાન ક્રિયાથી મેાક્ષનાં સુખ મળે છે. પહેલા કુમપુષ્પિકાયનના ટ્રંક પરિચય પૂરો થયા. ૨. બીજા શ્રામણ્યપૂર્વિકાધ્યયનના ટ્રૅક પરિચય પ્રબલ પુષ્પાદ૨ે હૃદયની સાચી બાદશાહીથી ભરેલા અને પરમ શાંતિનુ અસાધારણ સાધન એવા શ્રમદ્ધને પામેલા મુનિવરોએ શ્રામણ્ય એટલે સાધુધની શ્રેષ્ઠતાને અને પરમ દુર્લભતાને લક્ષ્યમાં રાખીને જ સદ્વિચારો કરવા જોઈએ, ખાસ કારણે નિર્દોષ ભાષા એલવી જોઇયે અને નિર્દોષ કાયિક પ્રવૃત્તિઓ કરવી જોઇએ. આ મુદ્દાઓ અહી વિસ્તારથી સમજાવ્યા છે. તેથી આ બીજું અધ્યયન ‘શ્રામધ્યપૂર્વિકાધ્યયન? આવા યથાર્થ નામે ઓળખાય છે. અહીં શરૂઆતમાં શ્રમણ શબ્દના ૪ નિક્ષેપાની અને પૂર્વ રાખ્તના ૧૩ નિક્ષેપાની મીના, તથા ઉર્ગ (સ`) વગેરે ૧૨ ઉપમાઓના આધારભૂત શ્રમણનુ' સ્વરૂપ, તેમજ શ્રમણ વગેરે શબ્દાના પર્યાયવાચક Page #604 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ વૈકાલિક સૂત્રનો સંક્ષિપ્ત પરિચય) ૫૫૫ શબ્દોની બીના વગેરે પદાર્થોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવીને કહ્યું છે કે જે જીવો શબ્દાદિ કામ–ભેગમાં આસક્તિ ધારણ કરે છે, તેઓ જરૂર સંકલ્પને (આરૂં ધ્યાનાદિને) વશ થાય છે. આ બીના સ્પષ્ટ સમજાવીને કામ શબ્દમાં નિક્ષેપાના વિચારે ઘટાવતાં દ્રવ્ય-કામનું ને ભાવ-કામનું પણ વર્ણન કર્યું છે. પછી પદ શબ્દમાં ૪ નિક્ષેપ ઘટાવીને દ્રવ્ય-પદનું ને ભાવપદનું સ્વરૂપ કહેતાં ક્ષુલ્લક મુનિનું દૃષ્ટાંત જણાવ્યું છે. આ પ્રસંગે ગદ્ય-પદ્ય-ગેયાદિનું ને ૧૮ હજાર શીલાંગ રથનું સ્વરૂપ, અને સુબંધુના દૃષ્ટાંતે સ્વછંદી સાધુઓનું અત્યાગીપણું, તથા સ્વાધીન ભેગોને તજનારાનું સાચું ત્યાગીપણું, વગેરે બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે જે સ્ત્રી વગેરે ભોગ સામગ્રી તે મારી નથી ને હું તેને નથી. આવી શુભ ભાવના રાગને દૂર કરવાનું પરમ સાધન છે. આ બીના દાસી વગેરેના દૃષ્ટાંતથી સ્પષ્ટ સમજાવી છે. મુનિ વમેલા (તજેલા) ભેગોની ઇચ્છા કરે જ નહિ, મરવું એ વધારે સારું, પણ વમેલા ભેગાની ઇચ્છા કરવી એ વાજબી નથી. આ પ્રસંગે રાજીમતી સાધ્વીએ રથનેમિને આપેલ ઉપદેશ-વચનો અને નૂપુરપંડિતાનું દષ્ટાંત વગેરે બીના વિસ્તારથી જણાવી છે. હિતશિક્ષા - આંખથી શ્રી જિનેશ્વરદેવને અને શ્રીગણધરાદિ મહાપુરુષોને જેવાથી તેમના સદગુણે યાદ આવે છે. તેથી દર્શન કરનાર ભવ્ય છે તે મહાપુરુષોએ આપેલા સન્માગે પિતાના આત્માને જોડીને આત્મહિત જરૂર સાધે છે, અને રાગના પ્રબલ સાધનભૂત સ્ત્રી આદિના રૂપને રાગદષ્ટિથી જોતાં મનમાં ભેગણું વધતી જાય છે, અનુક્રમે મન અસ્થિર બનતાં મોક્ષમાર્ગના સાધક આત્માએ પોતાની સાધના ચૂકી જાય છે. આવા પ્રસંગે ઉત્તમ પુરુષોનાં વચનો યાદ આવે કે કોઈ દયાલુ પુરુષ તેવા આત્માને શાંતિથી પ્રેમ ભરેલાં હિતકારી વચને સંભળાવે, તો તે સાવચેત બનેલા આસન્નસિદ્ધિક આત્માઓ પોતાની ભૂલ સમજે છે, ભૂલ કબૂલ કરીને પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્તાદિ સાધનોને સેવીને જરૂર આમશુદ્ધિ કરીને પરમ ઉલાસથી ને બહુ જ કાળજીથી ક્ષમાર્ગની સાત્ત્વિકી આરાધના કરે છે, પરિણામે મુક્તિનાં અવ્યાબાધ સુખ પણ પામે છે. આ બીજા અધ્યયનમાં આ હકીકતને પ્રભુ શ્રી નેમિનાથના નાના ભાઈ રથનેમિ મુનિનું દૃષ્ટાંત આપીને સમજાવનારા શ્રી શäભવસૂરિ મહારાજે તમામ મુનિવરોને હિતશિક્ષા ફરમાવી છે કે હે મુનિવરે! તમે જે પેલે પલે સાવચેત રહીને સારા નિમિત્તોને સેવશે, તો જ સંયમજીવનના અંતિમ સાધ્યને (મોક્ષને) પામશે. દ્રવ્યચારિત્ર ભાવચારિત્રને ટકાવે છે, પણ મોક્ષમાર્ગની આરાધનામાં તે ભાવચારિત્રની જ મુખ્યતા છે. તેને મલિન કરનારાં નિમિત્તોથી જરૂર અલગ રહેજે. ને સારા નિમિત્તાની સેવા કરીને ભવસમુદ્રને તરી જજો. શ્રી ગ્રામપૂર્વિક અધ્યયનને ટ્રેક પરિચય પૂરો થયો. Page #605 -------------------------------------------------------------------------- ________________ પપ૬ શ્રીવિજયસૂરીશ્વરકૃત ૩. શ્રી ભુલિકાચાર કથા નામના ત્રીજા અધ્યયનને ટ્રેક પરિચય અહીં શરૂઆતમાં ક્ષુલ્લક-પદના નિક્ષેપો કહીને આચાર-પદના નિક્ષેપ જણાવતાં જ્ઞાનાચારોનું સ્વરૂપ સુલસા, શ્રેણિક રાજા, વજસ્વામી, વગેરેનાં દષ્ટાંત આપીને વિસ્તારથી સમજાવ્યું છે. પછી અનુક્રમે અર્થકથા, કામકથા, ધર્મકથાને મિશ્ર કથાનું સ્વરૂપ સાર્થવાહની પુત્રી વગેરેનાં દૃષ્ટાંત આપીને વિસ્તારથી સમજાવ્યું છે. પછી આક્ષેપિણુંકથા વિક્ષેપિસકથા, સંવેજિનીકથા, અને નિવેદિની કથાનું તથા સ્ત્રીકથા વગેરે ૯ કથાઓનું સ્વરૂપ કહેતાં સંવેગનું ને નિર્વેદનું પણ વર્ણન કરીને સાધુનાં કર્તવ્યો અને અકર્તવ્ય તથા કથા કરવાની રીતિ, તેમજ સાધુને અનાચીર્ણ (નહિ આચરવા લાયક) પર (બાવન) પદાર્થો વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. અંતે સાધુનું યથાર્થ સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે જેઓ આશ્રવાદિને તજે, ને આતાપનાદિ કરે, તથા પરીષહાદિને સહીને તપશ્ચર્યાદિ વડે મોક્ષમાર્ગને સાધે તે મુનિવરો કર્મોને દૂર કરી સિદ્ધિપદને પામે છે. ૪. ચોથા ષડ્રજવનિકાય નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં નિયુક્તિકારે કહ્યું છે કે આ ચેથા અધ્યયનમાં છવની અને અજીવની હકીકત તથા ચારિત્રધર્મનું સ્વરૂપ જણાવતાં યતનાને પાલવાને ઉપદેશ આપીને અંતે ધર્મનું ફલ જણાવીશ. આ રીતે કહેવાની પ્રતિજ્ઞા કરીને નિક્ષેપાનું સ્વરૂપ જણાવવાના પ્રસંગે “” અને “૬ સંખ્યાવાચક શબ્દોમાં નિક્ષેપાના વિચારો કહીને જીવની પરીક્ષા કરવાના સાધનભૂત (તેના) લક્ષણ, અસ્તિત્વ (હયાતી) શરીરાદિથી જુદાઈ, અમૂર્ણપણું, નિત્યપણું, કર્તાપણું, શરીરમાં ફેલાઈને તેનું (જીવનું) રહેવાપણું, ગુણપણું, ઊંચે જવાપણું વગેરે (જીવના) ધર્મોની બીના સ્પષ્ટ સમજાવી છે. પછી જીવ શબ્દના નિક્ષેપા, અને સૂક્ષ્મ બાદર પર્યાપ્તાદિ નું સ્વરૂપ તથા લક્ષણના પર્યાયવાચક શબ્દો, તેમજ જીવનાં ઉપગ વગેરે લક્ષણો વગેરે પદાર્થોની હકીકત વિસ્તારથી સમજાવીને કહ્યું છે કે જીવની સત્તાને લઈને જ દાનાદિ ક્રિયાઓની સાધના ઘટી શકે છે. આ જીવને કરવત આદિથી છેદી શકાય નહિ, તે શરીરથી અલગ છે. આ બીના વિસ્તારથી કહીને સંસારના ત્રણ ભેદો અને આસ્ત વચનાદિ પ્રમાણેથી જીવની સિદ્ધિ, તથા તેના અમૂર્ણપણું વગેરે ધર્મોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી જીવને એકાંત નિત્ય માનવામાં જણાતા ની બીના, અને તેના (જીવન) કર્તવ (કર્માદિના કરનારપણું) વગેરે દ્વારેનું વર્ણન, તથા કાપતીનું દષ્ટાંત કહેવા પૂર્વક કાય શબ્દના નિક્ષેપ જણાવીને કહ્યું છે કે અહીં ચાલુ પ્રસંગે નિકાય અને કાયશબ્દની જરૂરિયાત છે. પછી અનુક્રમે પૃથ્વીકાયાદિ ૬ જવનિકાયનું સ્વરૂપ અને Page #606 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચનકિરણાવલી (શ્રી દશવૈકાલિક સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૫૫૭ દ્રવ્યશવ્યાદિનું તથા સ્વકાય સાદિનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે જે શસ્ત્ર, અગ્નિ, ઝેર વગેરે અને સ્વીકાર્ય શાસ્ત્ર વગેરે તે દ્રવ્ય શસ્ત્ર કહેવાય, ને જે અસંયમ તેમજ વિરુદ્ધ વિચાર વગેરે તે ભાવ શસ્ત્ર કહેવાય. આ બીના સ્પષ્ટ સમજાવીને વનસ્પતિકાયના વર્ણનમાં ઝાડનાં મૂલ (મૂલિયા) અને પ્રથમપત્ર (મૂળિયાનો ભાગ થયા બાદ જે પહેલું પાંદડું ઊગે તે)નો બનાવનાર એક જ જીવ છે; એટલે તે બંનેનો કર્તા (બનાવનાર) એકજ જીવ છે, પણ મૂલનો જીવ જુદો નથી ને પ્રથમ પત્રનો જીવ પણ તેનાથી જુદા નથી, આ બીના સ્પષ્ટ સમજાવીને વિશ્વસ્તયોનિનું સ્વરૂપ ને અવિશ્વસ્ત-યોનિનું સ્વરૂપ તથા મૂલ (ઝાડનાં મૂળિયાં)ને જીવે બનાવેલા પ્રથમ પત્રાદિની બીના વિસ્તારથી વર્ણવી છે. પછી ક્રમવાર અધ્યયનના પાંચ અર્થો, સૂક્ષ્મ પુદગલ ને નપુદગલાદિનું સ્વરૂપ, તથા ૬ જવનિકાયના દંડને (આરંભાદિને) તજવાની બીના કહીને પાંચ મહાવ્રતાનો અધિકાર (વર્ણન) શરૂ કર્યો છે. અહીં પહેલા મહાવ્રતના વર્ણનમાં સંપૂર્ણ હિંસાને તજવાની બીના જણાવતાં પટાદિના દષ્ટાંતે ઉપસ્થાપનાનું ને સૂક્ષ્મ બાદર, રસ, સ્થાવર જેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી બીજા મહાવ્રતના વર્ણનમાં અગત્યના સદ્દભાવ-પ્રતિષેધ વગેરે ચાર ભાંગાની હકીકત કહીને સર્વથા અસત્યને તજવાનું કહ્યું છે. પછી ત્રીજા મહાવ્રતના વર્ણનમાં સર્વથા અદત્તાદાનવિરતિની બીના છે અને ચોથા પાંચમાં મહાવ્રતના વર્ણનમાં ક્રમસર સર્વથા મૈથુન-વિરતિની હકીકત તથા સર્વથા પરિગ્રહની વિરતિ કરવાની આજ્ઞા ફરમાવી છે. ત્યાર બાદ અનુક્રમે રાત્રિભેજન-વિરમણ-વ્રતના વર્ણનમાં ચાર ભાંગાની બીને અને સર્વ વ્રતોના ૪૭ ભાંગાની બીના, તથા તેને સ્વીકારવાનો વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી પૃથ્વીકાયાદિ ૬ કાયની રક્ષાને સૂચવનારા આલાવાના અર્થ, અયતનાથી પ્રવૃત્તિ કરનારા જીવોને થતાં કડવાં ફલો, તથા જયણથી ગમન આગમન વગેરે કરવાની સૂચના, તેમજ યતના પાળવાનાં શુભ ફલો વગેરે બીના વિસ્તારથી સમજાવી છે, પછી અનુક્રમે જીવના ને અજીવના સ્વરૂપને જાણવાનાં ફલોનું વર્ણન કરતાં સંયમથી માંડીને છેવટે સિદ્ધિના સુખની પ્રાપ્તિ સુધીની બીના સ્પષ્ટ સમજાવીને કયા મુનિવરે સુગતિને પામે? ને કયા મુનિઓ દુર્ગતિને પામે? તથા છેલ્લી અવસ્થાએ પણ સંયમને સાધનારા છો કઈ ગતિને પામે? આ પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરીને અંતે મુનિઓને શ્રમણધર્મની આરાધના કરવાનો આબાદ ઉપદેશ આપે છે. શ્રી ષજીવનિકાય અધ્યયનને ટૂંક પરિચય પૂરો થયો. ૫. પાંચમાં શ્રી પિડેષણ નામના અધ્યયનના પહેલા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં પિંડ શબ્દના અને એષણા શબ્દના નિક્ષેપાની બીના કહીને દ્રવ્યપિંડનું ને ભાવપિંડનું સ્વરૂપ જણાવ્યું છે. ગાળ ભાત વગેરે દ્રવ્યપિંડ કહેવાય ને ક્રોધ વગેરે ભાવપિંડ કહેવાય. આ બીના સ્પષ્ટ સમજાવીને અનુક્રમે વૈષણાનું ને Page #607 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત ૫૫૮ ભાવૈષણાનું તથા નવ કોટીનું સ્વરૂપ વિસ્તારથી જણાવીને કહ્યું છે કે સાધુ-સાધ્વીએ જ્યારે ભિક્ષા લેવા જવાના સમય થાય, ત્યારે વ્યાક્ષેપ વગેરેના ત્યાગ કરીને શાંત ચિત્તે ઇર્યાંસમિતિ સાચવીને ગૃહસ્થના ઘેર ગાચરી લેવા નિમિત્તે જાય, અને વેશ્યાના મહાલ્લામાં કે જ્યાં દુરાચારી-અધમી થવા રહેતા હેાય, તેવા અનાયતનમાં ગાચરી માટે જાથ નહિ. તથા વચમાં કૂતરા વગેરે પશુએ બેઠાં હોય, તે તેમને ઉલ્લધીને ( કૂદીને) જવું નહિ, તેમજ ગાચરી જતાં મહુ ઉતાવળથી ચાલવું વગેરે દાષા સેવવા નહિ, આ તમામ હકીકત સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે મુનિએ ગૃહસ્થના ઘરે ચેાગ્ય સ્થાને ( અનુન્નત=.હુ ઊંચા નહિ, વગેરે ગુણાવાળા સ્થાને) ઊભા રહીને નિર્દોષ ગાચરી વહેારવી જોઇએ, તે વખતે ઉપર કે આડી-અવળી નજર કરાય નહિ. પ્રભુએ જેમના ઘેરથી ગાચરી વહેારવાનો નિષેધ કર્યાં છે, તેવાં નિષિદ્ધ ઘરામાં ગેાચરી લેવા જવુ નહિ, તથા ગૃહસ્થના ઘરનું બારણું બંધ હાય, તે। સુનિ પાતે ઉઘાડે નહિ. તેમજ હલ્લા માત્રાની માધાને દૂર કરીને જ મુનિએ ગાચરી જવુ જોઈએ. કાચ ઉપાશ્રયથી નીકળ્યા બાદ રસ્તામાં લઘુનીતિ (પેશાબ, માત્રા )નુ કે વડી નીતિ (લા)નું કારણ જણાય તા લાયક ગૃહસ્થને તે બીના જણાવી તેણે કહેલા નિર્દોષ સ્થાને મુનિધની મર્યાદા ખરાખર સાચવીને જ લા-માત્રાની બાધા દૂર કરે, પણ તેવી ખાધાને (વેગને) શકે નહિ, આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે જે ઘરનું દ્વાર (ભારણું) બહુજ નીચું હાય, જ્યાં ચાલવાના માર્ગ ફૂલ, અનાજના દાણા, ચિત્ત માટી, જલ વગેરે ચિત્ત પદાર્થા વેરાયલા હોય કે પથરાએલા હોય, ત્યાં પ્રુનિએ ગાચરી નિમિત્તે જવું નહીં, વચમાં બેઠેલાં બકરાં વગેરેને ઉલંધીને ગાચરી જવુ` નહિ, પણ બીજા માર્ગે જવુ, ગાચરી વહેરતાં જ્યાં ગૃહસ્થના પરિવાર સ્નાનાદિ ક્રિયા કરતા હોય તે તરમ્ જોવું નહિ. જે અકલ્પ્ય હોય, ભૂમિ પર વેરાયું હોય, જીવહિંસા કરતાં શ્રાવિકાઢિ વહેારાવે તે ગાચરી વહેારાય નહી', તથા સચિત્ત પદાર્થોની ઉપર વહેારવા લાયક પદાર્થો મૂકયા હોય અથવા તેવા પદાર્થોની ઉપર ચિત્ત પદાર્થો મૂકયા હોય, તેા તેવી ગાચરી ખપે નહિં. તેમજ ચિત્ત પાણીમાં થઈને કે હાળીને વહેારાવે, તા તેવી ગાચરી ખપે નહીં, વળી મુનિને વહેારાવતાં પહેલાં તેમના નિમિત્તે જ સચિત્ત જલાદિના આરંભ કરી સાફ રાખેલા કડછી વગેરેથી વહેારાવાતી ગાચરી ખપે નહીં. આ તમામ બીનાએ વિસ્તારથી સમજાવીને જણાવ્યું છે કે શ્રાવકાદિના હાથ વગેરે ચિત્ત જલથી ભીના થયા હોય, તે મુનિએ તેના હાથે ગોચરી વહેારવી નહીં. જે સ્ત્રી ગર્ભવતી હોય, બાલકને ધધરાવતી હૈાપ, તેના હાથે મુનિએ ગોચરી લેવી નહીં, તથા ભિખારી વગેરેને દેવા માટે તૈયાર રાખેલા પદાર્થા મુનિને ખપે નહીં. તેમજ ઔદ્દેશિકાદિ દોષવાળા પદાર્થો, વળી જેમાં ચિત્ત ફૂલ વગેરે મેળવ્યા હોય તેવા પદાર્થોં મુનિએ વહેારાય નહીં. માળ ઉપર ચઢીને નીચે લાવેલા પદાર્થો, તથા ઘણા ઠળિયા કઠિન બીજ વગેરે જેમાં હાય, Page #608 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશવૈકાલિક સૂત્રના સક્ષિપ્ત પરિચય) ૫૫૯ તેમજ જેમાં ખાવાના ભાગ થાડા હેાય ને ઘણા ભાગ ફેકી દેવાતા હોય, તેવા શેલડી વગેરેની જેવા પદાર્થા મુનિએ વહેારાય નહીં; આ તમામ બીના વિસ્તારથી સમજાવી છે. પછી મુનિને ખપે એવા પદાર્થોનું સ્વરૂપ, અને ગોચરી વહેારીને ઉપાશ્રયે આવી ગુરુની પાસે ગોચરી આલાવવાના વિધિ, તથા તે પછી કરવા લાયક સ્વાધ્યાય, વિશ્રામણા, ગુરુ વગેરેને આહારાદિ વાપરવા માટે નિમ ત્રણા કરવાના વિધિ, તે પછી ગુરુની આજ્ઞા લઈને મુનિને ગોચરી વાપરવાના વિધિ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આ પ્રસંગે આહાર-પાણી વાપરનાર મુનિને સૂચના કરી છે કે ગાચરી વાપરતાં અણગમતા આહારાદિની નિંદા કર્યા વગર મૌનપણે મુનિએ ગાચરી વાપરવી જોઈએ. આ રીતે વનારા સુધાદાચી સુધાવી મુનિવરો મહુ જ વિલા હેાય છે. તેવા પુણ્યશાળી આત્માઓ જરૂર સદ્ગતિને પામે છે. અહીં આ વાત પરિવ્રાજકનું દૃષ્ટાંત આપીને સ્પષ્ટ સમજાવી છે. દશવના પાંચમા અધ્યયનના પહેલા ઉદ્દેશાનેા ટૂંક પરિચય પૂરો થયેા. શ્રી દશવૈના પિંડૈષણાધ્યયનના બીજા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં શરૂઆતમાં કહ્યું છે કે ૧. મુનિને પહેલી વાર જઈને લાવેલી ગાચરી વાપરતાં નિર્વાહ ન થાય તેા તે ગુરુની આજ્ઞા લઇને બીજી વાર ગાચરી લેવા જઈ શકે. ૨. મુનિએ ગાચરીના સમયે ગાચરી વહેારવા જવું, પણ અકાલે ન જવુ જોઇએ. કારણ કે અકાલે ગેાચરી જનાર મુનિ લેાકમાં નિદાપાત્ર બને છે. ૩. કદાચ ગાચરી ન મળે કે આછી મળે, તેા મુનિએ શાક કરવા નહીં, ૪, મુનિએ ગેાચરી જતાં, વહેારતાં કે વાપરતાં વાત કરવી નહી', તે ગેાચરી વહેારતાં મારણાંની ભૂંગળ વગેરેને ટેકા દેવા નહી”, બીજા મુનિએ ગૃહસ્થના ઘેર ગાચરી વહેારતાં હાય, તે તેઓ વહારીને મ્હાર નીકળે,તે પછી તે મુનિ (પાછળથી આવેલ મુનિ) ગાચરી વહેરે. પ. કોઈ ગૃહસ્થ વનસ્પતિને તાડીને કે ચાળીને વહેારાવે, તેા તે મુનિએ વહારથી નહીં, ને ચિત્ત કે મિશ્ર એવા તાંદળજા વગેરેનું શાક વગેરે પણ મુનિને ખપે નહિ. ૬, કોઈ ગૃહસ્થ મુનિને ગમતી ચીજ કદાચ ન વહેારાવે તે મુનિએ તેની ઉપર ક્રોધ કરવા નહીં ને દીનતા ધારણ કરવી નહીં. ૭. જ્યારે ગૃહસ્થ મુનિને વંદન કરતા હોય, તે અવસરે મુનિએ અનેની જરૂરી પદાની માંગણી કરવી નહિ. કોઈ મુનિને વાંઢે ને કાઈ ન વાંદે, ઉપર મુનિએ સમભાવ રાખવા જોઇએ. ૮. મુનિએ છતા મલવીયને ગેાપવવું ન જોઇએ અને સારી ગેાચરી મેળવવા માટે માયાશયાઢિ ઢાષા સેવવા નહીં, આ તમામ બીના વિસ્તારથી સમજાવીને અંતે તપસ્વીના ગુણા અને શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવાનું કુલ Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. અહીં બીજા ઉદ્દેશાના તથા પાંચમા પિંડૈષણાધ્યેયનના ટ્રૅક પરિચય પૂર્ણ થાય છે. શ્રી દશવૈકાલિકના પાંચમા અધ્યયનના ટૂંક પરિચય પૂરો થયેા. શ્રી પિડનિયુક્તિના સંક્ષિપ્ત પરિચય શ્રી દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનની જ મીનાને વિસ્તારથી જણાવનારી આ શ્રી પિંડનિયુક્તિ છે. માટે તેના પણ પરિચય ફ્રેંકામાં જણાવું છું આ શ્રી પિંડનિયુક્તિમાં (૧) પિંડનું સ્વરૂપ, (૨) ઉદ્ગમ દાષાની મીના, (૩) ઉત્પાદના ઢાષાની મીના (૪) એષણા દે!ષોનું વર્ણન, (૫) ગ્રામૈષણા રાષોની હકીકતઆ પાંચ માખતા ( અથવા ૮ ભામતા ) વિસ્તારથી વર્ણવી છે. (૧) પિંડનું સ ંક્ષિપ્ત સ્વરૂપ-અહીં શરૂઆતમાં મોંગલાચરણ કરીને આ શ્રી વિંડ નિયુક્તિમાં જણાવવાની આઠ મામા કહી છે, તે આ પ્રમાણે—(૧) પિંડનું વર્ણન, (૨) ઉગમ ઢાષોનું વ`ન, (૩) ઉત્પાદના દાષોનું વષઁન, (૪) એષણા દેાષોની મીના, (૫) સંચેાજનાનું સ્વરૂપ (૬) મુનિના આહારનું પ્રમાણ વગેરે. (૭) અંગાર દોષનાં કારણેા, (૮) ધૂમ ઢાષનાં કારણેા. આ રીતે અહીં કહેવા લાયક પાંચ મુદ્દા અથવા આઠ બાબતે જણાવીને ક્રમસર પિંડ શબ્દના પર્યાયવાચક શબ્દો અને પિંડ શબ્દના નિક્ષેપા તથા નામના ત્રણ ભેઢા તેમજ તે ત્રણે ભેઢાનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યુ` છે, પછી સદ્ભાવસ્થાપનાનું ને અસહ્ભાવ-સ્થાપનાનું સ્વરૂપ, તથા નિશ્ચય નયના મતે અને વ્યવહાર નયના મતે પૃથ્વીકાયાદિનું સચિત્તપણું, મિશ્રપણું ને અચિત્તપણું જણાવતાં કયાં કારાથી પૃથ્વી વગેરે અચિત્ત અને ! અને કયા કયા સ્થલના પૃથ્વી વગેરે કેટલા સમય સુધી મિશ્ર કહેવાય ? તથા તે પૃથ્વીકાય વગેરે ૯ ભેદ્યાના ઉપયોગ કેવા કેવા પ્રકારે થાય છે ? આ બધી હકીકત વિસ્તારથી સમજાવી છે. તેમાં મુનિને વસ્રોના કાપ (વસ્ત્ર ધાવા )ના કાલ, વિશ્રામણાના વિધિ, વસ્રોને ધાયા પછી સૂકવવાના વિધિ, મુ`રાદિના અગ્નિનુ' મિશ્રપણું, પૂર્વાદિ દેશાના વાયુનું વ્યવહારથી સચિત્તપણું, નિશ્ચયનય અનન્તકાય વનસ્પતિનુ સચિત્તપણું, સત્યમાદિ પ્રશસ્ત ભાવપિંડનું ને અસ યમાદિ અપ્રશસ્ત ભાવપિડનુ સ્વરૂપ, અનુક્રમે તે દરેકનુ` મુક્તિ વગેરેમાં કારણપણું વગેરે મીના સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે માક્ષનાં કારણ દર્શીન, જ્ઞાન, ચારિત્ર છે, તે ત્રણેની આરાધના કરવામાં આહાર મદદગાર છે. માટે અહીં પહેલાં પિંડના સ્વરૂપને જાણવુ જોઈ એ. ૨. ઉદ્ગમઢાષાના વનમાં પહેલાં ‘એષણા’ શબ્દના પર્યાયવાચક શબ્દો, અને એષણાના તથા ગવેષણાના નિક્ષેપા, તેમજ ઉદ્ગમ શબ્દના પર્યાયવાચક શબ્દ Page #610 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશવૈકાલિક સૂત્રનો સંક્ષિપ્ત પરિચય) ૫૬૧ અને 8 નિક્ષેપ વગેરે બીના સ્પષ્ટ જણાવવાના યોગ્ય પ્રસંગે હરણ-હાથી વગેરેનાં દષ્ટાંત પણ કહ્યાં છે. ૧૬ ઉદ્ગમ દોષોને જાણીને તે સર્વ દોષોથી રહિત આહારાદિથી સંયમજીવનને દીપાવનારા મુનિવરે જરૂર નિર્મલ ચારિત્રની સાત્વિકી આરાધના કરીને સિદ્ધિપદને પામે છે, “જે આહાર (ખાવું તે), તેવો ઓડકાર (આ), 2 અને “જેવું અન્ન ખાય તેવી મતિ થાય, અને જેવી મતિ થાય તેવી ગતિ મળે. આ કહેવત પ્રમાણે નિર્દોષ આહાર કરતાં ભાવના પણ નિર્મલ જ થાય છે, ને તેને અનુસાર નિર્મલ આરાધના કરતાં જરૂર મુક્તિના અવ્યાબાધ સુખ મળે છે. ટૂંકમાં એ હિતશિક્ષા યાદ રાખવી કે ઉગમશુદ્ધિને આધીન ચારિત્રશુદ્ધિ છે ને ચારિત્રશુદ્ધિને આધીન જ સિદ્ધિપદની પ્રાપ્તિ છે. આ જ મુદ્દાથી શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે અહીં મુનિને વહોરાવનાર ગૃહસ્થાદિના નિમિત્તે થતા આધાકર્મ વગેરે ૧૬ દોષોનું વર્ણન બહુ જ વિસ્તારથી કરતાં આધાકર્મ શબ્દના નામ વગેરે ૮ દ્વારેનું સ્વરૂપ જણાવીને આધાકમ દોષની હકીકત સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે આધાર્મિક શબ્દના પર્યાયવાચક શબ્દો જણાવતાં યોગ્ય પ્રસંગે સંયમશ્રેણિનું સ્વરૂપ અને ધાર્મિક આહાર લેવાનું અનિષ્ટ ફલ (દુગતિ), તથા હિંસાથી થતી ચારિત્રની હાની તેમજ આત્માને થતા ગેરલાભ વગેરે હકીકતો પણ સ્પષ્ટ જણાવી છે. પછી ક્રમસર ચેર વગેરેનાં દૃષ્ટાંતોથી પ્રતિસેવનાનું સ્વરૂપ અને સાધર્મિક-સ્વરૂપને જણાવનારા નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્રકલ-પ્રવચન-લિંગ-દર્શન (૩) જ્ઞાન-(૫) ચારિત્ર-(પ-૩) અભિગ્રહ-૪) અને ભાવના (૧ર) રૂ૫ બાર દ્વારેનું વર્ણન, તથા સ્વપક્ષ પક્ષનું સ્વરૂપ, તેમજ નૂ પુર પંહિતાનું દૃષ્ટાંત જણાવવાપૂર્વક અતિકમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચારનું સ્વરૂપ વગેરે પદાર્થોની બીના વિસ્તારથી સમજાવી છે. પછી મનની અશુભ પરિણતિને અનુસાર બંધ. ને શુભ-પરિણતિને અનુસારે નિર્જરા અને મોક્ષ થાય છે. આ હકીકત પ્રિયંકરાદિનાં દૃષ્ટાંત આપીને સચેટ સમજાવી છે. પછી ઔદેશિક દોષના ભેદો, તેનું સ્વરૂપ તથા તેમાં કય-અકય-વિધિ વગેરે બીના કહીને દ્રવ્યપૂતિ દોષનું સ્વરૂપ છગણધામિકનું દૃષ્ટાંત આપીને જણાવ્યું છે, પછી અનુક્રમે ભાવપૂતિ, બાદરપૂતિ ને ભક્તપૂતિનું સ્વરૂપ. અને સ્થાપના દોષનું વર્ણન કરતાં વિકારી-અવિકારી દ્રવ્યાદિની બીના, તથા બાદર. પ્રાતિકા ને સૂક્ષ્મપ્રાભૂતિકાનું સ્વરૂપ વગેરે બીના, તેમજ ફ્રીતષ, પ્રામિત્યદોષ, પરિવતિષ, અભ્યાહૂતદોષ, ઉદુભિન્નદોષ, આછિન્નદોષ, અથવપૂરકદોષ, આ તમામ દાના ભેદ–સ્વરૂપ-ક-અક-વિચાર વગેરે હકીકતો બહુ જ સ્પષ્ટ સમજાવી છે. અહીં યોગ્ય પ્રસંગે જરૂરી દષ્ટાંતો પણ કહ્યા છે. પછી વિશેષિકેટિન ને અવિધિ કેટીનું સ્વરૂપ વગેરે હકીકત જણાવવાપૂર્વક ૧૬ ઉદ્દગમ દોષનું સ્પષ્ટ વર્ણન ૩–સોલ (૧૬) ઉત્પાદના દોષોની ઉત્પત્તિમાં ગ્રાહક સાધુ-સાધ્વીઓ નિમિત્ત Page #611 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત કારણ છે, એટલે તેમાં ઉદ્દગમ ઢોષોમાં દાયક ગૃહસ્થાદિ જેમ નિમિત્ત કારણ કહ્યાં છે, તેવું અહીં ન સમજવુ. સાધુ-સાધ્વીઓને ભિક્ષા (ભાતપાણી)ની ઉત્પાદના (પ્રાપ્તિ, મેળવવું) કરવાના સમયે પેાતાના વિચાર અને વચનાદિ કારણેામાંનાં કોઈ પણ કારણથી (૧) ધાત્રી દોષ, (૨) દૂતી ઢાષ, (૩) નિમિત્ત ઢાષ, (૪) આજીવ દાય, (૫) વનીપક ઢાષ, (૬) ચિકિત્સા દેષ (૭ થી ૧૦) કાપિંડ દોષ, માનપિંડ દોષ, માયાપિંડ રાષ, લાભપિંડ ઢાષ, પૂર્વસંસ્તવ ટાષ, (૧૨) પદ્માસ્તવ ઢાષ, (૧૩) વિદ્યા ઢાષ વગેરે ૧૬ ઢાષ લાગે, તે ઉત્પાદના ઢાષ કહેવાય. અહીં આ બધા ઢાષોનું વર્ણન ક્રમસર વિસ્તારથી જણાવતાં ધાત્રી ઢાષના વર્ણનમાં પાંચ ધાત્ર માતાઓનાં નામ, તેની વ્યુત્પત્તિ, અને દરેકનુ કાર્ય વગેરે હકીકતા દત્તનું દૃષ્ટાંત દઈને સ્પષ્ટ સમજાવી છે. અહીં” પાંચ ધાવ માતાએ આ રીતે કહી છે. (૧) ક્ષીરધાત્રી-જે ખાલકને દૂધ પીવરાવે તે, (૨) મજ્જનધાત્રી-જે બાળકને હુવરાવે તે, (૩) મંડનધાત્રી-જે બાળકને ઘરેણાં પહેરાવી શણગારે તે, (૪) ક્રીડનધાત્રી-જે બાળકને રમાડે (ક્રીડા કરાવે) તે, (૫) અંકધાત્રી-જે બાળકને ખેાળામાં સૂવાડે તે, આવું ધાવમાતાની જેવુ વતન ઢેખાડીને ભિક્ષા લેતાં મુનિને ધાત્રી ઢાષ લાગે છે. જે મુનિ દૂતીના જેવુ. વન કરી ભિક્ષા મેળવે તેને દૂતી દાષ લાગે છે, અહી દૂતીના ભેદ્દ સ્વરૂપાદિ જણાવતાં ધનદત્તનુ દૃષ્ટાંત કહ્યું છે. તથા જે મુનિ ગૃહસ્થની આગળ નિમિત્તની મીના કહીને ભિક્ષા મેળવે તેને નિમિત્ત ઢાષ લાગે છે, અહીં લાભનુ નિમિત્ત, અલાભનું નિમિત્ત વગેરે ૬ પ્રકારતા નિમિત્તોનુ સ્વરૂપ ‘ ભાગિની ’નું દૃષ્ટાંત દઈ ને સમજાવ્યુ` છે, તેમજ જે મુનિ ગૃહસ્થની આગળ પાતાના જાતિ-કુલ-ગણ-કમ-શિલ્પમાંના કોઇને વખાણીને ભિક્ષા મેળવે તેને આજીવ ઢાષ લાગે છે વનીપક ઢાષના વનમાં વનીપકના બે સ્વરૂપાદિ જણાવ્યા છે. તથા ચિકિત્સા ઢાષના વનમાં ચિકિત્સાના ત્રણ ભેદ, સ્વરૂપાદિ જણાવતાં કહ્યું છે કે મુનિએ ગૃહસ્થની આગળ વૈદ્યના જેવુ. વર્તન કરીને ભિક્ષા લેવાય નહી' કારણકે તેમ કરતાં ચિકિત્સા ઢાષ લાગે છે. તથા ક્રોધ-માન-માયાલાભને સેવીને ગૃહસ્થ પાસેથી ભિક્ષા ન લેવાય, કારણકે તેમ કરતાં અનુક્રમે કાપડ ઢાષાદિ ચાર દોષો લાગે છે. આ મીનાને ધેખર, સેવ, વગેરેને વહેારનાર મુનિઆનાં દૃષ્ટાંતા આપીને સ્પષ્ટ સમજાવી છે. તેમજ મુનિએ ગૃહસ્થની આગળ પાતાના પહેલાંના ( દીક્ષા લીધા પહેલાંના ) કે પછીના વખાણ સંભળાવીને ગેાચરી લેવી નહિ. કારણ તેમ કરતાં સસ્તવ ઢાષ લાગે છે. અહીં સસ્તવના એ ભેદ, સ્વરૂપાદિનું વર્ણન સ્પષ્ટ કર્યુ છે, અને મુનિએ વિદ્યા-મંત્ર-ચૂણ-લેપાદિના પ્રયોગ દેખાડીને પણ ગાચરી લેવી નહીં, કારણકે તેમ કરતાં ક્રમસર વિદ્યાઢાષ વગેરે લાગે છે. આ દાષાની તમામ મીના અહીં` વિસ્તારથી સમજાવી છે. ૪. એષણાના ૧૦ ઢાયોના વનમાં વાનરયૂથનું દૃષ્ટાંત આપીને દ્રશૈષણાનુ Page #612 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ વૈકાલિક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૫૬૩ સ્વરૂપ જણાવીને ભાવૈષણાનું સ્વરૂપ કહેતાં શકિત વગેરે ૧૦ દેષોની બીના વર્ણવી છે. પછી અનુક્રમે ગ્રહણ (વહેારવું) અને આહાર-પાણી વાપરવાની બાબતમાં ચાર ભાંગાની બીના તથા ઉદ્ગમ ઢાષોમાં ને મ્રક્ષિત ઢાષાદિમાં થતી શંકાનુ વર્ણન, તેમજ તેવા ઢાષોથી બચાવનાર ઉપયાગ ધર્મનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવીને કહ્યું છે કે શ્રુતજ્ઞાનના ઉપયોગ દઈને ગ્રહણ કરેલી ભિક્ષાને શ્રુતજ્ઞાનની પ્રમાણતા વગેરેને સાચવવાના મુદ્દાથી શ્રી કેવલી ભગવડતા પણ વાપરે છે. અને શુદ્ધ આહારમાં પણ પરિણામની અશુદ્ધિથી શકા થાય તેા તે એષણીય. ( ખપે તેવી ) ભિક્ષા છતાં અનેષણીય કહેવાય છે. આ તમામ મીના સ્પષ્ટ સમજાવીને શ્રક્ષિત દાષના વર્ણનમાં સચિત્ત શ્રક્ષિતાદિની હકીકત જણાવી છે, પછી ક્રમસર અનંતર સચિત્ત નિક્ષિસાદિની મીના, તેમાં કહત્મ્ય-અકલપ્સના વિધિ વગેરે બીના, અને પિહિત દાષ ને સહરણ દ્વેષનું લક્ષણ, તથા તેમાં કષ્ટ-અકષ્ય-વિધિ, તેમજ ખાલવૃદ્ધ વગેરે ૪૦ પ્રકારના દાયકામાં ( તેના હાથે ભિક્ષા લેવાની) ભજના વગેરેનું વર્ણન વિસ્તારથી કરીને સંત ઢાષમાં ને ઉન્મિશ્ર દોષમાં તફાવત, અને આ પ્રસંગે આદ્ર-શુષ્કાદિના ભાંગાની મીના તથા તેમાં કલ્પ્ય અકલ્પ્ય વિધિ તેમજ દ્વૈિત ઢાષાદિની મીના મધુમિંદુના દૃષ્ટાંતે સ્પષ્ટ સમજાવી છે. ૫. ગ્રાસેષણા ઢાષના વર્ણનમાં ગ્રાસૈષણાના નિક્ષેપાની શ્રીના જણાવતાં માછલાંનું દૃષ્ટાંત આપીને દ્રવ્ય ગ્રાસૈષણાનું સ્વરૂપ જણાવ્યું છે. પછી કહ્યુ` છે કે ભાવ ચારૈષણાનું સ્વરૂપ જાણવાના પ્રસંગે સયાજનાદિ દાષોને સમજીને ત્યાગ કરવા, પછી ક્રમસર દૃષ્ટાંતના એ ભેદ્યા અને મુનિને ભાવવા લાયક આત્માનુશાસન ( આત્મહુિતશિક્ષા ) તથા પુરુષાદિના આહારનું પ્રમાણ વગેરે બીના, તેમજ હીનાદિ ભાજન કરવાના ગુણા વગેરે મીના વિસ્તારથી સમજાવીને હિત-મિત આહારનું સ્વરૂપ, અને કાલની અપેક્ષાએ આહારનું પ્રમાણ, તથા અંગારદાષ, ધૂમūાષનું વર્ણન, તેમજ મુનિને આહર કરવાનાં ક્ષુધા વેદનીયાદ્રિ ૬ કારણા વગેરે વિસ્તારથી સમજાવીને કહ્યુ` છે કે મુનિઓ રાગાદિ-કારણે આ છે આહાર કરે છે, અને તેમને સયમ ધર્મની આરાધનામાં તે આવશ્યક યાગાની સાધનામાં હાનિ ન પહોંચે એટલે હરકત ન આવે, આ ભાવનાથી મુનિવરો હિત–મિત આહારને વાપરે છે. તથા સૂત્રમાં જણાવેલી વિધિ પ્રમાણે ચાલતાં કદાચ વિરાધના થાય, તેા તેનું કુલ ક`નિર્જરા છે. આ રીતે પહના ૪૭ દોષોની હકીકત વિસ્તારથી જણાવી છે. તેને સમજીને મુનિવરે નિર્દોષ આહારાદિથી ધર્માંસાધન દેહને નભાવી પરમ ઉલ્લાસથી મેાક્ષમાર્ગને આરાધી મુક્તિના અવ્યાબાધ સુખ જરૂર પામે છે, શ્રી પિ'ડનિયુક્તિના ઢક પરિચય પૂરો થયેા. Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ૬. શ્રીદશવૈકાલિકના છઠ્ઠા મહાચાર કથા નામના અધ્યયનના દૂંક પરિચય અહીં શરૂઆતમાં આચાર શબ્દના નિક્ષેપા વગેરેની ભીના ટૂંકામાં કહીને જણાવ્યુ છે કે રાજા વગેરે આચાર્યને પૂછે છે કે આપના આચાર ( મૂલ ગુણ્ણા ) અને ગાચર કેવા છે તે કૃપા કરીને જણાવેા ? આ પ્રશ્નના જવાબમાં શ્રી આચાર્ય મહારાજ (૧ થી ૬) પાંચ મહાવ્રતની આરાધના, રાત્રિભાજનના ત્યાગ (૭ થી ૧૨) ૬ જીવનકાયની રક્ષા (૧૩) અકલ્પ્ય ( દૂષિત ) આહાર-પાણી લેવા નહીં, (૧૪) ગૃહસ્થના ભાજનમાં ખવાય નહીં, (૧૫) તેના પલંગ પર બેસવું નહીં, (૧૬) તેની બેઠક ( ગાદીકિયા-ખુરસી વગેરે વપરાય નહીં, (૧૭) સ્નાન કરાય નહીં, (૧૮) શરીરની શાભાના ત્યાગ કરવા. આ રીતે ૧૮ પ્રકારે મુનિધમ અને શ્રાવકધમ વિસ્તારથી સમજાવે છે. ચામ્ય પ્રસ ંગે અણુવ્રતાદિનુ અને ક્ષમા વગેરે દશ પ્રકારના શ્રમધર્મીનું સ્વરૂપ જણાવીને અશબ્દના નિક્ષેપાતુ વર્ણન કરતાં ધાન્ય, રત્ન, સ્થાવર, દ્વિપ, ચતુષ્પદ, કુષ્યના ભેદ, સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી ત્યાગ કરવા લાયક કામના ભેદ અને સ્વરૂપ વગેરેનું વર્ણન કરીને મુનિના પાંચ મહાવ્રત અને રાત્રિભોજનના ત્યાગરૂપ વ્રત વગેરે ૧૮ સ્થાનકાનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે (૧) મુનિવરો તમામ વેને જીવવુ ગમે છે એમ સમજીને સર્વથા જીવ હિંસા કરતા નથી, કરાવતા નથી, જીવની હિંસા કરનારનીઅનુમોદના પણ કરતા નથી. (૨) બ્રુ ું બેલે તેના કોઈ વિશ્વાસ કરતુ... નથી, એમ સમજીને મુનિએ પોતાને માટે કે બીજાન માટે લગાર પણ જૂઠ્ઠું એલતા નથી. (૩) ઢાંત ખાતરવાની સળી જેવી ચીજ પણ માલિકની રજા સિવાય લેતા નથી, (૪) તથા ભયંકર અધર્મીના કારણભૂત મૈથુનને મનથી પણ સેવતા નથી, ત્રિવિધે તેના ત્યાગ કરી નિર્મીલ બ્રહ્મચર્યને પાળે છે. (૫) લવણ ગાળ વગેરેના નિધિ (સંઘરા ) કરતા નથી, (૬) સયમાદિની આરાધના કરવામાં વસ્રાદ્દિન મદગાર સમઅને ધારણ કરે છે તે પાતાના શરીર ઉપર પણ મમતા રાખતા નથી. (૭) બહુ જ ઝીણાં જંતુઓ વગેરે રાતે અંધારામાં દેખાય નહિ, આ મુદ્દાથી મુનિએ રાતે લગાર પણ અશનાદ્ધિ આહાર કરતા નથી. આ તમામ હકીકત વિસ્તારથી સમજાવીને હું જીવનિકાયની રક્ષાનું વર્ણન કરતાં કહ્યું છે કે પૃથ્વીકાયાદ્દિને હુણતાં તેને આશ્રીને રહેલા બીજા પણ જીવા હુણાય છે, એમ સમજીને મુનિવરો પૃથ્વીકાય વગેરે ૬ નિકાયની સંપૂર્ણ રીતે રક્ષા કરે છે. અને અકલ્પ્ય (મુનિને ન ખપે તેવા ) પિંડાદિના તથા ઔદ્દેશિકાઢિ ઢાષવાળા આહરાદિને વાપરતા નથી. આ પ્રસ ંગે શિક્ષા કલ્પનું તે સ્થાપના કલ્પનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યુ` છે, તથા મુનિવરે ગૃહસ્થના કાંસાદિના વાસણમાં ભાજન કરતા નથી, કારણ કે તેઓ જો તેમ કરે, તા તેમને શીતાદકના આર્ભના અને પશ્ચાત્કમ 'પુર:કના ઢાબ લાગે છે. તેમજ સીવેલા પાલખી વગેરેની પ્રતિલેખના (પડિલેહુણ) બહુ જ મુશ્કેલીથી પણ થઈ શકે નહીં, તેથી મુનિએ તે પાલખી આદિને વાપરતા Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૬૫ શ્રી જૈન પ્રવચન કર્ણાવલી ( શ્રી દશવૈકાલિક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) નથી. અને જે મુનિએ વૃદ્ધ હેાય કે તપસ્વી હોય, કે માલ હાય, તે સિવાયના મુનિઆ જો ગૃહસ્થના ઘેર બેસે, તે તેના ઘરના શ્રી આદિને મુનિના શીલમાં શંકા થાય, અને બીજા ભિક્ષુકો તેને ત્યાં આવી શકે નહીં, તથા તેના ઘરમાંના કાઇને બેઠેલા મુનિવર પર કૈધ થાય. આ કારણેાથી મુનિવરે ગૃહસ્થના ઘેર બેસતા નથી. તપસ્વી આદિ મુનિએ પણ જો ખાસ કારણ હોય, તેા ગૃહસ્થની રજા લઈને મુનિ મર્યાદા સાચવીને ઘરની બહાર બેસે, પણ અંદર નહિ. તથા સ્નાન અને વિભૂષા શીલના ઘાતક હોવાથી મુનિવરે તે ખ’તેને તજીને શ્રમણ ધર્મની સાત્ત્વિકી આરાધના કરી સ`વરભાવના ભાવીને આઠે કર્માંના ક્ષય કરી સિદ્ધિપદને પામે છે. આ બધી હકીકત અહીં વિસ્તાર્થી સમજાવવાનું રહસ્ય એ છે કે મુનિવરો સ્વધર્મને આરાધે, વિભાવમાં ફસાય નહીં, અને પરમ શાંતિમય સાધુવનમાં રહુીને મેાક્ષના અભ્યાબાધ સુખ પામે. શ્રી દશવૈકાલિકના છટ્ઠા મહાચાર કથાધ્યયનના ટ્રૅક પરિચય પૂરો થયા. શ્રી દશવૈકાલિકના સાતમા વાકયશુદ્ધિ નામના અધ્યયનના ટ્રૅક પરિચય મૌન એ મુનિનું ભ્રષણ છે, પણ વ્યાખ્યાન-વાચનાદિ પ્રસંગે તથા બીજા પણ સુનિધના વ્યાવહારિક પ્રસંગે સાધુ-સાધ્વીઆને સાચવવા લાયક વાકયશુદ્ધિનું અહીં સ્વરૂપ કહ્યું છે, તેથી આનું નામ વાકયશુદ્ધિ યથાર્થ જ છે. અહીં શરૂઆતમાં વાકય શબ્દના ૪ નિક્ષેપા જણાવતાં ભાષા વણાના પુદ્દગલાને દ્રવ્ય-વાકય તરીકે કહીને વચનશબ્દના પર્યાયવાચક શબ્દેા, અને ભાષાના મુખ્ય ચાર ભેદ્યા, તેમાં સત્ય ભાષાના જનપદ સત્ય વગેરે ૧૦ ભેઢા, અસત્ય ભાષાના ૧૦ બેટ્ટા, મિશ્ર ભાષાના ૧૦ ભેઢા તેમજ અસત્યાતૃષા (વ્યાવહારિક) ભાષાના આમંત્રણી વગે૨ે ૧૨ બેટ્ટા-એમ કુલ ૪૨ ભેદાદિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી શુદ્ધિ શબ્દના નિક્ષેપા વગેરે જણાવતાં કહ્યું છે કે દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપથી જે શુદ્ધિ થાય, તે જ પ્રધાન (ખરી) શુદ્ધિ છે, અને વાકયશુદ્ધિ એ સંયમશુદ્ધિનું અસાધારણ કારણ છે, તથા દુર્ભાષિતથી (કઠોર વચન વગેરેથી) સંયમની વિરાધના થાય છે. તેમજ મુનિએ બુદ્ધિથી વિચારીને સત્યભાષા અને અસત્યાક્રૃષા (વ્યાવહારિક ) ભાષા ખેાલવી જોઇએ. પણ અસત્ય કે મિશ્ર ભાષા ખેલવી નહીં, અને જો નેપથ્ય–સ્રીન (જે પુરુપુ ીના વેષ પહેર્યાં છે તેને) ‘આ પુરુષ છે ” એમ કહેવાય પણ આ સ્ત્રી છે? એમ કહે તેા પાપકના બંધ થાય, તા પછી અસત્ય એાલવામાં પાપ કેમ ન કહેવાય? અર્થાત્ જરૂર કહેવાય કે જૂઠું એાલવાથી પાપક અંધાય છે, તથા કાણાને કાણા ન કહેવાય. આ તમામ મીના વિસ્તારથી સમજાવીને કહ્યુ` છે કે મુનિએ અસયત ( ગ્રહસ્થ વગેરે )ને ‘ આવેા, બેસા ’ એમ ન કહેવું જોઇએ. અને અસાધુને સાધુ ન કહેવા, પણ ચારિત્રાદિને સાધનાર ભવ્ય જીવને આ સાધુ 6 " Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત છે' એમ કહેવુ' જોઇ એ. તથા જેમાં સાવદ્ય (પાપ)ની અનુમાદના થતી હાય, તેવાં વચના ન મેલાય. જેમકે આ લડાઈમાં અમુક રાજા જીતશે, હુમાં વરસાદ થશે વગેરે, તેમજ જે વચનને સાંભળવાથી સામા માણસને આઘાત થાય કે ધાદિ થાય, તેવાં વચના અને ‘આ વસ્તુ આમ જ છે” આવાં નિશ્ચયાત્મક ( ‘ જ’ કારવાળા ) વચના મુનિથી મેાલાય નહીં. આ તમામ બીના અહી વિસ્તારથી સમજાવી છે. શ્રી દશવૈકાલિક સૂત્રના આઠમા · આચારપ્રણિધિ’ નામના અધ્યયનના ટૂંક પરિચય અહીં શરૂઆતમાં આચારની મીના પહેલાંના અધ્યયનમાંથી જાણવાની સૂચના કરીને દ્રવ્યપ્રણિાધિ તરીકે નિધાન વગેરેને કહ્યા છે, જે ઇંદ્રિયાદિના શબ્દાદિ વિષયાથી વૈરાગ્યભાવ પ્રકટે, તે પ્રશસ્તભાવ પ્રણધિ કહેવાય, એમ જણાવ્યું છે, ને તેનાથી વિપરીત એટલે જે રાખ્વાદિમાં રાગની ભાવના, તે અપ્રશસ્ત ભાવધિ કહેવાય, તથા ઇંદ્રિયારૂપી ઘેાડાને વશ કરવાનું સાધન શ્રી જિનવચના છે, તેમજ કેાધાદિને જે રોકવા તે નાઇંદ્રિયભાવપ્રણિધિ કહેવાય. આ તમામ ીના સ્પષ્ટ સમજાવીને અનુક્રમે કષાયથી સયમની નિષ્ફલતા, અને શુદ્ધિના પ્રશસ્તા બે ભેદ, તેનું ફૅલ, તથા અનાયતનના ત્યાગ કરીને સચમની સાધના કરવા માટે પ્રણિધિની જરૂરિયાત, તેમજ પ્રણધિનું ફૂલ અને અપ્રણિધિતું ફૂલ,વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે પૃથ્વી વગેરે ૬ ની હિંસાને તજવાની બીના, અને સૂક્ષ્મ જીવાના ૮ ભેઢા, તથા પાત્રાદિને પડિલેહુવાના તેમજ ઉચ્ચારાદિને પાવવાના વિધિ વગેરે હકીકતા સ્પષ્ટ સમજાવીને અનુક્રમે જયણાની મીના અને ક્રીત વગેરે ઢાષાથી દૂષિત આહારાદિના ને સંનિધિના ત્યાગ, તથા સાદાઈ વગેરે ગુણાવાળું સાધુજીવન, તેમજ શબ્દાદિમાં રાગાદિ નહિ કરવાની, તથા કઠોર સ્પર્શીદને અને ભૂખ વગેરેને સહન કરવાની ને રાતે ભાજનાદિ હિ કરવાની હિતશિક્ષા વગેરે બીનાએ વિસ્તારથી સમજાવી છે. પછી મુનિઓને ઉદ્દેશીને કહ્યું છે કે-હે મુનિઓ ! તમારે ચીડિયા સ્વભાવ રાખવા નહિ, અને બીજાના તિરસ્કાર કરવા નહીં તથા જેથી આવતાં કર્યાં શકાય તેવા આચાર સેવવે ને વિચારો કરવા, તથા ઉચ્ચાર (ભાષા) ખેાલવા, તેમજ ઇંદ્રિયાને અને મનને વશ કરો, પણ તમે તેને વશ થા નહિ, અને જ્યાં તમારા વેણની સફેલતા જણાય, ત્યાં જ ચેગ્ય અવસરે હિત-મિત-પ્રિય-વચના મેલજો. તથા ભેાગતૃષ્ણાને ત્યાગ કરો, તેમજ યાદ રાખજો કે જ્યાં સુધી ઘડપણ વગેરેની પીડા થઈ નથી, ત્યાં સુધી જ ધર્મારાધન થઇ શકશે. ક્રોધાદિના ત્યાગ નહિ કરનારા વા બહુ જ દુ:ખી થાય છે. આ બધી હકીકતા વિસ્તારથી સમજાવી છે, પછી સાધુસાધ્વીઓને ઉદ્દેશીને જણાવ્યુ` છે કે હે નિગ્રા અને નિથી ! તમે વડીલ મુનિવરોની સેવા જરૂર કરજો, નિદ્રા લેવાની જરૂરિયાત જણાય તા થાડી લેવી, તથા જ્યારે નિદ્રા ઊડી Page #616 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન પ્રવચન કિરણાવલી (શ્રી દશ વૈકાલિક સૂત્રના સંક્ષિપ્ત પરિચય) પ૬૭ જાય, ત્યારે આત્મસ્વરૂપની ચિંતવના કરજે. તેમજ શ્રમણધર્મના ક્રિયાનુષ્ઠાનની સાધના પરમ ઉલ્લાસથી એકાગ્ર ચિત્ત કરજે, વળી બહુશ્રત શ્રી આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષની ભક્તિ જરૂર કરજે, અષ્ટ પ્રવચનમાતાની આરાધના કરજો. તથા કેઈની પણ પીઠ પાછળ નિંદા કરશે નહિ. તેમજ કેઈને અપ્રીતિ થાય, તેવાં વચનો પણ બેલશે નહીં. આ તમામ બીનાઓ સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે હે મુનિઓ! તમે દષ્ટાતિવાદી થજો. એટલે જે તમે બરાબર જોયું હોય કે સાંભળ્યું હોય, કે અનુભવ્યું હોય, તે જ ચોગ્ય અવસરે દ્વવ્યાદિની પરીક્ષા કરીને બોલજે. કેઈની પણ ઠ્ઠા મશ્કરી કરશે નહીં, તથા નક્ષત્રાદિની બીના ગૃહસ્થાદિની આગળ કહેશે નહીં. તેમજ વિકથાનો ત્યાગ કરજે. આ તમામ હકીકતો સ્પષ્ટ સમજાવીને આ રીતે હિતશિક્ષાઓ ફરમાવી છે કે હે સાધુઓ! જ્યાં સ્ત્રીનું ચિત્ર કે છબો હોય, ત્યાં તમારે રહેવું નહીં, ને જેણીના કાનનાક કપાયેલા છે અથવા નથી, તેવી સ્ત્રીને પણ લગાર પરિચય કરશે નહીં. શરીરને ભાવવું વગેરે ક્રિયાને તમે ઝેર જેવી ગણો, તેમજ સ્ત્રીના અંગ વગેરેને રાગદષ્ટિએ જેશે નહીં, વળી વિષયો પ્રત્યે તિરસ્કારની ભાવના ભાવજો એટલે વિષયરાગી થશે નહી, ને નિસ્પૃહી બનીને લીધેલી દીક્ષા સફલ કરજે, તથા તપ અને સ્વાધ્યાયાદિની ઉમંગથી સાધના કરજે. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને છેવટે સ્વાધ્યાયનું ને ધ્યાનાદિનું ફલ જણાવીને કહ્યું છે કે પરિષહાદિને સહન કરનારા ને શીલાદિ ગુણેના ધારક મુનિવરો આ અધ્યયનમાં કહ્યા પ્રમાણે વર્તવાથી જરૂર પક્ષના અવ્યાબાધ સુખે પામે છે. ૯ નવમા વિનય–સમાધિ નામના અધ્યયનના પહેલા ઉદેશાનો ટૂંક પરિચય અહીં શરૂઆતમાં વિનય પદના ને સમાધિપદના નિક્ષેપો જણાવતાં કહ્યું છે કે નેતરની સેટી, સેનું વગેરેનું જે નમાવવું (વાળવું) તે દ્રવ્યવિનય કહેવાય. લોકપચાર-વિનય તથા જ્ઞાનાદિને જે વિનય, તે ભાવવિનય કહેવાય. તેમાં વડીલ ગુરુ વગેરે આવે, ત્યારે તેમનો વિનય સાચવવાના ઈરાદાથી શિષ્ય ઊભા થાય, હાથ જડે, ગુરુને બેસવા આસન આપે, વગેરે લેકોપચાર-વિનય કહેવાય. પ્રભુશ્રી તીર્થકર દેવે કહેલા ભાવની જે શ્રદ્ધા કરવી તે દર્શનવિનય કહેવાય, તથા ગુરુનો વિનય સાચવીને વિધિપૂર્વક પાંચ પ્રકારે સ્વાધ્યાય કરે તે જ્ઞાનવિનય કહેવાય. આ તમામ બીનાઓ સ્પષ્ટ સમજાવીને પ્રતિરૂપ વિનયના વર્ણનમાં તેના પર (બાવન) ભેદ કહ્યા છે. પછી ક્રમસર દ્રવ્યસમાધિનું તથા ભાવસમાધિનું સ્વરૂપ, અને વિનયધર્મથી ભ્રષ્ટ કરનારા ક્રોધાદિની બીના તથા ગુરુની નિદા કરવાથી મિથ્યાત્વના બંધાદિ, તેમજ ગુરુની આશાતના કરવાના ફલ તરીકે કહેલ અનર્થ અને અબાધિ (ભવાંતરમાં દુલભ બેધિપણા)નું Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત સ્વરૂપ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે પછી કહ્યુ` છે કે પરમેાપકારી શ્રી ગુરુ મહારાજની આશાતના કરનારા જીવા ઘણા કાલ સંસારમાં બહુ જ ભૂરી હાલતે રખડે છે, એમ સમજીને સાધુ-સાધ્વીઓએ જેમ શ્રી ગુરુ મહારાજની પ્રસન્નતા રહે, તે જ પ્રમાણે વર્તવુ જોઈ એ ને તે જ પ્રમાણે વિનયથી ખાસ જરૂરી ખેાલવુ જોઇ એ. તથા ભલેને શિષ્યને ઘાતી કર્મોના ક્ષય થતાં કેવલજ્ઞાન થયું હોય, તાપણ તેણે કૃતજ્ઞપણાની ભાવનાથી ગુરુના વિનય કરવા જ જોઈએ. જ્યારે ગુરુને ખબર પડે કે આ શિષ્યને કેવલજ્ઞાન પ્રકટ થયુ છે, ત્યારે ગુરુમહારાજ પાતે જ તેને વિનય કરવાના નિષેધ કરે. તેમજ સાધુ-સાધ્વીઓએ એક પણ ધાર્મિક પદ્યને ભણાવનાર શિક્ષકના ઉપકાર માનીને જરૂર તેના આદરસત્કાર કરવા જોઈએ. આ તમામ હકીકતા અહીં પહેલા ઉદ્દેશામાં વિસ્તારથી સમજાવી છે. પછી કહ્યું છે કે સાધુ-સાધ્વીઓએ મેાક્ષમા ને સમજાવીને તે માગ માં જોડનાર શ્રી ગુરુ મહારાજ વગેરે મહાપુરુષાની જરૂર ભક્તિ કરવી જોઈએ, નિમલ જ્ઞાન-શીલની આરાધના કરનાર શ્રી આચાર્ય ભગવંતાઢિ મહાપુરુષાને જે રીતે સાષ થાય, તે રીતે ધને પામવાની ઇચ્છાવાળા ભવ્ય જીવાએ વવું જોઈ એ, તેવા મહાપુરુષાની સાત્ત્વિકી ભક્તિ કરનારા પુણ્યવતા ભવ્ય વેાને આખા ગચ્છની ભક્તિ કરવાના લાભ મળે છે. આ રીતે વર્તનારા જીવા જરૂર સિદ્ધિપદને પામે છે. આ તમામ મીના વિસ્તારથી સમજાવી છે. શ્રી દશવૈકાલિકના નવમા અધ્યયના બીજા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહી શરૂઆતમાં જણાવ્યુ` છે કે જેમ (ઝાડના) મૂલમાંથી થડ વગેરે થાય છે, તેમ શ્રી જિનધ`ની આરાધના કરવાથી આરાધક વિનયવંત આત્માઓ સમ્યકત્વ, શ્રુતજ્ઞાન, ચારિત્ર વગેરે ગુણાને સાધીને છેવટે સિદ્ધિપદને પામે છે; પણ અવિનીત થવા જ્ઞાનાદિને પામતા નથી. અને જેઆ શિષ્યનું એકાંતે હિત જ ચાહે છે, તેવા ગુરુ મહારાજ જ્યારે શિષ્યને હિતશિક્ષા આપે, ત્યારે વિનીત શિષ્યે ગુરુની ઉપર ક્રોધ ન કરવા જોઇએ કારણ કે ક્રોધ કરવાથી બહુ જ નુકસાન થાય છે. લગાર પણ હિત સાધી શકાતું નથી. યાદ રાખવું જોઈએ કે વિનયવંત સાધુ-સાધ્વીએ જ આ લેાકમાં પરમ શાંતિથી મેાક્ષમાને આરાધી સિદ્ધિપદને પામે છે, અને શ્રીઆચાર્ય વગેરે ગીતાર્થીની ભક્તિ કરનારા સાધુ વગેરે ગ્રહણશિક્ષાદિનું સંગીન જ્ઞાન મેળવીને તેની સાત્ત્વિકી આરાધના કરી શકે છે. ગૃહસ્થા પણ જ્યારે શિલ્પાદિને શિખવનાર ગુરુનાં કઠારવચનાદિન સહન કરે છે, ને તે શિક્ષકની ભક્તિ પણ કરે છે, તા જ્ઞાન ભણાવનાર ગુરુનાં કઠોરવચના શિષ્યાએ સહન કરવાં જોઈએ, ને તેમની ભક્તિ કરવી જોઇ એ, એમાં નવાઈ શી? તેમજ શિષ્યે ગુરુના આસનથી નીચા આસને બેસવુ" જોઈ એ, તેમની Page #618 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ વૈકાલિક સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૫૬૯ પાછળ ચાલવું જોઈએ. ગુરુને અવિનય થયો હોય તે જલદી ખમાવવો જોઈએ. ગળિયા બળદના જેવા ન થવું જોઈએ, કાલ-ક્ષેત્રાદિની પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને જ પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમજ કષાયને સેવનારા અવિનીત જીવો મોક્ષને પામતા નથી. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને અંતે કહ્યું છે કે જે શિષ્ય ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તીને મોક્ષમાર્ગને સાધે છે તેઓ જ સિદ્ધિપદને પામે છે. શ્રી દશવૈકાલિકના નવમાધ્યના ત્રીજા ઉદ્દેશાને રંક પરિચય અહી કહ્યું છે કે (૧) વિનીત શિષ્યોએ શ્રી આચાર્યાદિ મહાપુરુષોના મનના ભાવને (તેમના વિચારને) સમજીને તેમની ભક્તિ જરૂર કરવી જોઈએ (૨) જ્ઞાનાચાર વગેરે પાંચ આચારની યથાર્થ આરાધના કરવામાં વિનય ગુણ અસાધારણ કારણ છે. (૩) શ્રી ગુરુ મહારાજની લગાર પણ આશાતના નહિ કરનારા મુનિઓ લોકમાં પૂજ્ય બને છે ને આરાધક થાય છે. (૪) સાધુ-સાધ્વીઓએ વડીલ મુનિવરાદિનો વિનય જરૂર કરવો જોઈએ. (૫) મુનિને કેઈ કઠોર વચને બેલે, તો તેણે સહન કરવા જોઈએ. કારણ કે ૮૮ સહે તે રહે, ને નમે તે ગમે, 25 એટલે સૌ કોઈને શાંતિમાં રહેવાનું પરમ સાધન સહનશીલતા છે. આપણે બધાંને ગમીએ (વહાલાં લાગીએ) એવા થવામાં અસાધારણ કારણ “નમ્રતા ગુણ છે (૬) સામાને કઠેર વચન કહેવાથી જરૂર વર વધે છે. માટે સાધુ-સાધવીઓએ તેવા વચનો ન બેલવાં જોઈએ. એક કવિએ વ્યાજબી જ દૂહા-છઠ્ઠામેં અમૃત વસે, વિષ ભી ઉનકી પાસ; એકે બાલ કેડી ગુણ, એક કેડી વિનાશ. ૧ (૭) સાધુ સાધવીઓએ શ્રમણ ધર્મને સાચવવાની ખાતર સામા માણસનાં કઠોર વચનો કે તિરસ્કારને સૂચવનારાં વચને જરૂર સહન કરવાં, પણ ઘોબીની સામે ધોબી જેવા થવું નહીં. કારણ કે તેથી બેમાંથી એકેને લગાર પણ લાભ તો છે જ નહિ, પણ ભયંકર નુકસાન વેઠવું પડે છે. (૮) સાધુ-સાધ્વીઓએ નિંદાનાં વચનો, શત્રતાને વધારના વચને, તથા અવધારણી (આ વાત આમ જ છે, આવાં નિશ્ચયાત્મક) વચનો ન બોલવાં જોઈએ. (૯) સાધુ-સાધ્વીઓએ લાલુપતા (સારા સારા આહારાદિ કરવાની ટેવ) નો ત્યાગ કરે જોઈએ. (૧૦) સાધુ-સાધ્વીઓએ રાગદ્વેષનો ત્યાગ કરીને સમતાભાવે રહેવું જોઈએ. (૧૧) કેઈની પણ હીલના કરવી નહિ, (૧૨) સાધુ-સાદવીઓએ પૂજ્ય પુરુષની ભક્તિ વગેરે જરૂર કરવાં જોઈએ. કારણ કે જેઓ માનવા લાયક હોય તેમને જરૂર માનવા (માન દેવું) જોઈએ, ને પૂજવા લાયક હોય તેમને જરૂર પૂજવા જોઈએ. મજાન માનવેત્ત ફૂડ્યાન પૂગત” એટલે માન્યને માન દેવું, ને પૂજ્યની Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત ભક્તિ કરવી. (૧૩) પરમ ઉલ્લાસથી પાંચ મહાવ્રતાદિની આરાધના કરનારા સાધુ સાધ્વીઓ ગુરુ મહારાજની ભક્તિ કરતાં જરૂર સિદ્ધિપદને પામે છે, આ તમામ હકીકતા અહીં વિસ્તારથી સમજાવી છે. શ્રી દશ॰ ના નવમા અધ્મના ચેાથા ઉદ્દેશાના ટૂંક પરિચય અહીં (૧) વિનયસમાધિ (૨) શ્રુતસમાધિ (૩) તપ:સમાધિ (૪) આચાર સમાધિ. આ ચાર સમાધિ-ભેદ્યાનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે (૧) નમ્રતા ગુણ ધારણ કરીને જે શ્રીઆચાર્યાદિની ભક્તિ કરવી, તે વિનયસમાધિ કહેવાય. (૨) શ્રુતજ્ઞાન ભણવામાં જે એકાગ્રતા રાખવી, અને બીજા મુનિવરાદિને શ્રુતજ્ઞાન ભણવામાં જોડવા, ને પાતે પણ શ્રુતજ્ઞાન ભણવામાં લીન બને તે શ્રુત સમાધિ કહેવાય. (૩) જે નિયાણાંના ત્યાગ કરીને વિધિ વગેરેને જાણીને કેવલ કનિજ રાની ભાવનાથી જ્ઞાનપૂર્વક તપશ્ચર્યાં કરવી તે તપ:સમાધિ કહેવાય. (૪) એ જ પ્રમાણે જ્ઞાનાચાર્ વગેરે પાંચ આચારાની જે આરાધના કરવી, તે આચારસમાધિ કહેવાય, વિનય, શ્રુત, તપ અને આચાર, આ ચારે પદાર્થો સમાધિના અસાધારણ કારણ છે. આ અપેક્ષાએ સમાધિના ૪ ભેઢા પાડ્યા છે, એમ સમજવુ. આ ચાર પ્રકારની સમાધિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવીને છેવટે કહ્યું છે કે આ રીતે સમાધિ ગુણને ધારણ કરનારા સાધુ-સાધ્વીએ પાતાને અને પરને યાગ-ક્ષેમ કરવામાં સાધનભૂત થઈને અંતે મદ્ધિક દેવપણાને અથવા સિદ્ધિપદને પામે છે. શ્રી દશવૈકાલિકના નવમાધ્યયનના ટ્રંક પરિચય પૂરો થયા. શ્રી દશવૈકાલિકના દશમા સભિક્ષુ નામના અધ્યયનના ટ્રંક પરિચય અહીં શરૂઆતમાં ‘મિક્ષુ’ માંના પહેલા ‘જ્ઞ’ કારના અને ‘ભિક્ષુ ’ શબ્દના નિક્ષેપા જણાવતાં કહ્યું છે કે આ શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યા પ્રમાણે જે સાધુ-સાધ્વીએ સાધુવનને પાલે તે ખરાં સાન્રુ-સાધ્વીએ કહેવાય. પછી અનુક્રમે ‘ભિક્ષુ' શબ્દનાં નિરૂક્તિ ( વ્યુત્પત્તિ ) અને પર્યાયવાચક શબ્દો તથા ભિક્ષુને ઓળખવાનાં લિંગ (‘આ ભિક્ષુ છે,’ એમ જેનાથી જણાય તે ચિહ્ન ) વગેરે ભીના જણાવીને કહ્યું છે કે જે ભિક્ષુના ગુણાને ધારણ કરે નહિ, તે ભિક્ષુ કહેવાય નહીં. આ મીના અનુમાનના સાધન ભૂત પચાવયવ વાકયથી સાબિત કરી છે. અને જે કરૂપી પાંજરાંને ભેદે (તેાડી નાખે) તે ભિક્ષુ કહેવાય. અહીં ભેદનારનું, ભેદવાના સાધનનુ' અને ભેદવા લાયક પદાર્થોનું સ્વરૂપ જણાવીને કહ્યું કે જે વિરતિરહિત યાચકા (માંગણ ) હાય, અને જે હુમેશાં આર્ભાદિના કરનાર ગૃહસ્થા, તથા જે મિથ્યાર્દષ્ટિ, હિંસાના કરનાર, અબ્રહ્મચારી, પરિગ્રહી, સચિત્ત-ઉદ્દિષ્ટાઢિ ઢાષવાળા સાજનને કરનારા જીવા, તે બધાએ જવા દ્રભિક્ષુક Page #620 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ વૈકાલિક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) પ૭૧ કહેવાય. અને જે જીવ ભિક્ષુ શબ્દના અર્થને જાણે ને તે અર્થની વિચારણામાં ઉપયોગવાલો હેય તથા પાંચ મહાવ્રતની આરાધના વગેરે ગુણેને ધારણ કરે તે જીવ ભાવભિક્ષુક કહેવાય. તે જ જ્ઞાની ભાવભિક્ષુક અહીં કર્મરૂપી પાંજરાને ભેદનાર છે એમ સમજવું, તે કર્મરૂપી પાંજરાંને ભેદવાનું સાધન તપશ્ચર્યા છે. તેમજ તે તપથી ભેદવાને લાયક કર્મ છે, એમ યાદ રાખવું. અહીં ભિક્ષુ શબ્દને બીજો અર્થ એ પણ જણાવ્યું છે કે જે ભૂખને ભેદે એટલે સુધા પરિષહને સહન કરે તે ભિક્ષુ કહેવાય. જે જયણા પાલે તે યતિ કહેવાય, અને જે સંયમને ચરે એટલે સેવે તે ચરક કહેવાય. તથા જે સંસારને ખપાવે એટલે ભવસમુદ્રને તરી જાય, તે ક્ષપક કહેવાય. તેમજ જે સંસારનો અંત એટલે નાશ કરે તે ભદંત કહેવાય. જે નિર્દોષ ભિક્ષા લેવા માટે વિધિપૂર્વક વિચરે (ફરે) તે ભિક્ષ કહેવાય. જે તપ અને સંયમને સાધે તે તપસ્વી કહેવાય. આ રીતે નિગ્રંથ શબ્દના ૨૮ પર્યાય વાચક શબ્દોનું સ્વરૂપ અને મુનિને ઓળખવાના સાધનભૂત ૧૭ ચિલો (લિંગ)ની બીના જણાવી છે. પછી “જે આ દશમા અધ્યયનમાં કહેલા ગુણેને ધારણ કરે, તે જ સાધુ કહેવાય, પણ બીજે નહીં, ” આ બાબતને અનુમાનથી સિદ્ધ કરવાના પ્રસંગે સેનાના આઠ ગુણેની બીના વગેરે હકીકતો સ્પષ્ટ સમજાવી છે. પછી કહ્યું છે કે જે ઉદ્દિષ્ટાદિ ભેજન કરે, ૬ કાયની હિંસા કરે, ઘર વગેરેને બનાવે, ને સચિત્ત પાણી પીવે, તેને સાધુ કેમ કહેવાય? અર્થાત ન જ કહેવાય. જે મુનિ સ્વસ્થ ચિત્તવાળા હોય, સ્ત્રીને વશ ન થાય અને ત્યાગ કરેલા ભાગના સાધનાને મનથી પણ ચાહે નહીં, તથા છ છવ નિકાયના રક્ષક હોય, તેમજ સચિત્ત પદાર્થોને સેવે નહિ, દૂષિત આહારદિને વાપરે નહીં, અને રાંધે નહિ, રંધાવે નહીં, તથા છ જીવનિકાયના જીવોને પિતાની જેવા માને, તેમ જ પંચ મહાવ્રતાદિને આરાધે, આવોને રાકે. અને કષાય કરે નહીં, પ્રતિલેખના વગેરે ચક્રવાલ સમાચારીને જરૂર કરે, રૂપું વગેરે રાખે નહી, ગૃહસ્થના જેવાં કાર્યો કરે નહીં, તેમજ સંનિધિ કરે નહિ, સાધુઓને આહારાદિ વાપરવા માટે નિમંત્રણ કરે, સ્વાધ્યાયમાં લીન રહે, કદાગ્રહ રાખ્યા વગર જરૂરી વાત કરે, ઇંદ્રિયોને વશ કરે, સ્વભાવે શાંત-સરલ-નમ્ર–સંતોષી-ક્ષમાવાળા હોય, તેમજ બીજાએ કરેલા આક્રોશાદિને સહન કરે, સુખના સમયને કે દુ:ખના સમયને સરખા ગણે, અને ભિક્ષુની ૧૨ પ્રતિમાઓને આરાધે, નિર્ભય હોય, તથા તપશ્ચર્યાદિ કરવામાં લીન હોય, દેહ ઉપર મમતા ન રાખે, તેમજ નિદાન (નિયાણ) અને કnહલને તજે, પરિષહાદિને સહન કરે, હસ્તાદિને કારણ વિના હલાવે નહીં, તથા અધ્યાત્મભાવમાં લીન હોય, શ્રતના અર્થને જાણે, મૂછ ન કરે, દય-વિક્રય (વેચવું; ખરીદવું) ૧. આ આઠ ગુણો વિસ્તારથી પંચાશક શાસ્ત્રની ગાથા જણાવીને મેં શ્રી શ્રાવકધામ જાગરિકામાં જણાવ્યા છે. તે ત્યાંથી જાણવા. Page #621 -------------------------------------------------------------------------- ________________ પ૭ર શ્રીવિજયપધસૂરીશ્વરકૃત વગેરે કરે નહિ, તેમજ સંગને અને સમૃદ્ધિને તજે, ઋદ્ધિ આદિમાં નિ:સ્પૃહ હોય બીજાને તરછોડે નહીં તે ભિક્ષુ (સાધુ) કહેવાય. તેવા સાધુઓ જરૂર મોક્ષને પામે છે. આ તમામ બીનાએ અહીં વિસ્તારથી સમજાવી છે. શ્રી રતિવાક્ય ચૂલિકાને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં ચૂલિકા શબ્દના નિક્ષેપનું વર્ણન કરતાં કુકડા વગેરેની ચૂડાને અનુક્રમે સચિત્તાદિ દ્રવ્ય-ચૂલિકા જણાવી છે. અને લોકનિકૂટાદિને ક્ષેત્ર-ચૂલિકા કહી છે. તથા અધિક માસાદિને કાલ-ચૂલિકા, તેમજ આ રતિવાકય ચૂલિકાને ભાવચૂલિકા તરીકે વર્ણવી છે. આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને “રતિવાકય’ શબ્દને અર્થ કહીને જણાવ્યું છે કે જેમ રોગી માણસને સીવવું, છેદવું વગેરે કરવું રુચે નહિ, તેમ કમરેગથી પીડાએલા જીવને ધર્મ કરવાની રુચિ થતી નથી. જે મુનિને સ્વાધ્યાયાદિ કરવા ગમે ને અસંયમને પોષનારી પ્રવૃત્તિ કરવી ગમે નહીં, તે મુનિ જરૂર સિદ્ધિપદને પામે છે. તેથી ધર્મારાધનમાં લાગણી ટકાવનારાં સ્થાનેનું ને અધર્મનાં કાર્યોમાં અરુચિ કરાવનાર સ્થાનોનું વર્ણન અહીં કર્યું છે. પ્રાયે મનુષ્યો કપટી હોય છે ને કામગનાં સાધનો ક્ષણવારમાં નાશ પામે છે. તથા પરમ શાંતિમય મુક્તિના પરમ સાધન એવા સંયમજીવનને તજીને ભેગની ઇચ્છાથી ગ્રહવાસને સેવનારા છો દુર્ગતિનાં ભયંકર દુ:ખોને લાંબા કાળ સુધી રીબાઈ રીબાઈને ભેગવે છે. ત્યાં ગ્રહવાસમાં પણ તેઓ અનેક આધિ-વ્યાધિ ને ઉપાધિ રૂપી કરોળિયાની જાળમાં ગૂંથાય છે, તેથી ધર્મની આરાધના કરી શકતા નથી. કામ એ શલ્યની જેમ દુઃખને નારા છે. આયુષ્યનો ભરોસો નથી એમ સમજીને મનને સ્થિર કરી સંયમાદિની આરાધના કરીને સંસાર સમુદ્રને તરી જ, એ જ સમજુ મુનિનું ખરું કર્તવ્ય છે. આ તમામ હકીકત અહીં વિસ્તારથી સમજાવી છે. દુર્ગતિના અસાધારણ કારણ વિષય અને કષાય છે. તેને તજીને પરમ શાંતિમાં આત્મ હિતને સાધવાનું કારણ સાધુજીવન છે. અને ગૃહસ્થ જીવન તેથી વિપરીત છે. પરમ-અશાંતિનું કારણ છે, આ વાત ચાલુ પરિસ્થિતિને પણ લક્ષ્યમાં લેનારા સમજુ છો જરૂર સમજે છે. માટે પ્રબલ પુણે સાધુ જીવનને પામેલા સાધુ-સાધ્વીઓએ હંમેશાં સારાં નિમિત્તાની સેવાના કરવી જોઈએ. ૧. સ્વાધ્યાય-તપ-સંયમ ને વૈયાવચ્ચને સાધવામાં અપ્રમત્ત થવું જોઈએ. ૨. મુનિવરોએ મોહના પ્રબલ સાધન સ્ત્રીની સાથે લગાર પણ પરિચય કરવો ન જોઈએ. તેના સામું જોવું નહીં. પચ્ચખાણ દેવાનું હોય, કે ગોચરી વહોરવાની હોય તેવા પ્રસંગે તેના સામું જેઈને પચ્ચખાણ અપાય નહિ ને ગોચરી વહેવાય નહીં. નીચે પાત્રા તરફ નજર રાખી વહોરવું જોઈએ. એ પ્રમાણે તમામ મુનિધર્મની પ્રવૃત્તિઓમાં Page #622 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ વૈકાલિક સૂત્રના સક્ષિપ્ત પરિચય) બહુ જ સાવચેત બનીને વવુ જોઇએ. ૩. શ્રી કથા કરવી નહી, સ્ત્રીના વર્ણનવાળાં પુસ્તકો વાંચવાં નહીં. ૪. નવ બ્રહ્મચર્ય ની ગુપ્તિએની વારંવાર વિચારણા કરવો. પ. શીલવંત મહાપુરુષાદ્રિના પવિત્ર જીવનની વારવાર ભાવના કરવી. ૬. બ્રહ્મચર્યના મહિમા વાર્ વાર વિચારવા. ૭. ખરાબ શ્રી આદિના રૂપ જોવા નહી, એટલે દેવ-ગુરુ વગેરે સારાં સાધનાનાં ક્રેશન કરવામાં આંખને જોડવી. યાદ રાખવુ જોઈ એ કે વગર વિચારે જ્યાં ત્યાં નજર ફેરવવાથી અને બિનજરૂરી જે તે સાંભળવાથી મન અસ્થિર અને છે ને ખરામ કામ કરવા તરફ વધારે ધ્યાન ખેંચાય છે. માટે જરૂરી વિચાર કરવા, જરૂરી ખેલવું, જોવું, તે સાંભળવું. ૮ ક્લેશનાં કારણેા દૂર કરવાં, શીલ, સમતા, સાદાઈ, સાષ, સત્યમાદ્રિને સાધવામાં લગાર પણ પ્રમાદ કરવા નહી. ૯ કષાય, નિંદા, દ્વેષ, એક બીજાને આડુ અવળુ કહીને લડાવવા, ઈર્ષ્યા વગેરે દાષાને તિલાંજલિ દેવી. ૧૦. જૂના વૈર-ઝેર ભૂલી જવા ને જેથી નવા વૈરતિ ઉપજે તેવાં કારા સેવવાં નહી”, ૧૧. અનિત્યાદિ બાર ભાવના ને મૈત્રી ભાવનાદિ ૪ ભાવનાઓ ફુરસદના સમયે ભાવવી ૧૨. સ્વાધ્યાયથી મન વૈરાગ્યમાં ટકે છે, નવું નવું તત્ત્વજ્ઞાન મળે છે, માટે તેના જેવા બીજો કોઇ તપ નથી એમ સમજીને, છતી શક્તિએ જરૂર વિનયાદિ જાળવીને આગમાદિના અભ્યાસ કરવા. ૧૩. ગૃહસ્થ જીવન પ્રત્યે અરુચિભાવ રાખવા. તેમાં રહેલી આધિ-વ્યાધિઉપાધિના વિચાર કરી સયમજીવનને ઉત્તમ માનીને તેની આરાધનામાં લીન બનવું, આ રીતે તિવાકય ચૂલિકાનું રહસ્ય વારવાર વિચારનારા સાધુ-સાધ્વીએ પદ્મ દુર્લભ સચમધને પરમ ઉલ્લાસથી આરાધીને જરૂર ભવસમુદ્રના પાર પામે છે. ૫૭૩ શ્રી દશ વૈની વિવિક્ત ચર્ચા ચૂલિકાના ટૂંક પરિચય , આત્માના જ્ઞાનાદિ ગુણા છે ને શરીરના વર્ણાગ્નિ ચુણા છે તેથી તે બંનેને જુદા ગણીને ફક્ત આત્મદૃષ્ટિ તરફ લક્ષ્ય રાખીને જ જે શુદ્ધચારિત્રાદિની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરવી, તે વિવિક્તચર્યા કહેવાય. જે ચૂલિકામાં તેનું વર્ણન કર્યું છે; તે ‘વિવિક્તચર્યાં ચૂલિકા ' કહેવાય. અહીં સંસારી જીવાના આચાર-વિચાર ને ઉચ્ચાર ક બધના કારણભૂત હાવાથી સદાષ કહ્યા છે, મુનિવરોના તે આચાર વગેરે નિર્દોષ હોય છે, માટે અહીંં કહ્યું છે કે સંસારથી વિરક્ત મુનિ સ`સારી વાની પ્રવૃત્તિરૂપ પ્રવાહથી સામા (ઊલટા ) પ્રવાહે ચાલે છે. આ રીતે કહીને મુનિના ચર્ચાગુણા અને નિયમાનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યુ છે કે જ્ઞાનાદિ મેાક્ષમાર્ગની જે આરાધના તે ચર્ચા કહેવાય, ન ગુણા એટલે મૂલગુણા તથા ઉત્તરગુણા તેમજ નિયમેા એટલે ભિક્ષાગ્રહણાદિના નિયમેા કહેવાય. (૧) આ ચર્યાદિ ત્રણેના સાધક મુનિ નિયતવાસ એટલે વિના કારણે એક સ્થલે ઘણા કાલ રહેતા નથી. ૨. મુનિએ જુદા જુદા ગૃહસ્થાનાં ઘરોમાંથી Page #623 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત આહાર-પાણી વહેરે છે. આ રીતે જે આહાર-પાણી વહોરવા તે સમુદાનચર્યા કહેવાય ૩. મુનિએ અજ્ઞાતછને રહણ કરે છે, એટલે અપરિચિત (જેઓ મુનિને ઓળખતા નથી તેવા) ગૃહસ્થાના ઘેરથી પોતાને જોઈએ તે પ્રમાણે આહાર-પાણી વહેરે છે. ૪. પ્રતિરિક્તતા, મુનિઓ જ્યાં સંયમના બાધક પદાથે ન હોય ત્યાં રહે છે ને પ, પિતાને ખપ હોય તેટલી જ ઉપાધિ રાખે છે. ૬, કલહનો ત્યાગ કરે છે. ૭. જ્યાં ઘાંઘાટ થત હોય ને મુનિવરોનું અપમાન થતું હોય તેવા સ્થાનમાં રહેતા નથી. ૮, કોઈની પણ અખાઈ કરતા નથી. ૯. કાસર્ગને (દહની મમતાને દૂર કરાવનાર કાઉસ્સગ્ગને) કરે છે. ૧૦. સ્વાધ્યાય કરવામાં લીન રહે છે. ૧૧. ચહસ્થને “આ પાટલા વગેરે મને વહરાવવા » એવી પ્રતિજ્ઞા કરાવતા નથી. ૧૨. મમતાને છડે છે. ૧૩. અસંયત નું વૈયાવચ્ચ કરતા નથી. આ તમામ બીનાઓ તથા પ્રસંગેઅનુપ્રસંગે જણાવેલી બીજી પણ બીના વિસ્તારથી સમજાવીને સાધુ-સાધ્વીઓને કરવા લાયક કૃતાકૃતાદિની વિચારણા આ પ્રમાણે જણાવો છે : ૧. હે જીવ! તે જ્ઞાનાદિની આરાધના વગેરે કાર્યોમાંથી કેટલાં કાર્યો કર્યા? ને કેટલાં કાર્યો બાકી રહ્યાં? ર. તું જે કાર્યો હાલ કરી શકાય તેવાં છે તે ગુરુ વિનયાદિમાંનાં કયાં કયાં કાર્યો કરતો નથી? કયા કયા કારણથી કેવી કેવી ભૂલ થઈ ગઈ છે? ઇત્યાદિ પ્રકારે વિચારીને પ્રમાદથી આરાધનામાં ન્યૂનતા થતી હોય, તો તે અપ્રમત્ત બનીને દૂર કરે. થતી ભૂલોને સુધારીને સંયમસાધનામાં સાવધાન બને. આ રીતે આત્માને સાચવનાર સાધુ સાધ્વીઓ પરમ ઉલાસથી નિર્મલ સંયમાદિની સાવિત્રી આરાધના કરીને સિદ્ધિપદને પામે છે. ચૂલિકાઓનો પરિચય આ શ્રીરતિવાકય ચૂલિકા અને વિવક્તચર્યા ચૂલિકા તથા શ્રીઆચારાંગસૂત્રની ભાવનાધ્યયન, ચૂલિકા ને વિમુક્તિ અધ્યયન ચૂલિકાની બાબતમાં કલિકાલસર્વા શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજે પરિશિષ્ટપર્વના ૯મા સર્ગના ૭મા-૯૮મા શ્લોકમાં કહ્યું છે કે આ ચારે ચૂલિકાએ શાસનદેવતાની સહાયથી મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામીની પાસે ગયેલા જયેષ્ઠા સાધ્વીને શ્રી સીમંધરસ્વામીજીએ કહી હતી, તે યાદ રાખીને અહીં આવી શ્રી સંઘને તે બીના જણાવતાં પૂર્વધર મહાપુરુષોએ પહેલી બે ચલિકાને દશવૈકાલિક સૂત્રના અંતે સ્થાપના કરી. છેલ્લી બે ચૂલિકાને આચારાંગસૂત્રમાં સ્થાપના કરી. આથી સમજાય છે કે જયારે શયંભવસૂરિજીએ આનો ઉદ્ધાર કર્યો ત્યારે આ બે ચૂલિકાએ હતી નહીં, આ રીતે જેમનું આયુષ્ય ફક્ત ૬ મહિના જેટલું બાકી હતું તે મનકમુનિ ૬ મહિનામાં આ દશવૈકાલિક સૂત્ર ભણીને આરાધક થયા. તેમના Page #624 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કાવલી ( શ્રી દશ વૈકાલિક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૫૭૫ પર શ્રીયશાભદ્રસૂરિ વગેરે મહાપુરુષોએ આને મૂલ સૂત્ર તરીકે સ્થાપ્યું, આ મીના વિસ્તારથી કહીને અ ંતે નચાની હકીકત જણાવી છે. શ્રી દશવૈકાલિક સૂત્રના સક્ષિપ્ત પરિચય પૂરો થયા. 5 5 品 શ્રી જૈન પ્રવચન કિરણાવલીના ચાવીશમા પ્રકાશ પૂર્ણ થયા. 5 5 Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫ પચ્ચીશમે પ્રકાશ k ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ટ્રંક પરિચય ॥ आर्या ॥ अह हं परिचयलेसं, बुच्छं सिरिउतरज्झयणसंगं ॥ छत्तीसज्झयणाई, वृत्ताई विहितत्ताई ॥। १९१० २ विणओ विणयसुम्मि, परीसहाई परसहज्झयणे ।। 3 चउरंगिज्जे हेऊ, चढरो मुत्तीइ पण्णत्ता ।।१९२॥ भणिया पमायभेया, असंखए तस्स चायपण्णवणा || प्रकाममरणे, मिमेयध्वमुहवत्तंत्तं ॥ १९३॥ वृत्ता ओर मे पवरपंचदिता ॥ छ चुल्लगबत्ता, कविलो य काबिलिज्जे, नमिपव्वज्जाई नमिवत्ता ।। १९४ ।। दुमपत्तोदाहरणा, पमायपरिहारवेसणा भव्बा ॥ दुमपत्ते ठाणाई, बहुसुयपुज्जे बहुयत ।। १९५ ।। १३ E 12 हरिए से हरिएसो, संभूउत्तरणगारचित्तक्खे ।। ૧૪ चित्तो मुणिसंभूई, उसुभारिज्जे छपव्वज्जा ।। १९६ ॥ वरसमणलक्खणाई, सभिखुणामम्मि बंभचेरस्स ।। १५ दस ठाणाइ समाहि-द्वाणे तह पायसमणिज्जे ।। १९७ ।। ૧૮ पावसमणवृत्तंत्तं - बुत्तं तह संजइज्जणामम्मि ॥ ૧૯ संजइनिवस्स य मिया - पुत्तीए सुयमियापुत्तो ।। १९८ ।। २० ૨૧ वृत्तो य नियंठिज्जे, समणानाहो समुद्दपालिज्जे ॥ वित्थारा पण्णत्तं समुद्दवालस्स वृत्ततं ।। १९९ ।। Page #626 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૨૨ रहणेमीए राई - मईइ रहणेमि णेमिसीसस्स ॥ સંચાયો નળિકેસી—ાળx-સિોિયમાળ = ॥ ૨૦૦ વ ૨૩ सिरिके सिगोयमिज्जे, समिइय णामम्मि समिइगुत्तीओ ॥ ૫ મુનિમાળસંયાઓ, નળોદુંમાળસારૂં ૫ ૨૦૧૫ ' ૨૪ ૨૬ सामायारी सामा—यारीए गग्गसाहुबत्ताए । ૨૭ वृत्तोय खलु किज्ज े, खलंगुवणओ कओ सीसे ।। २०२ ।। ૩૨ . नाणाइयस्स रूवं, मुक्खगइक्खे तिसत्तरिद्दारा ॥ અજાણ્ સવમેવા, તામિ, ચરળાનામરિન ।। ૨૦૩ II चारितस्स सरूवं, पमायठाणम्मि रागदोसाई || कम्मपयडिणिस्संद, જન્મવયદ્ઘિળામાયને ! ૨૦૪ ।। ૩૪ ૩૫ लेसज्झपणे लेसाऽ—णगारमग्गो ऽणगारमग्गमि || जीवाजीवा जीवा – जीवविभत्तोइ पण्णत्ता ।। २०५ ।। શબ્દા :– હવે હું જૈનપ્રવચન કિરણાવલીના પચ્ચીશમા પ્રકાશમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પરિચય ટૂંકામાં કહીશ. અહીં ૩૬ અધ્યયના કહ્યાં છે. તે દરેક અધ્યયનામાં જુદી જુદી જાતનાં તત્ત્વાની મીના કહી છે, એટલે વિનય વગેરે પદાર્થનું વર્ણન કર્યુ.. છે. ૧૯૧,તે ૩૬ અધ્યયનામાંના (૧) પહેલા વિનયશ્રુત નામના અધ્યયનમાં વિનીત (વિનયવંત ) શિષ્યના ને અવિનયવંત શિષ્યનાં લક્ષણ, સ્વરૂપ અને અવિનયનાં ક્લા જણાવીને ગુરુધમ અને શિષ્યધર્માદિનું વર્ણન વિસ્તારથી કર્યુ છે. અહીં શ્રીસુધર્માંસ્વામીએ જમ્મૂસ્વામી આદિને ઉદ્દેશીને જિનધરૂપી પ્રાસાદના મૂલ પાયા જેવા વિનયધ વગેરેનું સ્વરૂપ સંભળાવ્યુ` છે, તેથી આ અધ્યયનનું ‘વિનયશ્રુત નામ યથાર્થ છે. (૨) પરિષહુ નામના અધ્યયનમાં ૨૨ પિ૨ષહાની મીના કહી છે. એટલે જુદા જુદા પ્રસગે જે જે સ`કટ આવે, તે વખતે તેને શાંતિથી સહન કરવાથી જરૂર ઘણાં કર્મની નિર્જરા થાય છે. નવાં ચીકણાં કર્યાં અધાતાં નથી. તેથી વિપરીતભાવે વર્તવાથી સુનિધમ` કલુષિત થાય છે ને બીજા નવાં ઘણાં ચીકણાં કર્યાં અંધાય છે, માટે મુનિએ પરિષહેાને સમતા ભાવે સહન કરવા જોઈએ. આ મીના દૃષ્ટાંતા સાથે વિસ્તારથી કહી છે. (૩) ત્રીજા ચાતુર્ગીય નામના અધ્યયનમાં મુક્તિના (૧) મનુષ્ય . ૫૭ Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પણું, (ર) શ્રુતિ-જિનવચનનું સાંભળવું, (૩) જિનવચનોની ઉપર શ્રદ્ધા થવી, (૪) સંયમની આરાધનામાં આત્મવીર્યો લાસ ફરવે-આ ચાર પરમ (અસાધારણ) કારણેનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે, તેથી ચાતુરંગીય નામ યથાર્થ છે. પ્રબલ પુણ્યોદયે મનુષ્યત્વ વગેરેને પામેલા ભવ્ય જીવો પ્રમાદાદિ અંતરંગ શત્રુઓના પંજામાં સપડાઈને ભવભ્રમણ કરે નહીં, આવી પરોપકારી દષ્ટિવાળા સૂત્રકારે તે ચારે પદાર્થોની કમસર દુલભતા વર્ણવીને પ્રમાદાદિની ઓળખાણ કરાવી તે દરેક અંતરંગ શત્રુને જીતવાની આજ્ઞા ફરમાવી છે. આત્માને કમસર ઊંચે ચઢાવનારા આ ચાર પદાર્થો છે. તે દરેક પદાર્થનું વિસ્તારથી વર્ણન મેં દેશના ચિંતામણીના બીજા ભાગની પ્રસ્તાવનામાં કર્યું છે, તે ત્યાંથી જાણવું. ૧૯૨. (૪) ચોથા અસંસ્કૃત નામના અધ્યયનમાં પ્રમાદને તજવાનો સચોટ ઉપદેશ દેતાં અપૂર્વ આમિક બોધને દેનારા અને પ્રમાદાદિના ભયંકર જુલમોને જણાવનાર દષ્ટાંતો સાથે પ્રમાદ વગેરેનું સ્વરૂપ, ભેદ, ફલ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. અહીં શરૂઆતમાં કહેલા (મસંવઘં) (ii) પદથી આ અધ્યયનની ઓળઆણ કરાવી છે, તેથી આનું નામ “અસંસ્કૃત” યથાર્થ છે. જીવનદારી તૂટયા પછી “અસ્થિરં , એટલે સાંધી શકાતી નથી. શ્રી તીર્થકરાદિ મહાપુરુષો પણ તે તૂટેલી જીવનદોરીને સાંધી શકતા નથી. છદ્મસ્થ જીવોને કયા સમયે કયા ક્ષેત્રમાં કયા કારણથી મૃત્યુ થશે, તેની ખબર પડતી નથી. માટે હે જીવ! તું પ્રમાદ કરીશ નહિ. તુ એમ સમજે છે કે હાલ તે ધન કમાવાનો ને ભેગ ભેગવવાનો સમય છે, માટે ઘડપણમાં ધર્મને સાધીશ પણ આ તારી સમજણ ભૂલ ભરેલી છે. કારણ કે તું “વૃદ્ધ થઈશ જ” એવું નક્કી નથી. નજરો નજર જોઈએ છીએ કે સવારે જોયેલા જીવ બપોરે દેખાતા નથી. (મૃત્યુ પામે છે). બપોરે જોયેલા જીવો સાંજે દેખાતા નથી. વળી દુનિયાના જેવો સ્વાથી છે. ઘડપણમાં સામું પણ જોતાં નથી. પુયાઈ હોય તો દીકરા વગેરે વૃદ્ધની ખબર છે. આવી પુર્ણાઈ ઘડપણ આવ્યા પહેલા ધર્મારાધન કરીને મેળવી શકાય છે. ઘડપણમાં શારીરિક શક્તિ વગેરે સાધનાની સંપૂર્ણ ખામી થતી હોવાથી તે ધર્મારાધન કરવાને સમર્થ થઈ શકતું નથી, માટે જ્યાં સુધી શરીર નીરોગી છે, ઘડપણ આવ્યું નથી, ઇંદ્રિય અખંડ છે, આયુષ્યનો અંત આવ્યો નથી, તેટલા કાલમાં પરમ ઉલ્લાસથી મહાદુર્લભ શ્રીજિનધર્મની આરાધના કરીને ભવ સમુદ્રને પાર પામજે. આ હકીકત શ્રીસંવેગમાલા વગેરે ગ્રંથમાં બહુ જ વિસ્તારથી જણાવી છે. આ અધ્યયનનો સાર એ છે કે (૧) આયુષ્યનું વિનધરપણું, (૨) અશુભ કર્મોનાં કડવાં ફલો, (૩) જે જીવ ૧ આર્થિક સહાયક શેરદલાલ જેસંગભાઈ કાલીદાસની મદદથી શા. ઇશ્વરદાસ મૂલચંદે ગ્રંથપ્રકાશન સભાની મારકત છપાવી છે. ૨. શ્રી સંગમ'લા ગ્રંથ શ્રી જૈન ધર્મપ્રસારક સભાએ છપાયે છે. : Page #628 -------------------------------------------------------------------------- ________________ પટે શ્રી જૈન પ્રવચન કર્ણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય ) કત કરે તે જ જીવ ક`ના ફૂલને ભોગવે છે, (૪) હાલ જાગવાના સમય છે, ઊંઘવાના સમય નથી. માનવજીવનના સમયની કીંમત સમજીને અપ્રમત્ત થવુ... જોઇએ. (૫) સ્વચ્છંદી થવું નહીં, કષાયને જીતવા આ પાંચ મુદ્દા વગેરે હકીકતા વિસ્તારથી સમજાવી છે. (૫) અકામમરણીય નામના પાંચમા અધ્યયનમાં મરણના ભેદ વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યુ છે. (૧) અજ્ઞાની વેાના મરણની બીના, (૨) પાપકર્માને કરનારા વા તેના ઉદયકાલે કેવા પશ્ચાત્તાપ કરે છે તે મીના (૩) શબ્દાદિ કામભાગને સેવનારા વેાની દુર્દશા, (૪) એ પ્રકારના રોગનાં કારણા, (૫) દુરાચારને સેવનારા જ્વાની મરણકાલે દયાજનક પરિસ્થિતિ, (૬) દેશવિરતિના મરણની બીના, (૭) સંયમી જીવાનું પંડિત ભરણ, તેની શુભતિ, દેવતાઈ સુખ વગેરેનું વન (વિસ્તારથી કર્યુ છે. ) એ આ અધ્યયનના ટૂંક સારે છે. ૧૯૩. (૬) ક્ષુલ્લક નિત્ર થીય નામના છઠ્ઠા અધ્યયનમાં ક્ષુલ્લક સાધુનું ( મુનિનું ) સ્વરૂપ જણાવ્યું છે. અહીં ક્ષુલ્લક સાધુ શબ્દથી એ નામના મુનિની કથા કહી નથી, પણ અજ્ઞાનાદિથી માંધેલા કર્માંના ફલને ભાગવતાં ધન--પુત્ર વગેરેમાંનાં કોઈપણ દુ:ખથી બચાવતા નથી, માટે મમતાના ત્યાગ કરી સર્વ જીવાની ઉપર મૈત્રીભાવ રાખીન મેાક્ષમાગ ની યથાર્થ આરાધના કરવા આજ્ઞા ફરમાવી છે, એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયા કરવાથી મુક્તિના સુખ મળે જ નહીં, પણ જ્ઞાનક્રિયાની સમુદ્રિત સાધનાથી તે મળે છે. આ બીનાનું જે વિસ્તારથી વર્ણન તે જ આ છઠ્ઠી અધ્યયનના સાર સમજવેા, (૭) સાતમા ઔરભ્ર (એલક) નામના અધ્યયનમાં જણાવેલાં પાંચ દૃષ્ટાંતામાં પહેલું... ઉરભ્ર એટલે ધેટાનું દૃષ્ટાંત કહ્યું છે, તેથી આનું ‘ઔરબ્ર' નામ યથા છે, અન્યત્ર એલક અધ્યયન કહ્યું છે. તેમાં અ`ભેદ નથી, કારણ કે એલક'ના અર્થ પણ ( ધેટા' જ થાય છે. અહી' ધેટાનુ' અને કાકણી, કેરી, વેપાર, તથા સમુદ્રનાં દૃષ્ટાંતા જણાવીને (૧) ભાગમાં આસક્ત થવાની દુર્દશા અને (૨) દુતિમાં જનારા વાનાં લક્ષણા, (૩) લગાર પણ થયેલ ભૂલના ભયંકર પરિણામા, (૪) મનુષ્યના કન્યા, (૫) કામોાગની વિનશ્વરતા-આ પાંચ મુદ્દાઓનું જે વિસ્તારથી વર્ષોંન તે આના સાર છે, એમ સમજવું, (૮) કાપિલીય નામના આઠમા અધ્યયનમાં શ્રી કપિલમુનિનું ચરિત્ર કહ્યુ છે. તેથી આ અધ્યયન કપિલમુનિની બીનાવળું હાવાથી કાર્પિલીય નામે પ્રસિદ્ધ છે. વ્યાકરણના નિયમ પ્રમાણે ‘ જે કપિલ ( મુનિ ) તું હોય, તે ‘કાર્પિલીય’ કહેવાય. આ રીતે ‘કાપલીય શબ્દની વ્યુત્પત્તિ થાય છે. ‘લાભ ’ શબ્દને અવળા કરીએ એટલે વિપરીતપણે ગાવવાથી બનેલા ‘ભલા ’ શબ્દ જ જણાવે છે કે લાભ અનર્થીનું ને Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત દુર્ગતિનું કારણ છે. સતાષ એ પરમ સુખનું ને પરમ શાંતિનું અપૂર્વ સાધન છે. કપિલ મુનિ પૂર્વાવસ્થામાં લેાભી હતા. લાભના થેાલ (અટકાવ) થયા નહિ, તેનાં કડવાં ફૂલા વિચારીને સાષ ગુણને ધારણ કરી પરમ સુખી થયા. પરમ શાંતિના ભાજન અન્યા. એમ સમજીને મુનિવરો સàાષી મનીને મેાક્ષમાગને આરાધી સિદ્ધિપદ્મને પામે. એ જ આ અધ્યયનના ટૂંક સાર છે. અહીં (૧) કપિલ મુનિના પૂર્વભવની મીના, (૨) તેમણે શુભ ભાવનાથી કરેલ સયમની સાધના, (૩) તેમણે સાષ ગુણને પમાડનારી આપેલી દેશના, (૪) દયાધમનું ખરું રહસ્ય, (૫) સાચી વિદ્યાનું વર્ણન (૬) લાભનાં ખરાબ લે! (૭) સ્રી પરિચયના પરિહાર, આ સાત મુદ્દાઓ સ્પષ્ટ કહ્યા છે. (૮) આઠમા ‘ મિપ્રવ્રજ્યા ’ નામના અધ્યયનમાં નિમ રાજાએ દૃઢ વૈરાગ્ય થતાં લીધેલી દીક્ષાનું વર્ણન વિસ્તારથી કર્યું છે, તેથી આ અધ્યયન ‘ નમિપ્રવ્રજ્યા ? કહેવાય છે. (૧) નિમ રાજ', (૨) કરકંડુ (૩) દ્વિમુખ, (૪) નગૃતિ-આ ચાર પ્રત્યેક બુદ્ધોમાં નિમ રાષિ પણ જણાવ્યા છે. (૧) હાથના કણ નિમિત્તે પ્રકટ થયેલ વૈરાગ્યથી તેમણે દીક્ષા લીધી, (૨) તે વખતે ત્યાં (મિથિલા નગરીમાં) હાહાકાર થયા. (૩) આ પ્રસંગે બ્રાહ્મણ વેષે રહીને ઇંદ્ર મહારાજે તે મિ રાજને જે જે પ્રશ્નો પૂછ્યા, તેના તે રાષિએ આબાદ ઉત્તરો આપ્યા. આ ત્રણ મુદ્દાઓનુ જે વિસ્તારથી વર્ણન એ જ આ અધ્યયનના સાર છે. એમ સમજવુ’, ૧૯૪. (૧૦) ક્રેમપત્રક નામના દશમા અધ્યયનમાં પ્રભુશ્રી મહાવીરે ઝાડના પાકી ગયેલા પાંદડાંની જેવી મનુષ્યના આયુષ્યની ક્ષણભ’ગુરતા સમજાવીને અપ્રમત્ત ભાવે માક્ષમાની આરાધના કરવા માટે શ્રી ગૌતમસ્વામીને ઉદ્દેશીને આત્માને બહુ જ અસરકારક ને વૈરાગ્યજનક ઉપદેશ આપ્યા છે. તેથી આ અધ્યયન · કુમપત્રક ’ એવા યથાર્થ નામે ઓળખાય છે. અહીં ચાગ્ય પ્રસંગે અને અનુપ્રસંગે મનુષ્યજીવનની દુર્લભતા, અશુભ કર્માંના કડવા વિપાકા, જુદા જુદા ભવાના આયુષ્યનું પ્રમાણ વગેરે બીના જણાવીને શ્રી ગૌતમ મહારાજાને થયેલી ઉપદેશની અસર અને તેમના નિર્વાણની મીના વિસ્તારથી સમજાવી છે. ભવ્ય જીવે એ ઝાડના જીણ થયેલ પાંદડાંના જેવું જીવન જાણીને અપ્રમત્ત ભાવે પદ્મ ઉલ્લાસથી મેાક્ષમાર્ગને આરાધી સિદ્ધિપદને મેળવવું, એમાં જ સાચી માનવતાનું રહસ્ય રહ્યું છે, એ જ આ અધ્યયનના સાર છે. (૧ર) બહુશ્રુતપૂજ્ય (બહુશ્રુતપૂજા) નામના અગિયારમા અધ્યયનમાં બહુશ્રુતપણાંનાં સ્વરૂપ અને કારણેા, તથા અવિનીત શિષ્યાનાં ને વિનીત શિષ્યાનાં સ્થાના જણાવ્યાં છે. એટલે ઉત્તમ જ્ઞાનવત ભવ્ય જીવાતાં ને અજ્ઞાની થવાનાં લક્ષણેા ભાવના તથા જ્ઞાનનાં ફૂલ, તેમજ ઉત્તમ જ્ઞાની જીવાને લાયક ઉપમાઓનું અહી વિસ્તારથી જે વન, તે જ આ અધ્યયનના સાર છે. (૧૨) ભારમા રિકેશીય નામના અધ્યયનમાં Page #630 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૫૮૧ હરિકેશ (હરિકેશ બલ) મુનિનું ચરિત્ર કહ્યું છે, તેથી તેમના જ નામે અધ્યયન એળખાય છે. જાતિમદના કડવાં ફલે, તપસ્વીનો ત્યાગ, તપશ્ચર્યાનો પ્રભાવ, અને તેની શુદ્ધ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૧૫. (૧૩) તેરમા ચિત્રસંભૂતીય નામના અધ્યયનમાં ચિત્ર અને સંભૂતિ નામના બે ભાઈનું વર્ણન કર્યું છે, તેથી તે બંનેના નામથી જ આ અધ્યયન ઓળખાય છે. પોતાના ભાઈ ચિત્ર મુનિએ સંભૂતિ (બ્રહ્મદત્ત ચક્રવર્તિના જીવ)ને નિયાણું ન કરવા માટે ઘણું સમજાવ્યો, છતાં સમજ નહીં, ને તે નિયાણું કરીને મૃત્યુ પામી બ્રહ્મદત્ત ચકી થયો. ચિત્ર મુનિ ચારિત્ર પાળીને દેવ થયા. આ રીતે તે બંનેના પૂર્વ ભવની બીના જણાવતાં સંસ્કારની થીયરી, પૂર્વભવના સ્નેહને પ્રભાવ, તથા સાચી ત્યાગદશા, તેમજ બંને ભાઈઓનું મળવું, ત્યાં ચિત્ર મુનિએ આપેલી હિતશિક્ષા વગેરે મુદ્દાઓનો જે વિસ્તારથી હેવાલ, તે જ આ અધ્યયનને સાર જાણવો. (૧૪) ઈષકારીય નામના ચૌદમા અધ્યયનમાં ઇષકાનપુરના રાજા ઈષકાર વગેરે ૬ જીવોની દીક્ષા વગેરેનું વર્ણન કર્યું છે, તેથી પુર (નગર)ના નામે કે રાજાના નામે આ અધ્યયન ઓળખાય છે. ધર્મારાધનના ફલ રૂપે સાંસારિક પદાર્થોની જે ઇચ્છા કરવી, તે નિયાણું કહેવાય, તેનાં કડવાં ફલે બ્રહ્મદત્તને ભેગવવાં પડયાં, એ તેરમા અધ્યયનમાં કહ્યું. અહીં નિયાણ ત્યાગ કરવાથી થતા લાભનું વર્ણન કરતાં એક જ દેવ વિમાનમાં રહેલા ૬ છ દેવાયુષ્ય પૂરું કરીને ઇષકારપુરમાં જન્મે છે. (૧) ઈષકારપુરનો ઇષકાર રાજા, (૨) તેની રાણી, (૩) પુરોહિત, (૪) તેની પત્ની, (પ-૬) તેના બે પુત્રો, આ રીતે ૬ જીવોના પૂર્વભવની બીના, તેમનું ઇષકારપુરમાં ફરી મળવું, તે સમયે પૂર્વના સંસ્કારની ફુરણા, સાચા વૈરાગ્યના વર્ણનમાં “આમા દ્રવ્યાસ્તિકનયે નિત્ય છે. આની સાબિતી, અંતે તે ૬ છની દીક્ષા અને મુક્તિની બીના વિસ્તારથી કહી છે, આ જ આ અધ્યયનને સાર છે, એમ સમજવું. ૧૯૬. (૧૫) પંદરમાં સભિક્ષુ નામના અધ્યયનમાં આદર્શ સાધુના ગુણે વગેરે બીના વિસ્તારથી કહી છે, તે સાધુજીવનને સમજવામાં બહુજ મદદગાર છે. (૧૬) સેલમાં સમાધિસ્થાન નામના અધ્યયનમાં સમાધિનાં એટલે બ્રહ્મચર્યના દશ સ્થાનોનું વિસ્તારથી વર્ણન કર્યું છે, તેથી આ અધ્યયન સમાધિસ્થાન કહેવાય છે. અહીં બ્રહ્મચર્યની નવ વાડનું વર્ણન શીલભાવનાને પોષનારું છે. મન વચન કાયાથી શીલ પાળવાનાં સાધને, તેનું કુલ વગેરેનું જે વિસ્તારથી વર્ણન તે જ આનો સાર સમજે. (૧૭) સત્તરમા “પાપશ્રમણીય નામના અધ્યયનમાં શ્રમણ ધર્મની અવિચ્છિન્ન મર્યાદાથી સ્વચ્છંદી બનીને વિરુદ્ધ પ્રવૃત્તિ કરે તે પાપભ્રમણ કહેવાય. તેની બીના અહીં કહી છે, તેથી તે જ નામે અધ્યયન ઓળખાય છે. ૧. પાપશ્રમણનું સ્વરૂપ, ૨. સંયમજીવનથી પાડનારા દોષોની બીના, ૩. તે દોષોને દૂર કરવાના ઉપાયો, આ ત્રણ મુદ્દાઓનું જે વિસ્તારથી વર્ણન તે જ આનો સાર સમજવો. (૧૮) અઢારમા Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત સંયતીય નામના અધ્યયનમાં ભોગનો ત્યાગ કોણે કર્યો? તેથી કોને કેવા લાભે થયા? તે બીના યથાર્થ સમજાવવા માટે સંયતિ (સંજય) રાજાની કથા કહી છે, તેથી આ અધ્યયન તે જ નામે ઓળખાય છે. ૧. કાંપિલ્ય નગરનો સંયતિ રાજા શિકાર કરવા બગીચામાં ગયો, (૨) લહેરમાં ફરતાં ફરતાં તેને થયેલ પશ્ચાત્તાપ, (૩) તેને ગર્દભાલી મુનિને સમાગમ, તેમનો ઉપદેશ સાંભળવાથી થયેલી ત્યાગની ભાવના, (૪) તેણે દીક્ષા લીધી. (૫) તેમને ક્ષત્રિય મુનિની સાથે જિનશાસનની બાબતમાં વાતચીત, (૬) પાછલા ભવનું સ્મરણ અને ત્યાગધર્મને પોષનારા ચક્રવર્તી વગેરેનાં દૃષ્ટાંતોની જે વિસ્તારથી હકીકત, તે જ આને સાર સમજે. (૧૯) ઓગણીશમા મૃગાપુત્રીય નામના અધ્યયનમાં મૃગાપુત્રનું ચરિત્ર કહ્યું છે, તેથી તેના નામે આ અધ્યયન ઓળખાય છે. સુગ્રીવ નામના નગરના બલભદ્ર રાજાના જુવાન કુમાર મૃગાપુત્રને એક મુનિના દર્શન થયા, તેથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેના પ્રભાવે તેણે જાણેલી પૂર્વ ભવની બીના અને નીચ ગતિમાં ભગવેલાં દુ:ખની બીના માતાપિતાને જણાવીને સમજાવીને દીક્ષા લીધી. આ પ્રસંગે પુત્રે માતાપિતાની સાથે કરેલી પ્રશ્નોત્તરી અપૂર્વ વૈરાગ્યભાવને પોષનારી છે. આ મુદ્દાઓનો જે વિસ્તાર તે જ આનો સાર સમજવો. ૧૨૮. (૨૦) વીશમા મહાનિર્ગથીય નામના અધ્યયનમાં મહાનિથ એટલે મોટા મુનિશ્રી અનાથી અણગારનું ચરિત્ર કહ્યું છે, તેથી આ અધ્યયન “મહાનિર્ગથીય ” કહેવાય છે. અહીં અનાથી મનિએ શ્રેણિક રાજાને “ખરે નાથ કણ થઈ શકે? અનાથ કેણ કહેવાય ? આ પ્રશ્નોના ઉત્તરમાં સાચી અનાથતાનું અને સાચી સનાથતાનું વર્ણન સમજાવતાં મુનિના વૈરાગ્ય ગુણને વખાણ્યો. આ બીના જણાવતાં અશરણ ભાવના, આત્મા પોતે જ કર્મોને કરે છે ને તેનાં ફલો પણ તે જ ભેગવે છે, તથા સન્માગામી આભાજ પોતે પોતાનો મિત્ર કહેવાય ને જો તે ઉન્માર્ગે ચાલે તો પોતાનો શત્રુ કહેવાય, વગેરેનું જે વૈરાગ્યજનક વન જ આનો સાર સમજવો. (૨૧) એકવીશમાં સમુદ્રપાલીય નામના અધ્યયનમાં એકાંત ચર્યાના સ્વરૂપને સમજાવનાર સમુદ્રપાલની કથા કહેલી છે. તેથી તેના નામે આ અધ્યયન ઓળખાય છે. તેના પિતા પાલિત ચંપાનગરીમાં રહેતા હતા. તેમણે પ્રભુ શ્રી મહાવીરની પાસે દીક્ષા લીધી. સમુદ્રપાલે એક ચોરની દુર્દશા જોઈને વૈરાગ્ય થતાં દીક્ષા લઈને બહુજ તપ આદિ કરવા પૂર્વક પરમ ઉલ્લાસથી ચારિત્રની આરાધના કરી આત્મકલ્યાણ કર્યું. આ તમામ બીનાનો જે વિસ્તાર, તે જ આનો સાર સમજવો. ૧. (રર) આવીશમાં રથનેમાય નામના અધ્યયનમાં રથનેમિની બીના કહી છે. તેથી તેના તા. આ અધ્યયન ઓળખાય છે. દશ દશાહ રાજાઓમાં સૌથી મોટા સમદ્રવિજય અને સૌથી નાના વસુદેવ જણાવ્યા છે. તેમાં સમુદ્રવિજયના પુત્ર પ્રભુ શ્રી નેમિનાથ, અને વસવના પુત્ર કણ વાસુદેવ થયા, ઉંમરમાં નામનાથથી કૃષ્ણ વાસુદેવ મોટા હતા. પ્રભ શ્રી નેમિનાથના સગા ભાઈઓની નામાવલિમાં રથનેમિનું નામ આવે છે. તે પ્રભુથી નાના Page #632 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૫૮૩ હતા. એમ શ્રીનેમિચરિત્રાદિમાં જણાવ્યું છે. કેટલાએકનું માનવું એ છે કે તે પ્રભુના મોટાભાઈ હતા. સમુદ્રવિજય વગેરે દશે ભાઈઓને પરિવાર બહુ જ વિશાલ હતા. કૃષ્ણ વાસુદેવને ત્યાં પાંડવોનું મોસાળ થાય, એટલે ઉંમરમાં પાંડવો નાના અને કૃષ્ણ વાસુદેવ મોટા હતા. આ કૃષ્ણ વાસુદેવ ઉગ્રસેન રાજાની પુત્રી અને કંસકુમારની બેન રામતી સાથે પ્રભુનો વિવાહ કરાવ્યો. શ્રાવણ સુદ છઠે લગ્નની તૈયારી થઈ. ઉગ્રસેન રાજાના મહેલના નજીકમાં લગ્નનો વરધોડે પહોંચતાં સારથિને પૂછ્યું કે આ દયાજનક શબ્દ કેના સંભળાય છે ? તેણે કહ્યું કે તમારા લગ્ન નિમિ આટલા પશુઓ એકઠાં કર્યા છે. તેમના આ શબ્દો સંભળાય છે. સારથિનાં વચનો સાંભળી દયાળુ પ્રભુએ રથને પાછો વળાવી વષીદાન દઈ દીક્ષા લીધી. અહીં આ તમામ બીના અને રાજમતીની દિક્ષા વગેરે બીના જણાવતાં રામતી સાધવીએ રથનેમિ મુનિને જે વૈરાગ્યમય ઉપદેશ દઈને સંયમમાં સ્થિર કર્યા તે બીના કહી છે. પ્રસંગે રામતીના જીવનની (૧) ૪૦૦ વર્ષોની ઉંમરે દીક્ષા લીધી, (૨) ૧ વર્ષનો છદ્મસ્થ પર્યાય, (૩) ૫૦૦ વર્ષો પ્રમાણ કેવલી પર્યાય. ૯૦ વર્ષ પ્રમાણ સર્જાયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધિપદ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. (૨૩, ત્રેવીસમાં શ્રી કેશીગૌતમીય અધ્યયનમાં શ્રી કેશગણધરે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો શ્રી ગૌતમસ્વામીએ આયા, તે બીના વિસ્તારથી કહી છે તેથી તે બંને નામથી આ અધ્યયન ઓળખાય છે. શ્રાવસ્તી નગરીમાં શ્રી પાર્શ્વનાથની પરંપરામાં થયેલા ચાર મહાવ્રતોની આરાધના સ્વરૂપ શ્રમણ ધર્મના સાધક કેશી ગણધર (કેશી નામના આચાર્ય) અને ચાર જ્ઞાનના ધારક શ્રી ગૌતમસ્વામી બંને ભેગા થયા, માંહમાંહે સુખશાતા પૂછી પ્રશ્નોત્તર સાંભળી રાજી થઈને કેશીગણધર પ્રભુ મહાવીરના શાસનમાં દાખલ થયા, એટલે પંચ મહાવ્રતોની આરાધનરૂપ શ્રમણ ધર્મના સાધક બન્યા. આ વખતે પર્ષદામાં આનંદ વત્તી રહ્યો હતો. આ પ્રશ્નોત્તરાદિની બીનાનો જે વિસ્તાર તે જ આનો સાર સમજવો. (૨૪) ચાવીશમા સમિતીય (સમિતિક) નામના અધ્યયનમાં પાંચ સમિતિ વગેરેનું વર્ણન કર્યું છે, તેથી આ અધ્યયન તે સમિતિના નામથી ઓળખાય છે. (૧) આઠ પ્રવચનમાતાનું યથાર્થ વર્ણન, પ્રસંગે સંયમનું વર્ણન કરતાં મુનિને ચાલવાની, બેલવા વગેરેની મર્યાદા, મન-વચન-કાયાના સંયમનું વર્ણન વગેરે હકીકતો અહીં સમજાવી છે. (૨૫) પચીશમા યજ્ઞીય નામના અધ્યયનમાં સાચા યજ્ઞનું વર્ણન કરેલ છે, તેથી આ અધ્યયન તે નામે ઓળખાય છે. અહીં ખરા યાજક (યજ્ઞ કરનાર), યજ્ઞ અને અગ્નિ તથા બ્રાહ્મણનું સ્વરૂપ કહીને વેદનું રહસ્ય, કર્મવાદની પ્રધાનતા અને શ્રમણ મુનિ તાપસની વ્યાખ્યા વગેરે બીના વિસ્તારથી વર્ણવી છે. આનો સાર એ છે કે જયઘોષ મુનિ અને વિજયષ બ્રાહ્મણની હકીકત જણાવવાના પ્રસંગે બ્રાહ્મણનાં ખરે લક્ષણે ને બ્રહ્મચર્યના ગુણ વગેરેનું વર્ણન પણ કર્યું છે. વિજયધોષ બ્રાહ્મણે Page #633 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત ૫૮૪ આર્ભેલા યજ્ઞમાં જયધેાષ સુનિ ભિક્ષા લેવા ગયા, ત્યારે તેણે મુનિને ભિક્ષા વહેારાવી નહીં, તે અવસરે અને વચ્ચે થયેલા સંવાદમાં મુનિએ ખરા સાધુ, બ્રાહ્મણ મુનિ, તાપસ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરેના પ્ણ લક્ષણા સ્પષ્ટ સમજાવ્યાં છે, તેમાં કહ્યું છે કે માત્ર જન્મ લેવાથી જતિ ગણાતી નથી ને માત્ર ગળામાં જનાઈ પહેરી લેવાથી બ્રાહ્મણ થવાતું નથી, તથા માત્ર છાલના વસ્ત્ર પહેરવાથી ખરું તાપસપણું કહેવાતું નથી. આ બધી મીના અહીં વિસ્તારથી સમાવી છે. ૨૦૦-૨૦૧ (૨૬) છવ્વીશમા સામાચારી નામના અધ્યયનમાં દેશ પ્રકારની ચક્રવાલ ( હુમેશાં કરવા લાયક ) સામાચારીનુ વર્ણન કર્યું છે તેથી ‘ સામાચારી” નામે આ અધ્યયન આળખાય છે. સામાચારીના ઇચ્છા, મિચ્છા, તહુત્તિ, છંદ્રના, નિમંત્રણા, આવસહી, નિસીહી, વગેરે દશ બેટ્ટાનું સ્વરૂપ વિસ્તારથી જણાવતાં સાધુના દિવસનાં તે રાત્રિનાં કબ્યા, સમયને ઓળખીને કાર્ય કરવાની સૂચના, સાવધાનતા, વખત જાણવાની રીતિ વગેરે હકીકતા વિસ્તારથી સમજાવી છે. (૨૭) સત્યાવીશમા ખલ`કીય નામના અધ્યયનમાં ખલુ ક એટલે ગળિયા બળદનું દૃષ્ટાંત કહીને શિખ્યાને સંયમની સાધનામાં સાવધાન થવાની હિતશિક્ષા દેવાના અવસરે ગગ મુનિની એાધદાયક કથા કહી છે તેથી આ અધ્યયન ખલુંકીય’ નામે ઓળખાય છે. અહીં ગળિયા બળદના જેવા શિષ્યાના ઢાષા, સ્વચ્છંદતાના કડવાં લા, ગ મુનિએ કરેલી સત્ય માની આરાધના વગેરેનું વર્ણન વિસ્તારી કર્યુ છે. ૨૦૨. (૨૮) અઠયાવીશમા મેાક્ષગતિ (માક્ષમાગતિ, માક્ષમાગ ) નામના અધ્યયનમાં મેાક્ષના કારણભૂત જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. શ્રી ઉમાસ્વામી વાચકે આમાં કહેલા તત્ત્વાને લક્ષ્યમાં રાખીને શ્રી તત્ત્વાર્થસૂત્રની રચના કરી છે. આ બીનાને જાણવાથી આત્મધર્માંના ક્રમસર વિકાસ જરૂર કરી શકાય છે. (૨૯) આગણત્રીસમા ‘સમ્યક્ત્વ પરાક્રમ” (અપ્રમાદ) નામના અધ્યયનમાં સંવેગ, નિવે, શ્રી જિનધની શ્રદ્ધા વગેરે ૭૩ ગુણા (દ્વારા ) નું વર્ણન ક" છે. આત્મતત્ત્વને જાણવાની ઇચ્છારૂપ પ્રથમ પગથિયાથી માંડીને આત્માના સંપૂર્ણ વિકાસરૂપ છેલ્લા પગથિયાને પામવા સુધીના તમામ ક્રમનુ` સ્પષ્ટ વન વગેરે તાત્ત્વિક મીનાનેા જે વિસ્તાર, તે જ આ અધ્યયનના સાર છે એમ સમજવુ, આત્મા સમ્યકૂવ ગુણને પામ્યા માદ પરાક્રમ ફાવીને અનુક્રમે સિદ્ધિપદને કઈ રીતે પામે છે ? આ પ્રશ્નને સ્પષ્ટ ખુલાસા અહી કર્યાં છે, તેથી આ અધ્યયન ‘ સમ્યકૃત્વ-પરાક્રમ ' નામે ઓળખાય છે, અને માક્ષના સુખ પ્રમાદને તજવાથી જ મળે છે. આ મુદ્દાથી બીજા ગ્રંથામાં આનું નામ અપ્રમાદ અધ્યયન કહ્યું છે. (૩) ત્રીશમા તામા નામના અધ્યયનમાં બાર પ્રકારના તપના ભેદ પ્રભેદ સ્વરૂપ વગેરેનું વર્ણન કર્યુ છે, તેથી આ અધ્યયન તપામા ” નામે એળખાય છે. (૧) આઠ કર્મી રૂપી લાકડાંને માળનાર અગ્નિનું સ્વરૂપ, (૨) તપનું ત્રણ દૃષ્ટિએ (વૈદિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ ) વર્ણન, Page #634 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૫૮૫ (૩) તપના ભેદ-પ્રભેદ વગેરે (૪) તપનો પ્રભાવ. આ ચાર મુદ્દાઓને જે વિસ્તાર, તે જ આ અધ્યયનનો સાર છે. (૩૧) એકત્રીશમાં ચરણવિધિ (ચરણ) નામના અધ્યયનમાં એકથી માંડીને તેત્રીશ સુધીના પદાર્થોનું સ્વરૂપ જણાવતાં હેય (ત્યાગ કરવા લાયક) ય (જાણવા લાયક)ને ઉપાદેય (ગ્રહણ કરવા લાયક) પદાર્થોનું પણ વર્ણન કર્યું છે, તેમાં ચારિત્રના ભેદાદિ, સ્વરૂપ વગેરેની બીના જણાવીને અંતે કહ્યું કે ઉપયોગ એ જ ધર્મ છે. (૩૨) બત્રીશમાં પ્રમાદસ્થાન નામના અધ્યયનમાં પ્રમાદનાં કારણેનું સ્વરૂપ જણાવીને પ્રમાદને તજવાનું કહ્યું છે, તેથી આ અધ્યયન પ્રમાદસ્થાન” નામે ઓળખાય છે. અહીં રાગ-દ્વેષ-હ-કષાયાદિનું સ્વરૂપ, રાગાદિથી થતું ભયંકર નુકશાન, પ્રમાદનાં કારણેને અને દુ:ખને ટાળવાના ઉપા, તૃષ્ણા, મોહ, લોભની ઉત્પત્તિનાં કારણે, તથા રાગ-દ્વેષનાં મૂળ કારણે, તેમજ ઇંદ્ધિને અને મનને વશ નહિ કરવાથી ભેગવવાં પડતાં ભયંકર દુઃખાદિનું જે વિસ્તારથી વર્ણન તે જ આને સાર છે, એમ સમજવું. (૩૩) તેત્રીશમા કર્મપ્રકૃતિ નામના અધ્યયનમાં જન્મ-મરણના મૂળ કારણે આઠ કર્યા છે. તેનાં નામ, ભેદ, સ્થિતિ અને પરિણામ (ફલો) વગેરેનું વર્ણન કરેલ હોવાથી આ અધ્યયન કર્મપ્રકૃતિ” નામે ઓળખાય છે. અહીં જણાવેલું કર્મોનું સંક્ષિપ્ત વર્ણન બહુ જ મનન કરવા લાયક છે. તેથી આમા કર્મબંધથી બચીને મોક્ષમાર્ગની આરાધનામાં જરૂરસ્થિરતા પામે છે, ને અંતે સિદ્ધિપદને પામે છે. ૨૦૩૨૦૪ (૩૪) ચેત્રીશમા લેશ્યા નામના અધ્યયનમાં લેશ્યાનું વર્ણન કર્યું છે, તેથી આ અધ્યયન “લેશ્યાધ્યયન' કહેવાય છે. અહીં ૬ વેશ્યાનાં નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ, આયુષ્ય વગેરેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ખરાબ ભાવનાના કારણભૂત દોષનું તથા શુભ ભાવનાના કારણભૂત ગુણેનું સ્વરૂપ, તથા બાહ્ય ક્રિયાઓમાં મનની મુખ્યતા તેમજ શુભાશુભ વિચારેની આત્મા ઉપર થતી અસર, વળી મરણ પામ્યા પહેલાં લેશ્યાના યોગે થતી જીવનની પરિસ્થિતિ વગેરેનું જે વિસ્તારથી વર્ણન, તે જ આને સાર સમજવો. (૩૫) પાંત્રીશમા અણગારમા નામના અધ્યયન (અનગારાધ્યયન)માં અનગાર (સાધુ)ના ધર્મનું વર્ણન કર્યું છે, તેથી તે “અનગર માગ” નામે ઓળખાય છે. અહીં મુનિએ સંસારનો મેહ તજીને પિતાની ફરજો પાળવામાં બહુ જ સાવધાન રહેવું જોઈએ. નિરાસક્ત બનીને મમતાના કારણેથી બહુજ દૂર રહેવું જોઈએ. આ તમામ બીનાનો જે વિસ્તાર, તે જ આનો સાર સમજવો. (૩૬) છત્રીશમા “જીવાજીવ વિભક્તિ” નામના અધ્યયનમાં છવના અને અજીવનાં નામ, ભેદ, પ્રભેદ, સ્વરૂપ વગેરે બીના કહી છે, તેથી આ અધ્યયન “જીવાજીવ વિભક્તિ નામે ઓળખાય છે. જેમાં જીવ અને અજીવના ભેદાદિની વહેંચણ એટલે બીના કહી છે તે જીવાજીવ વિભક્તિ કહેવાય. અહીં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોના ભેદ, પ્રભેદ, આયુષ્ય Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત વગેરે પદાર્થાનું સ્વરૂપ સમજાવીને જડ પદાર્થાંની હકીકત કહી છે. પછી કર્મીની જીવ ઉપર થતી અસર અને મણ કાલની શુભાશુભ ભાવના વગેરે પદાર્થાનુ જે વિસ્તારથી વર્ણન, તે જ આ છેલ્લા અધ્યયનના સાર સમજવા. પ્રભુ શ્રીમહાવીરદૈવે અતિમ સમયે આ ૩૬ અધ્યયના કહ્યાં હતાં, એમ અહીં ર૬૬ મી ગાથામાં કહ્યુ છે. ૨૦૫. સ્પષ્ટા :-પ્રભુ શ્રી મહાવીરદેવે અંતિમ સમયે કોઇએ પણ નહિ પૂછેલા પ્રશ્નોના જે ઉત્તર આપ્યા, તે ઉત્તરાના સગ્રહરૂપ આ શ્રીઉત્તરાધ્યયન સૂત્ર છે, એમ આ સૂત્રની કેટલીએક ટીકા વગેરેમાં કહ્યું છે, અને આની નિયુક્તિની ચાથી ગાથામાં શ્રીભહુસ્વામી મહારાજે કહ્યું છે કે અંગસૂત્રેામાંથી આ સૂત્રનાં ૩૬ અધ્યયનેામાંનાં કેટલાએક અધ્યયનાની ઉત્પત્તિ થઈ છે ને કેટલાંક અધ્યયને જિનભાષિત છે. કેટલાંક અધ્યયના પ્રત્યેકબુદ્ધાદિના સંવાદાદિરૂપ છે. તથા વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજે આની પાતે રચેલી મેાટી ટીકામાં કહ્યું છે કે “ બીજા પરીષહુ અધ્યયનના ઉદ્ધાર દૃષ્ટિવાદમાંથી થયા છે, અને કુમપત્રક અધ્યયનના અની અપેક્ષાએ ઉપદેશક પ્રભુ શ્રીમહાવીરદેવ છે. તથા પ્રત્યેકબુદ્ધે કાપલીય અધ્યયનની રચના કરી છે; તેમજ કેશી ગણધર અને શ્રીગૌતમ સ્વામીના સંવાદરૂપ શ્રીકેશી ગૌતમીય નામનું અધ્યયન છે, આ આ સૂત્રમાં કુલ ૧૬૪૩ શ્લાકો સિવાયને થાડા ભાગ ગદ્ય પણ છે. પદ્ય વિભાગમાં આર્યાં, અનુષ્ટુપ, ઉપતિ વગેરે છઠ્ઠા વપરાયા છે. શ્રી દશવૈકાલિક સૂત્રની રચના થયા પહેલાંના સમયમાં શિષ્યાને આચારાંગ સૂત્રને ભણાવ્યા પછી આ સૂત્રને ભણાવાતું હતું, કારણ કે શ્રીઆચારાંગમાં જણાવેલ છે. નિકાયાની હકીકતને જાણ્યા માદ નવીન શિષ્યાને વડીદીક્ષા અપાતી હતી. આ રીતે શ્રીઆચારાંગની ઉત્તર એટલે પછી ભણાવવા લાયક જે અધ્યયના તે ઉત્તરાધ્યયન કહેવય. એમ શ્રીવ્યવહાર ભાખ્યાદિમાં કહ્યું છે. પણ શ્રીશય્યંભવસૂરિ મહારાજે શ્રીદશવૈકાલિકની રચના કરી તે સમયથી નવીન શિષ્યાને અનુક્રમે આવશ્યકસૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર ને આચારાંગસૂત્ર ભણાવાય છે. માટે જ ૬ નિકાાની બીના શ્રી દશવૈકાલિક સૂત્રના ચાથા અધ્યયનથી ભણાવીને શિષ્યાને વડીદીક્ષા અપાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના યેાગા હન કરીને વિનયાદિ ગુણાને ધારણ કરનાર શિષ્યા વિધિપૂર્વક ભણવાથી નિશ્ચયે કરીને ભવ્ય કહેવાય છે એમ નિયુક્તિકારાદિ મહાપુરુષાના વચનથી જણાય છે. આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચતુર્વિધ સંઘને બહુ જ ઉપકાર કરનાર છે. કારણકે તેમાં જણાવેલી વિવિધ પ્રકારની બીનાએ ભવ્ય જીવાતે નિજગુણ-રમણતાના માગે પ્રયાણ કરાવે છે તે પુદ્ગલ-રમતા જરૂર ઘટાડે છે, આત્માના ખરા શત્રુઆને આળખાવીને તેમના પંજામાં હું સપડાવા માટે સાવધાન મનાવે છે તથા હિતશિક્ષા આપે છે કે હે ભવ્ય વા ! વિનયાદિ ગુણાને ધારણ કરશે. અવિનય, દે, માહ, કરાય, પ્રમાદ વગેરે દાષાને દુષ્કૃતિનાં ભયંકર દુ:ખાને ફ્રેનારા સમજીને જરૂર ત્યાગ Page #636 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી ( શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય) ૧૮૭ કરો, ને હૃદયની ખરી બાદશાહીથી ભરેલા પરમ આદર્શ જીવન રૂપ સાધુને પ ઉલ્લાસથી આરાધીને ભવ સમુદ્રના પાર્ પામો, માટે જ વિધિપૂર્વક ભણેલા મુનિવરેશ વ્યાખ્યાનમાં આ સૂત્રને વાંચે છે, ત્યારે બાકીના સાધ્વી શ્રાવક-શ્રાવિકાએ આ સૂત્રના અને સાંભળીને વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, યતના વગેરે ગુણાને ધારણ કરે છે, ને મેાક્ષમાની સાત્ત્વિકી આરાધના કરી જરૂર માનવ જન્મને સફૂલ કરે છે. દીષ્ટિથી વિચાર કરતાં એ પણ જરૂર સમય છે. કે અહીં જણાવેલી અધ્યયનાની સકલના વિશિષ્ટ મુદ્દાઓવાળી છે, અને તે મુદ્દાઓનું સ્પષ્ટીકરણ નિયુક્તિકારાદિ મહાપુરુષાએ અહુજ વિસ્તારથી નિયુક્તિ વગેરેમાં કર્યું છે. તેથી સમજાય છે કે ગીતા વગેરે ગ્રંથાથી પણ ચઢી જાય, એવું આ એક અદ્વિતીય શાસ્ત્ર છે. સાધુઓને મૂલ ગુણાદિની આરાધનામાં ઉત્સાહ પમાડનારું અને ટૂંકામાં (સૂત્ર રૂપે) આત્માને હિતકારી સુદર શીખામણાને દેનારું, તથા વિનય, સહુનશીલતા, શીલ, સમતા, સંયમ, સરલતા, સાદાઈ, વગેરે ગુણાના રહસ્યને સમજાવનારૂ, તેમજ ક`પ્રકૃતિ, જીવ, અજીવ વગેરે તત્ત્વાના યથા રહસ્યને સમજવાનુ` પરમ સાધન આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર છે. સાચી સાધુતાને ને અસાધુતાને યથા ઓળખાવવાપૂર્વક નિય કરાવનારું, તથા તેવી સાધુતા તરફ પ્રેમ ઉપજાવીને આત્માને તે (સાધુતાના) પંથે પ્રયાણ કરાવનારુ પણ આ શ્રીઉત્તરાધ્યયન સૂત્ર છે. દૃષ્ટાંતા આપીને સમજાવેલા પદાર્થોના રહસ્યને ખાલ વે પણ સરલતાથી સમજી શકે છે. આ મુદ્દાથી અહીં ઘણાં સ્થલે અપૂર્વ એધદાયક ચાર, રથને હાંકનાર, ત્રણ વેપારી, પ્રભુશ્રી નેમિનાથ વગેરેની કથાઓ પણ ટૂંકામાં કહી છે, તેમજ એ વ્યક્તિઓની વચ્ચે થયેલા ધાર્મિક સવાઢા પણ આત્મષ્ટિને જરૂર સતેજ કરે છે. આ મુદ્દાથી અહીં (૧) રિકેશના અને બ્રાહ્મણના સંવાદ અપૂ આત્મણેાધને કરાવવાના ઇરાદાથી કહ્યો છે. (ર) તથા સાધુ જીવનના ને ગૃહસ્થ જીવનના ભેદ (ફ્રક) સમજાવવા માટે પુરોહિતે તેના પુત્રોની સાથે કરેલા સંવાદ વર્ણવ્યા છે. એ જ પ્રમાણે વિનય કરવાના વિધિ, લક્ષણ, સ્વરૂપ, તેમજ ક્ષમાદિ ગુણેાને ધારણ કરવાની આજ્ઞા વગેરે ીના સ્પષ્ટ સમજાવી છે, પછી ક્રમસર હાંસી, અજ્ઞાની વેાની સામત, ક્રીડા, ક્રોધ, બહુ એલલ્લુ' વગેરે દાષાને તજવાની ને અભ્યાસ તથા આત્મસ્વરૂપની ચિંતવના કરવાની હિતશિક્ષા આપી છે. પછી ક્રોધ થાય ત્યારે તેને ક્ષમા ગુણની ભાવનાથી દૂર કરવાના વિધિ વગેરે બીતા વિસ્તારથી સમજાવી છે. પછી એ હતશિક્ષા આપી છે કે જાતિવČત ધાડા જેવા વિનીત શિષ્યાને વારંવાર કહેવાના પરિશ્રમ કરવા પડતા નથી. અને તેઓ પાપનાં કારણેાને સેવતા નથી. આ પ્રસંગે ગળિયા અળદના ને જાતિવ’ત ઘેાડાના પર્યાયવાચક શબ્દો, અને ગુરુને પ્રસન્ન કરનારા અને નારાજ કરનારા ( પેઢ ઉપજાવનારા ) શિષ્યાની બીના, તથા ગુરુને પ્રસન્ન કરવાના વિધિ, તેમજ આત્માને દમન કરવાનું કુલ વગેરે ભીના જણાવતાં પ્રસંગને અનુસરનારા ચ’ડરૂદ્રાચાર્ય, ફુલપુત્રાદિ, Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ શ્રીવિજયપધ્ધસૂરીશ્વરકૃત તથા ચાર વગેરેનાં દૃષ્ટાંતે પણ કહ્યાં છે. પછી પોતાના આત્માને અને બીજાને દમવાનાં કારણેને સેચનક હાથીના દૃષ્ટાંતે સમજાવીને હિતશિક્ષા ફરમાવી છે કે મુનિવરેએ ગુરુ ન સાંભળે તે રીતે કે સાંભળે, તે રીતે પણ મન, વચન, કાયાથી ગુરુના શત્રુ જેવા ન થવું જોઈએ, ને ગુરુની લગાર પણ આશાતના ન થાય, તે રીતે ગુરુની પાસે વિનય સાચવીને બેસવું જોઈએ, તથા ગુરુએ પૂછેલી વાતનો જવાબ સંથારામાં બેઠા બેઠા અપાય નહીં, પણ તેમની પાસે વિનયથી હાથ જોડીને જવાબ આપવો. તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું. તેમજ ગુરુ જ્યારે બેલાવે ત્યારે તરત જ ગુરુની પાસે હાજર થવું. વિનયથી ગુરુની પાસે સુત્રાર્થની વાચના, પૃચ્છા વગેરે પ્રકારે અભ્યાસ કરવો જોઈએ. આ પ્રસંગે ગુરુને પ્રશ્નો પૂછવાનો વિધિ અને મુનિઓને અસત્ય-અવધારણી ભાષા નહિ બોલવાની હિતશિક્ષા તથા માયાદિ દોષોને તજવાની સૂચના વગેરે હકીકતો સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે સાધુ (સાધ્વી)ઓએ સાવધ વચનો બેલવાં નહીં ને કારણ વિના નકામું બેલ બેલ કરવું નહીં તથા કેઈને (સામા શ્રોતાને) આઘાત ઉપજાવનારી ભાષા બોલવી નહીં તેમજ એકલી સ્ત્રીના સાથે ઊભા રહી વાતચીત કરવી નહીં. આ બીનાઓ સ્પષ્ટ સમજાવીને ફરી પણ હિતશિક્ષાઓ ફરમાવી છે કે ગુરુ મહારાજ ઠંડાં વચનથી કે કઠોર વચનોથી શિખામણ આપે, તે વખતે વિનીત શિષ્ય એમ જ માનવું જોઈએ કે નિ:સ્વાર્થભાવે ગુરુ મહારાજ જે કહે તેમાં મારું હિત જ સમાયેલું છે. ગુરુનાં શીખામણનાં વચનો સાંભળીને બુદ્ધિશાલી શિષ્ય રાજી થઈને ગુરુના કહ્યા પ્રમાણે વર્તે છે. પણ મૂખ શિષ્યો ગુરુની ઉપર દ્વેષ રાખે છે. તેથી તેઓ આરાધક બનતા નથી, વિનીત શિષ્યોએ ગુરુના આસનથી નીચા આસને વિનય સાચવીને બેસવું જોઈએ. તેમજ મુનિવરોએ યોગ્ય કાલે ગોચરી આદિ નિમિત્તે બહાર જવું, ને યોગ્ય કાલે પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરવી જોઈએ, તે જ પ્રમાણે આહારાદિનો વિધિ પણ સમજી લેવો. બીજા સાધુઓને ઉલંઘીને મુનિએ ગૃહસ્થના ઘેર ગોચરી ન જવું જોઈએ. આ તમામ બીનાએ સ્પષ્ટ સમજાવીને અનુક્રમે ભિક્ષાને લેવાનો ને વાપરવાની વિધિ જણાવતાં કહ્યું છે કે મુનિ આહારને વખાણીને વાપરે નહીં, અને પિતાને કે ગુરુને ક્રોધ ન થાય, તે રીતે મુનિએ વર્તવું જોઈએ. તથા આચાર્ય મહારાજના વિચાર અને વચન પ્રમાણે વિનીત શિષ્યોએ વર્તવું જોઈએ, તેમજ કદાચ તેઓ કહે નહીં તો પણ કુશલતાથી તેમને વિચાર સમજીને વૈયાવચ્ચ વગેરે કરવું જોઈએ. આ તમામ હકીકતો વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે વિનયનું ફલ ને શિષ્યના વિનયથી પ્રસન્ન થયેલા ગુરથી શિષ્યને મળતા ફલની બીના તથા શિષ્યોને આ ભવમાં ને પર ભવમાં વિનયના પ્રતાપે પ્રાપ્ત થતાં ફલની બીના તેમજ અંતે નોની બીના બહુ જ વિસ્તારથી સમજાવી છે. ૨. ઉત્તરાના બીજા પરીષહ અધ્યયનને ટૂંક પરિચય વિનયવંત શિષ્યોએ સહનશીલ થવું જોઈએ. આ મુદ્દાથી અહીં બાવીશ (રર). Page #638 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈતપ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૧૮૯ પરીષહેાનું વર્ણન કર્યું છે, જેને આત્માને! અને શરીરના ભેદ સમજાયા છે, તે સુનિ પરીષહુ વગેરેને પેતે બાંધેલાં કર્મના ફલરૂપ સમજીને સમતાભાવે જરૂર સહન કરે છે. તે (મુનિ) એમ માને છે કે મને અત્યારે આ પરીષહુને સહન કરવાના પ્રસંગ પ્રાપ્ત થયા, તે બહુ જ સારું થયું. કારણ કે હાલ મારી પાસે આત્મજ્ઞાનરૂપી અપૂર્વ દ્રવ્યાના ભરપૂર ખજાના હયાત છે. તેથી કમ રાજાનું લેણું સ ́પૂર્ણ રીતે ચૂકવી દઈશ. જેમ એક શેઠની પાસે સીલકમાં ૧૦ લાખ રૂપિયા રોકડા હોય, તે વખતે એક માણસ એ મહિના પહેલાં તે શેઠને ત્યાં વ્યાજે મૂકેલા પેાતાના રૂપિયા લેવા આવે, ત્યારે તે રોઝ તેને રાજી થઈને એક લાખ રૂપિયા જરૂર આપશે, ને કહેશે કે હાલ તમે લેવા આવ્યા, તે બહુ જ સારું કર્યું, કારણ કે મારી પાસે ૧૦ લાખ રૂપિયા સીલકમાં હયાત છે, જ્યારે મારી પાસે સીલકમાં તે માટી રકમ ન હેાત, ત્યારે જો તમે માગવા આવ્યા હેાત, તે! મારે તમને ‘હાલ મારી પાસે લાખ રૂપિયા નથી ” તેથી આવતીકાલે આવજો, એમ વાયદા કરવા પડત. પણ તેવું ન બન્યું એ મારુ સદ્ભાગ્ય માનું છું, તેમ મુનિની પાસે જ્ઞાન ખજાના ભરપૂર હોવાથી તે ક`રાજાનું લેણું આનંદથી ચૂકવે છે. આવી પરિસ્થિતિ મનુષ્ય ભવમાં જ હોય છે. કારણ દેવા વિષયાસક્ત હોય છે, તિય ચાને વિવેક હાતા નથી ને નરકના જીવા ભયંકર દુ:ખાની પીડાથી રીમાય છે. મનુષ્યામાં પણ જ્ઞાની આત્માએ જ ધંય રાખીને કર્માનાં લેાને ભાગવે છે. માટે મનુષ્યભવમાં જ સમતાભાવે થૈ રાખીને કર્મને ભગવી શકાય છે, આવી શુભ ભાવનાને ભાવનારા મુનિવરેશને સહુન કરવા લાયક માવીશ પરીષહેાની મીના અહી જણાવતાં પહેલાં પરીષહુ શબ્દના ૪ નિક્ષેપાની હકીકત અને પરીષહે। કેને શાથી થાય ? વગેરે ૧૩ દ્વારાનુ વર્ણન કરીને જણાવ્યું છે કે ક` પ્રવાદ નામના પૂર્વમાંથી આ પરીષહુ અધ્યયનના ઉદ્ધાર થયા છે. પછી પરીષહેાની બાબતમાં જુદા જુદા વિચારો જણાવતાં ૭૦૦ વર્ષો સુધી સનકુમાર રાજિષ એ ખરજવા વગેરેની વેદના સમતાભાવે ભાગવી હતી તેમણે દ્રવ્ય-રેગાને દૂર કરવા માટે પેાતાની અસાધારણ શક્તિ છતાં તેના ઉપયાગ કર્યાં ન હતા. તેમણે દેવાને સ્પષ્ટ કહી દીધું કે તમારી શક્તિ હોય તેા. મારા ભાવગાને દૂર કરે. આ મામતમાં ઢાએ કહ્યું કે અમે ભાવરગાને દૂર કરવા અસમર્થ છીએ, વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે ૨૨ દૃષ્ટાંતા આપીને ક્ષુધા-પરીષહુ વગેરે આવીસ પરીષહેાનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યુ છે, તેમાં હસ્તિભૂતિ નામના ક્ષુલ્લક સાધુનું દૃષ્ટાંત આપીને ક્ષુધા પરીષહનું સ્વરૂપ કહ્યું છે. પિપાસા પરીષહુના વર્ણનમાં ધનશનું દૃષ્ટાંત તથા શીત પરીષહના વર્ણનમાં શ્રી ભદ્રમાડુસ્વામીના ચાર શિષ્યાનું દૃષ્ટાંત કહ્યું છે. તેમજ અહુન્નક મુનિ (અરકિ મુનિવર ) તું દૃષ્ટાંત આપીને ઉષ્ણ પરીષહનું સ્વરૂપ સમજાવ્યુ છે. સુમનેાસનું દૃષ્ટાંત આપીને દશ-મશક-પરીષહનું સ્વરૂપ વળ્યુ છે. સામદેવના Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ શ્રી વિજયપધસૂરીશ્વરકૃત દુષ્ટોતે અચેલક પરીષહનું સ્વરૂપ સમજાવતાં દિગંબરોના ધસી મુકિત-નિષેધ' (વસ્ત્રાદિના પરિગ્રહના કારણે સ્ત્રી મોક્ષે જાય નહીં આવા) મતનું વિસ્તારથી ખંડન કરીને સાબિત કર્યું છે કે મૂછ એ જ પરિગ્રહ છે. સાધુ-સાધીએ સંયમનો નિર્વાહ કરવા માટે મમતારહિતભાવે વસ્ત્રાદિ રાખે તે પરિગ્રહ કહેવાય જ નહિ. તેથી મોક્ષમાર્ગને આરાધીને સ્ત્રી-પુરુષ સિદ્ધિપદને જરૂર પામે છે. પછી અરતિ–પરિષહને સહન કરવાના ઉપાય જણાવતાં પુરોહિતનું દૃષ્ટાંત કહ્યું છે. સ્થૂલિભદ્રજીનું દૃષ્ટાંત આપીને સ્ત્રી-પરિષહનું સ્વરૂપ કહ્યું છે. દત્તમુનિના દૃષ્ટાંતે ચર્યાપરિષહનું સ્વરૂપ તેમજ કુરૂદત્તના દષ્ટાંતે નૈધિકી પરિવહનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. સોમદત્ત તથા સોમદેવના દષ્ટાંતે શાપરીષહનું સ્વરૂપ, તથા અર્જુનમાલીના દૃષ્ટાંતે આક્રોશ પરિષહનું સ્વરૂપ, તેમજ સ્કંદસૂરિના શિષ્યોના દૃષ્ટાંતે વધપરિષહનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. બલદેવના દૃષ્ટાંતે વાચા (યાચના) પરિષહનું સ્વરૂપ, ઢઢણ મુનિના દષ્ટાને અલાભ પરિષહનું સ્વરૂપ, તેમજ કાલવેશિક મુનિના દષ્ટાંતે રેગ-પરિવહનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી ભદ્રકુમારના દષ્ટાંતે વણસ્પર્શ પરિષહનું સ્વરૂપ, સુનંદ નામના શ્રાવકના દાતે મલપરિપહનું સ્વરૂપ તથા એક શ્રાવકના દષ્ટાંતે સત્કાર-પરિષહનું સ્વરૂપ, તેમજ કોલકાચાર્યના દષ્ટાંતે પ્રજ્ઞાપરિષહનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી માતષ મુનિ વગેરેના દાંતે અજ્ઞાન પરિષહનું સ્વરૂપ અને આષાઢાચાર્યના દષ્ટાંતે દશન-પરિષહનું સ્વરૂપ વગેરે હકીકત સ્પષ્ટ સમજાવી છે. અહીં નાના વિચારે જણાવતાં ગ્ય અવસરે (૧) એક સાથે કેટલા પરિષહ હોય? (૨) કયા કમના ઉદયથી કયા પરીષહ થાય, (૩) કયા ગુણસ્થાનકે કેટલા પરિષહ હોય? વગેરે પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરે સમજાવ્યા છે. ૩. ઉત્તરાગ્ના ત્રીજા ચતુરંગીય અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં એક (એકડા, એક સંખ્યા) શબ્દના ને ચાર સંખ્યાને જણાવનાર ચતુષ્ક શબ્દના તથા અંગ” શબ્દના નિક્ષેપાઓનું વર્ણન કરતાં થતાંગરૂપ ભાવાંગ તરીકે દ્વાદશાંગી અને નોમુતભાવાંગ તરીકે માનુષત્વ વગેરે ચાર પદાર્ગે જણાવ્યા છે. પછી શરીરને ને સંયમના પર્યાયવાચક શબ્દોની બીના કહી છે. પછી મનુષ્યત્વ વગેરે પર પદાર્થોની કમસર દુર્લભતા, તથા મનુષ્યભવની દુર્લભતાને જણાવનારાં ભેજન વગેરેનાં ૧૦ દષ્ટાંતો, તેમજ આલસ વગેરે તેર કાઠિયાનું વર્ણન વગેરે હકીકતો વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે અશ્રદ્ધાના મિથ્યાત્વાદિ કારણદિની બીના કહીને નિહંનાં નામ, (૧) જમાલિની બીના, (૨) આમાના છેલ્લા પ્રદેશને જીવ તરીકે માનનાર “તિષ્પગુપ્તની બીના, (૩) અવ્યક્તવાદી આષાઢશિની બીના, (૪) અમિત્રની બીના, (૫) આર્યસંગની બીના, (૬) તથા વડલૂક ઐરાશિકની બીના જણાવતા પરિવ્રાજકની વિદ્યાઓની ને દરેકને જીતનારી વિદ્યાઓની હકીકત કહી છે. (૭) પછી ગષામાહલની ને દિગંબર મતની બીના સ્પષ્ટ સમજાવીને Page #640 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કિરણાલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો સંક્ષિપ્ત પરિચય ) પટેલ કહ્યું છે કે પ્રબલ પુણ્યોદયે (૧) મનુષ્યપણું મળે છે, કારણ કે લઘુકમી જેવો જ મનુધ્યપણે જન્મે છે. તેમાં પણ ધમી કુલાદિની કમસર દુર્લભતા હોય છે. જે જીવને ક્રમસર વધારે વધારે દુર્લભ એવા જ મનુષ્યાદિ ચારે પદાર્થો પ્રાપ્ત થયા છે, તે જીવ શ્રદ્ધાદિના પ્રતાપે કર્મોનો ક્ષય કરીને સિદ્ધિપદને પામે છે. આ રીતે જે તમામ કર્મોને ખપાવવાની સામગ્રી નહિ મળવાથી કદાચ ચાલુ ભવમાં મોક્ષે ન જાય, તો પણ તેઓ ઉત્તમ દેવપણું તે જરૂર પામે છે. આ જીવો અહીં દેવતાઈ સુખ ભોગવીને ત્રીજા ભવે શ્રીજિનધર્મને આરાધવાની સંપૂર્ણ સામગ્રીવાળા ઉત્તમ કુલમાં જન્મ પામીને યોગ્ય ઉમરે મોક્ષમાર્ગને સાધીને સિદ્ધ થાય છે. આ તમામ બીનાઓ અહીં વિસ્તારથી સમજાવી છે. ૪. ઉત્તરાના ચોથા શ્રી અસંસ્કૃત નામનું અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં પ્રમાદ શબ્દના ને અપ્રમાદ શબ્દના ચાર નિક્ષેપાની બીના અને તે બંનેના સ્વરૂપ, લક્ષણ, તથા ભેદ વગેરે જણાવીને કહ્યું છે કે આયુષ્ય ક્ષણભંગુર છે, જીવનદોરી તૂટયા પછી કોઈથી પણ સાંધી શકાતી નથી. ઘરડા માણસને તેના સગા પુત્રાદિમાંનું કોઈ પણ દુ:ખથી બચાવી શકતું નથી. મા હે જીવ! તારે પ્રમાદ ન કરવો જોઈએ. પછી અહીં જણાવેલા સંસ્કૃત શબ્દનું ને અસંસ્કૃત શબ્દનું સ્વરૂપ તથા કરણ શબ્દના નિક્ષેપાની બીના સમજાવતાં તિથિને અને કરણને જાણવાના ઉપાયો કહ્યા છે. પછી હિતશિક્ષાઓ ફરમાવી છે કે પાપકર્મો કરીને ધનને મેળવનાર જીવે છડામાં અંદરથી ને બહારથી ખેંચાતાં ચારની માફક અહીં તેમજ નરકગતિમાં ભજ દુ:ખને ભેગવે છે. કર્મોનાં ફલોને ભેગવવાના ધનને ભેગવનારા સમાં પુત્રાદિમાંના કેઈ પણ દુઃખનો ભાગ લેતા નથી. આ બીના ભરવાડણને છેતરનાર વાણિયાના દwતે સ્પષ્ટ સમજાવી છે. પુરોહિતના પુત્રનું દૃષ્ટાંત આપી સ્પષ્ટ સમજાવ્યું છે કે ધન એ દુ:ખથી બચાવી શકતું નથી. પછી દ્રવ્યદીપ ને ભાવદીપ વગેરેનું સ્વરૂપ સમજાવતાં ધાતુવાદીનું દૃષ્ટાંત કહ્યું છે. જે પ્રતિબુદ્ધિજીવી હોય અને આશુપ્રજ્ઞ (શીઘબુદ્ધિ) હેય, તે ભારેડ પક્ષીની માફક પ્રમાદને સેવતા નથી. આ પ્રસંગે અગડદત્તનું દૃષ્ટાંત કહ્યું છે, તથા સ્ત્રી વગેરે મોહના સાધનને પાસ (માછલાને પકડવાની જાળ) જેવા માને છે ને તેવાં સાધનોથી ડરીને છેટા રહે છે, તથા સંયમ ધર્મને સાધવામાં સહાય કરે, ત્યાં સુધી દેહની અપેક્ષા રાખે, તેવા ગુણુ મુનિવરે જરૂર સિદ્ધિપદને પામે છે. આ હકીકત મંડક ચારના દષ્ટાંતે સમજાવી છે. જે જીવનની પળે પળે બહુ જ સાવચેત રહે, એક સમય પણ ધર્મસાધન કર્યા વિના નકામો જવા દે જ નહિ તે પ્રતિબુદ્ધજીવી મુનિ કહેવાય, ને જે સંયમ ધર્મની દરેક ક્રિયાને યથાર્થ સમજીને અપ્રમત્ત થઈને સાથે તે આશુપ્રજ્ઞ કહેવાય. જે મુનિ સ્વછંદી ન બને, પ્રમાદને સેવે નહિ, તે મેક્ષના સુખને પામે છે. અહીં ઘડાનું દૃષ્ટાંત જણાવ્યું છે. તથા જે મુનિ કામગનાં સાધનોને Page #641 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીવિર્યપદ્ધસૂરીશ્વરકૃત છોડીને અને કામગીને સેવતા જીવોની દુર્દશાને વિચારીને શીલ, સમતા, સંયમ, સરલતા વગેરે ગુણોને ધારણ કરે તે. (મુનિ, અપ્રમત્ત કહેવાય. અહીં બ્રાહ્મણીનું અને વાણિયાની સ્ત્રીનું દૃષ્ટાંત કહ્યું છે. અંતે પ્રભુએ હિતશિક્ષા ફરમાવી છે કે હે મુનિવર ! રાગ-દ્વેષ ને કષાયોનો ત્યાગ કરજો, તેનાં કારણેને સંગ લગાર પણ કરશે નહિ. આ તમામ હકીકત અહીં વિસ્તારથી સમજાવી છે, ૫. ઉત્તરાગ્ના પાંચમાં અકામમરણ અધ્યયનને ટૂંક પરિચય અહીં અનુક્રમે કામ શબ્દના 8 નિક્ષેપાની અને મરણ શબ્દના ૬ નિક્ષેપાની બીના કહીને વિભક્તિ વગેરે ૮ દ્વારનું સ્વરૂપ ઘટાવીને ગોઠવીને) મરણનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તેમાં મરણના આવીચી-મરણ વગેરે ૧૭ ભેદનું સ્વરૂપ અને આવીચી-મરણના લક્ષણ, પાંચ ભેદ તથા અવધિ મરણ, આત્યંતિક મરણ, વલમ્મરણનું સ્વરૂપ, તેમજ અંત:શલ્ય મરણનાં ફૂલ અને સ્વરૂપ વગેરે બીનાઓ ક્રમસર વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર તદ્દભવમરણ, બાલમરણ, પંડિતમરણ, દેશવિરતિમરણ (બાલપંડિતમરણ), છઘસ્થમરણ, કેવલિમરણ, વૈહાયમરણ ને ગૃધ્રપૃષ્ઠમરણનું સ્વરૂપ કહીને ભક્તપરિજ્ઞા, ઇંગિની અને પાદપોપગમન નામના અનશનના ત્રણ ભેદનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી અનુક્રમે સકામ મરણનું અને અકામ મરણનું સ્વરૂપ કહીને જણાવ્યું છે કે બાલને અકામ મરણ વારંવાર થાય છે ને પંડિતોને સકામ મરણ એક વાર થાય છે. જે જી કામાસક્ત હોય ને ક્રૂર હોય, તથા કામભેગને ચાહે, તેમજ પરલોકની બાબતમાં શંકાવાળા હોય ને ત્રસાદિની હિંસા કરે, કપટ કરે, દારૂમાંસને ખાય તેઓ અકામ મરણને પામે છે. આ તમામ બીના વિસ્તારથી કહીને સાધના અને ગૃહસ્થના આચારમાં તફાવત સમજાવ્યો છે. પછી ભીખારીના દષ્ટાંત દુરાચારી વગેરે જીવોની દુર્ગતિની બીના કહીને જણાવ્યું છે કે સામાયિક-પૌષધાદિ ક્રિયાઓને કરનાર શ્રાવકે અંતે દેવપણું પામે છે. સાધુ મોક્ષે અથવા સ્વર્ગમાં જાય. પછી અનુક્રમે દેવાનું ને તેમના આવાસેનું વર્ણન કરીને જણાવ્યું છે કે જે મુનિઓ શાંતિથી સંયમને અને તપને સાધે છે તેઓ સદ્દગતિને પામે છે, અને શીલવંત જીવો મરણ કાલે લગાર પણ રીબાતા નથી, હસતાં હસતાં મરણ પામી સદ્ગતિના સુખોને પામે છે, ક્ષમા, દયાદિ ગુણેને ધારણ કરનારા મુનિવરો હંમેશાં પ્રસન્ન (આનંદી) રહે છે. આ તમામ બીનાએ અહીં વિસ્તારથી સમજાવી છે. ૬. ઉત્તરાના છઠ્ઠા ક્ષુલ્લક નિગ્રંથીય નામના અધ્યયનને રંક પરિચય અહીં શરૂઆતમાં મહત” શબ્દના ૮ નિક્ષેપા અને નિર્ભય શબ્દના ૪ નિપાદિની બીના કહીને પુલાક વગેરે પાંચ નિથાનું ને પ્રતિસેવનાદિ દ્વારોનું વર્ણન કર્યું છે. પછી અનુક્રમે બાહા ગ્રંથ ને અત્યંત ગ્રંથના ભેદાદિનું સ્વરૂપ ને નિગ્રંથનું Page #642 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય ) ૫૩ સ્વરૂપ જણાવીને કહ્યું છે કે અજ્ઞાન એ દુ:ખનું કારણ છે, તેથી અજ્ઞાની જીવા સસારમાં છેદાય છે, ભેદાય છે. આ પ્રસગે ગાધકનું દૃષ્ટાંત જણાવ્યું છે, મુનિ સત્યને ચાહે, ને મૈત્રીભાવના ભાવે. તેમજ માતા-સ્ત્રી વગેરે દુર્ગાતિના દુ:ખથી બચાવી શકતા નથી, માટે તેમની ઉપર સ્નેહ કરવા નહી. આ તમામ હકીકતા વિસ્તારથી કહી છે. પછી કહ્યું છે કે સર્વ જીવોને જીવવુ ગમે છે, માટે મુનિએ તેમને હણવા નહીં, ધન વગેરે પિરણામે નરકના કારણ છે, માટે તેની ઉપર માહ કરવા નહી', મુનિ બીજાએ વહે - રાવેલ આહારપાણી વાપરે. જ્ઞાન વાદીએ ખેલવામાં હુશિયાર હોય છે, પણ તે પ્રમાણે કરવામાં ( જેવું બેલે, તેવું પાળવામાં) કાથર્ હેાય છે. આ બધી બીનાઆ વિસ્તારથી સમજાવી છે, પછી હિતશિક્ષા આપી છે કે પાપી જીવાને જાણેલી ભાષા કે વિદ્યા દુર્ગાતનાં દુ:ખાથી બચાવી શકતા નથી. અને શરીર, ધન, શ્રી આદિમાં જે આસક્તિ તે જ દુ:ખનું ખરું કારણ છે. મન સંસારી જીવાની વિડંબનાઆને વિચારીને અપ્રમત્ત બને, તેમજ મુનિઓ શરીરને મેાક્ષની સાધનામાં મદદગાર જાણીને તેને (શરીરને) આહારાદિથી ટકાવે છે. આ તમામ મીનાએને વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર જણાવ્યું છે કે મુનિએ ક ખ‘ધનાં કારાથી દૂર રહીને નિર્દોષ આહારપાણી વાપરવા જોઇએ, લેપવાળા પદાર્થોના તથા નિધિના ત્યાગ કરવા જોઇએ, તથા ફરતાફરતા ગૃહસ્થના ઘેરથી આહારપાણી લેવા જોઇએ. આ રીતે પ્રભુ શ્રીમહાવીરદેવે ફરમાવ્યુ છે, ૭. ઉત્તરાના સાતમા ‘ઔરશ્રિક ’ નામના અધ્યયનના ટ્રૅક પરિચય અહીં શરૂઆતમાં ઉર્જા શબ્દના નિક્ષેપાની મીના કહેતાં ધેટાનું દૃષ્ટાંત વગેરે પાંચ દૃષ્ટાંતાની સૂચના કરી છે, પછી ધેટાનું દૃષ્ટાંત જણાવીને શિખામણ આપી છે કે ઘેટાંના વધની માફ્ક સમૃદ્ધિને સેવનારા અધમી થવા નર્કને ચાહે છે એમ સમજવું, પછી અનુક્રમે કહ્યુ` છે કે હિંસાદિ નરકનાં કારણેા છે. ધન વગેરે કર્માંબધનાં કારણેા છે. આ હકીકતાને સ્પષ્ટ સમજાવી છે. પછી બાકીનાં દૃષ્ટાંતા કહીને તે દરેક દૃષ્ટાંતને ઘટાવતાં મનુષ્યરૂપે તે દૈવરૂપે જન્મ લેનારા વાતું સ્વરૂપ કહ્યું છે. પછી હિતશિક્ષારૂપે જણાવ્યું છે કે સમજુ મનુષ્યાએ પાતાનું આયુષ્ય થાડુ' જ છે એમ લક્ષ્યમાં રાખીને, નવા જ્ઞાનાદિને મેળવવારૂપ યાગનુ અને મેળવેલા જ્ઞાનાદિને સાચવવારૂપ ક્ષેમનું સ્વરૂપ જરૂર સમજવું જોઇએ. જેએ કામનાં સાધનાને તજતા નથી, તેઓ માક્ષમાગ થી જરૂર ખસી જાય છે, તથા કામભોગને તજનારા જીવે ઉત્તમ દેવપણાની સ્મૃદ્ધિને ભાગવીને વિશિષ્ટ ઋદ્ધિ તથા કાંતિવાળું મનુષ્યપણું પામે છે. આ બધી બીનાએ સ્પષ્ટ કહીને અંતે માલ જીવાનુ' ને ધીરવાનુ સ્વરૂપ, તુલના અને ગતિ વગેરેનું વન વિસ્તારથી કર્યું છે. Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત ૮. ઉત્તરાના આઠમા શ્રી કાપિલીય નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં કપિલ શબ્દના જ નિક્ષેપાની બીના જણાવતાં કહ્યું છે કે કપિલ મુનિરૂપ ભાવ-કપિલથી આ અધ્યયનની ઉત્પત્તિ થઈ છે. એમ કહીને કપિલ મુનિનું ચરિત્ર વિસ્તારથી વર્ણવ્યું છે. અહીં એ પ્રશ્ન પૂછ્યો છે કે અસ્થિર એવા આ સંસારમાં દુર્ગતિથી બચાવનાર કેણ છે? આ પ્રશ્નનો ઉત્તર વગેરે હકીકત જણાવતાં કહ્યું છે કે પરિગ્રહને અને કલહને તજનારા જીવો કર્મરૂપી મેલથી લેવાતા નથી અને અળખામાં માખી ચોંટે તેમ ભાગમાં આસક્ત અજ્ઞાની છો ઘણું ચીકણાં કર્મોને બાંધે છે. અજ્ઞાની હિંસક અસાધુ જીવો નરકે જાય છે, તેમજ જેઓ જીવહિંસાને સારી માનતા નથી ને તેને (હિંસાને) ધિક્કારે છે તે છે મોક્ષને પામે છે. આ તમામ બીના વિસ્તારથી સમજાવી છે. પછી ઉપદેશ રૂપે કહ્યું છે કે જેમ સ્થલથી (નીચાણવાલી સપાટ ભૂમિથી) પાણી નીકળી જાય છે, તેમ હિંસાથી વિરક્ત આત્મામાંથી પાપકર્મો નીકળવા માંડે છે. મુનિઓ ત્રણ સ્થાવરની હિંસા મનથી પણ કરતા નથી, તથા જે મુનિ નિર્દોષ ભિક્ષાને મેળવવામાં સાવધાન હોય અને સમૃદ્ધિને તજે, તે જ સાચા ભિક્ષુઓ કહેવાય. તેઓ મોક્ષમાર્ગને સાધવાના મુદ્દાથી જ અંત પ્રાંત (જે નિર્દોષ આહાર મળે તે) આહારાદિને વાપરે છે. તેમજ જે મુનિઓ સાવદ્ય લક્ષણ સ્વાદિની બીના લોકોને જણાવી આરંભાદિમાં પ્રવૃત્તિ કરાવે, તે સાધુ કહેવાય નહિ. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને જણાવ્યું છે કે કામગમાં આસક્ત છ સમાધિ (ચિત્તની સ્વસ્થતા)થી ભ્રષ્ટ થઈ હલકી જાતના અસુર-દેવપણું પામીને સંસારમાં ભમે છે ને તેઓ દુર્લભધિક થાય છે, એટલે ભવાંતરમાં પણ જિનધર્મને પામી શક્તા નથી. તથા લેભી જીવને આત્મા ચૌદ રાજલકની લક્ષ્મી મળે, તો પણ ધરાતો નથી. તેના મનોરથ પૂરા થતા નથી, તેમજ કપિલ બ્રાહ્મણને પહેલાં બે માસા સેનાની ઇછા થઈ. પછી લોભ વધતાં વધતાં કરેલ સોનયાને મેળવવાની ઈચ્છા થઈ. આ બનાવ જોઈને તેણે નિર્ણય કર્યો કે ઈછા આકાશના જેવી વિશાલ છે. મારે આ કામ સ્ત્રીના વચને કરવું પડયું. માટે હે જીવ! હવે તું સ્ત્રીમાં આસક્તિ રાખીશ નહીં, કારણ કે તે પુરુષને લલચાવીને નોકરની માફક નચાવે છે, ને હલકાં કામ કરાવે છે. જે જીવ સ્ત્રીના સંસÍદિને ત્યાગ કરીને મોક્ષમાર્ગને આરાધે તે ભિક્ષુ કહેવાય. આવી શુભ ભાવનાથી તે કપિલ બ્રાહ્મણ શ્રમણુધર્મને આરાધી કેવલી થઈ મોક્ષે ગયા. આ તમામ બીના અહીં વિસ્તારથી સમજાવી છે. ૯. ઉત્તરાના નવમા નિમિપ્રવ્રજયા નામના અધ્યયનનો ક પરિચય અહી શરૂઆતમાં નમિ શબ્દના ને પ્રત્રજ્યા શબદના ૪-૪ નિક્ષેપાની બીના જણાવતાં કહ્યું છે કે અન્ય ધમી આને માન્ય એવી તાપસાદિની જે દીક્ષા તે દ્રવ્ય Page #644 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી ( શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૫૯૫ પ્રવજ્યા કહેવાય, ને વૈરાગ્યથી સર્વથા આરંભ-પરિગ્રહાદિનો જે ત્યાગ કરવો તે ભાવપ્રવજ્યા કહેવાય. પછી ચાર પ્રત્યેક બુદ્ધના વર્ણનમાં તેમના દેશ અને બેધિનાં (વૈરાગ્ય થવાનાં) કારણે તથા એક જ સમયે તે ચારે (પ્રત્યેકબુદ્ધના) નું દેવલોકમાંથી સ્થવવું ને મોક્ષે જવું વગેરે હકીકતો સ્પષ્ટ જણાવીને કહ્યું છે કે કલિંગ દેશના રાજાને બળદને જોઈને વૈરાગ્ય થતાં તેણે દીક્ષા લીધી, ને પંચાલ દેશના રાજાને ઇંદ્રકેતુ (ઇંદ્રવજ) ના નિમિત્તે (તેને જોઈને) અનિત્યભાવના ભાવતાં દીક્ષાની ઇરછા થઈ. તેથી તેણે દીક્ષા લીધી. તથા નમરાજાએ પોતાની રાણુઓએ પહેરેલા વલયના શબ્દોને સાંભળતાં વૈરાગ્ય થવાથી દીક્ષા લીધી. તેમજ ગંધાર દેશના રાજાએ આંબાને જોઈને વૈરાગ્ય પામી દીક્ષા લીધી. આ તમામ બીનાએ સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે સાચા ત્યાગીને સંચય (ધનાદિનું એકઠું કરવું) હોય જ નહીં, વગેરે બીના જણાવીને ૪ પ્રત્યેકબુદ્ધોની કથા જણાવતાં કરકડ આદિ ત્રણની કથા કહીને નમિરાજાનું પાછલા દેવભવમાંથી ચ્યવન, અને તેને થયેલ જાતિસ્મરણ, તથા તેણે પુત્રને રાજ્ય ભળાવીને જ્યારે દીક્ષા લીધી, ત્યારે નગરીમાં બહુ જ કેલાહલ પ્રવર્યો. આ અવસરે બ્રાહ્મણનું રૂપ લઈને આવેલા ઇ નમિરાજાને પૂછેલા પ્રશ્નોના જે જે ઉત્તર તેણે આપ્યા, તેને સાર આ પ્રમાણે જાણવો. અહીં નમિએ ઇંદ્રના પ્રશ્નોના જે ઉત્તરે આયા તે જ જણાવું છું. (૧) આ લોકમાં સગાં વગેરેનો મેળો, એ ઝાડ પર બેઠેલાં પંખીઓના મેળા જે સમજવો, સૌ કઈ પોતાના સ્વાર્થની દોરી તૂટી જવાથી એટલે પિતાની સ્વાર્થની સિદ્ધિ થતી અટકી જવાથી પોતપોતાના રોદણાં રૂવે છે. (૨) મેં કંચન કામિનીને સર્વથા ત્યાગ કર્યો છે, તેથી નગરી બળે, તેમાં મારા જ્ઞાનાદિ ગુણેમાંથી કંઈ પણ મળતું નથી. જે મારું છે, તે મારી પાસે જ છે. સ્વચિંતા તજી તે પરની ચિતા શા માટે કરવી જોઈએ? (૩) મેં પુત્ર-સ્ત્રી વગેરેને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કર્યો છે, તેથી મારે મન કોઈ પ્રિય (હાલું) કે અપ્રિય છે જ નહીં. હું એકલો જ જો છું ને એકલો જ મરવાનો છું. હું કેઈનો નથી, ને કેઈમારું નથી. (૪) મારે મહેલ વગેરેની ચિંતા કરવી જ ન જોઈએ, હું તો શ્રદ્ધા, તપ, સંયમાદને આરાધવાના જ વિચારે કરું છું. (૫) હું શાશ્વત સ્થાને (મોક્ષમાં) જવા ચાહું છું. તેથી વિનધર પદાર્થોની ચિંતા કરતો નથી. (૬) જે આત્માને જીતે તે જ સાચો જય છે, ઇંદ્રિયોને વશ કરવાથી ને કષાયોને જીતવાથી આત્માને જ કહેવાય. આવા જ આત્માઓ ખરા સુખને અનુભવે છે. (૭) દશ લાખ ગાયના દાનથી પણ ચઢી જાય એ સંયમ છે, તેને સાવધાની તીવ્ર ઇચ્છાવાળા એવા મારે યજ્ઞ કરવાની કે બ્રાહ્મણને જમાડવાની ચિંતા પણ શા માટે કરવી જોઈએ? અર્થાત ન જ કરવી જોઈએ. (૮) ઘણાં સોનૈયા વગેરે લક્ષ્મી કે રાજ્યાદિ મળે, તે પણ આ જીવને સંતોષ થતું જ નથી. (૯) કામગ એ શલ્ય જેવા છે, ઝેર અને સર્ષની જેવા ભયંકર દુર્ગતિનાં પણ દુ:ખોને દેનારા છે. ક્રોધાદિકષાયો પણ Page #645 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રીવિજયપઠાસૂરીશ્વરકૃત નરકાદિ દુર્ગતિનાં દુ:ખે પમાડે છે. આ પ્રમાણે શ્રી નમિરાજાનાં વચને સાંભળીને રાજી થયેલા ઇંદ્ર પોતાનું સ્વરૂપ પ્રકટ કરી તેમની સ્તુતિ, પ્રદક્ષિણ, વંદનાદિ કર્યા. પછી તે સ્વર્ગે ગયા. નમિ રાજર્ષિ આવા પ્રસંગે પણ અહંકાર તજીને પરમ ઉલાસથી ચારિત્રની સાત્વિકી આરાધના કરે છે. આ અધ્યયનનું ખરું રહસ્ય એ છે કે નમિ રાજર્ષિની માફક ભેગાસક્તિને ને કષાયોનો ત્યાગ કરવાથી જ નિજ ગુણ રમણતાના ખરા આનંદનો અનુભવ થાય છે. નમિ રાજર્ષિનું જીવન અપૂર્વ બેધદાયક છે, સાચા ત્યાગને સમજાવનારું છે. માટે મુમુક્ષુ આત્માઓએ વારંવાર વિચારવું જોઈએ. આ બીના અહીં વિસ્તારથી સમજાવી છે. મેં તો ગ્રંથ મોટો થઈ જાય એ બીકથી બહુ જ ટૂંકામાં જણાવી છે. ૧૦. ઉત્તરાના દશમા દ્રુમપત્રક નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં કુમ (ઝાડ) શબ્દના નિક્ષેપ વગેરેની બીના જણાવીને ઝાડના પાંદડાંની ઉપમા સ્થિતિ વગેરેની અપેક્ષાએ ઘટાવી છે. જેમ ઝાડનું પાંદડું કાલક્રમે ખરી જાય છે, એટલે આમાથી અલગ થાય છે. તેમ મનુષ્યનું ઔદારિક શરીર પણ ઝાડના પાંદડાની જેવું જ સમજવું. આ બીના સ્પષ્ટ સમજાવીને ક્રમસર શાલ મહાશાલ અને ગાગિલની દીક્ષાની બીના જણાવીને કહ્યું છે કે “સ્વલબ્ધિથી અષ્ટાપદ પર્વતની ઉપર જઈને ત્યાં રહેલી જિનપ્રતિમાઓને જે વંદના કરે, તે જીવ નિશ્ચયે તે ભવ (ચાલુ ભવ) માં જ મોક્ષે જાય, પ્રભુએ કહેલી આ બીના દેવોની પાસે સાંભળીને શ્રી ગૌતમસ્વામી સ્વલબ્ધિથી અષ્ટાપદ પર્વતની ઉપર ગયા, યાત્રા કરીને ઝાડની નીચે બેઠા, ત્યાં તેમણે (શ્રી ગૌતમસ્વામીએ) શ્રી વજસ્વામીના જવા વૈશ્રમણદેવની આગળ શ્રી પુંડરીક અધ્યયનની દેશના આપી. ” આ બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે કૌડિન્ય વગેરે દીક્ષા લઈને કેવલી થયા. “હે ગૌતમ! તું મારો લાંબા કાળને પરિચિત હોવાથી તેને મારી ઉપર બહુ રાગ રહ્યો છે તેથી તેને કેવલજ્ઞાન થતું નથી. જ્યારે એ રાગનો નાશ થશે, તે જ સમયે તને જરૂર કેવલજ્ઞાન થશે. આ ભવમાં તું જરૂર સિદ્ધિપદને પામીશ.' એમ કહીને પ્રભુ શ્રી મહાવીરે શ્રી ગૌતમસ્વામીને આશ્વાસન આપ્યું. આ તમામ બીનાઓ સ્પષ્ટ સમજાવીને પ્રભુએ શ્રીગૌતમસ્વામીને ઉદ્દેશીને બીજા શિષ્યને હિતોપદેશ આપે છે, તેમાં કહ્યું છે કે મનુષ્પોનું આયુષ્ય ઝાડના ઘેળા પાંદડા જેવું ક્ષણભંગુર છે. એમ કહીને ઝાડની સાથે સંબદ્ધ પાંદડાનો ને ઝાડ ઉપરથી નીચે પડતા પાંદડાંને સંવાદ કહ્યો છે. તેનો સાર એ છે કે “ લીલાં પાંદડાં અહંકારથી પીળાં પાંદડાંની હાંસી કરે છે કે તમારી આવી હાલત કેમ થઈ? ત્યારે પીળાં પાંદડાં તેમને (લીલાં પાંદડાને) કહે છે કે તમે હાલ તો લીલાંછમ દેખાઓ છે, પણ ભવિષ્યમાં અમારા જેવી હાલત તમારી જરૂર થવાની છે, માટે તમે ગર્વ કરશે નહીં. Page #646 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ટૂંક પરિચય ) ૫૯૭ આ દૃષ્ટાંત મનુષ્ય જીવનમાં ઘટાવતાં હિતશિક્ષા આપી છે કે જુવાની કાયમ રહેતી નથી, તે તે જરૂર જવાની છે. તે વખતે તેા ધર્મારાધન કરીને પરભવતું ભાતું ધવુ જોઇએ. પાછલા ભવની પુણ્યની મૂડી અહીં જેમ જેમ ભેગવાય, તેમ તેમ ખાલી થતી જાય છે, તેા હુવે પરભવને સુધારવા માટે બાલ્યવયમાં કે જુવાનીમાં ધર્માને ન સાધે, તે ઘડપણમાં લગાર પણ ધની સાધના થઇ શકશે જ નહીં, જેને આજીમાજુના સારા સંજોગા હોય, પુત્રાદિ પરિવાર વિનયવંત હાય, તે જીવ ઘડપણમાં શાંતિને અનુભવે છે. પણ સ્વાથી દુનિયામાં તેવા જીવા વિરલા જ હોય છે, માટે ઘડપણના વિશ્વાસ રાખવે નહીં. નજરેશનજર દેખીએ છીએ કે ઘણા જીવા જન્મ્યા પહેલાં જ માતાના ગર્ભમાં, બાલ્યવયમાં કે ભરજુવાનીમાં મરણ પામે છે, તેથી ની કેમ માની શકાય કે આપણે ઘડપણને પામીશું જ ‰ આ પાંદડાંનું દૃષ્ટાંત બનેલું નથી પણ કલ્પિત છે. ભવ્ય વાને એધ પમાડવા માટે કલ્પિત ઉદાહરણ પણ કહેવાય છે. આ બીના સ્પષ્ટ સમજાવીને કહ્યુ છે કે દેવાના લાંબા આયુષ્યની અપેક્ષાએ સેાપક્રમી માનવેાનું આયુષ્ય બહુજ થાડું છે, તે પણ ઘાસની ટોચ ઉપર રહેલા પાણીના ટીપાંની જેવું ક્ષણ વારમાં નાશ પામે તેવું હેાય છે. કયા જીવને કયા સમયે કચી રીતે કયા ક્ષેત્રમાં આયુષ્ય પૂરું થશે તેની છદ્મસ્થ જીવાને ખબર પડતી નથી. માટે મનુષ્યભવનું આયુષ્ય થાડા કાલનુ છે, તે ઘણાં વિન્નોવાળુ છે, તથા મનુષ્યભવ ફરી મળવા બહુ જ દુ`ભ છે, તેમજ હસતાં હસતાં કર્માનાં ફ્લા રાતાં રાતાં ભાગવીએ, તેા પણ ભાગવાંજ પડે છે, એમ સમજીને હે જીવ! સયમની આરાધના કરીને નવાં કર્માને બાંધીશ નહીં. જૂનાં કર્મોને તપથી ખપાવીશ, તે તું જરૂર સિદ્ધિપદને પામીશ. આ ભીના સ્પષ્ટ કહીને અનુક્રમે પૃથ્વીકાય વગેરે ૧૦ વાની કાચ સ્થિતિની મીના, અને મહુ પ્રમાદને સેવનાર જીવેશની સંસારમાં ભટકવાની મીના, તથા (૧) આ પણું, (૨) પાંચ ઇંદ્રિયાનું અતિતણું, (૩) ઉત્તમ ધર્મોનું સાંભળવું, (૪) ધર્માંની શ્રદ્ધા, (૫) ધર્મની આરાધના. આ પાંચ પદાર્થોની ક્રમસર દુર્લભતા, ( મહા મુશ્કેલીએ મળવાપણું) તેમજ દરેક ક્ષણે કાન, આંખ વગેરે ઇંદ્રિયાના મલનું આછા થવાપણું વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી હતશિક્ષાએ ફરમાવી છે કે ગુમડાં વગેરે ગાની પીડાથી શરીર ક્ષીણ થાય છે. સ્નેહરહિત મુનિએ શરદ ઋતુના કુમુદ (ચંવિકાસી કેમલ) ની માફક હુંમેશાં પ્રસન્ન ચિત્તવાળા હોય છે. તે વમેલા કામ ભેાગનાં સાધનાને મનથી પણ ચાહતા નથી, તેમજ હાલ અહીં શ્રીતીથ કર દેવા પ્રત્યક્ષ દેખાતા નથી તે પણ તેઓ છે, થયા છે ને થશે એમ જરૂર શ્રદ્ધા રાખવી જોઈએ. હે ગૌતમ ! તું હવે સસાર સમુદ્રના સામા કાંઠે લગભગ પહેાંચવા આવ્યા છું માટે તું પ્રમાદને સેશ નહીં. આ રીતે પ્રભુની હિતશિક્ષા પ્રમાણે ચાલીને શ્રી ગૌતમસ્વામીજી રાગાદિને દૂર કરી કેવલી થઈ માક્ષે ગયા. આ મીનાને અહીં વિસ્તારથી સમજાવી છે, Page #647 -------------------------------------------------------------------------- ________________ પ૮ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત ૧૧. ઉત્તરાના અગિયારમા બહુશ્રુત પૂજા અધ્યયનના ટ્રંક પરિચય અહીં શરૂઆતમાં (૧) મહુ, (૨) શ્રુત, (૩) પૂજા શબ્દના ચાર ચાર નિક્ષેપાની મીના જણાવતાં કહ્યું છે કે ઈશ્વર શિવ વગેરેની જે પૂજા તે દ્રવ્યપૂજા કહેવાય ને શ્રી અરિહંત પરમાત્માદિની જે પૂજા તે ભાવપૂજા કહેવાય. તથા શ્રીઅરિહંતાદિની સ્તુતિ કરવી, તે પણ ભાવપૂજા કહેવાય. તેમજ જે અમહુશ્રુત હેાય તે અભિમાની, લેાભી, સ્વચ્છંદી અને બિનજરૂરી વધારે લવારા કરનાર હાય છે. આ હકીકતાને સ્પષ્ટ સમજાવીને ફરી પણ કહ્યું છે કે જે અહંકાર વગેરે દુર્ગુણા, તે અશિક્ષા (ગુરુ મહારાજથી જ્ઞાન પામે નહી તે) નાં કારણેા છે. જે વિનયાદિ ગુણા તે જ્ઞાનાદિનાં કારણેા છે. વિનીત શિષ્યા ક્રોધાદ કરે છે ને વિનીત શિષ્યા ગુરુની આગળ બહુમાનથી હાથ જોડી ઊભા રહી ગુરુના વૈયાવચ્ચને ચાહે છે, તેમજ જે મુનિએ ગુરુકુલ વાસમાં રહીને જ્ઞાનાદ્ધિ યોગની ને તપશ્ચર્યાં સયમાદિની આરાધના કરે છે, તેને જ શ્રી ગુરુ મહારાજ હેાંશથી ગ્રહણ શિક્ષા અને આસેવનાશિક્ષા વગેરે ભણાવે છે, વ્યાજબી જ છે કે વિનય ગુણથી જ બીજા ગુણા પમાય છે, વિનય વગરનું જીવન ધૂલ કરતાં પણ હલકું જ સમજવું. આ તમામ હકીકતાને વિસ્તારથી સમજાવી છે. પછી દૂધથી ભરેલા દક્ષિણાવ` શ'ખની જેવા બહુશ્રુત મુનિવરોની અન્ધ ( ધેાડા ) વગેરેની ઉપમા ઘટાવીને (અન્ધાદિના જેવા કહીને) સ્તવના કરી છે. પછી છેવટે શ્રુતજ્ઞાનના મહિમા વર્ણવતાં જણાવ્યું છે કે શ્રુતજ્ઞાની મહામુનિવર। પાતાના આત્માને અને તેમના કહ્યા પ્રમાણે ચાલનારા જીવાને ભવસમુદ્રથી તારે છે. ૧૨. ઉત્તરાના ખારમા રિકેશીય નામના અધ્યયનના ટ્રૅક પરિચય અહીં શરૂઆતમાં હરિકેશ મુનિએ પાછલા ભવમાં કરેલા મદની મીના અને તેણે પ્રભુ શ્રીતી કરદેવના અશાક વૃક્ષ વગેરે પ્રાતિહાર્યાંને જોઈને ગ્રહણ કરેલી દીક્ષાની બીના, તથા રિકેશ શબ્દના પર્યાયવાચક શબ્દા વગેરે બીના જણાવી છે. પછી કહ્યું છે કે ચંડાળ કુલમાં જન્મેલા, ગુણી, આઠ પ્રવચન માતાના પાલક શ્રીહરિકેશ મુનિ માસખમણના પારણે ભિક્ષા લેવા માટે યજ્ઞના વાડામાં આવ્યા. તેમને જોઈને બ્રાહ્મણોએ હાંસી કરી, ભિક્ષા આપી નહિ, ને કહ્યું કે “અહીંથી તમે ચાલ્યા જાઓ, ” આ અવસરે હરિકેશ મુનિના શરીરમાં એક ભક્તદેવ દાખલ થયા. તેણે (દેવાધિષ્ઠત મુનિએ ) સાધુના ગુણા કહી ભિક્ષા માંગી. ત્યારે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણના વિદ્યાથીઓએ કહ્યું કે હે મુનિ આ ભેાજન બ્રાહ્મણાને જમાડવાનું છે, માટે તમને નહિ આપીએ. તમે ચાલ્યા જાવ. યક્ષાધિષ્ઠિત મુનિ: ખેડૂતા ઊંચી ભૂમિમાં કે નીચી ભૂમિમાં ધાન્યની આશા Page #648 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચનકિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને ટૂંક પરિચય) પદ રાખી યોગ્યતા જોઈને બીજ વાવે છે. એ શ્રદ્ધાથી મને આપો, કારણ કે આ ખરેખર પવિત્ર ક્ષેત્ર છે. એ તમારે આરાધવા લાયક છે. વિદ્યાથીઓઃ ઉત્તમ જાતિવંત અને વિદ્યાના ધારક બ્રાહ્મણે જ પવિત્ર ક્ષેત્ર ગણાય છે. યક્ષાધિષ્ઠિત મુનિ: બ્રાહ્મણે જાતિહીન ને વિદ્યાવિહીન છે, તેઓ ક્રોધાદિ દોષોથી દૂષિત છે, તેથી બ્રાહ્મણે પાપનું જ ક્ષેત્ર છે અને નિર્દોષ ભિક્ષાચર્યાથી નિર્વાહ કરનારા મુનિઓ જ પુણ્યનું ક્ષેત્ર છે. વિદ્યાથીએ: તમે અમારા ધર્મથી વિરુદ્ધ બેલનારા શત્રુ છે, માટે તમને અન્નપાણી નહિ આપીએ. યક્ષાધિષિત મુનિ: તમે જો સમિતિ વગેરે ગુણવંતને દાન નહિ આપે, તે તમને યજ્ઞને લાભ કયી રીતે મળશે? અર્થાત નહિ મળે. આ વચન સાંભળી ક્રોધે ભરાયેલા અધ્યાપકે વિદ્યાર્થીઓને હુકમ કર્યો કે આ મુનિને લાકડી વગેરેથી મારે. તેથી વિદ્યાથીએ મુનિને તાડના-તજના કરવા લાગ્યા. આ વખતે ભદ્રાકુમારીએ મુનિને મારતા એવા વિદ્યાર્થીઓને શાંત કરી મુનિની સ્તવના કરી અને તેમને (વિઘાથીઓને) પકે આપ. ત્યાર બાદ કુમારીએ સૌને કહ્યું કે તમારે સુખી થવું હોય તે આ મુનિના શરણે જઈને તમે કરેલા અપરાધને ખમાવો. બધાએ તે પ્રમાણે કર્યું. તે વખતે મુનિએ સ્પષ્ટ જણાવ્યું કે આ બધું યક્ષે કર્યું છે. તે સાંભળી બ્રાહ્મણેએ મુનિને ભાવપૂર્વક વહોરાવ્યું. તે સમયે પાંચ દિવ્ય પ્રકટ થયાં. આ પ્રસંગે મુનિએ સાચા યજ્ઞાતિનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે તપ એ જ અગ્નિ છે, આત્મા એ જ અગ્નિનું સ્થાન જાણવું, મન-વચન-કાયાના ગરૂપ કડછી છે. તેમજ અગ્નિને ઉત્તેજિત કરનાર શરીર છે, અને કર્મરૂપી લાકડાં તથા સંયમરૂપી શાંતિમંત્ર સમજવો, હું પ્રશસ્ત ચારિત્રરૂપ યજ્ઞને કરું છું. તેમજ શ્રી જિનધર્મ એ જ ખરે હદ (કુંડ) છે. નિર્મલ બ્રહ્મચર્ય એ જ પુણ્યતીર્થ છે. હું પરમ ઉલ્લાસથી શ્રમણ ધર્મરૂપી કુંડમાં સ્નાન કરીને કર્મરૂપી મેલને દૂર કરું છું. આ તમામ હકીકતો અહીં સ્પષ્ટ સમજાવી છે. ૧૩. ઉત્તરાના તેરમા ચિત્રસંભતીય નામના અધ્યયનને રંક પરિચય અહીં શરૂઆતમાં ચિત્ર શબ્દના ને સંભૂત (સંભૂતિ) શબ્દના ૪-૪ નિક્ષેપા વગેરેની બીના, ચિત્રના ને સંભૂતના પૂર્વ ભવાની હકીકત, તથા નિયાણું કરનાર સંભૂત મુનિ દેવતાઈ સુખ ભોગવીને બ્રહ્મદત્ત નામે રાજકુંવર થયા, ઈત્યાદિ બીના વિસ્તારથી કહી છે. પછી જણાવ્યું છે કે ચિત્ર મુનિનો જીવ દેવલોકમાંથી યુવીને પુરિમતાલ નગરમાં ધનપતિ નામના શેઠના ઘેર જન્મ પામે છે. અહીં પુણ્યના પ્રભાવે Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬oo શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત સારી રીતે સુખમાં દિવસ પસાર થાય છે. એક વખતે તેણે કે ઈ મુનિએ કહેલી ગાથાને સાંભળી પ્રકટ થયેલા જાતિ સ્મરણના પ્રતાપે પૂર્વ ભવોની બીને જાણી લીધી. તેથી તેને વૈરાગ્ય થતાં દીક્ષા લેવાની ઇચ્છા થઈ. પૂર્ણ ઉલાસથી તેણે સ્ત્રી આદિનો ત્યાગ કરી શ્રમણ ધર્મને સ્વીકાર્યો. પૂર્વના સંભૂતિ મુનિને જીવ હાલ કાંપિલ્યપુરમાં બ્રહ્મદત્ત ચકી થયો છે, તે બ્રહ્મદત્ત ચક્રવતી બગીચામાં ફરતાં ફરતાં એક ફૂલના દડાને જોઈને જાતિસ્મરણજ્ઞાનને પામ્યા, તેથી તેને પાછલા ભોની બીના જાણતાં પોતાના ભાઈને મળવાની તીવ્ર ઈચ્છા થઈ. તેથી તેણે પાછલા ભવના ભાઈને શોધવા માટે “આથી રાણા મII દંણા ચાંદારા મક જ્ઞા”. આ અનુષ્યપ શ્લેક બનાવી બધા સ્થલેમાં પટહ વગડાવીને જણાવ્યું કે “જે આ લેકને પૂરો કરશે, તેને અધું રાજ્ય મળશે, 27 આ વાત તમામ દેશોમાં પસરી ગઈ. ચિત્ર મુનિને જીવ, જે હાલ સાધુ છે, તે ફરતા ફરતા જ્યારે અહીં બગીચામાં પધાર્યા. ત્યારે માળીના મઢેથી આ શ્લોકની બીના જાણી છેલ્લા બે પાદ સુમા યા કાર્ડ, ગણom વિના” આ રીતે બનાવી શ્લોક પૂર્ણ કર્યો. માળી પાસેથી આ વાત જાણીને બ્રહ્મદ માળી મારફત મુનિને બોલાવ્યા. ભાઈને જતાં જ ચકી બેલ્યા કે હું આવી ચક્રીપણાની સાહિબી જોગવું છું, ને તમે સાધુપણામાં આવું દુ:ખ કેમ ભેગો છો ? આ પ્રશ્નના જવાબમાં મુનિરાજે પિતાની તમામ બીના જણાવીને સચોટ સમજાવ્યું કે ખરું સુખ ત્યાગમાં જ (સંયમધર્મની સાત્ત્વિકી આરાધના કરવામાં જ ) છે, પણ ભાગમાં ખરું સુખ છે જ નહીં, વગેરે ઉપદેશ દેતાં એ પણ જણાવ્યું કે આપણે બંને પાંચ ભમાં અનુક્રમે ૧, દાસ, ૨. હરણ, ૩. હંસ ૪. ચાંડલ ને ૫. દેવ થઈને છઠ્ઠા ભવમાં તેં નિયાણું કર્યું, તેથી તું ચક્રી થયા ને હું નગરશેઠને દીકરે થયો. તે હું હાલ સંયમ ધર્મને પરમ ઉલાસથી આરાધું છું. આ રીતે આપણા બંનેનો વિરહ થવામાં તારું નિયાણું કારણ થયું હતું. તે સાંભળી બ્રહ્મદત્ત ચક્રીએ કહ્યું કે હું પાછલા ભવે કરેલા શુભકર્મોનાં ફલરૂપે ચકીપણાની સાહિબી પામ્યો છું. પણ તારી આવી હાલત કેમ થઈ? આ પ્રશ્નનો જવાબ રતાં મુનિએ કહ્યું કે હું પણ પુણ્યકર્મોનાં ફલરૂપે અખૂટ ઋદ્ધિવાળા શેઠને પુત્ર હતા, તે વખતે મારે દેહની કાંતિ વગેરે પણ સુંદર હતી; પણ હાલ જે દેહની કાંતિ ઝાંખી દેખાય છે, તેમાં તપશ્ચર્યાદિ કારણ છે, એમ જાણજે. દેહની સુંદર કાંતિ વગેરેને જોવાં, એ તો મોહના ચાળા છે. ખરું તપાસવાનું તો આત્મિક ગુણનું તેજ છે. તમે મહારાજાના દાસ બન્યા છો, તેથી તમને મારી ત્યાગધર્મની પરિસ્થિતિ ગમતી નથી, પણ સત્ય બીના એ જ છે કે ત્યાગધર્મના પ્રભાવે મારા આત્મિક ગુણ સતેજ બનવાથી આજે હું જેવો નિજ ગુણ રમણતાને આનંદ, શાંતિ કે સુખ ભવું છું, તેવા આનંદ સુખ અને શાંતિ તમારા જેવાને હોય જ કયાંથી? અરે મારા સુખાદિથી અનંતમા ભાગના Page #650 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૬૦૧ સુખાદિ પણ તમારા જેવા બહુ જ આસક્ત જીવોને મળવા અતિ દુર્લભ છે. મુનિનાં આ વચન સાંભળીને બ્રહ્મદત્ત સ્નેહથી મુનિને કહ્યું કે “આ બધું રાજ્ય તમારું છે. તમે પ્રાસાદ-લક્ષ્મી-ગીતાદિને અપૂર્વ આનંદ ભેગવી પરમ શાંતિને પામે એમ હું વિનંતિ કરું છું. ” બ્રહ્મદત્તનાં અજ્ઞાન અને મોહગર્ભિત આ વચન સાંભળી મુનિએ મહેલ વગેરેની ક્ષણભંગુરતાને અને દુર્ગતિનાં ભયંકર દુખ ભોગવવામાં અસાધારણ કારણુતા વગેરેને સમજાવતાં સ્પષ્ટ જણાવી દીધું કે ખરું સુખ, ખરે આનંદ અને ખરી શાંતિ ત્યાગધર્મની સાધનાથી જ પામી શકાય છે. આયુષ્ય ચપળ છે. પુણ્યની મૂડી ખાલી થતાં જીવને બહુ જ દુ:ખી થવું પડે છે. જેમ સિહ હરિને ઉપાડી જાય, તેમ મરણકાલે કે કર્મોદયકાલે દુઃખી થતા જીવને કેઈનું પણ શરણ હોતું નથી. તેમજ ખરી રીતે ઘર સી-ધન-વગેરેને આત્માની સાથે લગાર પણ સંબંધ નથી. કારણ કે તે બધાને તજીને જ એકલે જીવ પરભવમાં જાય છે, સાથે તેમાંનું કંઈ પણ લઈ જતે જ નથી. જુવાનીનું તેજ ઘડપણમાં ટકતું નથી. માટે હે રાજન ! તમે પાપકર્મોને કરશે નહીં, બ્રહ્મદત્ત ચક્રી: મને કામગની તીવ્ર આસક્તિ રહી છે, તેથી જેમ કાદવમાં ખૂંતી ગએલો હાથી બહાર નીકળી શકતો નથી, તેમ હું કામભેગને તજી શકતો નથી. મુનિ: હે રાજન ! કાળ ભયંકર છે. આયુષ્ય-બળ ઘટતાં જાય છે, તેમજ કામ ભાગ અનિત્ય છે. જેમ પક્ષીઓ ફળ ખરી ગયા બાદ ઝાડને તજી દે છે, તેમ મળેલા કામ ભેગનાં સાધનો પણ સંસારી જીવને તજી દે છે, એટલે જુવાનીના મદને લઈને સારા લાગતા કામભોગે ઘડપણમાં ભયંકર દુ:ખોને આપે છે. માટે કર્મોના જોરથી કદાચ તું ત્યાગધર્મને સ્વીકારી શકે નહિ, તે મારી છેલ્લી શીખામણ એ છે કે જો તું ગૃહસ્થ ધર્મમાં રહીને યથાશક્તિ શ્રીજિનધર્મને સાત્વિક ભાવથી આરાધીશ, તો પણ તું જરૂર દેવતાઈ સુખને પામીશ. દ્રાક્ષ અને સાકરથી પણ વધારે હિતકારક આ ઉપદેશની અસર બ્રહ્મદત્તને લગાર પણ થઈ નથી એમ અવધિજ્ઞાનથી જાણીને જતી વખતે મુનિએ તેને કહ્યું કે તું આરંભ-પરિગ્રહમાં બહુ જ આસક્ત છે. તેથી માર: વચન તને રૂચતું નથી. હવે હું જઉં છું. એમ કહીને મુનિ ગ્રામાનુગ્રામ વિચરતાં સ્વપતારક બનીને અંતે સિદ્ધ થયા. બ્રહ્મદત્ત ચક્રવતી કરેલ પાપકર્મોના ઉદયે અંતે મરીને સાતમી નરકે ગયો. અહીં બ્રહ્મદત્તની બાકીની બીના પણ કહી છે. ૧૪. ઉત્તરાના ચૌદમા ઇષકારી નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં ઇષકાર શબ્દના નિક્ષેપા વગેરેની બીના કહીને ઇષકાર રાજાના પૂર્વભવાદિની હકીકત જણાવી છે. યોગ્ય પ્રસંગે ૧, ઇષકાર રાજા અને તેની ૨. રાણી, ૩. પુરોહિત અને તેની ૪. પની, તથા ૫. તે બંનેના બે પુત્રો, એમ ૬, જીવો પાછલા ભવમાં દેવતાઈ સુખને ભેગવીને અહીં બે જીવ (રાજા અને રાણી) ક્ષત્રિયકુલમાં Page #651 -------------------------------------------------------------------------- ________________ १०२ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત જન્મ પામ્યા છે, બાકીના ૪ જીવા ( પુરાહિત વગેરે) બ્રાહ્મણકુલમાં જન્મ પામ્યા છે. તેમાં પુરાહિતના પુત્રોએ જાતિસ્મરણથી પાછલા ભવાની બીના જાણીને વૈરાગ્ય પામી માતા પિતાની પાસે દીક્ષા લેવાની રજા માગી. તે વખતે પુરાહિત પુત્રાદિની સાથે જે વાત કરે છે તેના સાર ટ્રકમાં આ પ્રમાણે જાણવા પુરાહિત: હે પુત્રો ! તમે તમારા પુત્રોનેા જન્મ થાય, તથા વેદના અધ્યયનાદિ કરીને પછી ત્યાગમાગ ને સ્વીકારજો. કુમારા ( પુરે।હિતના પુત્રો): વેદ વગેરે દુર્ગતિથી બચાવી શકતા નથી, કામભાગ ભયંકર દુ:ખાને દેનારા છે, તે મૃત્યુને કોઈની પણ શર્મ નથી. તે તેા અચાનક તરફડતા જીવને ચાલુ ભવના સુખાદિથી અલગ પાડે છે. 6 પુરોહિત : તપ કરવાનું ફલ ધન, સ્ત્રી અને કામભેગનાં સાધના ” તમે પામ્યા છે, તે તે બધાને ભાગવોને પછી આહિતકર ત્યાગધર્મ ને સ્વીકાÒ. કુમારે : આત્મહિતને સાધવામાં ધન વગેરે ત્રણે પાર્યાં નકામા છે તેમાં જ્ઞાનાદિ ત્રણની જ જરૂરિયાત છે. પુરહિત : શરીર હોય, ત્યાં સુધી જ જીવ રહે, શરીરના નાશ થતાં જીવના પણ જરૂર નાશ થાય છે. કુમાર : આત્મા શરીરમાંથી ઉત્પન્ન થતા જ નથી. કારણ કે તે અમૃત હેાવાથી નિત્ય છે, ને તે આત્મા અજ્ઞાનાદિ નિમિત્તે કર્માથી બંધાય છે. ક`બધ એ જ સંસારનું કારણ છે. અમે હવે ધનું સ્વરૂપ જાણીને પહેલાંની માફક પાપકર્માને નહી કરીએ. દુ:ખથી ભરેલા આ ઘરવાસ અમને લગાર પણ ગમતા નથી તથા મૃત્યુરૂપ શિકારી સંસારી જીવાને બહુ જ પીડે છે, તેમજ તે જીવા ઘડપણરૂપી જાળથી ઘેરાયેલા છે, અણીદાર હથિયારોની ધાર જેવા રાત્રિ-દિવસેા આયુષ્યને પલે પલે કરી રહ્યા છે. તથા જે રાત-દિવસે ગયા તે પાછા મળતાં નથી, ધ કરણીવાળા દિવસે અને રાત્રીએ જ સફૂલ ગણાય છે. પુરાહિત : હાલ થાડા વખત અહીં રહીને અવસરે આપણે ચારે જણાં ત્યાગ ધને સ્વીકારીશું, કુમારે : જેને મૃત્યુની સાથે ભાઇબંધી ( દાસ્તી ) હોય, જે મૃત્યુથી છૂટી શકતા હાય અથવા ‘ હું મરીશ જ નહીં” એવી જેને ખાત્રી થઇ હોય તે જ જીવ ક્ષણવારના પણ ભરાસા રાખી શકે. પણ અહીં જણાવેલ ભીનામાંનું કંઇ પણ સાઁભવતું જ નથી. માટે હું પિતાજી ! ક્ષણવાર વિલંભ કરવા યાગ્ય નથી. કારણ કે મૃત્યુ કોઈને પણ મિત્ર થતુ' નથી, કોઇ પણ મૃત્યુથી મચતેા નથી, ને જે જન્મ્યા તે તેા જરૂર માને Page #652 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય ) ૬૦૩ જ છે. અહી પિતા અને પુત્રોના સંવાદ પૂર્ણ કરીને પુરાહિતને તેની જસા નામની પત્ની સાથે થયેલા સવાની ીના શરૂ કરી છે, તેને ફ્રેંક સાર આ પ્રમાણે જાણવા:પુરાહિત : જેમ શાખાઓ વિનાનું ઝાડ શાભતું નથી, તેમ હવે મારે એ પુત્રા વિના ગૃહવાસમાં રહેવુ. ઉચિત નથી. જસા પત્ની : કામભાગને ભોગવ્યા બાદ આપણે અને ત્યાગધમ ને સ્વીકારીશું. પુરાહત : ઘણા ભાગ ભોગવ્યા છતાં ભાગતૃષ્ણા શાંત થઈ નથી ને થશે પણ નહીં, અમૂલ્ય અવસર ચાલ્યા જાય છે. માટે હવે હું આમહિતના માને ખૂબ વિચારીને જ ત્યાગધ ને સ્વીકારવા ચાહું છું. હે ભદ્રે! જેમ સર્પ કાંચળી છેાડીને ચાલ્યા જાય, તેમ આ બે જુવાન પુત્રા ભાગાને છેડીને ત્યાગ માને સ્વીકારે છે, તે હું તે ઉત્તમ માને કેમ ન આરાધુ ? પુરહિતનાં આ વચનાની સાઢ અસર અને વૈરાગ્ય થતાં જસા પત્નીએ પણ ત્યાગ ધને આરાધવાની ઇચ્છા જણાવી. આ રીતે પુરાહિત વગેરે ચારે જણાના નિ થની રાજાને ખખ્ખર પડતાં રાજા પુરોહિતની માલ મિલકતને સ્વાધીન કરવા પ્રયત્ન કરે છે, કમલાવતી રાણીને તેની ખબર પડતાં તેણે રાજાને તેમ કરતાં અટકાવ્યેા ને સચાટ વૈરાગ્યના ઉપદેશ દઈને પાતાની સાથે દીક્ષા લેવાને તૈયાર કર્યાં. આ રીતે ૬ જણાએ શ્રી જૈનન્દ્વી પ્રવજ્યાને પરમ ઉલ્લાસથી આરાધીને સિદ્ધિપદને પામ્યા. આ રીતે ભવ્ય જીવોએ પણ ત્યાગમાને સાધીને સિદ્ધિનાં સુખા મેળવવા એમાં જ દુભ માનવ જીવનની ખરી સાકતા છે એ જ આ ઉપદેશનું ખરું રહસ્ય સમજીને વારંવાર મનન કરવું. ૧૫. ઉત્તરાના પંદરમા સભિક્ષુક નામના અધ્યયનના પરિચય અહીં શરૂઆતમાં ભિક્ષુ શબ્દના ૪ નિક્ષેપા વગેરેની બીના સમજાવતાં દ્રવ્યથી ને ભાવથી ભેદનાર, ભેદવાતું (નાશ કરવાનું; સહન કરવાનું) સાધન અને ભેદવા લાયક પદાર્થા, આ ત્રણ પદ્માર્થાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી ભિક્ષુ શબ્દનુ સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે (૧) જે સાધુ-સાધ્વીઓ રાગાદિને ભેદ્દે એટલે નષ્ટ કરે ( ખપાવવા માટે પ્રયત્નશીલ બને) ને ક્ષુધા (ભૂખ) વગેરેની વેદનાને સહન કરે, તથા જ્યારે ખેાલવાનું ખાસ કારણ ન હેાય ત્યારે મૌન રહે, તેમજ નિર્મીલ ચારિત્રાદિ ગુણાની આરાધના કરે, કાઇ ક્રોધ કરે કે મારે, ત્યારે તે સહન કરે, ક્ષમા રાખે, શત્રુનું પણ ભલુ' ચાહે, તથા સ્વાભાવિક (સ્હેજે) સાધારણ ઉપકરા (સંથારિયું, આસન વગેરે) મળે, તેનાથી સંતુષ્ટ થઈ જીવનનિર્વાહ કરે, તેમજ 'બીજાએ મારો સત્કાર કરે’ એવું ચાહે જ નહિ. (૨) માહનાં કારણ, સ્વરૂપ અને ત્રાસ વગેરેને લક્ષ્યમાં રાખીને નિર્માહ દશાના Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ શ્રીવિજયપક્વસૂરીશ્વરકૃત અપૂર્વ આનંદને અનુભવે. (૩) ગૃહસ્થાદિની પાસે સાવદ્ય સ્વરોની બીના અને ભૌમ (ભૂમિ સંબંધી) વગેરે નિમિત્તાદિ શાસ્ત્રોની બીના બોલે નહીં. (૪) મંત્રપ્રયોગ વશીકરણ કામણુટુમ્મણાદિ કરે નહીં. (૫) ક્ષત્રિયાદિની પ્રશંસા (વખાણ કરવા) પરિચય વગેરે દૂષિત પ્રવૃત્તિઓને કરે નહીં. (૬) અદત્ત (વસ્તુના માલિકે નહિ આપેલી) ચીજને કે નહીં. (૭) નિર્દોષ આહારદિને તેના (આહારાદિના) વખાણ કે નિંદા કર્યા વિના વાપરે, (૮) ભયના કારણેથી અલગ રહે. (૯) સમ્યકત્વાદિ ગુણેને સ્થિર મને આરાધે. (૧૦) સાવઘ શિ૯પાદિની બીના લોકની આગળ કહીને પેટ ભરવું વગેરે સાધુમર્યાદાથી વિરુદ્ધ આચાર, વિચાર કે ઉચ્ચાર (ભાષા) રૂ૫ પ્રવૃત્તિ કરે જ નહીં. (૧૧) શીલ, સમતા, સંતોષ, સાદાઈ, સરલતા વગેરે ગુણેને ધારણ કરીને ને પરનિંદાદિ દોષોને ઈડીને, મોક્ષમાર્ગની સાત્વિકી આરાધના કરવામાં લીન રહે, તે સાધુ-સાધ્વીઓ સાચા ભિક્ષુક ને ભિક્ષણ કહેવાય છે. આ તમામ બીનાએ અહીં વિસ્તારથી સમજાવી છે. ૧. લેકવ્યાપારથી રહિત મુનિવરોને જે સુખ આનંદ હોય છે, તેવા સુખ અને આનંદ વિષય-કવાયના ગુલામ બનેલા ઈન્દ્રને કે ચક્રવતીને હોતા જ નથી. વ્યવહાર દ્રષ્ટિએ લોકે જેમને પરમ સુખી માને છે, તે ઇદ્રો અને ભેગાસક્ત ચક્રવતી તસ્વષ્ટિએ પરમ દુ:ખી જ છે. શ્રી ભરત ચક્રવતી જેવા છે તે વિરલા જ હોય છે. શું દરેક દુકાને હીરાઓ વેચાય છે? શું ઠેકાણે ઠેકાણે સેનાના પહાડો હોય છે? શું દરેક જંગલમાં સિંહનાં ટોળેટોળાં હોય છે? જેમ આ ત્રણ વાનાંમાંનું એક પણ હોય નહિ, તેમ ખરું સુખ અને ખરે આનંદ તે બંનેને (ઇંદ્રને કે ચક્રવતીને) હોય જ નહીં. પ્રબલ પુણ્યોદયે સાધુજીવનને પામીને પણ યથાર્થ સ્વરૂપે જીવનારા જીવો બહુ જ ઓછા (વિરલા ) હેય છે. જે મહાત્માઓ મદ (અહંકાર)નો ને મદન (ભેગણું)નો સર્વથા ત્યાગ કરે છે એટલે નમ્ર બનીને મન-વચન-કાયાથી નિર્દોષ બ્રહ્મચર્યાદિ ગુણેને આરાધે છે, અને જેમના મનમાં, વચનમાં કે કાયામાં તલભાર પણ વિકારોના અંકુરા પણ પ્રકટ થતા નથી, તથા જેઓ પર વસ્તુઓની ચાહના પણ કરતા નથી, તેવા મુનિવરે અહીં જ મોક્ષના સુખને આંશિક (દેશથી) અનુભવ કરે છે. જેટલે અંશે પુદગલ રમણતા ઘટે તેટલે જ અંશે નિજગુણ રમણતા વધે છે. એમ સમજીને જે મુનિવરે પેલે પલે સાવચેત રહીને કર્મનિર્જરાનાં કારણેને સેવે, તેઓ થોડા કાલમાં જરૂર સિદ્ધિપદને પામે છે. ૧૬. ઉત્તરાના સેલમા શ્રી બ્રહ્મચર્ય સમાધિ નામના અધ્યયનને ટ્રેક પરિચય અહીં શરૂઆતમાં એક (એકડા) શબ્દના ૭ નિક્ષેપા ને દશક (દશ) શબ્દના ૬ નિક્ષેપાની બીના અને જીવના તથા અજીવના પર્યાય તેમજ બ્રહ્મ શબ્દના ૪ નિક્ષેપાના વર્ણનમાં સ્થાપના બ્રહ્મનું સ્વરૂપ જણાવતાં બ્રાહ્મણોની ઉત્પત્તિ વગેરે બીનાઓ પણ વિસ્તારથી વર્ણવી છે. આ પ્રસંગે કહ્યું છે કે અજ્ઞાની જીવને દ્રવ્યબ્રહ્મ Page #654 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન પ્રવચન કરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૬૦૫ હોય ને સાધુને ભાવથી બ્રહ્મ હોય. આ બ્રહ્મ (આત્મા)ની રક્ષા કરવા માટે જ અહીં ૧૦ સ્થાનો જણાવ્યાં છે. તે જણાવ્યા પહેલાં અનુક્રમે ચરણ શબ્દના ૬ નિક્ષેપા, સમાધિ શબ્દના જ નિક્ષેપ અને સ્થાન શબ્દના ૪ (૧૪) નિક્ષેપા કહીને આ પ્રમાણે બ્રહ્મચર્ય સમાધિનાં ૧૦ સ્થાનકે કહ્યાં છે–(૧) જ્યાં સ્ત્રીઓ, પશુઓ અને નપુંસકે ન રહેતાં હોય, ત્યાં મુનિએ સ્થાન-શયન વગેરે ક્રિયાઓ કરવી જોઈએ. તેમ ન કરે તો શીલ દૂષિત બને. (૨) સ્ત્રીઓની સાથે વાતચીત કરવી નહીં. (૩) જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં મુનિ બેસે નહીં. (૪) રાગદષ્ટિથી સ્ત્રીઓની ઇન્દ્રિયો એટલે અંગોપાંગ વગેરે જોવાં નહીં. (૫) જ્યાં ભીતના આંતરે સ્ત્રી વગેરે સૂતાં હોય, ત્યાં મુનિએ રહેવું નહીં, ભીતની પાછળ ઊભા રહી સ્ત્રીના શબ્દો સાંભળવા નહીં. (૬) પહેલાં સંસારીપણામાં ભેગવેલા કામોને યાદ કરવા નહીં. (૭) ખાસ કારણ વિના સ્નિગ્ધ (ચીકણે) આહાર વાપરવો નહીં. (૮) ગજા ઉપરાંત આહારાદિ વાપરવાં નહીં, (૯) શરીરની શોભા કરવી નહીં. (૧૦) ઇંદ્રિયોના સારા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં રાગ કરવો નહીં ને ખરાબ શબ્દોમાં દ્વેષ કરે નહીં એટલે શબ્દાદિ કામ ભેગનાં સાધનોનો વિચાર પણ કરે નહીં. આ તમામ બીનાએ સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે તાલપુટ ઝેર જેવાં સ્ત્રી આદિના સહેવાસવાળાં સ્થાને છે એમ જાણીને બ્રહ્મચારી મુનિવરેએ નિર્દોષ સ્થાન વગેરેમાં રહીને પરમ ઉલ્લાસથી સંયમધર્મની આરાધનામાં તત્પર થવું જોઈએ. ૧૭. ઉત્તરાના સત્તરમા શ્રીપાશ્રમણ નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં “પાપ” શબ્દના ૬ નિક્ષેપાની બીના જણાવતાં કહ્યું છે કે નરકસ્થાનો એ ક્ષેત્ર પાપ કહેવાય અને કાલથી પાપ છઠ્ઠો આરો કહેવાય. પછી શ્રમણ શબ્દના 8 નિક્ષેપાની બીના જણાવતાં કહ્યું છે કે જ્ઞાન અને સંયમનો સાધક આત્મા તે ભાવ શ્રમણ કહેવાય, મુનિ ધર્મને ન છાજે તેવાં અકર્તવ્યોને જે સેવે, તે પાપભ્રમણ કહેવાય. તેવાં અકર્તવ્યોને તજીને મેક્ષમાગને આરાધનાર જીવ સિદ્ધિપદને પામે છે. તેમજ જે મુનિ દીક્ષા લઈને વસતિ આદિમાં રાગી થઈને સુખશીલ (સુખશીલિયો, પુદ્ગલાનંદી) બને, તે પાપભ્રમણ કહેવાય. અને જે મુનિ આચાર્યાદિની નિંદા કરે, પ્રાણભૂત સત્વજીવોને હણે, તથા પડિલેહણ-માર્જના કર્યા વગર સંથારા વગેરેને વાપરે, તેમજ નીચે જીવજંતુને જોયા વિના બહુ જ જલદી ચાલે, પ્રમાદી થઈ પડિલેહણાદિ કરે નહીં, ગુરુને તરછોડે, તેમજ ઘણી વાર માયા-પ્રપંચને કરે, નવા ઝઘડાને કરાવે, (નારદવિદ્યા કરે) તથા પિતાનું આસન તજીને જ્યાં ત્યાં ખાસ કારણ વિના પણ ફરતો ફરે, તેમજ સચિત્ત ધૂળ વગેરેથી ભરેલા પાટ પાટલા વગેરેને વાપરે, ખાસ કારણ વિના ને ગુરુની આજ્ઞા લીધા સિવાય વિકૃતિ (ઘી વગેરે) વાપરે, તથા સૂર્ય દેખાય. ત્યાં સુધી આહારપદને વાપરે, આચાર્યાદિ વડીલેની પાસે રહે નહીં, જ્યાં ત્યાં ગુરુની Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ શ્રીવિજયસૂરીશ્વરકૃત આજ્ઞા વિના સ્વછંદીપણે ફર્યા કરે, પિતાની (સંસારીપણાની) જ્ઞાતિના ઘરમાંથી જ આહારદિને વહોરીને વાપરે, તે મુનિ પાપભ્રમણ કહેવાય. આવા શ્રમણ ધર્મથી વિરુદ્ધ આચારદિને ત્યાગ કરીને શ્રમણ ધર્મને સાધનારા મુનિવરે સિદ્ધિપદને પામે છે અથવા મહદ્ધિક સમ્યગ્દષ્ટિ દેવપણાને પામે છે. | ભાવના ! જે મુનિવરો પ્રબલ પુણ્યોદયે પામેલા મુનિધર્મની જવાબદારી સમજીને જવા આવવામાં, આહારાદિને વાપરવામાં, ખાસ જરૂરી ઉપકરણાદિને રાખવામાં ને વાપરવામાં, ભણવામાં, ગુરુ વગેરે વડીલના વિનયાદિને સાચવવામાં, મુનિધર્મની બધી વ્યાવહારિક તેમજ ધાર્મિક ફરજોને જાણીને પાળવામાં બહુ જ સાવધાન રહે, પ્રમાદનો ત્યાગ કરીને વિવેકી થઈ ક્રોધાદિ અંતરંગ શત્રુઓને જીતે, આત્મદષ્ટિને સતેજ કરી નિજગુણાનંદી બને, તેઓ જ ધર્મશ્રમણ કહેવાય. જે પ્રમાદી બની દુર્લભ ધમસામગ્રીને સાધે નહીં, પણ વિરાધે, તેઓ પાપશ્રમણ કહેવાય છે, એમ સમજીને મુનિઓ અપ્રમત્તભાવે શ્રમધર્મને સાધીને સ્વપતાક બને, એ જ આ અધ્યયનનું ખરું રહસ્ય છે. ૧૮. ઉત્તરા૦ના અઢારમા શ્રીસંયતીનામના અધ્યયનનો રંક પરિચય અહીં શરૂઆતમાં સંજય શબ્દના નિક્ષેપ વગેરેની બીના કહીને જણાવ્યું છે કે સંયતિરાજા છેડા ઉપર બેસીને શિકાર કરવા નીકળ્યા, કેશર નામના બગીચામાં દયાનસ્થ ગર્દભાલિ મુનિની પાસે ગયેલા એક હરિણને પિતે છેટેથી બાણ મારીને મારી નાખ્યું. પછી તેની નજીકમાં ગયેલા રાજાએ ગભાલિ મુનિને જોયા. તેમની પાસે પિતાના બાણથી મરેલા હરિણને જોઈને ભય પામેલા રાજાને એ વિચાર થયો કે શું મારું બાણ મુનિને વાગ્યું હશે ? અથવા આ હરિણ મુનિની પાસે દોડી આવ્યો, તેથી આ હણાયેલો હરિણ શું આ ગિનો હશે? હવે મારું શું થશે? એમ વિચારતાં શકામાં પડેલે રાજા મુનિરાજને ખમાવે છે. સાધુ તો મૌનપણે ધ્યાનમાં રહ્યા છે. કંઈ બાલતા નથી, તેથી રાજા વધારે આકુળવ્યાકુળ થયો (ગભરાય). ધ્યાન પૂરું કરીને મનિએ સંયતિ રાજાને બહુ જ વૈરાગ્યમય ઉપદેશ આપે. તેણે તે ગર્દભાલિ મુનિની પાસે દીક્ષા લઈ પરમ ઉલ્લાસથી શ્રમણધર્મને સાધવા માંડ્યો. અનુક્રમે તે ગીતા થયા પછી ગરની આજ્ઞા લઈ અલગ વિચરતાં વિચરતાં એક સ્થળે આવે છે. અહી તેમને એક ક્ષત્રિય રાજર્ષિને સમાગમ થાય છે. તેમણે રાજષિ સંયતિ મુનિને પાંચ પ્રશ્નો પડ્યા. તે દરેકના ઉત્તરમાં સંયતિ મુનિએ જણાવ્યું કે (૧) મારું નામ સંયતિ છે અને (૨) ગૌતમ નામે ગોત્ર હતું. (૩) સંવેગ અને નિર્વેદ ભાવના જાગવાથી હું શ્રમણ થયો. (૪) ગર્દભાલિ ગુરુની સેવા કરું છું. (૫) હું ક્રિયાવાદી વગેરે વાદીઓની માન્યતાને એટી માનીને આઠ પ્રવચન માતાના પાલન અને ગુરૂવિનયાદિ કરવા પૂર્વક Page #656 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય ) }os સયમધર્મને અપ્રમત્ત થઇને સાધુ` છું. આ રીતે હું વિનીત થયા છું, હું પાછલા ભવે ૧૦ સાગરાપમ સુધી બ્રહ્મદેવલાકના દેવતાઇ સુખ ભેાગવી, મનુષ્યભવે રાજ્યનાં સુખા ભયંકર દુ:ખાને દેનારા છે, એમ સમજીને સંયમને સાધુ છું. જ્ઞાનપૂર્વક તપશ્ચર્યાદિન પણ આરાધ્` છું, આ પ્રમાણે સતિ મુનિનાં વચનાને સાંભળીને ક્ષત્રિય રાજિષ એ કહ્યું, આપણે બંને એક જ શ્રી જિનશાસનના સાધક છીએ, તે જ્ઞાન ક્રિયામય શ્રમણધને આરાધીએ છીએ. આ શ્રમણધમ' મુક્તિનું અદ્વિતીય કારણ છે એમ સમજીને ૧૨ ચક્રીઓમાંથી સુભૂમ અને બ્રહ્મદત્ત મહાર'ભાદિ કરીને સાતમી નરકે ગયા છે, તેથી તે એ ચક્રી સિવાયના ૧૦ ચક્રવર્તીએ, દાણ ભદ્ર રાજા, ૪ પ્રત્યેકબુદ્ધો, ઉદ્યાયન રાજા, શ્વેત અને વિજય રાજા તથા મહાબલ રાજા જેમ શ્રમણધમને સાધીને સિદ્ધિપદ્મને પામ્યા હતા, તેમ આપણે પણ સયમધને સાધીને સિદ્ધિપદને પામીશું', આવી રીતે માંહોમાંહે વાર્તાલાપ કરી અને મુનિએ અલગ થઇને ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. સતિ રાષિ પણ તે કેવલી થઈને માક્ષે ગયા. આ અધ્યયનમાં શ્રમણધમની યથા શ્રેષ્ઠતા સમજાવી છે. ૧૯. ઉત્તરાના આગણીશમા મૃગાપુત્રોય નામના અધ્યયનના ઢંક પરિચય સુગ્રીવ નગરના અલભદ્ર રાજાની મૃગાવતી રાણીને ખલશ્રી નામે કુમાર હતા તેનું પ્રસિદ્ધ નામ મૃગાપુત્ર હતુ, તે ઢાળુન્દુક દેવની માફક ક્રીડાસુખને ભોગવતા હતા. એક વખત તે ગાખમાં બેસીને નગરની શાભાને જોઈ રહ્યો હતા, તે સમયે સાધુનાં દર્શીન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તેણે પહેલાં સાધેલા મુનિપણાની મીના જાણી. અહીં પણ દીક્ષા લેવાની ઇચ્છા થતાં માતા-પિતાની પાસે જ્યારે દીક્ષા લેવાની રજા માગી, ત્યારે તેમણે દીક્ષાની દુષ્કરતા વગેરે જણાવીને સંસારમાં રાખવા ઘણા પ્રયત્ન કર્યાં, પણ તેમાં તે બંને ફાવ્યા નહીં. ચારિત્રની આરાધનામાં જે જે મુશ્કેલીઓ જણાવી, તે દરેક મુશ્કેલીના સ્પષ્ટ ખુલાસા સાંભળીને આશ્ચય પામેલા, અને પુત્રને દૃઢ વૈરાગ્યવત જાણનારા માતા-પિતાએ અંતે રાજીખુશીથી આજ્ઞા આપી. પરમ ઉલ્લાસથી ચરિત્રની આરાધના કરીને તે સિદ્ધિપદને પામ્યા, અહીં મૃગાપુત્રે માતાપિતાને સ્પષ્ટ જણાવ્યું છે કે કામભોગનાં સાધના ઝેર અને કિપાક લની જેવા ભયંકર દુ:ખાનાં કારણ છે, અને શરીર રોગાનું ઘર છે, ક્ષણભંગુર છે, મનુષ્યપણું પણ આધિ-વ્યાધિ ને ઉપાધિથી ભરેલું છે, તેમજ તેમાં ( મનુષ્યપણામાં ) ગર્ભાવાસાદિના ઘણાં આકરાં દુ:ખા રહેલાં છે. જેમ ભાતું લીધા વગર મુસાફર લાંખી અઢવીમાં ચાલે, તથા જેમાં લાહ્ય લાગી છે તેવા મકાનમાં કાઈ સૂઈ જાય, તે તેના જેવી દુ:ખી હુાલત અહીં સંસારી જીવની કહી છે. આ પ્રસંગે નરકના વિવિધ ભયંકર દુ:ખાનુ વર્ણન કરીને તેણે Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ શ્રીવિજયપધસૂરીશ્વરસ્કૃત જણાવ્યું કે સાધુપણાનાં કષ્ટો એ ખરી રીતે કષ્ટરૂપ છે જ નહિ, પણ તે કર્મોને ખપાવવાના અસાધારણ કારણ છે. છતાં નરકનાં દુ:ખની આગળ તે દુ:ખ અનંત ભાગના પણ કહેવાય નહીં. તથા સાધુધર્મમાં ભલેને નિપ્રતિકતા (રોગોને દૂર કરવાનાં સાધનોનો ઉપયોગ કરાય નહીં તે) હોય, તો પણ જંગલના હરિના જેવી મૃગચર્યાને લક્ષ્યમાં રાખનારા મુનિવરે દેહની મમતા તજીને સંયમને સાધે છે. માટે પ્રતિકર્મનો વિચાર પણ કરવાની જરૂરિયાત છે જ નહીં. માતા-પિતાનો ને મૃગાપુત્રનો સંવાદ વૈરાગ્યગુણને બહુ જ સતેજ કરનાર છે. એમ જાણીને તે બીના ટૂંકામાં જણાવી છે. અંતે કહ્યું છે કે મૃગાપુત્ર શ્રમણના ગુણોની પરમ ઉલાસથી સાત્વિકી આરાધના કરીને સિદ્ધિપદને પામ્યા. આ તમામ હકીકત અહીં વિસ્તારથી સમજાવી છે. ૨૦. ઉત્તરાના વશમા શ્રી મહાનિગ્રંથીય નામના અધ્યયનનો ટૂંક પરિચય અહીં શરૂઆતમાં ક્ષુલ્લક શબ્દથી વિપરીત મહત્ત' શબ્દના નિક્ષેપ વગેરેની હકીકત વિસ્તારથી કહીને પાંચ નિર્ચ થાનું સ્વરૂપ ૩૭ દ્વારેનું વર્ણન કરવાપૂર્વક સ્પષ્ટ સમજાવ્યું છે. પછી શ્રીઅનાથી મુનિનું વર્ણન શરૂ કરતાં શ્રેણિક મહારાજાએ મુનિની કરેલી પ્રશંસાની બીના, અને તમે દીક્ષા શાથી લીધી? આ રીતે શ્રેણિકે પૂછેલા પ્રશ્નના જવાબમાં અનાથી મુનિએ જણાવ્યું કે મારે કોઈ નાથ હતો નહીં, તેથી મેં દીક્ષા લીધી. આ વચન સાંભળીને શ્રેણિક રાજાએ કહ્યું કે હું તમારે નાથ થવાને તૈયાર છું. મુનિ : તું પિાતે જ તારે નાથ થઈ શકતો નથી, તો પછી તું મારો નાથ થવાને લાયક કઈ રીતે કહી શકાય? શ્રેણિક રાજા : હું મારા હાથી, ઘોડા વગેરેને નાથ (માલિક) છું. તો પછી હું અનાથ કઈ રીતે કહેવાઉં? આ પ્રશ્નના જવાબમાં શ્રીઅનાથી મુનિએ પોતાના ગૃહસ્થપણની હકીકતને જણાવવાપૂર્વક અનાથપણાનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું છે, તે પ્રસંગે ઉમાગગામી આત્માએ નરકની વૈતરણી નદી વગેરેના જેવા છે, તથા સાધુપણામાં પણ પાપકર્મોના ઉદયે કુમાર્ગે ગયેલા સાધુએ પોતાના પણ નાથ થઈ શકતા નથી, તો પછી બીજા જીવોના નાથ કઈ રીતે થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે, જ્યારે જ્યારે સાધુઓમાં પણ આવી પરિસ્થિતિ હોય છે, તો પછી હે રાજન ! તમારા જેવા ગૃહસ્થ અમારા જેવા ત્યાગીના નાથ થઈ શકે જ નહીં. જે મુનિ દુર્ગતિના માગથી અલગ રહીને પિતાના આત્માને મેક્ષમાર્ગની આરાધનામાં જોડવાપૂર્વક બીજા ભવ્ય જીવોને ગતિના માર્ગથી ખસેડીને મોક્ષમાર્ગના સાધક બનાવે, તે જ પરમ પુણ્યશાલી મહાત્મા પિતાના અને બીજાને ખરા નાથ થઈ શકે છે. ને તેની જ આરાધના કરનારા જીવો Page #658 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૬૦૯ જરૂર સંસાર સમુદ્રને તરી જાય છે. આ બીના લક્ષ્યમાં રાખીને કુશીલતા (સ્વછંદપણા)નો ત્યાગ કરીને મોક્ષમાર્ગને સાધનારા છો જરૂર સિદ્ધ થાય છે. અનાથી મુનિનાં આ વચન સાંભળીને બહુ જ રાજી થયેલા શ્રેણિક રાજાએ પિોતે કરેલા અવિનયની (પોતે મુનિને ભેગ ભેગવવાની વિનંતી કરી હતી તેની) માફી માગી, ભાવથી વંદના કરીને તે સ્વસ્થાને ( મહેલમાં) ગયા. આ તમામ હકીકતોને વિસ્તારથી અહીં વર્ણવી છે. બહુ જ વૈરાગ્યભાવને વધારનારું અને ટકાવનારું આ અધ્યયન છે. ર૧. ઉત્તરાના એકવીશમાં શ્રી સમુદ્રપાલીય નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં “સમુદ્ર” શબ્દના ને “પાલ' શબ્દના નિક્ષેપા વગેરેની બીના, અને સમુદ્રપાલના જન્મની તથા વિવાહની બીના જણાવીને કહ્યું કે આ સમુદ્રપાલ એક વખત મહેલના ઝરૂખામાં બેસીને નગર ચર્યા (નગરની પરિસ્થિતિને જોઈ રહ્યો છે. તે અવસરે તેણે એક ચેરને જોયો, આ ચારને મારવાના ચિહ્ન તરીકે કરેણના કલેની માળા પહેરાવી હતી. તેની આગળ ફૂટેલા દેલ વાગતો હતો ને સિપાઈઓ તેને ગધેડાના ઉપર બેસાડીને વધભૂમિ (મારવાના કે ફાંસી દેવાના સ્થાન) પર લઈ જતા હતા. આ ચારને જોઈને સમુદ્રપાલ આ રીતે વિચાર કરવા લાગ્યો કે અહો ! કરેલા અશુભ કર્મોનાં કડવાં કુલ કેવાં બૂરી રીતે ભેગવાય છે ! વ્યાજબી જ છે કે જે કરે, તેવું પામે ? આ નીતિનું વચન તેને અપૂર્વ બોધદાયક નીવડ્યું. તેથી તેણે એ પણ વિચાર્યું કે હું શું કરી રહ્યો છું? મારે પણ આ ભેગ ભેગવવાથી બાંધેલા કને ઉદય થતાં તે રીબાઈ રીબાઈને આ ચારની માફક ભોગવવા પડશે? માટે હવે મારે આ રીતે વર્તવું વ્યાજબી નથી, ઇત્યાદિ શુભ ભાવનાના પ્રતાપે તેને જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થયું. તેથી વિશેષ વૈરાગ્યવાળા તેણે માતાપિતાની આજ્ઞાથી શ્રમધમને સ્વીકારી પરમ ઉલ્લાસથી આરાધવા માંડ્યો. (૧) સરલતા (૨) સહનશીલતા (૩) નમતા (૪) આસક્તિનો અભાવ, (૫) કેઈ નિંદે કે વખાણે તે સમયે સમતા, (૬) મૈત્રી, પ્રમોદ ને માધ્યસ્થ ભાવના (૭) નિર્દોષ સ્થાને આહારદિને ઉપયોગ (૮) સ્વકતાની આરાધના કરવામાં નિરંતર સાવધાનતા. (૯) સંતોષ, સાદાઈ વગેરે ગુણોને ધારણ કરવાપૂર્વક શ્રમણધર્મને આરાધતાં તે સમુદ્રપાલ મુનીર ક્ષપકશ્રેણિમાં ઘાતીકમ થાય કરી કેવલી થઈ સિદ્ધિપદને પામ્યા. | ભાવના છે આસન્નસિદ્ધિક છે પ્રતિબોધનું નિમિત્ત કારણ જોઈને જરૂર સમદ્રપાલની Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત માફક સાવચેત બનીને દુર્લભ માનવજીવનને સફલ કરવા માટે પરમ ઉલ્લાસથી શ્રમણધર્મની સાત્વિક આરાધના કરીને નિશ્ચયે સિદ્ધિપદને પામે છે. ૨૨. ઉત્તરાના બાવીશમાં રથનેમીય નામના અધ્યયનને ટ્રેક પરિચય અહી શરૂઆતમાં રથનેમિ શબ્દના નિક્ષેપા વગેરેની બીના કહીને અનુક્રમે ધામધૂમ સાથે શ્રી નેમિનાથના લગ્નના મહત્સવ(વરડા વગેરે)ની બીના અને તે પ્રસંગે પાંજરામાં પૂરેલા પશુઓનો પોકાર સાંભળીને પ્રભુએ સારથિને પૂછેલો પ્રશ્ન તથા તેને સારથિએ આપેલ ઉત્તર, તેમજ પ્રભુની દીક્ષા વગેરે હકીકતોને વિસ્તારથી કહીને અનુક્રમે પ્રભુની દીક્ષાના પ્રસંગે કૃષ્ણ વાસુદેવ વગેરે ભવ્ય છાએ કરેલી પ્રભુની સ્તુતિ અને રામતીની દીક્ષા, તે સમયે વાસુદેવે આપેલ આશીર્વાદ, તેમજ ગુફામાં રથનેમિનો સમાગમ, તે વખતે કદ પતિત-પરિણામી થયેલા રથનેમિએ કરેલ ભાગની પ્રાર્થના, તે વખતે રાજીમતી સાધ્વીએ ચારિત્રમાં નિશ્ચલ રહીને રથનેમિને આપેલ હિતશિક્ષા ગર્ભિત ઉપદેશ, તેને સાંભળીને સન્માર્ગમાં આવેલ રથનેમિએ પ્રભુ નેમિનાથની પાસે કરેલ આત્મશુદ્ધિ, છેવટે રથનેમિ મુનિ અને રાજમતી સાધ્વીજીના ક્ષાદિની હકીકતને વિસ્તારથી સમજાવી છે. આ અધ્યયનનું રહસ્ય એ છે કે ૧. મુનિવરેએ સંયમના ઘાતક પદાર્થોને જોવા પણ નહીં, કારણ કે તેથી મન રથનેમિના દષ્ટાંતે બહુજ અસ્થિર બનીને સાધ્યથી આત્માને ભ્રષ્ટ કરે છે. ૨. શ્રી રામતીની માફક સાથીઓએ વિકટ પ્રસંગે પણ શીલધર્મની રક્ષા કરીને પાપકર્મના ઉદયે માર્ગથી ખસેલા જીવોને મોક્ષમાર્ગમાં જોડવા જોઈએ. ૨૩. ઉત્તરાના ત્રેવીશમાં કેશીગૌતમીય નામનું અધ્યયનને ટ્રેક પરિચય અહીં શરૂઆતમાં શ્રીગૌતમ શબ્દના ને શ્રીકશિ શબ્દના નિક્ષેપ વગેરેની બીના શ્રાવતી નગરીના તિંદુકન એ નામના બગીચામાં અને શ્રીગૌતમ ગણધરનું કહીને પુરુષાદાનીય પ્રભુ શ્રી પાર્શ્વનાથનું વર્ણન કર્યું છે. પછી કમસર શ્રી કેશિગણધરનું કેષ્ટક નામના બગીચામાં આગમન (આવવું, પધારવું) તથા તે બંનેને અને તેમના શિષ્યોને આચારભેદની થયેલી (જુદા જુદા આચાર શાથી? આવી) ચિંતા, તેમજ સપરિવાર શ્રી ગૌતમસ્વામી તિદુકવનમાં પધાર્યા, તે વખતે શ્રી કેશિગણધરે તેમને કરેલ સત્કાર, સૂર્ય અને ચંદ્રના જેવી બંનેની શેભા, આ પ્રસંગે જોવા માટે ને સાંભળવા માટે લેક અને દેવાદનું ત્યાં આવવું, વગેરે હકીક્તોને વિસ્તારથી સમજાવી છે. પછી કેશિ ગણધરે આજ્ઞા લઈને શ્રી ગૌતમસ્વામીને વ્રત, લિગ વગેરેની બાબતમાં ૧૨ પ્રશ્નો પૂછ્યા, શ્રી ગૌતમ સ્વામીએ તે દરેક પ્રશ્નના જે જે ઉત્તર આપ્યા, તેનો સાર ટૂંકામાં આ પ્રમાણે જાણો. ૧. પ્રભુ શ્રી ઋષભદેવ પરમાત્માના અનુયાયી સાધુ-સાધવીઓને ધર્મના . Page #660 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૬૧૧ સ્વરૂપને સમજવામાં મુશ્કેલી પડતી હતી, ને શ્રી મહાવીર પ્રભુના શાસનના સાધુસાધ્વીઓ ધર્મને સમજે છે ખરા, પણ તેમને પાળવામાં કઠીન લાગે છે. તેથી જ તે બંને તીર્થંકર દેના શાસનમાં પાંચ મહાવ્રતોની આરાધનારૂપ શ્રમણધર્મ હતો. શ્રી પણ મમતાનું સાધન હોવાથી પરિગ્રહ રૂપ જ ગણાય છે. આ મુદ્દાને યથાર્થ સમજના જુરાણ (વચલા બાવીશ તીર્થકરોના ) સાઘુએ ચાર મહાવ્રતોની આરાધનારૂપ શ્રમણધર્મને સાધતા હતા; પણ આ રહસ્યને પહેલા અને છેલ્લા તીર્થકરોના સાધુઓ વિશિષ્ટ બુદ્ધિના અભાવે યથાર્થ સમજી શકતા નહતા, તેથી ભેગા ગણાતા ચોથા અને પાંચમા મહાવ્રતોને અલગ અલગ ગણીને પાંચ મહાવ્રતોરૂપ શ્રમણધર્મ જણાવ્યું. અહીં સંખ્યાની અપેક્ષાએ ભેદ જણાય છે, પણ અર્થની અપેક્ષાએ જરા પણ જુદાશ છે જ નહીં. કારણ કે બંનેમાં ફકત શ્રમણ ધર્મને જ સ્પષ્ટપણે સમજાવવાનો મુદ્દો છે. ૨–પુરુષાદાનીય પ્રભુ શ્રી પાર્શ્વનાથના સાધુઓ સરલ અને બુદ્ધિશાળી હતા, તેથી તેઓ વિવિધ વર્ણવાળાં વસ્ત્રોને નિમમત્વભાવે (મમતા રહિતપણે) વાપરતા હતા, અવસર્પિણું કાલ વગેરેના પ્રભાવને લઈને સાધુઓમાં વિવિધરંગી વચ્ચે મમતાના કારણ જાણીને પ્રભુ શ્રી મહાવીરદેવે પ્રમાણે પેત અને સાદો વેશ રાખવા માટે સાધુ-સાધ્વીઓને ફરમાવ્યું. અહીં બંને પ્રકારના મુનિ વેશમાં મમતાના ત્યાગરૂપ મુદ્દો એક સરખી રીતે જણાય છે. અને મુનિઓના આવા સાદા વેશ જેને જેનારા લોકોને ખાત્રી થાય કે આ જૈન મુનિ છે. આ રીતે બીજા વેશધારી સંન્યાસી આદિથી જૈન મુનિને ભિન્ન જણાવવા માટે પ્રભુ શ્રી મહાવીરે સાદો મુનિશ જણાવ્યું છે. મુનિને ભાવચારિત્રની આરાધનામાં ટકાવનારે આ મુનિવેશ છે, એમ વ્યવહારનયના વિચારે કહી શકાય, પણ નિશ્ચયનયના વિચારે મોક્ષના સભ્યશન-ગાન,ચારિત્રની આરાધનારૂપ ત્રણ સાધનાની બાબતમાં શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર પ્રભુ (બંને) એક સરખી રીતે પ્રરૂપણ કરનારા છે. આ રીતે મૂલ તો બંનેનાં એક જ છે. ૩–ખરાબ વિચારવાળે આત્મા એ શત્રુ છે. તેને જીતવાથી ૪ કષા જરૂર જિતાય છે. એમ એક (આત્મા) ને જીતવાથી પાંચ (આત્મા અને ૪ કષાય) છતાય છે. ને એ પાંચને જીતવાથી પાંચ ઇંદ્રિયોને વશ કરાય છે, તેથી બધા મળીને દશ (આત્મા, ૪ કષાય પાંચ ઇંદ્રિય) છતાય છે, આ રીતે હું દશ (આત્મા વગેરે) ને જીતવાથી તમામ અંતરંગ શત્રુઓને જીતીને પરમ શાંતિથી વિચારું છું, ક્ષમા, નમ્રતા. સરલતા અને સંતોષથી કષાયોને જીતી શકાય, અને વૈરાગ્ય ગુણેથી પાંચ ઇંદ્રિયાને જીતી શકાય છે. આ રીતે થવાથી આભા ખુશીથી જીતી શકાય છે. ૪–રાગ, દ્વેષ, મોહ, પરિગ્રહ અને શ્રી આદિની મમતારૂપ સ્નેહબંધનાર Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત જાળને છેદીને હું શાંતિથી વિચરું છું. અહીં કમરૂપી જાળને તોડીને અને પૂર્વે કહેલા રાગાદિ રૂપ બંધનને છેદીને પરમ શાંતિથી વિચરું છું, આ રીતે પણ ઉત્તર આપી શકાય, પ–સંસારમાં રખડાવનારી “ભગતૃષ્ણા રૂપી વિષવેલ (ઝેરી વેલડી) છે. તેને ઊગવાનું સ્થાન “હૃદય છે. જન્મ, જરા, અને મરણ વગેરે તેના ઝેરી ફલે જાણવાં. તે વિષવેલને ઉખેડીને એટલે ભગતૃષ્ણાને તજીને હું શાંતિથી શ્રી જિનશાસનને આરાધું છું. ૬-શરીર, મન વગેરેને બાળનાર કષાયરૂપ અગ્નિ છે. પરમ કૃપાળુ શ્રી તીર્થકર દેવ રૂપી મેઘમાંથી વરસેલી દન-જ્ઞાન-ચારિત્ર ને તારૂપી પાણુની ધારાઓથી તે કષાય રૂપી અગ્નિને ઠારી દઉં છું. તેથી તે કષાયોનું કંઈ પણ બળ ચાલતું નથી. આ રીતે ક્ષમાદિ ગુણાને ધારણ કરીને પરમ પુણ્યોદયે મળેલા શ્રી જિનશાસનને આનંદથી આરાધું છું, ૭–મનરૂપી સાહસિક ભયંકર દુષ્ટ ઘોડે છે. તે ઘોડા શબ્દાદિ વિષયના સેવન રૂપ ઉમા દોડી રહ્યો છે. તેને શ્રી તીર્થંકરદેવનાં હિતકારી વચનરૂપી લગામથી વશ કરીને પરમ સ્થિરતાથી શ્રમણધર્મને આરાધું છું, ૮–પાખંડીઓ પિોતાની બુદ્ધિ પ્રમાણે જે તદ્દન ખોટા માર્ગો કાઢીને બીજા જીવોને તે રસ્તે દોરી રહ્યા છે. તે બધા અસત્ય પંથને જાણીને હું શ્રીતીર્થકર દેવે કહેલા સાચા આત્મહિતકર મોક્ષમાર્ગે ચાલું છું, હ–જન્મ–જરા-મરણરૂપી જલપ્રવાહના વિગમાં સંસારી જીવ તણાઈ રહ્યા છે. તેમને બચાવનારું ખરું સ્થાન, ખરું શરણ અને બચાવનાર ખર દ્વીપ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રીજિન ધર્મ જ છે, તેની પરમ ઉલ્લાસથી હું આરાધના કરું છું. તેથી તે જલપ્રવાહના વેગથી બચ્યો છું. ૧૦–જવરૂપી ખલાસી સંસારરૂપી સમુદ્રમાં શરીરરૂપી હોડી મોક્ષમાર્ગની આરાધનારૂપ અનુકૂલ પવનમાં ચલાવીને ભવસમુદ્રને તરી જાય છે. અહીં શરીરરૂપી હાડી કોઈપણ બાજુથી ભેદાય નહિ, એટલે તેમાં છિદ્રો ન પડે તે રીતે જીવે બહુજ કાળજી રાખીને શરીર દ્વારા મોક્ષમાર્ગની સાધના કરવી જોઈએ. ૧૧–સંસારમાં અજ્ઞાનરૂપી અંધકાર બહુ જ ફેલાય છે, તેથી સંસારી જીવો આમ તેમ ગોથાં ખાઈને ભટકી રહ્યા છે. અહીં તેવા અંધકારને દૂર કરનાર શ્રી સર્વજ્ઞ પ્રભુ શ્રીતીર્થકર દેવરૂપી સૂર્ય છે, તેમની સેવા કરીને હું અને બીજા ઘણા જીવો સમ્યજ્ઞાનરૂપી પ્રકાશને પામ્યા છીએ, પામીએ છીએ અને પામીશું.. ૧ર -- જ્યાં જનમ-જરા-મરણાદિની પીડા લગાર પણ નથી, જે લોકની ટોચે રહેલ Page #662 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૬૧૩ છે, તે પરમ સુખના ભંડાર જેવા સિદ્ધિસ્થાનમાં માક્ષમાના સાધક મહાપુરુષા જઈને કાયમ રહે છે, તેમને અહીં ફરી આવવુ પડતું નથી. આ રીતે સાષકારક ઉત્તર સાંભળીને શ્રીકેશી ગણધર પ્રભુશ્રીમહાવીરના પંચ મહાવ્રતરૂપ શ્રમણ ધર્મોને સ્વીકારીને, તેની પરમ ઉલ્લાસથી આરાધના કરવા લાગ્યા. આ પ્રસંગે આવેલા બીજા જીવા પણ આ પ્રશ્નોત્તરી આદિ સ્વરૂપ ઉપદેશને સાંભળીને શ્રીજિનશાસનની આરાધના કરવા લાગ્યા. આ ૨૩મા અધ્યયનમાં જે પ્રશ્નોત્તરશ વિસ્તારથી જણાવ્યા છે, તે શ્રીના ટૂંકામાં અહીં સમજાવી છે. ' ૨૪. ચાવીશમા શ્રીપ્રવચન માતૃ નામના અધ્યયનના ટ્રંક પરિચય 6 અહીં શરૂઆતમાં ‘પ્રવચન ’શબ્દના ચાર નિક્ષેપાતુ વર્ણન કરીને અધ્યયનનુ પ્રવચન ભા” નામ રાખવાનું કારણું જણાવ્યું છે. પછી ક્રમસર પાંચ સમિતિનુ સ્વરૂપ જણાવતાં સમિતિના આલંબન વગેરેનું વર્ણન કરીને કહ્યું છે કે ખાસ કારણે ઉપયાગપૂર્વક જે ચાલવું તે ઈર્ષ્યાસતિ કહેવાય. અસત્યનાં ક્રોધાદિ કારણેાને તજીને નિર્દોષ હિત-મિત–પ્રિય વચને ખેાલવાં તે ભાષામિતિ કહેવાય, ઉપયાગપૂર્વક શુદ્ધ ભિક્ષા વગેરે વાપરવા તે અષણાસમિતિ કહેવાય, તેમજ ઉપકરણાદિને ઉપયાગપૂર્વક લેવાં કે મૂકવાં તે આદાન-ભડ-માત્ર-નિક્ષેપણાસિમિત કહેવાય. પઠવવા લાયક ઉચ્ચાર (લ્લો) વગેરેને નિર્દાષ સ્થાને જે પરવવા તે પાòિાપનિકાસમિતિ કહેવાય. આ તમામ મીના વિસ્તારથી સમજાવીને ગુપ્તિનું વર્ણન કરતાં કહ્યુ છે કે જે અશુભ વિચારોને કરતા એવા મનને અટકાવવુ તે મને ચુસિ કહેવાય, ખરામ વચના ન ખેલવાં એ વચન ગુપ્તિ કહેવાય. કાયાથી થતી અશુભ ક્રિયાઓને ન થવા દેવી તે કાયગુપ્તિ કહેવાય. આ પ્રસંગે સભાદિ ત્રણ હિંસક ક્રિયાનું સ્વરૂપ આ રીતે વર્ણવ્યું છે : હિંસાદિને કરવાના જે આવેશ, (દૃઢ નિશ્ચય) તે સર્ભ કહેવાય, જે હિંસાનાં સાધના એકઠાં કરવાં તે સમારભ કહેવાય, તથા જે હિંસાદિ ક્રિયા કરવી તે આરંભ કહેવાય. હ્રસાદિને ફરવાના વિચારથી માંડીને તે વિક્ષિત કાર્ય પૂરુ થતાં સુધીમાં અનુક્રમે આ સર્ભ વગેરે ત્રણે ક્રિયાઓ ઘટાવવી જોઇએ. અંતે સમિતિમાં અને ગુપ્તિમાં ફરક અને તેનું ફૂલ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આના સાર એ છે શુભ પ્રવૃત્તિરૂપ ર્સ્પતિ છે તે શુભમાં પ્રવૃત્તિ ને અશુભથી નિવૃત્તિરૂપ ગુપ્તિ છે, જેમ માતા પુત્ર પર પ્રેમભાવ રાખીને તેનુ કલ્યાણ ચાહે, તેમ સમિતિ-ગુપ્તિરૂપ આઠ પ્રવચનમાતા શ્રમણરૂપ બાલકનું જરૂર કલ્યાણ કરે છે, માટે તે ‘પ્રવચન માતા’કહેવાય છે. આ આઠે માતાઓમાં દ્વાદશાંગીનેા સમાવેશ થયા છે એમ સમજવું. કારણ કે દ્વાદશાંગીમાં ઊંચી કોટીના આચાર, વિચાર અને ઉચ્ચારાનાં સાધના પણ કહ્યાં છે, તે આચાર િત્રણેની પ્રાપ્તિ Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત આઠ પ્રવચન માતાના પાલનથી જરૂર થાય છે. આ હકીકતને લક્ષ્યમાં રાખીને સાધુસાધ્વીઓ સમિતિ-ગુપ્તિને આરાધીને સિદ્ધિપદને જરૂર પામ્યા છે, પામે છે ને પામશે. ૨૫. પચ્ચીશમાં શ્રીયજ્ઞીય નામના અધ્યયનને રંક પરિચય અહીં શરૂઆતમાં “યજ્ઞ શબ્દના x નિક્ષેપાનું વર્ણન કરતાં કહ્યું છે કે, તપ, સંયમ અને યતના (જયણાધમ) એ મોક્ષને દેનાર ખરે ભાવયજ્ઞ કહેવાય. વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે, ત્યાં જયઘોષ મુનિ ભિક્ષા લેવા જતાં જે બનાવો બને છે, તે તમામ બનાવોને જણાવનારું આ અધ્યયન છે. તેથી અહીં શ્રીજયઘોષ મુનિરાજના ચરિત્રનું વર્ણન કરતાં જણાવ્યું છે કે મનરમ ઉદ્યાનમાં પધારેલા જયષ મુનિ વિજયઘોષ બ્રાહ્મણના યજ્ઞ કરવાના સ્થાને ભિક્ષા વહોરવા આવ્યા. તેમણે ભિક્ષાની માગણી કરી. બ્રાહ્મણોએ ભિક્ષા દેવાની ના કહી. તો યે પરોપકારી મુનિવરે વિજયઘોષ વગેરેને પ્રતિબંધ કરવાની ભાવનાથી સાચા વેદનું ને સાચા યજ્ઞ વગેરેનું ખરું રહસ્ય સમજાવ્યું. પ્રસંગે બ્રાહ્મણનું પણ યથાર્થ સ્વરૂપ જણાવ્યું. તે સાંભળીને બધા બ્રાહ્મણેએ મુનિની પ્રશંસા કરી ગોચરી વહોરવા માટે વિનંતિ કરી, પણ મુનિને તેની પરવા નથી. તે તે તો વિજયધોષે કરેલી દીક્ષાની માગણી સ્વીકારી તેને શ્રમણ ધર્મનો સાધક બનાવે છે. ગર-શિષ્ય પરમ ઉલ્લાસથી ચારિત્રાદિને સાધીને સિદ્ધિપદને પામ્યા. આ તમામ હકીકત તે બંનેના જીવન ચરિત્રને વર્ણવવા પૂર્વક વિસ્તારથી સમજાવી છે. જેમ લીલે (જે સુકાયો નથી તે) માટીનો ગાળો ભીંતે ફેકીએ, તો તે ચોંટી જાય છે. તેમ કામભેગનાં સાધનોને સેવનારા હીનબુદ્ધિ જી પાપકર્મો કરી સંસાર ૩૫ ભીતમાં ચોંટી જાય છે. અહીં લીલા ગોળા જેવા આસક્ત છે જાણવા. તથા જેમ કે માટીના ગેળા ભીતે ફેંકતાં ભીંતની સાથે ચૂંટી જતો નથી, તેમ વિરક્ત આત્માઓ સંસાર રૂ૫ ભીતમાં ચેટી જતા નથી. એટલે તેઓ સંસારમાં ભમતા નથી; પણ મેસે જાય છે. વ્યાજબીજ છે કે ખરું સુખ ત્યાગમાં જ છે. આ વચનની સત્યતા ૧૨ ચક્રવર્તીઓમાંના ૧૦ ચક્રવર્તીઓએ પણ ત્યાગ માગ સ્વીકારીને સાબિત કરી આપી છે. ૨૬. છવીસમા શ્રી સમાચારી નામના અધ્યયનને ટૂંક પરિચય અહી શરૂઆતમાં “સામાવા' શબ્દમાં રહેલા સામ શબ્દના નિક્ષેપાની બીના જણાવતાં ભાવ સામ તરીકે સામાચારીના ઈછા મિછા વગેરે ૧૦ ભેદો કહ્યા છે, અને Page #664 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૬૧૫ “આચાર શબ્દના નિક્ષેપાની બીના જણાવતાં ભાવાચારી તરીકે સામાચારીને આચાર (આરાધના) કહ્યો છે. પછી ક્રમસર અધ્યયનના નામનો અન્યથ, અને દુ:ખને નાશ કરનારી સામાચારીના આવશ્યકી વગેરે ૧૦ ભેદોનું સ્વરૂપ, લક્ષણ વગેરેની બીના, તથા ગુરુની આજ્ઞા પ્રમાણે સ્વાધ્યાયને કે વૈયાવચ્ચને કરવાની સૂચના, તેમજ દિવસની ચાર પિરિસીમાં કરવા લાયક કર્તવ્યો, અને છાયા વડે પિરિસીને અને પડિણહણના સમયને જાણવાનો ઉપાય, તથા તે જ પ્રમાણે રાતની ચાર પરિસીને જાણવાનો ઉપાય, તેમજ તે દરેક પરિસીમાં કરવા લાયક કર્તવ્યો વગેરે વિસ્તારથી સમજાવ્યાં છે. પછી વસ્ત્રાદિને પડિલેહવાન વિધિ, અને મુનિને આહાર કરવાનાં તથા નહિ કરવાનાં ૬-૬ કારણે, તેમજ વિહાર, સ્વાધ્યાયકાલ, અને પ્રતિક્રમણાદિની બીના સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે દેવની પ્રતિક્રમણનો વિધિ, અને કાલગ્રહણનું સ્વરૂપ, વિધિ તથા ત્રિક (રાઈ) પ્રતિક્રમણની વિધિ તેમજ સામાચારીનું ફલ વગેરે હકીકતને વિસ્તારથી સમજાવી છે. મુનિ ખાસ કારણ સિવાય સ્વસ્થાનને કે પિતાના આસનને તજીને અન્યત્ર જાય નહિ. આત્મસ્વરૂપની ચિંતવન કરે. અજ્ઞાનાદિ કારણોમાંનાં કોઈ પણ કારણથી લાગેલા દેને પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધ કરે, ગુરુની આજ્ઞા પ્રમાણે વૈયાવચ્ચ વગેરેમાં પ્રવર્તે, નવું જ્ઞાન ભણવામાં ઉદ્યમશીલ રહે, ક્ષમા-નમ્રતાદિ ગુણેને ધારણ કરી સ્વચિંતા કરવાપૂર્વક પરોપકારાદિ સકાર્યોમાં પણ યથાશક્તિ પ્રવૃત્તિ કરે, આ તમામ બીનાઓ મુનિજીવનને નિર્મલ બનાવે છે, તેથી તે પણ મુનિધમની સામાચારીના અંગો (પેટા વિભાગ) કહેવાય છે. સામાચારીના પ્રત્યેક મુદ્દાઓ ખાસ સમજવા જેવા ને જીવનમાં ઉતારવા લાયક છે. તે દરેકનું અપૂર્વ રહસ્ય જણાવતાં ગ્રંથ વધી જાય, તેથી યોગ્ય પ્રસંગે જણાવવા ભાવના છે, ૨૭. સત્યાવીશમાં ખલુંકીય અધ્યયનને ટૂંક પરિચય ખક એ ગળિયા બળદનું નામ છે. અવિનીત શિષ્યોને તેના જેવા કહીને વિનીત (વિનયવંત) થવા માટે હિતશિક્ષાએ ફરમાવી છે. તેથી આ અધ્યયન તેના (ખલુંક શબ્દના) નામે ઓળખાય છે. શરૂઆતમાં “ ખલુંક' શબ્દના નિક્ષેપાની બીના અને ખલુંક (ગળિયા બળદ)નું સ્વરૂપ, તથા તેના જેવા સાધુનું સ્વરૂપ કહીને હિતશિક્ષા આપી છે કે હે સાધુ-સાધ્વીઓ ! તે ગળિયા બળદના જેવા થશે નહિ, માયા-પ્રપંચાદિ દોષોને તજીને સરલ સ્વભાવે જ પરમ ઉલ્લાસથી મેક્ષમાર્ગની સાવિકી આરાધના કરીને સિદ્ધિપદને પામ, પછી જણાવ્યું છે કે ગગ નામના ગણધર આચાર્ય) વિશાલ શિષ્યસમુદાયના નાયક હતા, અભિમાનાદિ તેમાંના કે કોઈ દેષના નિમિત્ત શિષ્ય બહુજ સ્વછંદી થયા, સારણાદિ ભેદ સમજાવવા છતાં પણ Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત સુધર્યા નહીં, ત્યારે તે આચાર્ય તેવા થિી અલગ થઈને આત્મહતને સાધવા લાગ્યા. આથી શિષ્યોના ભાવી હિતને બહુજ ધકકે પહો . આ પ્રસંગે ગળિયા બળદનું દષ્ટાંત કશિષ્યોમાં ઘટાવીને તેમના ગૌરવ, (રસગારવ વગેરે ત્રણ) કે, ભિક્ષા લેવા જવામાં આળસ, ઢષ, કલેશ વગેરે દુર્ગણેનું વર્ણન કર્યું છે. અંતે હિતશિક્ષા આપી છે કે આત્મહિતેષુ શિષ્યએ ભવસમુદ્રથી તારનાર, દેવનું ને ધર્મનું સ્વરૂપ સમજાવનારા, પરમોપકારી શ્રી ગુરુ મહારાજ નારાજ થાય એવું કંઈ પણ કામ કરવું જ નહિ. કારણ કે જેમાં રાજા પ્રજાની ઉપર નારાજ થાય, તો પ્રજાનું હિત બગડે ને પ્રધાન જે નારાજ થાય તો રાજાનું હિત બગડે, તથા જ્ઞાતિનો નાયક જે નારાજ થાય તો આખી જ્ઞાતિનું હિત બગડે, તેમજ કુટુંબનો નાયક જે નારાજ થાય તો આખા કટુંબનું હિત બગડે; તેમ સંઘના ને સાધુસમુદાયના નાયક શ્રી આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષોનું મન પોતાની ઉપર લગાર પણ નારાજ ન થાય તે રીતે શિવેએ વર્તવું જોઈએ. તેમણે સમજવું જ જોઈએ કે તેઓ (શ્રી ગુરુમહારાજ ) આપણને તારવાની બુદ્ધિથી જ કડવાં કે મીઠાં વચનોથી હિતશિક્ષા ફરમાવે છે, માટે આપણે તે પ્રમાણે વત જોઈએ, વ્યાજબી જ છે કે બાળકને નીરોગી બનાવવાની લાગણીથી કડવું ઔષધ પણ માતાજ આપશે, વૈઘ પણ કદાચ કડવી દવા આપે, તેમાં પણ તેમની ભાવના રેગીને આરોગ્ય પમાડવાની જ હોય છે. જેઓ દેખાવમાં તો સર્ષની જેવા કર અને બાલવામાં તલવારની ધાર જેવા કઠોર વેણ બોલતા હોય, પણ જેમના હદયમાં શિનું હિત કરવાની મીઠી લાગણી જ નિરંતર વર્તે છે, આવા ઉત્તમ ગુરુઓ પ્રબેલ પુણ્યોદયેજ શિષ્યોને મળે છે. કોઈ વખત એવું પણ બને છે કે શ્રીગુરુ મહારાજ શિષ્યોને હિતશિક્ષાઓ ફરમાવે, પણ જેમ તાવનું જોર વધતાં ખાવાની રૂચિ ન થાય, તેમ ભારેકમી શિષ્યોને તે હિતશિક્ષાઓ રુચતી નથી, ને તેઓ તે પ્રમાણે ચાલતા પણ નથી. આ પ્રસંગે ગાસને ઉદેશીને જણાવ્યું છે કે ઉન્માર્ગે જતાં શિષ્યાને સન્માર્ગે વાળવામાં જ ગુરુપણાની યથાર્થ સાર્થકતા ( સફલતા) છે, એમ ગુરુએ પણ જરૂર યાદ રાખવું જ જોઈએ. સીધા માર્ગે ચાલનારા શિષ્યોને તો સાચવનારા ઘણાં ગુરુઓ દેખાય છે. શ્રીઆચાર્યાદિ મહાપુરુષોએ પણ જ્યાં સુધી બની શકે, ત્યાં સુધી છેવટે શાંતિ અને પ્રેમ ભરેલાં વચનોથી પણ પોતાના શરણે આવેલા વિધાસુ શિષ્યને કે સઘને હિતમાગે એડવાની તીવ્ર લાગણી કે દયા દીલમાં જરૂર રાખવી જ જોઈએ. ને સમજવું જોઈએ કે છા૨ કછોરું બને, પણ ઉત્તમ માબાપ તો તેનું ભલું જ ચાહે, મોરની શોભા પીછાથી ને પીંછાની શોભા મોરથી હોય છે. અહીં પીંછા જે શિષ્ય સમુદાય જાણો, ને મોર જેવા વડીલે સમજવા. Page #666 -------------------------------------------------------------------------- ________________ શ્રી જત પ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૨૮. અઠયાવીશમા મેાક્ષમા ૬૧૭ (મેાક્ષમા ગતિ ) નામના અધ્યયનના ટૂંક પરિચય અહીં શરૂઆતમાં આ અધ્યયનના ‘મેાક્ષમાગતિ' નામને લક્ષ્યમાં રાખીને અનુક્રમે મેાક્ષ શબ્દ, માર્ગ રાખ્યું અને ગતિ શબ્દના ચાર ચાર નિક્ષેપાઓની મીના કહીને આ અધ્યયનના એ અન્વયા જણાવ્યેા છે કે ઉત્તમ જ્ઞાન, દુશન, ચારિત્ર અને તપ રૂપ મેાક્ષમાર્ગીની સાધનાથી મેાક્ષગતિને પામવાની બીના અહી' કહી છે, તેથી આવું ૬ મેાક્ષમાગ ગતિ” નામ અને અનુસરતું વ્યાજબી છે, પણ ડિથ વગેરે નામેાની જેવુ નિરક ( અર્થ વગરનું) નામ નથી. પછી ક્રમસર માનું સ્વરૂપ અને ફળ, તથા પાંચ જ્ઞાન, તે દરેક જ્ઞાનના વિષય, દ્રવ્ય-ગુણ-પર્યાયનાં લક્ષણા, તેમજ ધર્માસ્તિકાયાદિની હૈયાતિવાળા ભાગનું લાકણું, અને તે ધર્માસ્તિકાયાદિનાં લક્ષણ, એકપણું અનેકપણું વગેરે હકીકતાને વિસ્તારથી સમજાવી છે. આ રીતે જ્ઞાનની ભીના જણાવ્યા પછી દર્શનની ભીના જણાવતાં અનુક્રમે (૧) સમ્યકત્વનાં લક્ષણ ને ભેટ્ઠા, (૨) નિસર્ગરુચિ વગેરે ૧૦ પ્રકારની રુચિનું સ્વરૂપ, (૩) સમ્યકત્વના ઉપશમ વગેરે પાંચ લિગા, (૪) સમ્યકત્વના મહિમા (૫) અને સમ્યકત્વના આચાર (નાચાર) વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. પછી ક્રમસર પાંચ ચારિત્રાનું ને એ પ્રકારના તપનુ વર્ણન કરીને અંતે જણાવ્યું છે કે જ્ઞાનાદિ ચાર પદ્યાર્થીની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરધના કરવાથી જે મેાક્ષનાં સુખા મળે, એ જ સંયમનુ` ને તપનું અંતિમ કુલ સમજવું, આ સક્ષિપ્ત તમામ હકીકતાને અહીં વિસ્તારથી સમજાવી છે, ૨૯. આગણત્રીશમા સમ્યકત્વ પરાક્રમ અધ્યયનના ટ્રૅક પરિચય અહી` શરૂઆતમાં સમ્યકત્વાદિના નામેા અને અપ્રમાઃ-શ્રુત શબ્દના નિક્ષેપા, તથા અધ્યયનના અથ, તેમજ ઉદ્દેશ વગેરે શ્રીનાએ સ્પષ્ટ સમજાવીને ક્રમસર સવેગ દ્વાર વગેરે ૭૩ દ્વારાનાં નામ અને ફૂલ વગેરેની હકીકતા વિસ્તારથી સમજાવી છે, તેના સારી ટૂંકામાં આ પ્રમાણે જાણવા : ૧. સવેગ—માક્ષની જે ઇચ્છા થાય તે સ ંવેગ કહેવાય. આ ગુણ પ્રકટ થયા પછી તેના કુલ રૂપે (૧) અનુક્રમે ધર્માંશ્રદ્ધા (૨) વૈરાગ્ય (૩) પ્રથમ કષાયની મંદતા (૪) સમ્યકત્વ શુદ્ધિ વગેરે લાભ જણાવ્યા છે, (૨) નિવે—કામભોગથી કે સાંસારિક આધિ, વ્યાધિ ને ઉપાધિથી જે આત્માને કાળા થાય એટલે આસક્તિ ઘટવા માંડે, તે નિવેદ કહેવાય. આ રીતે કઢાળેલા આત્મા આર’ભાદિને તજીને સંસારથી નિરાળા થઈ પરમશાંતિથી મેક્ષમાને આરાધી સિદ્ધિપદ્મને પામે છે. Page #667 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ૩. ધર્મ શ્રદ્ધા—આત્માના જ્ઞાનાદિ ધર્માં જ સાચા છે, તે જ આત્માને નિમલ અનાથી સિદ્ધિપદને પમાડનારા છે, આવી જે આત્મધની અડગ શ્રદ્ધા તે ધશ્રદ્ધા કહેવાય. આ ગુણવાળે! આત્મા સાંસારિક સુખાને ભાગવતાં તેમાં રાચતે નથી, પણ વૈરાગ્યભાવે સયમી મની થાડા જ સમયે સિદ્ધિપદને પામે છે. re ૪. શુશ્રુષા—પૂજ્ય પુરુષાની અને સાધિકાની જે સેવા તે શુશ્રૂષા કહેવાય. તેનાં ફૂલા અનુક્રમે ૧. વિનય, ૨. સમ્યકત્વનાં કારણેાના વિકાસ, (૩) દુ′તિના નાશ, યશઃ કીતિ, (૩) માક્ષમાર્ગની સાધના, (પ) મેાક્ષ, જાણવાં. ૫. આલાચના-પ્રમાદાદિથી કરેલી ભૂલાને ગુરુની પાસે જે કહેવી, તે આલેાચના કહેવાય. તેનાં લેા અનુક્રમે ૧ ત્રણ શયાના નાશ, ૨. શ્રીવેદાદિના મધ થાય નહિ, ને ૩. પૂર્વ માંધેલા તે કર્યાંના નારા થાય. ૬. આત્મનિદા—પ્રમાદાદિથી થયેલી ભૂલાના ગુરુનો પાસે પશ્ચાત્તાપ કરવા તે આભના કહેવાય. તેનાં લેા અનુક્રમે ઢાષાના નાશ, વૈરાગ્ય, ક્ષપકશ્રેણી, માહનાશ અને મેાક્ષ જાણવાં. ૭. ગાઁ—જે પ્રમાદાદિથી થયેલી ભૂલેાના આત્મસાક્ષીએ પશ્ચાત્તાપ કરવા, તે ગર્હ કહેવાય. તેના લેા અનુક્રમે લઘુતા, પ્રશસ્ત યાગની પ્રાપ્તિ, ઘણાં કર્મોના નાશ વગેરે જાણવાં. ૮. સામાયિક—આત્માને સમતાભાવમાં રાખનારી જે ક્રિયા, તે સામાયિક કહેવાય. તેના ફૂલા અનુક્રમે સમતા, ઘાતીકમાંના નાશ, કેવલજ્ઞાન અને મુક્તિ જાણવાં. ૯. ચતુવિ શતિસ્તવ-ચાવીશ તીર્થંકરોની સ્તુતિ કરતાં સમ્યગ્દર્શનાદિ ગુણુા નિમલ અને છે, ને તેથી મેાક્ષનાં સુખ મળે છે. ૧૦. વંદનક—વડીલેાના વંદનારૂપ વિનય કરવાથી નીચ ગાત્રના ક્ષય, ને ઉચ્ચગાત્રના બંધ, નેતાપણું, લેાકવલ્લભતા, કેવલજ્ઞાન વગેરે લાભ મળે છે. ૧૧. પ્રતિક્રમણ—આના અર્થ આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચયમાં જણાવ્યેા છે, તેથી અતિચારાઢિ ઢાષાની શુદ્ધિ, આશ્રવનિરોધ, આઠ પ્રવચનમાતાની આરાધના વગેરે લાભ મળે છે. ૧૨. કાયાત્સગ —કાચાસગ થી પ્રતિક્રમણમાં આલેાચવા રહી ગયેલા દાષાની શુદ્ધિ, લઘુતા, પ્રશસ્ત ધ્યાન વગેરે લાભ મળે છે. ૧૩. પ્રત્યાખ્યાન—આથી નવાં પાપકર્માં બંધાતાં નથી, ઇચ્છાઓને રોકી શકાય છે તે પરમ શાંતિમય જીવન ગુજારી શકાય છે. સામાયિકાદિ ના અથ શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચયમાં કહ્યો છે. Page #668 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૬૧૯ ૧૪, સ્તવસ્તુતિ–શ્રી તીર્થકરાદિ પરમ ગુણી મહાપુરુષની સ્તવના કરતાં મોક્ષમાર્ગની સાધના, ને તેથી સ્વર્ગ કે મેક્ષની પ્રાપ્તિ થાય છે. ૧૫. કાલગ્રહણ–આ ક્રિયાથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થાય છે. કાલગ્રહણ એ સૂત્રના અભ્યાસમાં કારણભૂત યોગાદ્વહનની ક્રિયાનું અંગ (ભેદ) છે. ૧૬. પ્રાયશ્ચિત્ત–તેથી પાપશુદ્ધિ, લઘુતા વગેરે લાભ મળે છે. ૧૭. ક્ષામણા–પ્રમાદાદિથી કરેલા અપરાધોને મહોમાંહે ખમાવતાં ચિત્તની પ્રસન્નતા, મૈત્રીભાવ, નિર્ભયતા વગેરે ગુણે પામી શકાય છે. ૧૮. સ્વાધ્યાય–આથી વૈરાગ્ય, સંયમમાં સ્થિરતા, નવું તત્ત્વજ્ઞાન, કર્મનિરાદિ ઘણું લાભ થાય છે. ૧. વાચના–આથી જ્ઞાનવૃદ્ધિ, ચારિત્રાદિની નિર્મલતા, સ્થિરતા, કમનિર્જરાદિ ઘણું લાભ થાય છે. ૨૦. પ્રતિપૃચ્છા–આથી સૂત્રાર્થનું યથાર્થ રહસ્ય જણાય છે ને કાંક્ષાહનીયાદિ કર્મોને નાશ પણ થાય છે, ૨૧. પરાવતના–ભણેલા સૂત્રાર્થોને સંભારવાથી તે બંને ભુલાતા નથી ને બીજાને ભણાવવામાં વધારે અનુકૂલતા પડે છે. તથા મનની સ્થિરતા, વૈરાગ્ય, કર્મનિજ રાદિ ઘણા લાભ થાય છે. રર અનુપ્રેક્ષા–આથી કર્મોની તીવ્ર પ્રકૃતિ-રસ-સ્થિતિઓ અને પ્રદેશ મંદ શક્તિવાળા બને છે. એટલે આયુ સિવાયની કમપ્રકૃતિનાં ગાઢ બંધનોને શિથિલ કરે છે, ને અશુભ કર્મોની સ્થિતિને, તેના રસને તથા પ્રદેશને ઘટાડે છે. અહી નિયતકાલે જ આયુષ્ય બંધાય છે, તેથી તેની વાત કરી નથી. તેમજ અપેક્ષાથી અસતાવેદનીયાદિ કર્મો પણ નાશ થાય છે. ૨૩. ધર્મકથા–આથી કર્મનિર્જરા જ્ઞાનાદિની સ્થિરતા, જિનશાસનની પ્રભાવના વગેરે લાભ મળે છે. ર૪. શ્રતારાધના–શ્રુતજ્ઞાનની આરાધના કરવાથી અજ્ઞાનને ને કલેશાહિદને નાશ, અપૂર્વ તત્ત્વજ્ઞાન, કર્મનિર્જરા વગેરે લાભ મળે છે. ૨૫. મનની એકાગ્રતા–આથી અશુભ વિચારો રેકાય છે, શુભ ભાવના જાગતાં કર્મનિર્જરાદિ ઘણું લાભ મળે છે. . સંયમ–આથી નવાં આવતાં કર્મોનું રોકાણ થાય છે. આત્મ-નિમલતા ને કર્મનિર્જરાદિ લાભ પણ મળે છે. Page #669 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ૨૭. તપ— આથી અજ્ઞાનાદિને વશ થઈને ભૂતકાલમાં માંધેલાં કર્મોના નાશ, લબ્ધિની પ્રાપ્તિ, નિકાચિત કર્મના નાશ વગેરે લાભ થાય છે. ૨૮. વ્યવદાન—આનું ફુલ સાવધ ક્રિયાને નહિ કરવાપણું ને અંતે સિદ્ધિપદ ૬૦ જાણવું. ર૯. સુખશાત—કામભોગના સુખના ત્યાગ કરવાથી સાષ, શાંતિ, અવ્યાકુળતા, ચારિત્રમેહાદિના નાશ વગેરે ઘણા લાભ મળે છે. ૩૦. અપ્રતિષ્ઠદ્ધતા—ક્ષેત્રાદિની ઉપરના રાગના ત્યાગ કરીને અપ્રતિબદ્ધપણે વિચરતા અસગપણું, એકાગ્રતા, પરમ શાંતિ, શાસનની પ્રભાવના, કનિજ રાદિ ઘણા લાભ મળે છે. ૩૧. વિવિક્ત-શય્યાદિ—જ્યાં શ્રી આદિના રહેવાસ નથી, તેવા ઉપાશ્રયાદિને વાપરવાથી ચારિત્રની રક્ષા ને કનિજ રાઢિ ઘણા લાભ થાય છે. ૩ર. વિનિવન—વિષયનાં સાધનાના ત્યાગ કરવાથી નવાં કર્મ બંધાતા નથી, જૂનાં કર્મોના ક્ષય થાય છે ને અ ંતે સિદ્ધિપદ મળે છે. ૩૩. અસ ભાગ—સાધુઆના જે માંહેામાંહેના વ્યવહારો તે સ ભેગ કહેવાય. ખાસ કારણે ગુરુની આજ્ઞા લઈને પરમ ગીતાદિ મહાપુરુષાતુ મધા મુનિ વગેરેથી નિલે પ રહેવુ તે અસ’ભાગ કહેવાય. આ રીતે વનારા મહાપુરુષા પાતે જાતે જ ગાચરી લાવવી વગેરે ક્રિયાઓ કરે છે. આથી પરાશાની નિવૃત્તિ, શાંતિ, સ્વાશ્રયપણું, નિ:સ્પૃહતા, કનિર્જરા વગેરે ઘણા લાભ થાય છે. વિશિષ્ટ અભિગ્રહાઢવાળા ગીતાહિંદુ મહાપુરુષોને આ પ્રત્યાખ્યાન હોય છે. ૩૪. ઉપધિ પ્રત્યાખ્યાન—આથી ઉપદ્ધિતું પ્રમાણ નિશ્ચિત કરાય છે, તેનાં ફૂલનિશ્ચિતતા, શાંતિ, બીજા સ્વાધ્યાયાદિ ચેગાની શાંતિથી આરાધના, એછાં સાધનાથી નિર્વાહ કરવાના અભ્યાસ ને કનિરાદિ ઘણા જણાવ્યાં છે. થાડી ઉપધિથી નિર્વાહ કરવા એ મુનિના મુખ્ય ગુણ છે. ૩પ. આહાર પ્રત્યાખ્યાન—આથી લાલુપતા ઢાષના નાશ, નિ:સ્પૃહપણું, અવસરે આહાર વિના નિર્વાહ કરવા પણું, પરમ શાંતિ ને કનિ રાદિ ઘણા લાભ થાય છે. ૩૬, કષાયત્યાગ—આથી વીતરાગપણું, મુખના સમયે તે દુ:ખના સમયે સમતાભાવ, ક્ષમાદિ ગુણાતા લાભ ને કેવલજ્ઞાનાદિ લાભ થાય છે. ૩૭. ચેાગત્યાગ—મન વગેરે વ્યાપારના ત્યાગથી અયાગિપણું, ક'ના અધન થાય તે પૂર્વે બાંધેલાં કર્મના નાશ વગેરે લાભ થાય છે. ૩૮. શરીર ત્યાગ—શરીરના માહાર્દિના ત્યાગ કરવાથી સિદ્ધિપદ મળે છે, Page #670 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય) કા ૩૯. સહાયક ત્યાગ—મુનિ પેાતાનાં કાર્યાં માટે નિયમ કરે કે મારે મારું તમામ કામ જાતે જ કરવું, પણ બીજાની પાસે કરાવવુ' નહીં. આ રીતે પાતાની ધારણા પ્રમાણે અમુક મુદત સુધી બીજા મદદગારની અપેક્ષા નહિ રાખવારૂપ અભિગ્રહ કરવાથી સ્વાશ્રયિપણું, એકત્વ ભાવના, કષાયાની ને કલેશની આછાશ, વધારે વખત મૌન, થાતું મેલવાપણું કનિરા વગેરે ઘણા લાભ થાય છે. ૪૦ ભક્તપ્રત્યાખ્યાન- આથી ભવભ્રમણની આછાશ, કમ નિર્જરા વગેરે ઘણા લાભ થાય છે. ૪૧, સ`યાગાને સુધવારૂપ ક્રિયામાત્રના ત્યાગ કરવાથી કેવલજ્ઞાન અને સિદ્ધિપદને પામે છે. ૪૨. પ્રતિરૂપતા—ઉપધિરહિતપણું, અથવા મન-વચન અને કાયાની એકતાથી હળવાપણ... ( ઘેાડી ઉપદ્ધિથી નિર્વાહ કરવાપણું), અપ્રમાદ, વિશ્વાસ કરવા લાયકપણું, જિતેન્દ્રિયતા (ઇંદ્રિયાના જય એટલે તેના શબ્દાદિ વિષયાથી દૂર રહેવાપણું ), તપશ્ચર્યાદિ ગુણાની આરાધના ને કનિજ ઢિ ઘણા લાભ થાય છે. ૪૩. વૈયાવૃત્ય—મુનિરાજ વગેરેનું વૈયાવચ્ચ કરવાથી જિનનામકર્મના, સાતા વેદનીય ને ઉચ્ચ ગાત્રાદ્રિ શુભ પ્રકૃતિના બંધ, પાપકર્મોના ક્ષય, કેવલજ્ઞાન વગેરે ઘણા લાભ થાય છે. ૪૪. સ`ગુણ-સ પૂર્ણહતા—તમામ ઉત્તમ જ્ઞાનાદિ ગુણાની પ્રાપ્તિથી તમામ દુ:ખેાના નાશ થતાં સિદ્ધિપદને પામે છે. ૪૫. વીતરાગતા—આથી રાગાદિના બંધનથી રહિતપણુ અને વૈરાગ્યને પામીને કેવલજ્ઞાની થઈ સિદ્ધિપદને પામે છે. ૪૬, ક્ષમા-આથી પરીષહેાને જીતી શકાય છે. ને કÒનિરાદિને પણ લાભ મળે છે. ૪૭, મુક્તિ—àાભરહિતપણાથી પરિશ્ચંહ ( મમતા )ના, પરાધીનતાના ને આશાની ગુલામગીરીના નાશ તથા મનની પરમ સ્વસ્થતા કર્મનિરા વગેરે ઘણા લાભ થાય છે. ૪૮. આવ—સરલ સ્વભાવથી શ્રીવેદાદિ હલકી પ્રકૃતિના બંધ થતા નથી, તે શુભ કર્મો અધાય છે, તથા બીજા ગુણ્ણાની સહાય મળતાં કનિજ રાદિ ઘણા લાભ મળે છે. ૪૯. માવ—નમ્રતા ગુણથી લેાકને વહાલા લાગવાપણુ અને વિશ્વાસપાત્રતાના લાભ થાય તથા અહુંકારાદિના ને ૮ મા નાશ, કેવલજ્ઞાન તે સિદ્ધિનાં સુખા મળે છે. Page #671 -------------------------------------------------------------------------- ________________ ९२२ શ્રી વિજ્યપધસૂરીશ્વરકૃત ૫૦. ભાવસત્ય-અંત:કરણની નિર્મલતાથી ધર્મની યથાર્થ આરાધનાના ફલરૂપ સિદ્ધિપદને પામે છે. પા, કરણસત્ય–આથી ક્રિયાની નિર્દોષ આરાધના થાય છે. પિતાના વિચારથી કે વચનથી લગારે વિરુદ્ધ વર્તન થતું નથી તેથી સિદ્ધિપદને જરૂર પામી શકાય છે. પર. ગસત્ય–આથી નિર્મલ યોગ પ્રવૃત્તિ થતાં પરિણામે કમનિજેરાના ફલ રૂપે મોક્ષને પામે છે. પ૩, મોગુપ્તિ–આથી થતાં ખરાબ વિચારે રોકાય છે ને શુભ ભાવના પ્રકટે છે. ૫૪. વચનગુપ્તિ–આથી ખરાબ વેણ બોલાતા નથી ને ખાસ કારણે હિત-મિતપ્રિય–સાચાં વેણ બેલાય છે તથા બોલવાનું કારણ ન હોય ત્યારે મૌન રહી શકાય છે. મૌન એ મુનિપણાનું પરમ ભૂષણ છે. ૫૫. કાયગુપ્તિ–આથી ઘણાં કર્મોના બંધનથી બચીને સંવર ભાવને સેવતાં આમા જરૂર સિદ્ધિપદને પામે છે. પ૬. મનસમાધારણા-મનને મોક્ષમાર્ગની આરાધનામાં જોડવાથી અનુક્રમે એકાગ્રતા, જ્ઞાનવૃદ્ધિ, સમ્યકત્વની શુદ્ધિ ને કમનિજરાદિ ઘણું લાભ થાય છે. ૫૭. વચન સમાધારણુ–મોક્ષમાર્ગને પોષનારાં વચનો બોલવાથી સમ્યકત્વશુદ્ધિ, સુલભાધિપણું ને કર્મનિર્જરાદિ ઘણા લાભ મળે છે. ૫૮. કાયસમાધારણા કાયાને મોક્ષમાર્ગની આરાધનામાં જોડવાથી ચારિત્રાદિ ગુણેની નિર્મલતા, યથાખ્યાત ચારિત્ર, કેવલજ્ઞાન ને સિદ્ધિપદને પામે છે. ૫. જ્ઞાનસંપન્નતા–નિર્મલ બેધના પ્રતાપે તવોનું ખરું રહસ્ય જણાય છે. વળી તમામ દુ:ખને નાશ થતાં બીજા ગુણેની સહાયથી સિદ્ધપદ પામે છે. જેમ દોરાવાળી સેય બેવાતી નથી, તેમ જ્ઞાની જીવ સંસારમાં ભૂલો પડતો નથી. ૬૦. દનસંપન્નતા–સમ્યગ્દષ્ટિ જીવ અજ્ઞાનને દૂર કરી ઉત્તમ જ્ઞાનગુણને પામીને ચારિત્રાદિને આરાધી સિદ્ધિપદને પામે છે. ૧. ચારિત્રસંપન્નતા–આથી ભવ્યજીવ શૈલીથી અવસ્થાને પામીને મોક્ષે જાય છે. દુરથી ૬૬. શ્રોત્ર (કાન) વગેરે પાંચે ઈદ્ધિને નિગ્રહ (વશ કરવું)–પાશે દહિયાને વશ કરવાથી સારા શબ્દાદિમાં રાગ થતો નથી ને ખરાબ શબ્દાદિમાં શ્રેષ તે નથી. તેથી રાગ-દ્વેષજન્ય કર્મોને બંધ થતો નથી ને પહેલાં બાંધેલાં તે કમેના નાશ જરૂર થાય છે. Page #672 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ર૩ ૬૭ થી ૭૦. ક્રોધાદિ ચાર કષાયોને વિજય–ચારે કષાયોને જીતવાથી ક્રમસર ક્ષમા, નમ્રતા, સરલના ને સંતોષ ગુણે પ્રકટે છે, ક્રોધાદિ નિમિત્તે નવાં કર્મો બંધાતાં નથી ને કષાય નિમિત્તે પહેલાં બાંધેલાં તેવાં કર્મોનો નાશ પણ થાય છે. ૭૧. પ્રેમ-દ્વેષ-મિથ્યાદર્શનવિજય. ૭ર યથાય:પાલન, ૭૩. સહાન–પ્રેમ-દ્વેષ અને મિથ્યાત્વનો નાશ કરનારે ભવ્ય જીવ મોક્ષમાર્ગની પરમ શાંતિથી આરાધના કરીને કેવલજ્ઞાની બને છે. ૭૧. પિતાનું આયુષ્ય અંતમુહૂર્ત પ્રમાણ બાકી છે એમ જાણીને યોગનિરોધ કરીને શૈલીશી અવસ્થાને પામે છે. અંતે શ્રીઅયોગી કેવલી ભગવંત બાકી રહેલી દારિક શરીર-નામકર્માદિ તમામ કર્મપ્રકૃતિને ખપાવીને સિદ્ધ થાય છે. આ ૭૩ દ્વારનું વર્ણન અહી વિસ્તારથી કર્યું છે. ભવ્ય જીવોએ સમ્યગ્દષ્ટિ થયા પછી ક્રમસર આત્મિક જીવનને ઉચ્ચ કોટીમાં લાવનારા ગુણેનું યથાર્થ વર્ણન અહીં કર્યું છે. ૩૦. ત્રીશમા શ્રી તપોમાર્ગગતિ નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં તપશબ્દ, માગ શબ્દ અને ગતિ શબ્દના નિક્ષેપ વગેરેની બીના કહીને સ્પષ્ટ જણાવ્યું છે કે તપથી ભૂતકાલે બાંધેલા કર્મોને થાય જરૂર થાય છે, ને મૂલગુણાદિની આરાધના કરવાથી વર્તમાનકાલે આવતાં કર્મોને ક્ષય થાય છે. આ હકીકતને યથાર્થ સમજાવનારું તળાવનું દૃષ્ટાંત આ પ્રમાણે તપમાં ઘટાવવું જેમ એક પાણીથી ભરેલા તળાવને તદ્દન સૂકું કરવું હોય, તો પહેલાં તેના ગરનાળા (બહારથી નવું પાણી આવવાનાં બાકાં) બંધ કરીને આવતું પાણી રેકી દેવું જોઈએ, પછી અંદરનું પાણી ઉલેચીને બહાર કાઢીએ, તે બધું પાણી ખાલી થઈ જાય ને પછી સૂર્યનો તાપ પડતાં તે તળાવ તદ્દન સૂકું થઈ જાય છે. આ તળાવનું દૃષ્ટાંત આત્મામાં આ રીતે ઘટાવવું : તળાવ જે આત્મા જાણ ને પાણી જેવાં બાંધેલાં અને બંધાતાં કર્મો સમજવાં, ઇંદ્રિય-કષાય-અગ્રત વગેરે ગરનાળા જેવાં જાણવાં. તેને બંધ કરનારા ડાટા જેવી મહાવ્રતાદિની આરાધના કરીને નવાં કર્મો બાંધતો નથી ને જ્ઞાનપૂર્વક નિનિદાન (નિયાણુને તજીને) તપ કરવાથી જૂનાં કર્મોને ખપાવે છે. આ રીતે શ્રી તીર્થંકરદેવોએ તેવો તપ કરીને આત્માને નિર્મલ બનાવ્યું. પછી ભવ્ય જીને તપ કરવાને ઉપદેશ આપે, તેથી તેમણે તપ કરીને કહ્યું છે, એમ ખુશીથી કહી શકાય. આ બીના સ્પષ્ટ જણાવીને અનુક્રમે બાહ્યતપના ૬ ભેદો અને અત્યંતર તપના ૬ ભેદો વિસ્તારથી સમજાવતાં ઇરિક અનશનના વર્ણનમાં ઘણીતપ વગેરેનું સ્વરૂપ, અને યાત્કથિક અનશનના વર્ણનમાં વિચાર અનશનાદિનું સ્વરૂપ વિસ્તાસ્થી જણાવ્યું છે. દ્રવ્યાદિ પાંચ ભેદ ઉદરિકાનું સ્વરૂપ જણાવતાં ગારીના ૮ ભેદને એષણાના ૭ ભેદોની બીના Page #673 -------------------------------------------------------------------------- ________________ १२४ શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત કહી છે. તથા ભિક્ષા લેવા જતાં ૬ આકારોની બીના પણ સ્પષ્ટ સમજાવીને બાકીના બાપના વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ વગેરે ચાર ભેદાનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ પ્રસંગે વીરાસન વગેરે આસનની અને એકાંતસ્થાનની બીના પણ સ્પષ્ટ સમજાવી છે. પછી અત્યંતર તપના ૬ ભેદોને અનુક્રમે સમજાવીને અંતે તપનું સિદ્ધિના લાભ૩૫ ફલ જણાવ્યું છે. ૩૧. એકત્રીસમા ચરણ વિધિ નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં ચારિત્રને આરાધવાનો અમુક પ્રકારને વિધિ કહ્યો છે, તેથી આ અધ્યયન ચરણ વિધિ નામે ઓળખાય છે. તેમાં ચરણ શબ્દના ને વિધિ શબ્દના નિક્ષેપાદિની બીના જણાવીને કહ્યું છે કે અહીં ભાવચરણ (ભાવ ચારિત્ર)ને અંગે ઉપદેશ દેવાને છે. જે મુનિ શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન અને જીવના ૧૪ ભેદનું તથા ૧૫ પરમાધામીનું સ્વરૂપ તેમજ સૂત્રકૃતાંગના પહેલા શ્રુતસ્કંધનાં ૧૬ અને બીજા ગ્રુતસ્કંધનાં ૭ મળીને ર૩ અધ્યયન, અને જ્ઞાતાસૂત્રનાં ૧૯ અધ્યયને, તથા દશાશ્રુતસ્કંધાદિના ર૬ ઉદેશા, તેમજ નિશીથસૂત્ર, અને ૩૧ સિદ્ધિના ગુણે તથા ૩ર ભેદે યોગસંગ્રહ, વગેરે જાણવા લાયક પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે. વળી એક પ્રકારે અસંયમ, અને રાગ-દ્વેષ રૂપ બે બંધન તથા ત્રણ પ્રકારે દંડ, ગારવ, શલ્ય, તેમજ ચાર ભેદ વિકથા, કષાય, અને સંજ્ઞા તથા આતધ્યાન, રીદ્રધ્યાન, તેમજ ઇંદ્રિયોના શબ્દાદિ પાંચ વિષયો અને કાયિકી વગેરે પાંચ ક્રિયાઓ, ત્રણ અશુભ લેશ્યા, સાત ભય, આઠ મદ, તેર ક્રિયાસ્થાને તથા અસંયમના ૧૭ ભેદ, અબ્રહ્મના ૧૮ ભેદ, ૨૦ અસમાધિનાં સ્થાનો, રા અલ રાશે, તેમજ ર૯ પાપ મૃતપ્રસંગે, ૩૦ મેહનીયનાં સ્થાન વગેરે ત્યાગ કરવા લાયક પદાર્થોને ત્યાગ કરે, તથા દેવાદિના ઉપસર્ગોને સહન કરે, અને ધમ ધ્યાનાદિ શુભધ્યાનને વ્યા, તથા પાંચ મહાવ્રતોને અને પાંચ સમિતિને પાલે, તેમજ ત્રણ શુભ લેશ્યાના પરિણામ રાખે, છ જવનિકાયની રક્ષા કરે, અને ૬ કારણોમાંનાં કઈ પણ કારણે આહાર કરે. હુ પિષણાને આરાધે, નવવિધ શીલને, અને દશ પ્રકારે શ્રમણધર્મને, તથા ૧ર ભિક્ષપ્રતિમાઓને આરાધે, તથા રર પરીષહેને સહન કરે, ૨૪ તીર્થકરોની ભક્તિ કરે, મહાવ્રતની ર૫ ભાવનાએ ભાવે, ર૭ સાધુના ગુણોને ધારણ કરે, આ રીતે પ્રહણ કરવા લાયક (આરાધના લાયક, કે સહન કરવા લાયક) પદાર્થોને આરાધે, તે મુનિ ભવભ્રમણને જરૂર ટાળે છે. આ રીતે અહીં ૧ થી ૩૩ સુધીનાં સ્થાનોનું ત્રણ પ્રકારે સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. ૩૨. બત્રીરામ પ્રમાદથાન નામના અધ્યયનને ટ્રેક પરિચય અહીં શરૂઆતમાં પ્રમાદ શબ્દના નિક્ષેપાની બીના જણાવતાં મઘ વગેરે ને Page #674 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ય દ્રવ્ય પ્રમાદ અને વિષયેાને (વિષયાસક્તિને ) ભાવ પ્રમાદ તરીકે જણાવ્યા છે. પછી સ્થાન શબ્દના નિક્ષેપા જણાવતાં ચાલુ પ્રસ ંગે સંખ્યાસ્થાન અને ભાવ-સ્થાનની જરૂરિયાત જણાવી છે. પછી કહ્યું છે કે પ્રભુશ્રી આદીશ્વરદેવના એક લાખ પૂર્વના દીક્ષા પર્યાયમાં આહા રાત્ર પ્રમાણ જ પ્રમાદકાલ હતા, ને શ્રી મહાવીર પ્રભુના દીક્ષાપર્યાયમાં ફક્ત અંતમુહૂત જ પ્રમાદકાલ હતા. તથા પ્રમાદી જીવે અનંત સંસારમાં બહુ વાર ભમે છે, એમ સમજીને ભવ્ય જીવાએ મેાક્ષમાર્ગની આરાધના કરવામાં લગાર પણ પ્રમાદને સેવે નહીં. આ ભીના સ્પષ્ટ સમજાવીને જણાવ્યુ` છે કે, શ્રા આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષાની ભક્તિ વગેરે સાધનાથી નિર્મલ જ્ઞાનાદિરૂપ મેાક્ષમાને આરાધતાં જરૂર માક્ષે જવાય છે. સમાધિની ઇચ્છાવાળા મુનિવરે ખપપૂરતા શુદ્ધ આહારાદિને વાપરવા જોઈએ, તથા તેણે સૂત્રાના જાણકાર મુમુક્ષુ સદ્ગુણી સાથીદારને જરૂર શેાધવેા, તેમજ નિર્દોષ ચાગ્ય સ્થાને વિવેકથી આત્મ સ્વરૂપની ચિંતવના કરવી. જો ગુણાધિક કે સમાન ગુણી સાથીદાર ન મળે તેા કામભાગની આસક્તિ અને પાપને તજીને રાગદ્વેષ રહિતપણે વિચરવું, પણ દુર્ગુણીના સંગ કરવા જ નહી', રહેવું તે ગુણવતાના સંગમાં જ રહેવું, રાગદ્વેષથી માહુ થાય છે. માહથી કમ ઉપજે છે. કમથી જન્મ મચ્છુ થાય છે, તેમજ જન્મમરણથી દુ:ખના અનુભવ થાય છે. એ પ્રમાણે માહુ અને તૃષ્ણામાં, માહુ અને ક`માં, ક` અને ભવમાં, દુ:ખ અને માહુમાં, તૃષ્ણા અને લાભમાં માંહેામાંહે કાર્ય કારણપણું સમજવું, આ બીનાઆ વિસ્તારથી સમજાવીને રાગાદિને નાશ કરવાના મુખ્ય ત્રણ ઉપાયા આ પ્રમાણે જણાવ્યા છે ૧. સ્નિગ્ધ રસવાળા પદાર્થો વાપરવા નહી, ૨. સ્ત્રીએ આદિના સંસર્ગાદિ હિત ઉપાશ્રયાદ્રિ સ્થાને રહેવું. ૩. સ્ક્રીના રૂપાદિને રાગથી જોવા નહીં. આ હકીકતને સ્પષ્ટ સમજાવીને ક્રમસર શ્રીઆના રાગને દુ:ખે કરી તજવાપણું અને વિષયાના બહુ જ સૂરાં લેા તથા સારા કે નરસા વિષયામાં રાગાદિને નહિ કરવાની સૂચના, તેમજ વિષયાસક્તિથી થતા નુકસાનો વગેરે બીનાએ વિસ્તારથી સમજાવી છે. પછી કહ્યું છે કે વિષયાસક્ત જીવને વિષયામાં રાગ હાવાથી દુ:ખ બેગવવુ પડે છે, પણ નિરાસક્ત જીવે દુ:ખી થતા નથી. રાગદ્વેષથી વિકારની ઉત્પત્તિ થાય છે, માટે મુનિવર એ ક્રેાધાદ્રિનો ત્યાગ કરવા, અકલ્પ્યાહારાદિને વાપરવા નહી. તથા વીતરાગી જીવને અધહેતુ પણ માક્ષનું કારણ થાય છે. આ તમામ હકીકતાને સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે કુસ’કાને તજવાથી અનુક્રમે તૃષ્ણાની હાનિ થાય ને કેવલજ્ઞાન પામે તથા મેક્ષે જાય. આ રીતે આત્મા કૃતાર્થ અને છે. ૩૩. તેત્રીશમા ક્રમ પ્રકૃતિ નામના અધ્યયનના ટૂંક પરિચય અહીં' શરૂઆતમાં કઈ શબ્દના ને પ્રકૃતિ શબ્દના નિક્ષેપાની બીના જણાવીને Page #675 -------------------------------------------------------------------------- ________________ ૩૮• - १२९ શ્રીવિજ્યપદ્રસૂરીશ્વરકૃત કહ્યું છે કે કેમ એ સંસારનું કારણ છે તે જ્ઞાનાવરણીયાદિ ૮ કર્મોના ક્રમસર પ-૯-૨-૨૮-૪-૨-૪ર(૬૭-૯૩) ૨૫ ઉત્તરભેદો છે. પછી પ્રદેશ-ક્ષેત્ર-કાલ-ભાવનું સ્વરૂપ જણાવીને સમજાવ્યું છે કે આવતાં કર્મોને રોકવા માટે અને પૂર્વે બાંધેલાં કર્માદિન ક્ષય કરવા માટે કમપ્રકૃતિ વગેરેનું સ્વરૂપ જાણવું જોઈએ. આ રીતે કર્માની વિવિધ હકીકતે અહીં વિસ્તારથી સમજાવી છે. ૩૪. ચોત્રીશમા લેશ્યાધ્યયનને ટૂંક પરિચય અહીં ૬ વેશ્યાઓનું વર્ણન વિસ્તારથી કરતાં લેણ્યા શબદના ને અધ્યયન શબ્દના ૪-૪ નિક્ષેપાની બીન સ્પષ્ટ સમજાવી છે. આ પ્રસંગે પ્રશસ્ત તેજલેશ્યાદિક લેશ્યાઓને ગ્રહણ કરવાનું ને અપ્રશસ્ત કૃષ્ણ લેશ્યાદિક ૩ વેશ્યાઓને તજવાનું કહ્યું છે, પછી અનુક્રમે વેશ્યાના સ્વરૂપને વિસ્તારથી સમજાવનારા નામાદિ દ્વારોના વર્ણનમાં (૧) લેશ્યાનાં ૬ નામ, (૨) વર્ણ, (૩) રસ, (૪) ગંધ, સ્પર્શ અને પરિણામ (૫) લક્ષણે, (૬) સ્થાન, (૭) સામાન્યથી ગતિની અપેક્ષાએ લેશ્યાની જઘન્ય સ્થિતિનું અને ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન, (૮) વિવક્ષિત લશ્યાના પરિણામ થવાના પહેલા સમયે અને છેલ્લા સમયે પરભવમાં જીવની ઉત્પત્તિ થતી નથી, પણ જ્યારે તે વેશ્યાની સ્થિતિમાંનું પહેલું અંતમુહૂર્ત વીતી જાય, ને છેલું અંતમુહૂર્તા બાકી રહે ત્યારે એટલે તે વચલા ગાળાના સમયમાં જીવ પાછલા ભવનું આયુષ્ય પૂરું કરીને આગામી નવા ભવમાં ઉત્પન્ન થાય છે, ત્યાં (તે નવા ભવમાં) પણ પાછલા ભવની વેશ્યાના પરિણામ અંતમુહૂર્ત સુધી રહે છે. ત્યારબાદ ચાલુ છવની લેણ્યા શરૂ થાય છે. આ તમામ બીનાએ અહીં વિસ્તારથી સમજાવી છે. ૩૫. પાત્રીશમા અનગાર માગ ગતિ નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં આ અધ્યયનના નામમાં રહેલા (૧) અનગાર શબ્દ (૨) માગ શબ્દ (૩) અને ગતિ શબ્દના નિક્ષેપાની બીના જણાવીને કહ્યું છે કે જે મુનિ સંગ (આસક્તિ)ને તજીને નિર્દોષ ઉપાશ્રયમાં રહે, ખરાબ વચનોને બેલે નહિ, તથા કંચન કામિની (ધન, સ્ત્રી)નો પરિચય લગાર પણ કરે નહીં, તેમજ નિર્દોષ ભિક્ષાને વિધિપૂર્વક મેળવીને અનાસકતભાવે (આસક્તિ–લેલુપતાને તજીને) પોતે બીજા આચાર્યાદિ મહાપુરુષોને વપરાવીને વાપરે, અને આદર-સત્કાર વગેરેને ચાહે નહીં, તથા ધર્મધ્યાનાદિને નિરંતર ધ્યાવે, તેમજ મમતાદિ કર્મબંધનાં કારણથી બહુજ દૂર રહીને મૂલગુણાદિની આરાધનામય મેક્ષમાર્ગની સાત્તિવની આરાધનાને પરમ ઉલ્લાસથી કરે, અને નિજગુણ રમણતાને વધારનારા ને ટકાવનારા શીલ, સમતા, સંતોષ, સરલતા, સાદાઈ વગેરે સાવક ગુણેને આરાધે, તે મુનિ જરૂર સિદ્ધિપદને પામે છે. આ તમામ બીનાઓ અહીં સ્પષ્ટ સમજાવી છે. Page #676 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો સંક્ષિપ્ત પરિચય) દર૭ ૩૬. છત્રીશમા જીવાજીવ વિભક્તિ નામના અધ્યયનને ટ્રેક પરિચય અહીં શરૂઆતમાં ઉપક્રમ, નિક્ષેપ વગેરેની બીનાને જણાવતાં ક્રમસર જીવ, અવ, અને વિભક્તિ શબ્દના નિક્ષેપાની બીના, અને આ અધ્યયનનો ઉપદ્યાત, તથા સંયમ અને તેનું ફલ, તેમજ લોકનું અને અલકનું લક્ષણ વગેરે બીનાઓ વિસ્તારથી જણાવી છે. પછી અનુક્રમે લોકના દ્રવ્યાદિથી ચાર ભેદોનું (દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાલલોક, ને ભાવલોકનું) સ્વરૂપ, અને રૂપી અજીવના ભેદો તથા અરૂપી અજીવના ભેદ, તેમજ અરૂપી અજીવના ક્ષેત્રની ને કાલની હકીકત વગેરે વિસ્તાથી સમજાવીને રૂપી અજીવના ભેદ, ક્ષેત્ર, અને કાલનું તથા ભાવનું (વર્ણાદિનું) સ્વરૂપ સમજાવ્યું છે. આ રીતે અજીવનું વર્ણન પૂરું કરીને જીવનું વર્ણન શરૂ કરતાં અનુક્રમે સિદ્ધના ભેદો જણાવતાં ટીકાકારે વિસ્તારથી દિગંબર મતનું ખંડન કરીને સાબિત કર્યું છે કે પુરુષની માફક સ્ત્રીઓ પણ જરૂર મુક્તિને પામે છે. પછી અનુક્રમે એક સમયે સિદ્ધિપદને પામેલા સ્ત્રીલિંગ સિદ્ધાદિની સંખ્યા અને સિદ્ધને ઊંચે જતાં કયાં અટકવું પડે છે વગેરે પ્રશ્નોના ઉત્તરે, તથા સિદ્ધશિલાનું તથા લોકાંત (લોકના છેડા)નું સ્વરૂપ વગેરે હકીકતને વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર સિદ્ધોની અવગાહના અને તેમનું સ્વરૂપ, તથા એક જ સ્થલે અનંતા સિદ્ધોનું રહેવું તેમજ તેમના અનંતજ્ઞાનાદિ ગણાનું સ્વરૂપ વગેરે હકીકતોને વિસ્તારથી સમજાવીને સિદ્ધનું વર્ણન પૂરું કર્યું છે. પછી સંસારી જીના વર્ણનમાં અનુક્રમે જીવના ત્રસ અને સ્થાવર રૂપ બે ભેદે, અને સ્થાવરને પૃથ્વી, જલ, અને વનસ્પતિ રૂપ ત્રણ ભેદ, તે દરેકના સૂક્ષ્મ-આદર–પર્યાપ્ત અપર્યાપ્ત ભેદો, તેમજ બાદર પૃથ્વીના ગ્લણ અને ખર પૃથ્વીરૂપ બે ભેદો વગેરેનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. પછી અનુક્રમે સર્વે લેકમાં ફેલાઈને રહેનારા સમ જીવોની બીના જણાવીને કહ્યું છે કે બાદર પૃથ્વી વગેરે સ્થાવર લેકના એક દેશમાં રહે છે. પછી પૃથ્વીકાયના વર્ણાદિની અપેક્ષાએ થતા ભેદો અને આયુષ્યાદિનું વર્ણન કરીને એ જ પ્રમાણે (પૃથ્વીકાયમાં જેવું કહ્યું તેવું) અકાયના વર્ણનમાં પણ તેના ભેદ, કાયસ્થિતિ, આયુષ્ય વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી અનુક્રમે વનસ્પતિના પ્રત્યેક અને સાધારણ રૂપ બે ભેદો, તથા તે દરેકના ભેદો, તેમજ સૂક્ષ્મ વનસ્પતિનું સ્વરૂપ જણાવીને તેનાં (વનસ્પતિના) કાયસ્થિતિ, આયુષ્ય, વર્ણાદિથી થતા ભેદ વગેરેની હકીકતોને વિસ્તારથી સમજાવી છે. અહીં સ્થાવર બીના પૂરી થાય છે ને ત્રસની બીના શરૂ થાય છે. તેમાં તેઉકાય અને વાયુકાયને ગતિગ્રસ તરીકે અને બેઈદ્રિય, તેઇધિય. ચરિંદ્રિય અને પંચેન્દ્રિયને ઉદાસત્રસ તરીકે ઓળખાવ્યા છે. અને દેવ-નરક-મનષ્યતિયાને પંચેન્દ્રિયના ૪ ભેદ તરીકે જણાવ્યા છે. આ બંને પ્રકારના ત્રસ જીવોના કમસર ભેદ, આયુષ્ય, કાયસ્થિતિ વગેરેની સ્પષ્ટ બીના સમજાવીને હિતશિક્ષા આપી છે કે મનિવએ આ રીતે જીવાદિનું સ્વરૂપ સાંભળીને સમ્યગ્દર્શનને નિમલ કરવાપર્વક Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રીવિજ્યપદ્મસુરીશ્વરકૃત પરમ ઉલ્લાસથી ચારિત્ર ધની સાત્ત્વિકી આરાધના કરીને સિદ્ધિપદને પામવા નિર'તર અપ્રમત્ત રહેવુ જોઈએ. આ રીતે સંયમી ભવ્ય જીવે અનશનને અંગીકાર કર્યાં પહેલાં ૧૨ વર્ષી સુધી સંલેખના કરે છે. અનશનને લાયક મનાવનારી આ સલેખના છે. તેમાં કષાયાદિને મઢ કરવાના તીવ્ર પ્રયત્ન કરાય છે ને તેલના કોગળા કરાવવા વગેરે વિધિ પણ કરાય છે. આ તમામ મીના સ્પષ્ટ સમજાવીને અનુક્રમે કાંકિ ભાવના વગેરે અશુભ ભાવનાઓનાં નામ અને સ્વરૂપ, તથા તે દરેક ભાવનાનાં ફૂલે, તેમજ શ્રીજિનવચનને અનુસારે વવાનુ ને નહિ વવાનું ફલ વગેરે બીનાઆને વિસ્તાર પૂર્વક સમજાવીને છેવટે નિયુક્તિકારે જણાવ્યુ` છે કે જેઓ ઘણાં આગમાને યથા સ્વરૂપે જાણતા હાય, દ્રવ્ય-ક્ષેત્રાદિના જાણકાર પરમ ગીતા હાય, નિ`લ જ્ઞાન ન-ચારિત્રના સાધક તથા ગંભીર હાય, તેમની પાસે જ મુનિવરાદિકે પેાતાના ઢાષાને આત્મશુદ્ધિ કરવાના શુદ્ધ આશયથી જણાવવા જોઇએ, પણ બીજા અગીતાર્થાંઢિની પાસે આલેાચનાદિ વિધિ કરવા નહિ, અને ભવ્ય જીવે જ આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને ભણે છે, ને સ`પૂર્ણ પ્રકારે આરાધે છે. આ સૂત્રનું અધ્યયન અને શ્રવણ ચતુર્વિધ સંઘને મેાક્ષમા ની આરાધનામાં મદદ કરે છે, જેમ એક પિતા પેાતાના અંતકાલે પુત્રને હિતકારિણી ( સેાનેરી ) હિતશિક્ષા આપે, તેમ પ્રભુશ્રી મહાવીરે અંતકાલે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ સાના કલ્યાણને માટે અહીં અપૂર્વ હિતશિક્ષા (સાનેરી શીખામણેા) ફરમાવીને કહ્યું કે તમે આ રીતે વશા તેા જરૂર સિદ્ધિપદને પામશેા. અહીં આ ૩૬ અધ્યયન પૂર્ણ થાય છે, તે પૂર્ણ થતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ટૂંક પરિચય પણ પૂરા થયા. ।। શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય પૂરા થયા !! 5 5 品 ॥ શ્રી જૈન પ્રવચન કરણાવલીના પચીશમા પ્રકાશ પૂર્ણ થયા ! ET ET 品 Page #678 -------------------------------------------------------------------------- ________________ | છાવીશમે પ્રકાશ છે છે શ્રીનંદીસૂત્રનો સંક્ષિપ્ત પરિચય છે ॥ आर्या ॥ वच्छं परिचयलेसं, नंदीसुत्तस्स परमसुत्तस्स ।। सिरिदेववायगेणं, रइयं नागपवायाओ ।। २०६ ।। तित्थयरगणहराणा-इयावली चेव सीसपरिसाओ ।। ओही मणपज्जव के-वलं मइण्णाणसुयनाणं ॥ २०७॥ जीवपसिद्धी सह-प्पामण्यं भवविभोयणनिरासो । वेयस्स पोरसेय-त्तखंडणं वित्तियारेणं ॥२०८॥ सवण्णवायनेर-प्पसंखमयमुत्तिखहणं लेसा ॥ भेयाभेयपसिद्धी-अट्ठहिमुवमाहि संघई ॥२०९ ।। अंतरदीवा पज्ज-तिचारणा खुल्लपयरपण्णवणा ॥ इत्थीमुत्तिपसिद्धी, उवओगवियारणा लेसा ॥ २१० ॥ कालियसण्णाइतिगं, परूवियं कालचक्कपण्णत्ती ।। तिसयाहियपाखंडिय-मयखंडणमित्ति संखेवो ॥ २११ ।। चुण्णी लहुगुरुवित्ती, टिप्पणयाई तयत्थबोहदया । जइणागममंजूसु-धाडणवरकुंचिया बोणि ॥२१२ ॥ સ્પષ્ટાર્થ:–શ્રી જેને પ્રવચન કિરણવલીના છવ્વીશમાં પ્રકાશમાં શ્રીનંદીસૂત્રને પરિચય ટૂંકમાં કહીશ. શ્રીદેવવાચકગણિ મહારાજે પાંચમાં શ્રી જ્ઞાનપ્રવાદ પૂર્વમાંથી જ્ઞાનના વિભાગને ઉદ્ધાર કરીને આ શ્રીનંદીસૂત્રની રચના કરી છે. વ્યાકરણના નિયમ प्रमाणे 'टुणदु' धातु समृद्धि मन लावे. तेथी नेता अध्ययन, श्र५९, भने નિદિધ્યાસન (અર્થની ચિંતવના)થી આત્મા સમૃદ્ધ બને, એટલે નિર્મલ જ્ઞાનાદિ ગુણાને પરમ આનંદથી આરાધીને સિદ્ધિસ્થાનમાં કાયમ નિજ ગુણાનંદી થઈને રહે, તે નંદીસત્ર કહેવાય. નિમલ દર્શન અને ચારિત્રની આરાધનામાં જ્ઞાનની બહુ જ જરૂરિયાત સમજીને જ અહીં છે કે જ્ઞાનનું વર્ણન વધારે કર્યું છે, તે પણ વચમાં સિદ્ધ વગેરેના Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ શ્રી વિજયદ્રસૂરીશ્વરકૃત વર્ણનમાં દર્શન અને ચારિત્રનું પણ વર્ણન કર્યું છે. ૨૦૬. અહીં અનુક્રમે શ્રીતીર્થકરવાની અને ગણધરની આવલિકાનું વર્ણન તથા શ્રીજિનશાસનની સ્તવના તેમજ વિરાવલીનું વર્ણન કર્યું છે. પછી અનુક્રમે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. ૨૦૭. અહીં ટીકાકારે શરૂઆતમાં તીર્થકર દેવોની સ્તુતિનું વર્ણન કરતાં અનુમાનાદિ પ્રમાણેથી જીવની અને અને શાબ્દબોધની સાબિતી કરીને ભવિમોચન નામના મતનું ખંડન પણ કર્યું છે. અને વર્તમાન શાસનના નાયક પ્રભુશ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરવાની બીના જણાવનારી ગાથાના વિવરણમાં વેદાંતીઓ જ વેદને અપૌરુષેય માને છે તે મતનું ખંડન કર્યું છે. ૨૦૮. તથા શ્રી મહાવીર પરમાત્માની તેમના અતિશના વર્ણન કરવા દ્વારા સ્તુતિ કરવાના પ્રસંગે અનુક્રમે સર્વાવાદ, રાગાદિનો આત્યંતિક ક્ષય, નૈરાગ્યવાદનું અને સાંખ્ય દશને માનેલી મુક્તિનું ખંડન, તથા ભેદભેદની સિદ્ધિ વગેરે હકીતોને વિસ્તારથી સમજાવી છે, તેમજ શ્રીસંઘમાં નગર વગેરે આઠ પદાર્થોની ઉપમાઓ ઘટાવીને તેની (શ્રીસંઘની) સ્તુતિ કરી છે. ર૦૯. તથા ચોથા મન:પર્યવ જ્ઞાનના વર્ણન કરવાના પ્રસંગે પ૬ અંતરદ્વીપનું, ૬ પર્યાતિનું ને ચારણુ મુનિઓનું સ્વરૂપ જણાવ્યું છે. તેમજ બે ક્ષુલ્લક પ્રતની બીના સમજાવી છે. અને અનંતર સિદ્ધના ભેદ જણાવતાં સ્વયં બુદ્ધોમાં ને પ્રત્યેકબુદ્ધોમાં તફાવત તથા “સ્ત્રી સિદ્ધિ પદને જરૂર પામે છે. એમ સાબિત કરીને દિગંબરેના મત (સ્ત્રી મોક્ષે જાય જ નહિ આવી માન્યતા) ખંડન કર્યું છે. તેમજ પરંપરસિદ્ધના વર્ણનમાં “કેવલિને એક સમયે એક જ ઉપયોગ હોય, પણ બે ઉપગ ન હોય? આ સૈદ્ધાંતિક મતને સાબિત કરીને બે ઉપયોગને કહેનારા શ્રીસિદ્ધિસેન-દિવાકરના મતનું ખંડન કર્યું છે. ર૧૦. અને સંશિકતાદિના વણનમાં દીર્ધકાલિકી સંજ્ઞા વગેરે ત્રણ સંજ્ઞાઓનું સ્વરૂપ જણાવ્યું છે. તથા સમ્યકુ શ્રતાદિના વર્ણનમાં કાલચક્રનું સ્વરૂપ જણાવ્યું છે. તેમજ અંગપ્રવિષ્ટ શ્રતના વર્ણનમાં પાખંડીઓના મતોનું ખંડન કર્યું છે. આ રીતે ટૂંકામાં શ્રીનંદીસૂત્રનું વર્ણન જાણવું. ૧૨૧. આ શ્રીનંદીસૂત્રના યથાર્થ રહસ્યને ઓછા વધતા પ્રમાણમાં સમજવાના પ્રાકત-સંસ્કૃત સાધને ચાર છે. તેમાં (૧) શ્રીજિનદાસ ગણિમહત્તરે વિ. સં. ૭૩૩માં (ટીચણિની રચના કરી છે. કેટલાએક એતિહાસિક વિદ્વાનો માને છે કે શ્રીનદીસત્રની રચના ઇ૦ સ0ના ત્રીજા સૈકાથી માંડીને પાંચમા સૈકામાં થઈ હય, તેમાં પ્રમાણ તરીકે અહીં જણાવેલા જૈન આગમ વગેરેનાં નામ છે. તેની પછી ચૂર્ણિની રચના થઈ છે. આ ચણિની કેટલીક પ્રતામાં શક સંવત ૨૯૮ જણાવ્યું છે, તે પણ વ્યાજબી છે. કારણ કે શક સંવતમાં ને વિક્રમ સંવતમાં ૧૩૫ વર્ષોને ફરક હોવાથી ૭૩૩માંથી ૧૩૫ બાદ કરતાં ૫૯૮ આવે છે. આ પ૯૮મા વર્ષને કેટલાક વિદ્વાનો ચૂણિના લિપિકાળ તરીકે માને છે. જૈન મહારાકી પ્રાકૃત ભાષામાં રચાયેલી આ ચૂર્ણિમાં પ્રાકત વિભાગ Page #680 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચનકિરણાવલી (શ્રી નંદીસૂત્રનો સંક્ષિપ્ત પરિચય) ૬૩૧ વધારે પ્રમાણમાં જણાય છે. (૨) તેમાં પણ બહુ જ સંક્ષેપ છે. એમ જાણીને ચૂણિના આધારે શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ર૩૦૦ શ્લોક પ્રમાણુ નાની ટીકા બનાવી. (૩) આ ટીકામાં કઠીન પદોની ઉપર ૩૩૦૦ શ્લોક પ્રમાણુ ટિપ્પનકની રચના કરી હતી. (૪) શ્રી મલયગિરિ મહારાજે ચૂર્ણિ, લઘુવૃત્તિ આદિની કઠીનતાને દૂર કરવા માટે અને બાલાજીવોને શ્રીનંદીસૂત્રનું યથાર્થ સ્વરૂપ સમજાવવા ૭૭૩૨ શ્લેક પ્રકાણ મોટી ટીકા બનાવી. કેટલાએક ઐતિહાસિક ગ્રંથમાં કહ્યું છે કે આ ટકાની રચના વિ. સં. ૧ર૯૧માં થઈ છે. અને આ શ્રીનંદીસૂત્રના અર્થને સમજાવનારા બાલાવબોધ વગેરે બીજાં પણ સાધનામાંનાં કેટલાંક લભ્ય અને મુદ્રિત પણ છે. શ્રી આચારાંગાદિ આગમોરૂપી રનની પેટીને ઉઘાડનારી બે કૂંચીઓમાં એક કૂંચી શ્રી નંદીસૂત્ર કહી છે, ને બીજી કૂચી શ્રીઅનુયોગદ્વારસૂત્ર કહી છે. જેમ કૂંચી વિના પેટીને વાસેલું તાળું ઊઘડે નહીં, ને તેમાં રહેલા પદાર્થો વપરાય નહીં, તેમ શ્રીનંદીસૂત્રના અને અનુયાગદ્વારસૂત્રના અર્થને જાણ્યા વિના દ્વાદશાંગી-ગણિપિટકાદિનું યથાર્થ રહસ્ય જણાય જ નહિ. શ્રીનંદીસૂત્રના મૂલનું પ્રમાણ ૭૦૦ શ્લોકનું જાણવું. ૨૧૨. શ્રીનંદીસૂત્રને રંક પરિચય આ સૂત્રમાં ૯૦ ગાથા સિવાયનો બાકીનો ભાગ ગદ્યમાં એટલે પંક્તિરૂપે છે. બીજા સૂત્રોની માફક અહીં અધ્યયનાદિ વિભાગ પાડયા નથી. શ્રી જિનશાસનમાં આ સૂત્ર જ્ઞાનનું નિરૂપણ કરે છે. તેથી પરમ મંગલિક ગણાય છે. માટે જ લાયક જીવોને શ્રી આચાર્યાદિ પદવી દેતી વખતે મૂલ નંદીસૂત્ર સંપૂર્ણ બોલાય છે. ને બીજા યોગેદ્વહનાદિ પ્રસંગે લઘુ નંદીસૂત્ર બેલાય છે. આ શ્રી નંદીસૂત્રની શરૂઆતમાં અનુક્રમે શ્રીતીર્થકર ભગવંત અને શ્રી મહાવીર સ્વામી વગેરેની સ્તુતિ કરીને શ્રીસંઘને (૧) નગર, (૨) ચક્ર, (૩) રથ, (૪) કમળ, (૫) ચંદ્ર, (૬) સૂર્ય (૭) સમુદ્ર, (૮) અને મેરુ પર્વતની ઉપમાઓ દઈને (ઘટાવીને) સ્તુતિ કરી છે. પછી ક્રમસર (સ્તુતિ કરવા.. રૂપે) તીર્થકરોની અને ગણધરોની આવલિકા કહીને શ્રીજિનશાસનની સ્તવના કરી છે. પછી સ્થવિર ભગવંતોની આવલિકા જણાવીને અને મુતજ્ઞાનને નમસ્કાર કરીને જ્ઞાનની અને પર્ષતાની બીના શરૂ કરી છે. તેમાં પર્વત, મેઘ, ઘડા વગેરેનાં દષ્ટાંતો આપી યોગ્ય પર્ષદાનું ને અયોગ્ય પર્ષદાનું સ્વરૂપ જણાવીને વિજ્ઞપર્ષદ, અવિપર્ષદ અને દુર્વિદગ્ધ પર્ષદાનું સ્વરૂપ સમજાવ્યું છે. પછી ક્રમસર જ્ઞાનના પાંચ ભેદો અને મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવાન, કેવલજ્ઞાન, આ ક્રમે પાંચ જ્ઞાનને કહેવાનાં કારણે, તથા પ્રમાણના બે ભેદો, તેમજ મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન આ બે જ્ઞાનનું પરોક્ષપણું વગેરે બીના વિસ્તારથી સમજાવીને પ્રત્યક્ષ જ્ઞાનના ઇંદ્રિય પ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ એમ બે ભેદનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી અવધિ Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૩ર શ્રીવિર્યપદ્ધસૂરીશ્વરકૃત જ્ઞાનના વર્ણનમાં તેના મુખ્ય બે ભેદે, અને તે દરેકના બે બે ભેદ સમજાવતાં ક્ષપશમભાવની સાબિતી કરીને જણાવ્યું છે કે ગુણપ્રત્યયિક અવધિજ્ઞાનના અનુગામી અવધિજ્ઞાન, વગેરે ૬ ભેદો છે એમ સમજવું. પછી આનુગામિક અવધિજ્ઞાનના વર્ણનમાં અંતગત અવધિજ્ઞાન અને મધ્યગત અવધિજ્ઞાન, નિયત અવધિજ્ઞાન, અનિયત અવધિજ્ઞાન વગેરેની હકીકતને સ્પષ્ટ સમજાવીને અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું છે. પછી જઘન્યથી ને ઉત્કૃષ્ટથી વર્ધમાન-અવધિજ્ઞાનનું સ્વરૂપ જણાવતાં કાલાદિની સૂક્ષ્મતા વગેરેનું પણ સ્વરૂપ જણાવીને ક્રમસર અવધિજ્ઞાનના હાયમાન, પ્રતિપાતી ને અપ્રતિપાતી ભેદનું સ્વરૂપ અને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અવધિજ્ઞાનનો વિચાર તથા બાહ્યાવધિ, અને અત્યંતરાવધિનું સ્વરૂપ વગેરે હકીકતોન વિસ્તારથી સમજાવી છે. અહીં અવધિજ્ઞાનનું વર્ણન પૂર્ણ થાય છે. પછી મન:પર્યવજ્ઞાનના વર્ણનમાં અન્તરદ્વીપ, પર્યાપ્તિ અને ચારણ મુનિઓનું સ્વરૂપ જણાવીને તેના ભેદે, અને તેથી (મન:પર્યવજ્ઞાનથી ) જાણવા લાયક પદાર્થોનું સ્વરૂપ, તથા બે ક્ષુલ્લક (નાના) પ્રતરની બીનાને સ્પષ્ટ સમજાવી છે. પછી કેવલજ્ઞાનના વર્ણનમાં સ યોગીનું કેવલજ્ઞાન અને અગીનું કેવલજ્ઞાન તથા અનંતરસિદ્ધ અને પરંપરસિદ્ધના કેવલજ્ઞાનને જણાવતાં સત્પદ વગેરે ૮ પ્રકારે ક્ષેત્ર-કાલાદિની હકીકતો વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે અનંતરસિદ્ધોના ભેદે જણાવતાં સ્વયં બુદ્ધમાં ને પ્રત્યેકબુદ્ધમાં કઈ કઈ રીતે જુદાશ હોય છે તે અને સ્ત્રીઓ પણ મોક્ષે જરૂર જઈ શકે જ છે. આ બીનાએ વિસ્તારથી સમજાવીને દિગંબર મતનું ખંડન કર્યું છે. પછી પરંપરસિદ્ધોના કેવલજ્ઞાનના વર્ણનમાં એક-કાલે કેવલીને એક ઉપગ હોય કે બે (કેવલજ્ઞાન દર્શનનો ઉપયોગ હોય? આ પ્રશ્નનો ખુલાસો વિસ્તારથી કર્યો છે. અંતે શ્રીતીર્થંકરદેવોના વચનનું દ્રવ્યશ્રુતપણું સાબિત કરીને કેવલજ્ઞાનનું વર્ણન પૂરું કર્યું છે. પછી મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાનનું વર્ણન શરૂ કર્યું છે. અહીં અનુક્રમે મતિજ્ઞાનમાં ને શ્રતજ્ઞાનમાં જુદાશ, તથા સમ્યફપણું ને મિથ્યાપણું, તેમજ અમૃતનિશ્રિત-મતિજ્ઞાનના ત્પાતિકી બુદ્ધિ વગેરે ૪ ભેદોનું દષ્ટાંતે સાથે વર્ણન વગેરે હકીકતોને વિસ્તારથી સમજાવી છે. મુતનિશ્રિત મતિજ્ઞાનના ૪ ભેદોનું સ્વરૂપ સમજાવતાં અનુક્રમે અવગ્રહના બે ભેદો, અને વ્યંજનાવગ્રહના ૪ ભેદો, મનનું ને આંખનું અપ્રાપકારીપણું, તેમજ પ્રાપકારી ૪ ઇંદ્રિય (કાન, ઘાણ, અશેન્દ્રિય, ભ)માં કાનનું પ્રાયકારીપણું વિસ્તારથી સમજાવતાં “શબ્દ એ આકાશનો ગુણ નથી, પણ પૌગલિક દ્રવ્ય છે ? વગેરે હકીકતોને પણ સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે ૬ અર્થાવગ્રહની બીના અને અવગ્રહના પાંચ પર્યાય વાચક શબ્દો, તથા ઈહા અપાય ને ધારણાના ભેદો અને પર્યાય વાચક શબ્દો, તેમજ અવગ્રહાદિને કાલ વગેરે હકીકતોને વિસ્તારથી સમજાવી છે. પછી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ સમજાવતાં પ્રતિબંધક(જગાડનાર)નું ને મલક (કેડિયા)નું Page #682 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કિરણાલી (શ્રી નંદીસૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૬૩૩ દષ્ટાંત આપ્યું છે. પછી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આભિનિઓધિક (મતિજ્ઞાન)ના ભેદોનું સ્વરૂપ, તથા મિશ્ર-શબ્દાદિનું સ્વરૂપ તેમજ પર્યાયવાચક શબ્દો વગેરે પદાર્થોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવીને શ્રુતજ્ઞાનનું વર્ણન શરૂ કર્યું છે. તેમાં શ્રુતજ્ઞાનના ક્રમસર અક્ષશ્રત વગેરે ૧૪ ભેદોનું સ્વરૂપ સમજાવતાં અક્ષરકૃત, અનક્ષકૃત, સંજ્ઞીશ્રુત, અસંગીશ્રત આ ચાર ભેદોનું સ્વરૂપ સમજાવતાં દીર્ઘકાલિકી સંજ્ઞા, હેતુવાદોપદેશિકી સંજ્ઞા અને દષ્ટિવાદોપદેશિકી સંગાનું સ્વરૂપ પણ સમજાવ્યું છે. પછી અનુક્રમે સમ્યફ. શ્રુત અને મિથ્યાશ્રત વગેરેનું સ્વરૂપ સમજાવતાં કાલચક્રનું પણ સ્વરૂપ સમજાવ્યું છે. પછી ક્રમસર સાદિદ્ભુત, સાંતશ્રત, અનાદિકૃત, અનંતશ્રત, ગમિકકૃત, અગમિકશ્રત, આ બધા શ્રુતજ્ઞાનના ભેદ વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવીને શ્રુતજ્ઞાનના આવશ્યક ઉકાલિકત, કાલિકશ્રુત, પ્રકીર્ણ કકૃત વગેરે ભેદો અને અંગપ્રવિખશ્રતના ૧૨ ભેદે જણાવવાના પ્રસંગે આચારાંગનું સંક્ષેપ વર્ણન કરીને સૂત્રકૃતાંગનું વર્ણન કરતાં ૩૬૩ પાંખડીઓના અયોગ્ય વિચારેનું ખંડન કરીને સ્યાદ્વાદશૈલીએ સાચી બીના જણાવી છે. પછી અનુક્રમે સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતી સૂત્ર), જ્ઞાતાધર્મકથાંગ, ઉપાસકદશાંગ, અંતકદ્દશાંગ, અનુત્તરપપાતિકદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રત, આ આઠ અંગેનું સ્વરૂપ ટૂંકામાં કહીને દૃષ્ટિવાદનું સ્વરૂપ જણાવતાં તેના પાંચ ભેદો અને તે દરેક ભેદના પણ ભેદો, (પ્રભેદો) પહેલા ચાર પૂર્વોની વસ્તુઓ ને ચૂલિકાઓ, તથા છેલ્લા ૧૦ પૂર્વોની વસ્તુઓ, તેમજ સિદ્ધોના સ્વરૂપને જણાવનારી, ને ૫૦ ગાથાના પ્રમાણવાલી મીસિદ્ધપંચાશિકાનું વર્ણન વગેરે હકીકતોને વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે દ્વાદશાંગીની આરાધનાનું ને વિરાધનાનું ફલ, તથા તેનું અર્થની અપેક્ષાએ નિત્યપણું ને શબ્દ રચનાની અપેક્ષાએ અનિત્યપણું તથા શ્રતના ૧૪ ભેદ વગેરેને જણાવનારી સંગ્રહ ગાથાના અર્થો, તેમજ બુદ્ધિના ૮ ગુણે વગેરે હકીકતોને વિસ્તારથી સમજાવી છે. આ શ્રીનંદીસૂત્ર વગેરેના આધારે જ વિશેષાવશ્યક વગેરે શાસ્ત્રોની રચના થઈ છે. તેથી જણાય છે કે જ્ઞાનનું વિસ્તરથી સ્વરૂપ સમજાવનારા શ્રીનંદીસૂત્રાદિમાં આ નંદીસૂત્ર પ્રધાન ગણાય છે. અહીં જ્ઞાનનું સ્વરૂપ બહુ જ વિસ્તારથી સમજાવ્યું છે, તેથી તેમાંથી અને બીજા ઘણા ગ્રંથમાંથી સાર લઈને સભ્ય જ્ઞાનનું ” આ નામે ટૂંકામાં જણાવું છું. | | સમ્યજ્ઞાનનું રહસ્ય છે नाणं पयासगं सोहओ तवो संजमो अ गत्तिधरो ।। तिण्हपि समाओगो, मोक्खो जिणसासणे भणिओ ॥ १॥ શ્રીનંદ્ર શાસન એ મન-વચન-કાયાના ત્રિવિધ તાપને શમાવે છે. અને તે Page #683 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત ઉત્તમ જ્ઞાન સહિત ક્રિયાની આરાધના કરવાથી જે આનંદ થાય તેના ધોધપ્રવાહથી ભરેલું છે. આવા ભાવ સંપત્તિને દેનારા શ્રી જૈનેંદ્ર શાસનમાં ઉત્તમ જ્ઞાન અને ક્રિયાની યથાર્થ (ખરી નિર્મલ) આરાધના કરીએ તો મોક્ષના સુખ પામીએ એમ ટૂંકમાં કહી શકાય. અને આ વચનને જ વિસ્તારીને ઉત્તમ દર્શન, જ્ઞાન, અને ચારિત્ર એ ત્રણની સાધના કરવાથી મુક્તિપદ મળે, એમ કહી શકાય. આ બાબતમાં અનુક્રમે પુરાવા આ પ્રમાણે જાણવા કરેમિ ભંતે (શ્રીસામયિકસૂત્ર)ના વિવરણરૂપ શ્રીવિશેષાવશ્યક સૂત્રમાં કહ્યું છે કે “જ્ઞાનગિયાખ્યાં મોક્ષ ” અને શ્રીતત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે, કે “સવનજ્ઞાનવાત્રિાળ मोक्षमार्गः" પ્રશ્ન: ઉપરના સૂત્રોમાં ક્રિયાની પહેલાં જ્ઞાન કહ્યું, તેનું શું કારણ? ઉત્તર : જ્ઞાન હોય તો જ ક્રિયાની નિર્દોષ આરાધના થઈ શકે, આ ઇરાદાથી સૂત્રકારે ક્રિયાની પહેલાં જ્ઞાન કહ્યું છે. જેમ ત્રિફળાં (હરડાં, બેડાં, આમળાં) પાણીને સાફ કરે છે, તેમ આત્મામાં રહેલાં જૂનાં કર્મોરૂપી કચરો સાફ કરવાને સમર્થ હોય, તો તે એક નિયાણુરહિત, વિધિને જાણીને તે પ્રમાણે કરેલી તપશ્ચર્યા જ છે. અને જે નવાં કર્મો આવે, તે કર્મોને સંયમ રોકી શકે છે. આ સંયમ અને તપની સાધનાનો વિધિ જ્ઞાન દ્વારા સમજી શકાય છે, માટે શરૂઆતમાં જ્ઞાન એ પ્રકાશક છે એમ કહ્યું. આ ત્રણેની સાધનાથી મુક્તિપદ પામી શકાય. અહીં જેમ જ્ઞાનને પહેલું કહ્યું એમ છએ જવનિકાયનું સ્વરૂપ, સંયમની દુલભતા વગેરે ઉત્તમ આચારને જણાવનાર શ્રી દશવૈકાલિક સૂત્રના ચેથા પછવનિકા નામના અધ્યયનમાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીયંભવસૂરિ મહારાજે પણ જ્ઞાનને પહેલું કહ્યું છે તે મુદ્દો એ છે કે “ શ્રીજૈનધર્મનું મૂલ (પા ) દયા છે, જીવ-અજીવ વગેરેની સમજણ હોય તો જ જીવને બચાવી શકાય. નહિ તે એવું બને કે અજીવને બચાવે અને જીવને હણે, તેમજ જ્ઞાન હોય, તે જ મારું કલ્યાણ શાથી થશે? કયાં કયાં પાપનાં કારણે મારે છોડવા જોઈએ? આ બધું જીવ જાણી શકે છે. ” તે પાઠ આ પ્રમાણે જાણો– पढमं नाणं तओ दया, एवं चिटइ सव्वसंजए । #writ દિ , જ રા જારી છેયurat | આવી જ્ઞાનની જરૂરિયાતને ધ્યાનમાં લઈને બીજા અનેક ગ્રંથોમાં કહ્યું છે કે (૧) જ્ઞાન એ ત્રીજી આંખની જેવું છે. કારણ કે તે દ્વારા અતીન્દ્રિય પદાર્થોની પણ ૧. આ સૂરિજી મહારાજનો જન્મ વિ. સં. ૬માં, અને વીસં. ૬૪માં ૨૮ વર્ષની ઉંમરે દીક્ષા, તથા વી. સંજે ૭૫માં યુગપ્રધાન થયા. સંભવ છે કે તેમણે વી. સં. ૮૪ અને ૯૪ની વચ્ચેના કાલમાં દશવૈકાલિક બનાવ્યું છે. અને મનક મુનિને સ્વર્ગવાસ પણ તેજ અરસામાં સંભવે છે. તથા વીર સં. ૮૮માં તેમને વર્ગવાસ થા. Page #684 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી નંદીસૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૩૫ બીના આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ. તથા (૨) અલૌકિક સૂરજ જેવુ' જ્ઞાન છે. કારણ કે જે અભ્યંતર અજ્ઞાન આપણને સસાચક્રમાં રખડાવી રહ્યું છે, તેને જ્ઞાનથી જ દૂર કરી શકાય છે. (૩) આશ્ચય કારી ઘરેણાં જેવું જ્ઞાન છે. કારણ કે અજ્ઞાની માણસ ક્રૃખાતાં સેાના-રૂપાનાં ઘરેણાં ભલે પહેરે, પણ જેવી શાભા જ્ઞાની માણસ જ્ઞાનના પ્રતાપે અહીં અને પરદેશમાં પામે છે તેવી શાભા ઘરેણાંને ધારણ કરનાર અજ્ઞાની પામી શકતા નથી. (૪) હેાંશિયાર ચાર પણ ન ચારી શકે તેવા દ્વિવ્ય ધનની જેવુ' જ્ઞાન છે. કારણ કે દુનિયામાં દેખાતું સેાનું વગેરે ધન ચાર ચારી શકે, પણ જ્ઞાનની ચારી થઈ શકે જ નહિ. ઊલ્ટુ કથાનકામાં એમ સભળાય છે કે समी નયનયોનું દ્વિિિચત્તિ ” આ સમસ્યા પૂરનાર ગુનેગાર્ ચારને રાજાએ મુક્ત કર્યાં. ઉન્માર્ગે જતા જીવાને ચારી વગેરે પાપના રસ્તેથી હઠાવી સન્માર્ગમાં પણ જ્ઞાન જ લાવી શકે છે. તથા હિંસા, ધનની મૂર્છા, વિષય વગેરેને ન સેવવા જોઇએ અને વૈરાગ્ય, સંજમ, તપ તથા દયાની સેવના કરવી જોઈએ. વગેરે માખતની સમજણ પણ જ્ઞાનથી થઈ શકે છે. કષાયમેાહનીય વગેરે કમરૂપી પર્યંતને ભેદવાને વજ્ર જેવું જ્ઞાન છે, તે મનને નિલ અનાવે છે. આવા આવા અનેક વિશાલ મુદ્દાઓને ધ્યાનમાં લઈને મહેાપાધ્યાય શ્રી યશાવિજયજી મહારાજે “ પીયૂષમસમુદ્રોથં ” વચના દ્વારા સાફ઼ે જણાવ્યુ છે કે “ જ્ઞાનના સંસ્કારવાળી ક્રિયા સાનાના ઘડા જેવી જાણવી. ” તથા જેમ દેડકાનું કલેવર બળીને રાખ થયુ. હાય, તેા તેમાંથી નવાં દેડકાં ઉપજે જ ( થાય) નહિ, તેમ જ્ઞાનપૂર્વક ક્રિયાની આરાધના કરતાં જે ક" ખપે, તે ફરી ન બંધાય. જ્ઞાનવાળી ક્રિયા સૂર્યના પ્રકાશ જેવી અને જ્ઞાન વિનાની ક્રિયા આગિયા જીવડાના પ્રકાશ જેવી કહી છે. અનેક ગ્રંથામાં આવા જ્ઞાન ગુણને ધારણ કરનાર સયમધારી શ્રીમુનિરાજ વગેરેની ઊર્ધ્વગતિ થાય એમ કહ્યું છે, આવી અનેક અપેક્ષાઓને લક્ષ્યમાં લઈ ને શ્રીન્યાયાથાય વગેરે અનેક પ્રામાણિક મહાપુરુષાએ જ્ઞાનના ઉકને ચારિત્ર જણાવ્યુ` છે. તે સર્વા શે ઘટિત જ છે. એમાં પણ ખરુ રહસ્ય એ સમજવાનુ` છે કે જીવને જ્ઞાનની પરિપાક-તશા ( ઉત્કૃષ્ટપણું ) હાય, તે જીવ તેને જરૂર ચારિત્ર હેાય. આજ ઇરાદાથી પ્રશમરતિ આદ્ધિ અનેક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્ઞાનનું એટલે ભણ્યાનું ફૂલ એ કે ‘ વિરતિ ગુણને મેળવવેા, ’ જ્યારે મેાહવાસનાનું તાžાન શાંત થાય, ત્યારે સમજવું કે હવે આપણે જ્ઞાનનું ફલ પામ્યા છીએ. વળી એ પણ જરૂર યાદ રાખવા જેવી મીના છે કે ખરી આત્મિક શાંતિ માહુરાજાને હરાવીએ તેા પાસીએ. કાચા પાચા માણસે માહુને ન હરાવી શકે. એ તેા શૂરવીરનું કામ છે. જ્ઞાનની સહાયથી આત્મા જરૂર શૂરવીર્ અને છે. ને તેથી આત્મિક શાંતિને સાધવામાં જરૂર વિજય પામે એમાં નવાઈ શી ? શ્રીજ્ઞાનસારમાં ગ્રંથકાર મહારાજે મુનિરાજને ઇંદ્રની સાથે સરખાવ્યા છે. તે આ પ્રમાણે : ઇન્દ્ર જેમ Page #685 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત સહુજાન ( નિજગુણ વજ્ર રાખે છે તેમ મુનિ નિમલ જ્ઞાનરૂપી વજ્રને ધારણ કરીને રમણતા ) રૂપી નંદન વનમાં ક્રીડા કરે છે. ( માજમાં વિચરે છે) આવા જ્ઞાનરૂપી ખજાનાના પ્રતાપે જ અશાતાવેદનીય વગેરે કર્માંના ઉદ્દયકાલે પણ સમજી ભવ્ય વેને લગાર પણ કલેશ કે ખેઢ થતા નથી એમ તેા ગીતા પણ કબૂલ કરે જ છે. ત્યાં (ગીતામાં) કહ્યું કે જ્ઞાનિનોડજ્ઞાનિનોયાત્ર, સમે प्रारब्ध कर्मणी ॥ न क्लेशो ज्ञानिनो धैर्यांत् क्लिश्यत्यज्ञोऽधैर्यतः ॥ १ ।। તેવા જ્ઞાનવત ભવ્ય જીવેાને કૃતા' કહ્યા છે. આ મામતમાં જીએ સાક્ષિપાઠ— ते धण्णा सुकयत्था, जेसि नियतत्तबोहरूई जाया । जे तत्तबोहभोई, ते પુનાસરૂમવાળું ।। તથા એકાંત મતને માનનારાએ પણ પાતપાતાની માન્યતા (વિચાર) પ્રમાણે જ્ઞાનને પરમપદના કારણરૂપે તે માને જ છે. કહ્યું છે કે— “તે શાનાસ મુત્તિઃ " નટો મુકી શિલી વાષિ, યંત્ર સત્રાશ્રમે રસઃ ।। पंचविशतितत्वज्ञो मुच्यते नात्र संशयः ॥ १ ॥ “જ્ઞાનાતિ: સયંર્નાનિ, મહ્નસા સેડનું ન ! ।। 33 તેમ છતાં તે અપેક્ષાજ્ઞાનના અભાવે એકલા જ્ઞાનથી જ મુક્તિ માને છે; એટલે ક્રિયાને સ્વીકારતા નથી. આ બાબતમાં મહેાયશાલી શ્રીન્ટેનેન્દ્ર દર્શન જ્ઞાનહિત ક્રિયાની આરાધના કરવાથી મુક્તિપદ મળે એમ કહે છે, એટલે અલગ અલગ જ્ઞાનમાં અને ક્રિયામાં પરમપદ આપવાનુ દેશથી સામર્થ્ય છે, અને સપૂણ સામર્થ્ય તેમાં રહ્યું છે, આ બાબતમાં દૃષ્ટાંત આ છે; જેમ ગાડાને ચલાવવાનુ` સામર્થ્ય દરેક પૈડામાં અમુક અંશે અને 'ને પૈડામાં સર્વાંશે રહેલુ` છે, તેમ જ્ઞાન અને ક્રિયાની બાબતમાં પણ સમજવું, તથા જ્ઞાન વગરની ક્રિયા આંધળા જેવી અને ક્રિયા વગરનું જ્ઞાન પાંગળા જેવું જાણવું જેમ જગલમાં દાવાનલ સળગી ઊઠચો હાય, આ પ્રસંગે આંધળામાં ભલેને ચાલવાની શક્તિ હોય, પણ તે જ્યાં સુધી પાંગળાને પેાતાના ખભાની ઉપર ન એસાડે, અને પાંગળા જે રસ્તા બતાવે, તે રસ્તે આંધળા ન ચાલે, ત્યાં સુધી દાવાનલના દુ:ખથી ન ખેંચે, તેવી જ રીતે જ્ઞાન અને ક્રિયાનું (બંનેનું) આરાધન ન કરે, તેા આપણા આત્મા (હરકોઈ જીવ) સંસારરૂપી દાવાનલથી અચે ખરો કે? ન જ ખેંચે. ૧. તેઓ પરમપદની વ્યાખ્યા આ પ્રમાણે જણાવે છે: यन्न दुःखेन स भिन्नं, न च भ्रष्टमनन्तरम् ॥ મિજાવાવનીત' ૨, તોય મમ્ ॥ Page #686 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કિરણવલી (શ્રી નંદીસૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૬૩૭ સર્વાનુગમય (ચારે અનુયેગની બીનાથી ભરેલું) પંચમાંગ શ્રી ભગવતીસૂત્ર તથા દેવવાચકે બનાવેલ શ્રીનંદીસૂત્ર અને શ્રી આવશ્યક તેમજ વિશેષાવશ્યક વગેરે ઘણાંએ આગમગ્રંથમાં આવું ઉત્તમ જ્ઞાન પાંચ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે-(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવલજ્ઞાન, આ બાબતમાં યુક્તિ પણ એમજ સ્પષ્ટ જાહેર કરે છે કે જેમ દુનિયાના પ્રકાશક (૧) સૂર્ય, (૨) ચંદ્ર, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર, ને (૫) તારા એમ પાચ પદાર્થો છે, તેન જ્ઞાન પણ પાંચ કહ્યાં છે. કારણ કે શ્રુતજ્ઞાનના દષ્ટાંતે પણ જ્ઞાન પ્રકાશક જ છે. પ્રકાશ અને જ્ઞાન આ બે શબ્દોમાં અર્થની અપેક્ષાએ તલભાર જુદાશ છે જ નહિ, એમ અહીં શરૂઆતમાં કહેલી “તાળ પચાસ હોમો તવો સંગનો કુત્તિ' (ઇત્યાદિ) વગેરે ગાથા જ જણાવે છે. આ પાંચે જ્ઞાનનું સ્વરૂપ, દૂકામાં ક્રમસર આ પ્રમાણે જાણવું:- ૧ મતિજ્ઞાન “વૃધે શાને “જાણવું' આ અર્થમાં મન ધાતુ વતે છે. તેથી અર્થ એમ કરવો કે “વિચારવું ? એનું નામ મતિ કહેવાય. અથવા જેનાથી પાંચ ઇંદ્ધિ અને મનની મદદ લઈ નિયત પદાર્થો સમજાય તે મતિજ્ઞાન કહેવાય. આનું રહસ્ય એ છે કે જેમાં શબ્દ અને અર્થની વિચારણાને અનુસરવાનું હોય, તે તો મુતજ્ઞાન કહેવાય છે. આનાથી મતિજ્ઞાનને જુદું પાડવાની ખાતર એમ કહ્યું છે કે શબ્દાર્થની વિચારણાવાળા જ્ઞાન સિવાયની ઈદ્રિય અને મનથી જે યોગ્ય દેશમાં રહેલા પદાર્થોની બીના જાણવી, તે મતિજ્ઞાન કહેવાય. પૂજ્ય શ્રીઅનુગદ્વાર સૂત્ર તથા આ શ્રીનંદીસૂત્રમાં પણ આ જ્ઞાનને “આભિનિબાધિક જ્ઞાન 2 એમ કહીને ઓળખાવ્યું છે. જુઓ આ રહ્યો તે પાઠ– " नाणं पंचविहं पण्णत्तं, तं जहा । आभिणिबोहियनाणं, सुयनाणं ओहिनाणं मणवज्जवनाणं केवलणाणं ।" પ્રશ્ન: આભિનિબાધિક શબ્દનો અર્થ સમજવો ? ૧. આ સત્રમાં છવાજીવ-લેક-અલેક-સ્વસમય–પરસમય વગેરેનું વિવિધ પ્રકારે સ્વરૂપ જણાવ્યું છે, તથા બીજાં સૂત્રો કરતાં આમાં વિશિષ્ટપણું એ છે કે જ્યારે શ્રી આચારાંગ વગેરેમાં શકે, અનાગનું વર્ણન કર્યું છે, ત્યારે આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણુકરણાનુયોગ, ધર્મકથાનુયોગ એમ ચારે અનુગની બીના કહી છે. શ્રીગૌતમ મહારાજા વગેરે ગણધરની બીના, શ્રી અતિમુક્ત મુનિરાજ વગેરેનું નિર્મલ જીવન બહુ જ વૈરાગ્યરંગ વધારે એ રીતે જણાવવા ઉપરાંત શ્રીગિકાનગરીના શ્રાવકનું અને જયંતી શ્રાવિકા વગેરેનું વર્ણન અપૂર્વ બોધ આપે એવું છે. ૨. આમાં સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયેત્સર્ગ, અને પ્રત્યાખ્યાન એ છે આવશ્યકેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ઉત્તર: અભિ એટલે સન્મુખપણું. તાત્પર્ય એ કે જેમાં જાણવા લાયક પદાર્થ યોગ્ય દેશમાં રહેવો જોઈએ આવી અપેક્ષા છે. તથા નિ એટલે નિયતપણું. આનું રહસ્ય એ છે કે જે (જ્ઞાન)માં ઇંદ્રિય વગેરેની મદદ લેવી પડે છે. આવો જે પોતપિતાના સ્પર્શ વગેરે વિષયને અનુસરતે બેધ તે અભિનિબોધ કહેવાય. અને તે જ આભિનિબાધિક જ્ઞાન કહેવાય. અહીં અભિનિબોધ શબદથી “ઇક| પ્રત્યય જોડાઈને આભિનિબાધિક શબ્દ બને. મતિજ્ઞાનના અને આભિનિબેધિક જ્ઞાનના અર્થમાં લગાર પણ ફેર છે જ નહિ, આગળ જે શ્રુતજ્ઞાન કહેવાશે, તેમાં પણ પહેલાં શબ્દ સંભળાય, ત્યાર બાદ “ઘરઘવાયો ઘટ એટલે ઘટ શબ્દથી ઘરરૂપ અર્થ જાણો, અને ઘટરૂપ અર્થને જણાવનારો ઘટ શબ્દ છે, આ પ્રમાણે જે વાવાચકભાવ નામના સંબંધને યાદ કરવો. આ બંનેને (શબ્દશ્રવણ અને સંબંધ મરણ) મતિજ્ઞાન સ્વરૂપે જાણવા, શ્રી તવાર્થમાં આને સાંવ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાન તરીકે જણાવ્યું છે. આ જ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવને હોય છે. ૨. શ્રતાન–શદાર્થની વિચારણા કરતાં કરતાં ઇંદ્રિય અને મન દ્વારા જે બંધ થાય, તે શ્રુતજ્ઞાન કહેવાય. અહીં દષ્ટાંત એ છે કે કોઈ એમ બોલે કે “ઘg , આ શબ્દને સામા ઊભેલા માણસે સાંભળો. ત્યારબાદ સાંભળનાર શબ્દાર્થનો સંબંધ યાદ કરે છે કે ઘટ શબ્દ કંબુગ્રીવાદિ આકારવાળા પદાર્થને જણાવે છે. અહીં સુધી જ્ઞાન તે મતિજ્ઞાનસ્વરૂપ છે. શબ્દાર્થને સંબંધ યાદ કર્યા બાદ જે ઘટરૂપ અર્થને બાધ થયે તે શ્રતજ્ઞાન કહેવાય. આમાંથી સમજવાનું એ મલે છે કે મતિજ્ઞાન શ્રતજ્ઞાનનું કારણ છે. આ શ્રુતજ્ઞાનના બે ભેદ છે. (૧) દ્રવ્યશ્રત, (૨) ભાવમત, (૧) છાપેલાં અક્ષરો તથા જે શબ્દ બેલાય તે દ્રવ્યગ્રુત કહેવાય. (૨) શબ્દને સાંભળનાર જીવે શબ્દ દ્વારા અર્થને જાણે એ ભાવકૃત કહેવાય. આનું રહસ્ય એ છે કે ભાવકૃતનું કારણ દ્રવ્યશ્રત છે. તથા જે અર્થની બાજુ લક્ષ્ય રાખીને શબ્દ બોલાય, આ અવેક્ષાએ ભાવતનું કાય દ્રવ્યશ્રત કહી શકાય. મતિજ્ઞાનની માફક આ શ્રુતજ્ઞાન પણ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. શ્રતજ્ઞાનાવરણીય કર્મના ક્ષોપશમથી જે થાય તે શ્રુતજ્ઞાન કહેવાય. આવું શ્રુતજ્ઞાન મન વિનાના એકેન્દ્રિયાદિ જીવોને હેય છે. કારણ કે તેમને પણ આહાર સંજ્ઞા વગેરે ચારે ના હોય છે. અને આહારગ્રહણ વગેરેને અનુકૂલ જે અસ્પષ્ટ અધ્યવસાય તે સંજ્ઞા કહેવાય. આ સંજ્ઞા શ્રુતજ્ઞાન માન્યા સિવાય ન ઘટે, કર્મગ્રંથાદિ શાસ્ત્રોમાં આ આશયથી એકેન્દ્રિયાદિને શ્રુતજ્ઞાન કહ્યું છે. 5. અવધિ જ્ઞાન-ઇંદ્રિય અને મનની મદદ વિના જે સાક્ષાત રૂપી પદાર્થોનું ન થાય તે અવધિજ્ઞાન કહેવાય. માટે જ શ્રીનંદીસૂત્ર વગેરેમાં અવધિજ્ઞાનાદિ ત્રણે જ્ઞાનાને પ્રત્યક્ષ જ્ઞાન તરીકે ઓળખાવ્યા છે. Page #688 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી નંદીસૂત્રના સંક્ષિપ્ત પરિચય ) ૩૯ ૪. મન:પર્યવજ્ઞાન—જેનાથી મનના ભાવ જાણી શકાય તે મન: વજ્ઞાન કહેવાય. આમાં મન: અને પવ આ બે શબ્દના અથ ખાસ સમજવા જોઈ એ. મનના એ ભેદ છે. (૧) દ્રવ્યમન (૨) ભાવમન, તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવા કાયયેાગની મદદથી વિચાર કરવામાં ઉપયાગી એવા મનાવાનાં દ્રવ્યેા (એક જાતના સૂક્ષ્મ સ્કંધા) ને ગ્રહણ કરે. ત્યાર બાદ વિચાર (કરવા) લાયક પદાર્થના વિચાર કરવામાં જોડાએલા મનાયાગની મદદથી તે ગ્રહણ કરેલાં દ્રબ્યાને મનરૂપે પરિણામ પમાડે, પછી તેના આધારે વિચારશ્રેણી પ્રવર્તે', અહી' સમજવાનું એ કે વિચાર કરવામાં મદદગાર પુદ્ગલા દ્રવ્યમન કહેવાય. અને તેવા વિચારને અનુસરતા જે પરિણામ તે ભાવમન અથવા પવ કહેવાય. આવા મનના પ વાનુ જ્ઞાન જેથી થાય, તે મન:પર્યવ જ્ઞાન કહેવાય. જીવ જેવા વિચાર કરે, તેવા આકાર તે પુદૂગલા (દ્રવ્યમન)માં પડે છે. મન:પર્ય જ્ઞાની મનના પામને સાક્ષાતભાવે જાવે જાણે, અને આ ભવ્ય જીવે આવે! ( અમુક) વિચાર કર્યાં’” આ વાત અનુમાનથી જાણે. મનેાવણાના પુદ્ગલામાં જે આકાર પડયો હોય, તે ઉપરથી એમ વિચારે કે આ (ઘટાનિા) આકાર ઉપરથી સાબિત થાય છે કે આણે આ જ પદાર્થ ચિંતન્યેા. આ માબતમાં દૃષ્ટાંત એ છે કે ગ્રંથને વાંચનાર માણસ તેના લેખ ઉપરથી ગ્રંથકારના આશય સમજી જાય, તેમ અહીં પણ સમજવું, એટલે મનેાવણા સિવાયના ઘટાદિ પદાર્થોને આ ચાથા જ્ઞાનથી ન જાણે, પણ અનુમાનથી જાણે, આ આખતમાં જુઓ સાક્ષિપાઠ-ઞળફ વફ્રેડનુમાળાગો (વાઘાનનુમાનાત નાનાતિ) ૫. કેવળજ્ઞાન—બધા જ્ઞાનામાં આ જ્ઞાન શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે આનાથી દ્રવ્યાદિની બધી બીના જાણી શકાય છે. પ્રશ્ન:—અહી' કેવલ શબ્દના અથ શા ? (6 ઉત્તર:—કેવલ શબ્દના ૬ અર્થા થાય છે, તેમાં પહેલા અથ કૈવલ એટલે એક ” એમ કરવા. કારણ કે યારે તેમા ગુઠાણું કેવલજ્ઞાન પ્રકટ થાય, ત્યારે બાકીના ચાર જ્ઞાના હેાતા નથી. એમ આવશ્યક નિયુક્તિના નર્કેમ્નિ = છાકમસ્થિ નાળે' આ વચનથી કહી શકાય છે. પ્રશ્ન:—પાતપાતાના આવર્ણના ક્ષયાપશ્ચમે મતિજ્ઞાન વગેરે ચારે પ્રગટે છે. તુવે ક્ષાપશમ કરતાં ચઢિયાતા ક્ષય થાય, ત્યારે તા તેમની નિલ સ્વરૂપે હૈયાતિ હાવી જ જોઈએ, જેમ ક્ષયાપશમભાવનું ચારિત્ર જ્યારે ચારિત્રમાહના ક્ષય થાય ત્યારે નાશ ન પામે પણ પહેલાં કરતાં વધારે નિ`લ બને, તેમ અહીં કેવલજ્ઞાન થાય, ત્યારે તે ચારે જ્ઞાન કેમ ન હેાય? કહ્યું છે કે— आवरण देसविगमे - जाई विज्जंति महसुय। ईणि || श्रावरण सव्यविगमे कह ताइं न हुति जीवस्स ||१|| Page #689 -------------------------------------------------------------------------- ________________ १४० શ્રીવિજયસૂરીશ્વરકૃત ઉત્તર:-વાદળામાં ઢંકાયેલા સૂર્યની આડે સાદડી રહી હોય, અને તેની પાછળ ઘટ વગેરે પદાર્ગો રહ્યા હોય. અહીં એવું બને છે કે સૂર્યનાં કિરણે વાદળમાંથી નીકળી સાદડી વગેરે જે આડા (વચમાં) રહ્યાં છે, તેના બાકામાં પેસીને ઘટાદિ પદાર્થોને પ્રકાશે છે. આ દષ્ટાંત ચાલુ વાતમાં આ પ્રમાણે ઉતારવું. સૂર્યની જગ્યાએ કેવલજ્ઞાન સમજવું, તથા મેઘના જેવું કેવલજ્ઞાનાવરણીય કર્મ અને સાદડી વગેરેના બાકા જે મતિજ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ સમજવો; એટલે કેવલજ્ઞાનાવરણીય કર્મથી ઢંકાયેલા કેવલજ્ઞાનનો પ્રકાશ વચમાં રહેલા મતિજ્ઞાનાવરણીયાદિના ક્ષયોપશમ રૂ૫ બાકામાંથી નીકળીને છવાદિ પદાર્થોને પ્રકાશે છે. આ પ્રમાણે ક્ષયપશામજન્ય પ્રકાશને અનુસારે મતિજ્ઞાન વગેરે નામ પાડયાં છે. આ હેતુથી જેમ વાદળાં વગેરે આવરણે (આડાશ) દૂર થયા બાદ સૂર્યને પહેલાંની જે અસ્પષ્ટ પ્રકાશ હોતો નથી, પણ તેથી વિલક્ષણ બીજે જ સ્પષ્ટ પ્રકાશ હોય છે. એમ જ્યારે કેવલજ્ઞાનાવરણીય તથા મતિજ્ઞાનાવરણીયાદિ ખસે એટલે નાશ પામે, ત્યારે પહેલાંને મતિજ્ઞાનાદિ નામને ધારણ કરનાર પ્રકાશ ન જ હોય; પરંતુ બધી રીતે સ્પષ્ટ એ જુદા જ પ્રકાશ હોય છે. જેથી સર્વ પદાર્થોની સંપૂર્ણ બીના જણાય, આ બાબતમાં જુઓ સાક્ષિપાઠ આ પ્રમાણે છે कडविवरागयकिरणा-मेहंतरियस्थ नह विणेसस्स ।। ते कडमेहावगमे, न हुति जह तह इमाइंपि ॥ १ ॥ (આને સ્પષ્ટ અર્થ ઉપર જણાવી દીધું છે.) આ બાબતમાં બીજા પૂજ્ય આચાર્ય ભગવંતો એમ કહે છે કે જ્યારે સૂર્ય ઊગે, ત્યારે તેના વધુ પ્રકાશમાં નક્ષત્ર વગેરેનું તેજ સમાઈ જાય. આથી જેમ સૂર્યોદયકાલે તેઓ હોય છતાં બિનજરૂરી ગણાય, એમ કેવલજ્ઞાનના સમયે બાકીના જ્ઞાને હેય ખરા, પણ તે બધા કેવલજ્ઞાનથી ઊતરતા દરજજાના છે. કારણ એ બધા જ્ઞાનનું કામ કેવલજ્ઞાન સારી રીતે બનાવી શકે છે. આ આશયથી તે વખતે મતિજ્ઞાનાદિ જ્ઞાન હોય ખરા, પણ કંઈ પણ લાભદાયી ન હોવાથી તે ગણત્રીમાં ગણાતા નથી. કહ્યું છે કે – अण्णे आभिणिबोहियनाणाईणि वि जिणस्स विज्जति ॥ अफलाणि य सूरुदए-जहेव नक्खत्तमाईणि ॥१॥ (૨) કેવલ શબ્દને બીજો અર્થ “શુદ્ધ થાય છે. આમ કહેવાનું રહસ્ય એ છે કે કેવલજ્ઞાનાવરણીનો સંપૂર્ણ (મૂલથી) ક્ષય થાય ત્યારે કેવલજ્ઞાન થાય. તેથી આવરણરૂપી મેલ લગાર પણ રહેતું નથી, માટે તદ્દન ચેખું એવું જે શાન તે કેવલજ્ઞાન કહેવાય, Page #690 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રીનદીસૂત્રના સંક્ષિપ્ત પરિચય) (૩) કેવલ શબ્દને ત્રીજો અર્થ “પૂરેપૂરું થાય છે. બીજા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય, ત્યારે શરૂઆતમાં જ્ઞાન ઓછા વધતા પ્રમાણમાં થાય છે આવું કેવલજ્ઞાનમાં હોતું નથી. કારણ કે જ્યારે કેવલજ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ ક્ષય થાય ત્યારે શરૂઆતમાં જ પૂરેપૂરું પ્રકટ થાય છે. આ કારણથી કેવલજ્ઞાનને એમ પણ અર્થ થઈ શકે કે પૂરેપૂરું જ્ઞાન તે કેવલજ્ઞાન કહેવાય. (૪) અસાધારણ” એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન કહેવાય. કારણ કે આના જેવું બીજું એક પણ જ્ઞાન નથી એમ ચેાથો અર્થ થઈ શકે છે. (૫) અનંત એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન કહેવાય કારણ કે આનાથી બધા પદાર્થોની અનંતી બીના જણાય છે. અને તે સાદિ-અનન્ત કાલ સુધી રહે છે. એમ પાંચમો અર્થ જાણવો. (૬) વ્યાઘાત વિનાનું જે કાન તે કેવલજ્ઞાન કહેવાય, ભીત વગેરેની પાછળ પદાર્થો રહ્યા હોય, અથવા ઘણે છેટે લેકમાં કે અલાકમાં પદાર્થો રહ્યા હોય, તો પણ તે બીન આ જ્ઞાનથી જણાય છે. પદાર્થોનું ઘણે છેટે રહેવું, અથવા ભીંત વગેરેની આડે (પાછળ અંતરે) રહેવું, એ વ્યાઘાત કહેવાય. પ્રશ્ન:- પાંચ જ્ઞાનમાં પહેલું મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન વગેરે જ્ઞાન કહ્યાં આવે ક્રમ કયા મુદ્દાથી રાખ્યો છે? ઉત્તર : મતિજ્ઞાન વગેરેમાં મતિ અને શ્રતજ્ઞાન આ બે એક સાથે કહેવા જોઈએ કારણ કે પાંચ બાબતો બંનેમાં સરખી રીતે ઘટે છે. તે આ પ્રમાણે - ૧. જે મતિજ્ઞાનને સ્વામી હોય, તે જ શ્રુતજ્ઞાનનો પણ હોય. અને શ્રતજ્ઞાનને સ્વામી હોય તે મતિજ્ઞાનને પણ હોય છે, એમ બંનેના સ્વામી સરખા છે. એમ આ શ્રીનંદીસૂત્રના 70 મરૂનાળfપચારિ વચનથી કહી શકાય. - ૨, મતિજ્ઞાનની જેટલી સ્થિતિ કહી છે, તેટલી શ્રુતજ્ઞાનની પણ કહી છે. તેમાં પ્રવાહની અપેક્ષાએ બંનેને સમય સર્વ કાલ જાણુ, અને અપતિત એક જીવની અપેક્ષાએ કાંઈક વધારે છાસઠ સાગરોપમ એટલે કાલ જાણે, આ બાબતમાં શ્રી વિશેષાવશ્યકને જુઓ સાક્ષિપાઠ– दो वारे विजयाइसु-गयस्य तिण्णाऽच्चुए अहव ताई।। अइरेगं नरभवियं, नानाजीवाण सव्वदा ॥१॥ એમ બંનેને સમય સરખો છે. ૩. જેમ ઇંદ્રિયો દ્વારા મતિજ્ઞાન થાય છે, તેમ શ્રતજ્ઞાન પણ ઇંદ્ધિ દ્વારા થાય છે. આ પ્રમાણે બંનેના કારણે પણ એકસરખાં છે, Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૪ર શ્રીવિર્યપદ્ધસૂરીશ્વરકૃત ૪, જેમ મતિજ્ઞાનથી આદેશ કરીને સર્વ દ્રવ્યાદિ જણાય, એમ શ્રતજ્ઞાનથી પણ બધા દ્રવ્ય વગેરે જણાય. આ પ્રમાણે બંનેનો વિષય સરખો છે, ૫. મતિજ્ઞાન જેમ પરોક્ષ છે, એમ કૃતજ્ઞાન પણ તેવું જ છે. આ પ્રમાણે બંનેમાં પરોક્ષપણું રહે છે. પ્રશ્ન : અવધિજ્ઞાન વગેરે ત્રણ પ્રત્યક્ષ જ્ઞાનની પહેલાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તેમ કહ્યાં? ઉત્તર : જે જીવને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય, તેને જ તે પછીના અવધિ વગેરે જ્ઞાન હેય. આ મુદ્દાથી ત્રણ પ્રત્યક્ષ જ્ઞાનની પહેલાં બે પક્ષજ્ઞાન કહ્યાં છે. એમ વિશેષાવશ્યકની ૮૫ મી ગાથા પણ જણાવે છે. પ્રશ્ન : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પહેલું મતિજ્ઞાન શાથી કહ્યું? ઉત્તર : મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન થાય છે તે આ પ્રમાણે : પહેલા અવગ્રહાદિરૂ૫ મતિજ્ઞાન થાય, ને તે પછી શ્રતજ્ઞાન થાય. એમ વિશેષામાં ૧૦૫મી ગાથામાં અને આ શ્રી નંદીસૂત્રની ચૂણિમાં પણ કહ્યું છે. પ્રશ્ન : આ બંને જ્ઞાનના સ્વામી વગેરે એક સરખાં છે, તેથી મતિજ્ઞાન અને શ્રતાનમાંથી એકને માનવામાં વાંધો છે? ઉત્તર : જેમ બંનેનું એકપણું જણાવ્યું, એવી રીતે સાત કારણેને લઈને મતિજ્ઞાનમાં અને શ્રુતજ્ઞાનમાં જુદાશ પણ જણાય છે. માટે બેમાંથી એકને માનવાથી બંનેનું કામ સરે (થાય) નહિ, સાત કારણોની બીના ટૂંકમાં આ પ્રમાણે જાણવી. ૧. બંનેના લક્ષણ જુદા જુદા છે. જુઓ - मन्यते योग्योऽर्थोऽनयेति मतिः એટલે જેનાથી યોગ્ય અર્થ જણાય, તે મતિજ્ઞાન કહેવાય, અને સાંભળવું અથવા શબ્દોને સાંભળવાથી જે જ્ઞાન થાય, એ મુતજ્ઞાન કહેવાય વગેરે. ૨. બંનેમાંથી એક કારણ અને બીજું કાર્ય છે. શ્રુતજ્ઞાનનું કારણ મતિજ્ઞાન છે. જેમ ઘટનું કારણ માટીનો પિંડ છે, તેમ મતિજ્ઞાન દ્વારા શ્રુતજ્ઞાન થાય છે. શાસ્ત્રો ભલેને ઘણાં સાંભળ્યાં હેય, પણ જે શાસ્ત્ર વારંવાર સંભારીએ, અને તે બાબતમાં વધારે વિચારણાતોં જ કરીએ; તો તે શાસ્ત્રના વિચારે હૃદયમાં વધારે સ્પષ્ટ રીતે કસે છે. આથી સમજવાનું છે કે શ્રુતજ્ઞાનનો પાયો મતિજ્ઞાન છે. મતિજ્ઞાન જેટલા પ્રમાણમાં વધઘટે, તે પ્રમાણે મુતજ્ઞાનમાં પણ ફેરફાર જરૂર થાય તેથી એમ સાબિત થયું કે મતિજ્ઞાન એ કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. Page #692 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કાવલી (શ્રીન‘દીસૂત્રને સક્ષિપ્ત પરિચય ) ૬૪૩ ૩. તેના ભેઢ્ઢાની સંખ્યા અલગ અલગ કહી છે. મતિજ્ઞાનના ૨૮ વગેરે અને શ્રુતજ્ઞાનના ૧૪ વગેરે ભેદ છે. ૪, તેમાં કારણ તરીકે ઇંદ્ધિઓ જુદી જુદી જણાવી છે. શ્રોત્રેન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન, અને બાકીનું મતિજ્ઞાન કહેવાય. એમ વિશેષાવશ્યકની ૧૧૭મી ગાથામાં કહ્યું છે. પ. જેમ છાલનું દારડું અને એમ મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન થાય માટે મતિજ્ઞાન છાલ જેવું અને શ્રુતજ્ઞાન ઢારા જેવું કહેવાય. ૬. મતિજ્ઞાન અક્ષરવાળું અને અક્ષર વિનાનું પણ હોય છે, કારણ કે નિવિકલ્પ એવુ' અવગ્રહજ્ઞાન અનક્ષર કહેવાય, અને ઈહાદિનું જ્ઞાન તે અક્ષરવાળું છે માટે સાક્ષર કહેવાય. અને શ્રુતજ્ઞાન સાક્ષર (અક્ષરવાળું) જ છે, કારણુ કે અક્ષર વિના શબ્દાર્થની વિચારણા કઈ રીતે થઈ શકે ? એટલે ન જ થઈ શકે, ૭. મતિજ્ઞાન મૂંગા માણસના જેવું છે, કારણ કે પેાતાનું સ્વરૂપ બીજાને જણાવી શકતું નથી. અને શ્રુતજ્ઞાન એ મૂંગા જેવું ન કહેવાય, કારણ કે તે પેાતાનુ અને બીજા જ્ઞાનાનું સ્વરૂપ જણાવી શકે છે. એમ વિશેષાવશ્યકની ૯૭મી ગાથામાં કહ્યું છે. પ્રશ્ન : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પછી અવધિજ્ઞાન કહેવાનું શું કારણ ? ઉત્તર : ચાર કારણેાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહ્યું છે, તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી: ૧. સમ્યકત્વ ગુણથી નહિ પડેલા તે તે જ્ઞાનવત એક જીવની અપેક્ષાએ મતિજ્ઞાન શ્રુતજ્ઞાનની સ્થિતિની જેમ અવધિજ્ઞાનના પણ સાધિક ૬૬ સાગરોપમ કાલ કહ્યો છે, એમ સ્થિતિ સરખી જણાવી. ૨. જ્યારે મિથ્યાત્વના ઉદ્દય થાય ત્યારે જેમ મતિજ્ઞાન-મતિઅજ્ઞાનરૂપ થઈ જાય અને શ્રુતજ્ઞાન શ્રુતઅજ્ઞાનરૂપે ફરી જાય. એમ અવધિજ્ઞાન વિભ’ગજ્ઞાનરૂપે પશ્ચાય છે, એમ વિપ યની સરખામણી જણાવી, ૩, જે પહેલાં એ જ્ઞાનના સ્વામી હોય, તે જ જીવ અવધિજ્ઞાનના પણ સ્વામી હાય છે. ૪. વિભગજ્ઞાની ધ્રુવ વગેરે જ્યારે સમ્યગ્દર્શન ગુણને પામે ત્યારે તે જ સમયે મતિજ્ઞાન વગેરે ત્રણ જ્ઞાન તે સમ્યગ્દષ્ટિ દેવાદિને પ્રકટ થાય, એમ લાભની સરખામણી જણાવી. પ્રશ્ન : અવધિજ્ઞાનની પછી મનઃપવજ્ઞાન કહ્યું એમાં શું કારણ ? ઉત્તર : ચાર કારણથી અધિજ્ઞાનની પછી મન:પર્યવજ્ઞાન કહ્યું છે, તે આ પ્રમાણે— Page #693 -------------------------------------------------------------------------- ________________ વિજયપદ્મસૂરીશ્વરકૃત ૧. 'તેના સ્વામી છદ્મસ્થ જીવ છે, જેમ અવધિજ્ઞાન છદ્મસ્થત થાય તેમ મન:પર્યવજ્ઞાન પણ તેને થાય છે. ૪૪ ૨. બંનેમાં વિષયનું પણ સરખાપણું જણાય છે. અવધિજ્ઞાનથી રૂપી દ્રબ્યાની બીના જણાય, એમ મન:પર્યં`વજ્ઞાનથી પણ રૂપી (મનાવ`ણા) દ્રબ્યાની ભીના જણાય છે. ૩. તેમાં ભાવની સરખામણી દ્દેખાય છે, તે આ પ્રમાણે!—જેમ અવધિજ્ઞાન ક્ષાયેાપમિક ભાવમાં વર્તે છે, તેમ મન:પર્યવજ્ઞાન પણ ક્ષાયેાપમિક ભાવમાં વર્તે છે. ૪. બંનેમાં પ્રત્યક્ષપણું રહ્યું છે, તે આ પ્રમાણે-જેમ અવધિજ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે, તેમ મન:પર્યવજ્ઞાન પણ તેવું જ છે, એમ વિશેષાની ૮૭મી ગાથામાં કહ્યું છે. પ્રશ્ન : મન:પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાન કહ્યું, તેનું શું કારણ ? ઉત્તર : ત્રણ કારણથી મન:પ`વજ્ઞાનની પછી કેવલજ્ઞાન કહ્યુ` છે, તે આ પ્રમાણે:૧. મતિજ્ઞાન વગેરે ચારે જ્ઞાન પદ્માર્થાંની મીના અધૂરી જણાવે છે અને કેવલજ્ઞાન તા પૂરેપૂરી ખીના જણાવે છે માટે સર્વોત્તમ કહેવાય, તેથી છેવટે બધા જ્ઞાનમાં મુકુટ જેવું કેવલજ્ઞાન કહ્યું, ૨. અપ્રમત્તતિને જેમ મન: વજ્ઞાન ઉપજે, એમ કેવલજ્ઞાન પણ અપ્રમત્ત વેાને જ થાય. એમ બંનેમાં અપ્રમત્તપણું રહ્યું છે. ૩. જે ભય જીવ અધા જ્ઞાનાને પામવાના હેાય તે છેવટે જરૂર કેવલજ્ઞાન પામે જ. આ ઇરાદાથી મન:પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાન કહ્યું છે. આ રીતે મેં સમ્યજ્ઞાનનું રહસ્ય ઘણાં સ્વપર-શાસ્ત્રોના આધારે બહુ જ ઢ'કામાં જણાવ્યું છે. શ્રીવિશેષાવશ્યકાદિ શાસ્ત્રોમાં તે તેનું બહુ જ વિસ્તારથી વર્ણન કર્યુ છે. ગ્રંથ માટી થઈ જાય, તેથી મેં અહીં સક્ષેપમાં કહ્યું છે. અહીં નદીસૂત્રના ટુંક પરિચય પૂર્ણ થાય છે. ॥ શ્રીનદીસૂત્રના સંક્ષિપ્ત પરિચય પૂરો થયા !! 品 品 5 ॥ શ્રી જૈન પ્રવચન કિરણાવલીના છવ્વીશમા પ્રકાશ પૂર્ણ થયા ! 5 Page #694 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીશ પ્રકાશ છે શ્રી અનુયોગદ્વાર સત્રના સંક્ષિપ્ત પરિચય ॥ आर्या ॥ वुच्छं परिचयलेसं, अणुप्रोगद्दारसिट्ठसुत्तस्स ॥ अणुओगपुरपवेसे, वारमिणं सुत्तसहत्थो ॥२१३ ॥ जाणागममंजुसु-ग्धाडणवरकुंचियासमं सत्तं णिज्जुत्तिरहस्सवयं, नाणदेसाई पण्णत्ती ॥ ॥२१४ ।। आवस्सयसुयखंधे, निक्खेवनिओजणं तहा किच्चा ।। सम्वत्थवि निदिह, अणुओगो सुचवक्खाणं ॥ २१५ ॥ मेया उपक्कमाई, तस्स पभेयावि वित्थरा भणिया ।। अंगुलकालसरूवं, पल्लोवमसागराइगयं ॥२१६ ॥ नाणगुणक्सपमाणे, पच्चक्खणुमाणपमुहपण्णत्ती ॥ आगमपमाणभणणे, अत्तागमपमुहभेउत्ती ॥२१७ ॥ गणणापरूषणाए, संखिज्जाइयसरूवपण्णवणा ॥ वचन्धयाइ भावा, उवाकमे विस्थरा भणिया ।। २१८ ॥ निक्खेवे भेयतिगं, दो भेया अणुगमे य वित्थारा ॥ छन्चीसइ दारुची, आवस्सयवणियाणुगमे ॥२१९ ॥ नयवारे पज्जंते, सत्तनउत्ती तहेव सत्तण्हं ॥ माणे तह किरिवाए, मंतभावो विणिट्ठिो ॥२२० । चलइ रहो चक्केहिं, जह वोहि तह लहंति मुत्तिसुहं ॥ जिणसासमया भन्बा, सिग्धं वरनाणकिरियाहिं ।। २२१ ।। Page #695 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત गुरूमइहोणा सज्ने, सुत्तत्था वरगुरूण विणएहिं ।। ते लब्भा पढिकणं. जइत्थबोहा सपरभद्दा ॥ २२२ ।। શબ્દાર્થ:--હવે હું શ્રી જૈન પ્રવચન કિરણાવલીના સત્યાવીશમાં પ્રકાશમાં શ્રીઅનુયોગદ્વાર સૂત્રના પરિચયને ટૂંકમાં કહીશ. શ્રીગીતાર્થ આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષો આજ્ઞાનિયાદિ સદ્ગુણ શિષ્યોને શ્રીઆચારાંગાદિ સૂત્રોના અર્થોને સરલ પદ્ધતિએ સમજાવે તે અનુગ કહેવાય. આ જ મુદ્દાથી કહ્યું છે કે “અનુકો વાણાં ? એટલે સ્વાર્થનું જે વ્યાખ્યાન તે અનુગ કહેવાય. તેના દ્વારેનું (સાધનનું) વર્ણન જે સૂત્રમાં કર્યું હોય તે અનુગદ્વાર સૂત્ર કહેવાય. જેમ એક નગર હોય, તેમાં જે જવા આવવાના અનેક મોટાં નાનાં દરવાજા હોય, તે લકે આનંદથી નગરમાં જઈ શકે ને ત્યાંથી નીકળી શકે છે. તેમ અહીં અનુગ રૂપી નગરના (૧) ઉપક્રમ, (૨) નિક્ષેપ. (૩) અનુગામ, (૪) નયરૂપ ચાર મોટા દરવાજાએ કહ્યા છે. ઉપક્રમાદિના ભેદ રૂપ નાના દરવાજાએ કહ્યા છે. એટલે ઉપક્રમાદિ ૪ સાધનોથી અનુયોગનું યથાર્થ સ્વરૂપ જણાય છે, માટે ઉપક્રમ વગેરે ૪ સાધનો અનુયોગ રૂપી નગરમાં પ્રવેશ કરવા માટે ને ઉપલક્ષણથી નીકળવા માટે દરવાજા જેવા છે, એમ ખુશીથી કહી શકાય. ૨૧૩. શ્રીઆચારાંગ સૂત્રાદિરૂપ આગમ રત્નોની પેટીને ઉઘાડવા માટે ચીના જેવું આ શ્રીઅનુયાગદ્વાર સૂત્ર છે. એટલે પૂર્વે કહેલા આગમ-મંજૂષાને ઉઘાડનારી બે કંચી જેવા શ્રીનદીસૂત્ર અને અનુયાગદ્વાર સૂત્રમાંનું આ બીજુ સૂત્ર છે. આ બે સુત્રોને બીજા ગ્રંથમાં ચૂલિકાસૂત્ર તરીકે ઓળખાવ્યાં છે. એટલે આ ચૂલિકા સત્રથી બે સત્રોને સ્વીકારે છે, અને શ્રીભદ્રબાહુ સ્વામીએ રચેલી નિર્યુક્તિઓના યથા બોધને કરાવનારું આ શ્રી અનુયોગદ્વાર સૂત્ર છે. અહીં શરૂઆતમાં પાંચ જ્ઞાન રૂ૫ નદીને જણાવતાં કહ્યું છે કે પાંચ જ્ઞાનોમાં શ્રીશ્રતજ્ઞાન જ બીજાની પાસેથી લઈ શકાય છે ને બીજાને દઈ શકાય છે, માટે તેના જ ઉદ્દેશ વગેરે યોગો દ્વહનની ક્રિયા કરાવવાના અવસરે શિષ્યને કરાવાય છે. આ પ્રસંગે ઉદ્દેશ, સમુદ્દેશ અને અનુજ્ઞાનું સ્વરૂપ વગેરે બીનાઓને પણ વિસ્તારથી સમજાવી શકાય છે. ર૧૪. પછી (૧) આવશ્યક શબ્દ, (૨) શ્રત શબ્દ, (૩) ને સ્કંધ શબદના નિક્ષેપાની સંપૂર્ણ બીના જણાવીને કહ્યું છે કે આ રીતે જીવ અજીવ વગેરે તમામ શબ્દોમાં નિક્ષેપાની વિચારણું કરવાથી તે તે પદાર્થોન યથાર્થ સ્વરૂપ જણાય છે. સૂત્રના અર્થનું જે યથાર્થ સ્વરૂપે કહેવું તે અનુગ કહેવાય. ૨૧૫. આ અનુયોગના (1) ઉપક્રમ, (૨) નિક્ષેપ, (૩) અનુગામ, (૪) નય આ રીતે મુખ્ય ચાર ભેદ કહીને તે દરેકના (ઉપક્રમાદિના) પણ ભેદો, અને ત્રણ પ્રકારના અંગ (આંગળ), તથા સમય, આવલિકા વગેરે કાલનું તેમજ પલ્યોપમ સાગરોપમ વગેરે કાલનું પણ સ્વરૂપ જણાવ્યું છે. ૨૧૬, તથા ઉપકમના કરેલા વિસ્તૃત વનમાં Page #696 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને પ્રવચન કિરણાવલી (શ્રી નંદીસૂત્રને સંક્ષિપ્ત પરિચય) १४७ જ્ઞાનગુણ-પ્રમાણનું સ્વરૂપ જણાવતાં પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કહીને આગમ પ્રમાણુની બીના કહી છે. તેમાં સૂત્રની ને અર્થની અપેક્ષાએ આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમની હકીકત પણ સ્પષ્ટ સમજાવી છે. ર૧૭. ગણના (સંખ્યા)ની હકીકત જણાવતાં સંખ્યાતાનું, અસંખ્યાતાનું ને અનંતાનું સ્વરૂપ, તથા વક્તવ્યતાનું સ્વરૂપ તેમજ, અર્થાધિકારનું વર્ણન વગેરે બીના વિસ્તારથી કહીને ઉપક્રમનું વર્ણન પૂરું કર્યું છે. ૨૧૮. પછી નિક્ષેપના વર્ણનમાં (૧) ઘનિષ્પન્ન નિક્ષેપ, (૨) નામ નિષ્પન્ન નિક્ષેપ, (૩) સુત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ, આ ત્રણ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી કહીને અનુયોગના અનુગમ નામના ત્રીજા ભેદના બે ભેદોનું સ્વરૂપ, અને આવશ્યક સૂત્રમાં કહેલા ઉદ્દેશદ્વાર વગેરે ર૬ દ્વારેનું સ્વરૂપ પણ જણાવ્યું છે. ૨૧૯ તથા ઉપક્રમના છેલ્લા ભેદ રૂપ નયના વર્ણનમાં તેના ૭ ભેદ વગેરેનું સ્વરૂપ જણાવીને કહ્યું છે કે આ સાતે નયનો જ્ઞાનનય અને ક્રિયાનયમાં સમાવેશ (અંતર્ભાવ) થાય છે, એ યાદ રાખવું જોઈએ. ર૨૦. જેમ રથ બે પૈડાંથી ચાલે છે, તેમ શ્રીજીનેન્દ્ર શાસનના રસિક ભવ્ય જીવો નિમલ જ્ઞાનની અને ક્રિયાની સાત્વિકી આરાધના પરમ ઉલ્લાસથી કરીને જરૂર મુક્તિના અવ્યાબાધ સુખને પામે છે. અહીં સમ્યગ જ્ઞાનમાં સમ્યગ્દર્શનનો સમાવેશ કરીને કહ્યું છે કે “જ્ઞાન ક્રિયાથી મોક્ષ મળે છે. રર. તમામ સૂત્રોના અર્થો ગુરુમહારાજની બુદ્ધિને આધીન છે. એટલે સ્ત્રાર્થની દોરી શ્રીઆચાર્ય ભગવંત વગેરે પરમ ગીતાર્થ મહાપુરુષોના હાથમાં રહી છે. કારણ કે તેઓ જ સૂત્રના યથાર્થ રહસ્યને જાણે છે, અને ઉપદેશે છે. (તેનો ઉપદેશ કરે છે) માટે તે સૂત્રાર્થો શ્રેષ્ઠ ગુરુ મહારાજના વિનય વગેરે સાચવીને અને યોગાદ્વહનાદિ વિધિને કરીને જ મેળવી (પામી) શકાય છે. એમ સમજીને હે મુનિવરે ! તમે તે રીતે આ શ્રી અનુગદ્વાર વગેરે તમામ સૂત્રોને ભણીને શ્રીગુરુ મહારાજની પ્રસન્નતાથી યથાર્થ બેધ પામીને તમારું ને બીજા ભવ્ય જીવોનું (ચતુર્વિધ સંઘનું) કલ્યાણ કરજે. રરર શ્રી અનુગદ્વાર સૂત્રનો સંક્ષિપ્ત સાર શ્રી આચારાંગાદિ સુત્રોની સાથે બહુ જ નજીકપણે સંબંધ રાખનારી નિયુક્તિઓ છે, શ્રીચૌદ પૂર્વ મહામાએ જ તે નિયુક્તિઓની રચના કરે છે. તેમાં હાલ જે શ્રી આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન સૂત્ર. દશવૈકાલિક સૂત્ર, આવશ્યક સૂત્ર. વ્યવહાર સત્ર ને બ્રહક૯૫ સૂત્રની નિયુક્તિ મળી શકે છે, તે ૭ નિર્યુક્તિઓની સાથે શ્રી. સુર્યપ્રજ્ઞત, દશાશ્રુતસ્કંધ અને ઋષિભાષિત સૂત્રની નિયુક્તિઓને ગણતાં ૧૦ નિયુંતિઓની રચના કરનારા ચૌદ પૂર્વી શ્રીભદ્રબાહસ્વામી મહારાજ છે. શ્રી દશવૈકાલિક સવના ને શ્રીઉત્તરાર્થયનસૂત્રના નિયુક્તિ, ભાષચૂણિઅને ટીકાઓમાંનાં કેટલાંક For Priváte & Personal Use Only Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત (અર્થના) સાધનો લભ્ય ને મુદ્રિત પણ છે. આ નિયુક્તિઓનું રહસ્ય નિક્ષેપ-અનુગમ અને નાના સ્વરૂપને સમજવાથી જ જાણી શકાય છે. આવા અનેક મુદ્દાઓથી તે દશ નિર્યુક્તિઓમાં કહેલી નિક્ષેપ વગેરેની ગહન (સમજવામાં કઠીન) બીનાઓને સમજવાનું અસાધારણ સાધન આ અનુયાગદ્વાર સૂત્ર છે. અહીં ઉપક્રમની બીના બહુ જ વિસ્તારથી સમજાવીને નિક્ષેપ, અનુગમ અને નાનું સ્વરૂપ મધ્યમ પદ્ધતિએ (બહુ વિસ્તારથી નહિ, ને બહુ ટૂંકામાં પણ નહિ, આ રીતે) વર્ણવ્યું છે. (૧) દૂર રહેલા શાસ્ત્રના રહસ્યને જે નજીકમાં લાવીને ટૂંકામાં કહેવું એટલે શાસ્ત્રની સંપૂર્ણ બીનાને ટૂંકામાં પ્રસ્તાવનાદિ રૂપે જે જણાવવી તે ઉપક્રમ કહેવાય, આ રીતે ચાર અનુયોગોનું યથાર્થ વર્ણન કર્યું છે. આવી રીતે જે શાસ્ત્રના ઉપક્રમ જણાવ્યો હોય, તેના જ નિક્ષેપાનું વર્ણન કરાય, આ મુદ્દાથી ઉપક્રમની પછી નિક્ષેપને કહ્યો છે, જેના નિક્ષેપા કહ્યા હોય, તેને જ અનુગમ થાય, ને જેને અનુગામ થયો હોય, તેમાં જ નાના વિચારો જણાવી શકાય, આ મુદ્દાથી ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, અને નય આ કમે જ ચાર અનુયોગ જણાવ્યા છે. (૨) જે નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવથી પદાર્થને વિચારવા તે નિક્ષેપ કહેવાય. (૩) નિક્ષેપો જણાવીને સૂત્રને અર્થની સાથે જે સંબંધ જોડે એટલે આ સુત્રને આ રીતે આ અર્થ થાય છે, એમ જે કહેવું તે અનુગામ કહેવાય. (૪) દરેક પદાર્થમાં જુદી જુદી અપેક્ષાએ અનેક ધર્મો રહે છે, છતાં તેમાંના એક ધર્મને જે સ્વીકારે તે નય કહેવાય. સૂત્રના અર્થને જણાવ્યા બાદ છેવટે નયોની બીના કહેવાય છે. આ શ્રી અનુગદ્વાર સૂત્રમાં (૧) કાવ્યની દષ્ટિએ ઉપયોગી વીરરસ વગેરે નવ રસની હકીકત દૃષ્ટાંતો સાથે ટૂંકામાં જણાવી છે. તેમજ સાત સ્વરોના વનમાં દરેક સ્વરનાં નામ અને સ્થાન કહીને તે સ્વરને બોલનારા જીવોના નામ તથા જે વાજિત્રમાંથી જે સ્વર નીકળે તે હકીકત, તેમજ સ્વરનાં લક્ષણો, ત્રણ ગ્રામ, ર૧ મૂઈના, સ્વરનાં ઉત્પત્તિસ્થાન, જાતિ ગેયના ગુણે વગેરે પદાર્થોનું વર્ણન તથા સામાસિક, તદ્ધિત વગેરે પદ્યાનું પણ વર્ણન કર્યું છે. આ સૂત્રની ચૂર્ણિમાં સ્વરના ત્રણ ગ્રામ વગેરેના અર્થો કહીને આ બીનાનું મૂલસ્થાન પૂર્વેના ભેદ રૂપ સ્વર પ્રાભત જણાવ્યું છે. કેટલાક વિદ્વાને માને છે કે શ્રી આર્ય રક્ષિતસૂરિજીએ આ અનુયોગદ્વાર સત્રની વિક્રમ સંવત બીજા સૈકામાં રચના કરી, એમ સંભવે છે. ? આ શ્રી અનુગદ્વાર સુત્રનાં અથધક ત્રણ સાધન છે, તેમાં (૧) શ્રી જિનદાસગણિ મહત્તરે રર૩પ શ્લોક પ્રમાણુ ચૂણિની રચના કરી હતી. (૨) તે ચૂણિના આધારે યાકિની મહત્તરાસનું શ્રી હરિભદ્રસૂરિ મહારાજે લઘુ ટીકા બનાવી હતી. (તે બંને પાઈ છે.) (૩ચણિ અને હારિભદ્રીય લઘુ વૃત્તિ વગેરેના આધારે માલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે પ૮૦૦ શ્લોક પ્રમાણ મટી ટીકા બનાવી, તે પણ છપાઈ છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રને સંક્ષિપ્ત સાર પૂર્ણ થયો. Page #698 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણીવલી (શ્રી અનુયોગદ્વાર સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૪૯ શ્રી અનુયાગદ્વાર સૂત્રને ટુંક પરિચય અહીં શરૂઆતમાં શ્રી મહાવીર દેવને અને શ્રી ગૌતમસ્વામી વગેરે ધર્માચાર્યોને, તથા શ્રુતદેવતાને નમસ્કાર કરીને અનુક્રમે આવશ્યક, શ્રત, અને સ્કંધ શબ્દના નિક્ષેપાની બીના અને પાંચ જ્ઞાનના વર્ણનવાળી લધુ નંદીનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને કેવલજ્ઞાન રૂપ ચાર જ્ઞાનના ઉદ્દેશ, સમુદ્દેશ ને અનુજ્ઞા કરાવાતા નથી, પણ શ્રુતજ્ઞાનના જ તે ત્રણ ઉદ્દેશાદિ કરાવાય છે. આ પ્રસંગે ટીકાકારે ઉદ્દેશાદિનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે ગુરુ શિષ્યને જે શરૂઆતમાં સુત્રને અને અર્થને ભણવે એટલે “હે શિષ્ય! તું હવે આ સૂત્રનું અધ્યયન (અભ્યાસ) કર ” આવું જે ગુરુવચન તે ઉદ્દેશ કહેવાય. અને “હે શિષ્ય! તે ભણેલા સૂત્રના અર્થને સ્થિર પરિચિત (ભુલાય નહીં તેવા) કર ” આવું જે ગુરુવચન, તે સમુદેશ કહેવાય. તથા “હે શિષ્ય! બીજા સાધુઓને તે સ્થિર પરિચિત કરેલા સૂત્રનો અર્થ ભણાવજે આવું જે ગુરુનું વચન (કહેવું), તે અનુજ્ઞા કહેવાય. અને આ ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા, અંગપ્રવિષ્ટ સૂત્રોનાં ને અનંગ્રપ્રવિષ્ટ સૂત્રોનાં કરાવાય છે. એમ પણ કહી શકાય કે કાલિક સૂત્રોના ને ઉત્કાલિક સૂત્રોના અથવા આવશ્યક સૂત્રના ને આવશ્યક સૂત્રથી ભિન્ન સૂત્રોના ગોદ્વહન કાલે કરાવાય છે. આ પ્રસંગે ટીકાકારે શ્રી આચાર્ય ભગવંતના ગુણાની અને નિક્ષેપાની પર્યાયવાચક શબ્દો વગેરે જણાવવાપૂર્વક વ્યાખ્યા તથા પર્ષદાના ભેદોનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી આવશ્યક સૂત્ર અંગરૂપ નથી, પણ શ્રુતસ્કંધ રૂ૫ અને ૬ અધ્યયનના સમુદાયરૂપ છે, એમ કહીને ક્રમસર આવશ્યક, શ્રત, સ્કંધ અને અધ્યયનના નિક્ષેપાઓની બીના જણાવતાં કહ્યું છે કે જ્યાં વધારે નિક્ષેપાનો સંભવ ન હોય, ત્યાં પણ (તે પદાર્થમાં પણ) નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ રૂપ ચાર નિક્ષેપાએની બીન જરૂર જણાવીને તે વિવક્ષિત પદાર્થનું યથાર્થ સ્વરૂપ જણાવવું જોઈએ, આ રીતે નામાદિ ૪ નિક્ષેપાનો નિયમ જણાવીને નામાવશ્યક, સ્થાપનાવશ્યક, દ્વવ્યાવશ્યક, ને ભાવાવશ્યકનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. આ પ્રસંગે નામનું લક્ષણ કહેવાપૂર્વક જણાવ્યું છે કે જીવાદિમાંના કેઈનું આવશ્યક આવું નામ પાડીએ. તે નામાવશ્યક કહેવાય. કાબ કર્મ (કાષ્ઠ) વગેરેમાં સભાવરૂપે કે અસદ્દભાવરૂપે દેહધારી સંસારી જીવની જે સ્થાપના કરવી તે સ્થાપના જીવ કહેવાય. દેહ વિનાને જીવ અરૂપી છે, તેથી તેની સ્થાપના થઈ શકે નહીં માટે દેહધારી આવશ્યકક્રિયાને કરનાર જીવને સ્થાપના જીવ તરીકે જણાવ્યો છે. આ પ્રસંગે સ્થાપનાનું લક્ષણ અને નામમાં તથા સ્થાપનામાં ભેદ (જુદાશ: ફરક) જણાવ્યું છે. પછી અનુક્રમે “ આગમથી ? અને નો આગથથી દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ જણાવતાં દ્રવ્ય શબ્દનું લક્ષણ સમજાવ્યું છે. અને શિક્ષિત (શીખેલું આવશ્યક) વગેરે ગુણાવાલા દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ વિદ્યાધરનું દષ્ટાંત Page #699 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત આપીને સમજાવ્યુ` છે, તથા ‘નાઆગમથી ’ દ્રવ્યાવશ્યકના ત્રણ ભેદે જણાવતાં (૧) શય્યાદિમાં રહેલ આવશ્યક સૂત્રના અર્થને જાણનાર જીવનું જે મૃતક (જીવ રહિત) શરીર તે જ્ઞ શરીર દ્રવ્યાયક કહેવાય, જેમ ઘીના ઘડામાંથી ઘી ઠલવીને ઘડા ખાલી કર્યાં હોય, તેા પણ તે દ્રવ્યથી ‘ઘીના ઘડા' કહી શકાય. કારણ કે પહેલાં શ્રી ભ હતુ, તેમ આ મૃતક શરીરમાં રહેલાં જીવે પહેલાં આવશ્યક સૂત્રના અર્થ જાણ્યા હતા. (૨) જે જીવ ભવિષ્યમાં આવશ્યક સૂત્રના અ` જાણશે તે ભવ્યશરીર-દ્રવ્યાવશ્યક કહેવાય. જેમ ભવિષ્યમાં રાજા થનાર ચુવરાજને લેાકા રાજા કહે છે, તેમ અહી' પણ સમજવું, (૩) તદ્નયતિરિક્ત દ્રવ્યાવશ્યકના ત્રણ ભેઢાનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે ૧. રાજા-પ્રજા વગેરે લાક સવારે સૂર્યચે દાતણ કરવું વગેરે અવશ્યકરણી કરે તે લૌકિક દ્રવ્યાવશ્યક કહેવાય. (૨) પરિવ્રાજક વગેરે યક્ષાદ્રિના મંદિરમાં ધૂપ-દીપ વગેરે અવશ્ય કરણી કરે, તે કુંપ્રાવચનક દ્રવ્યાવશ્યક કહેવાય. (૩) જે મુનિ સાધુના ગુણાથી રહિત હોય ને હિંસાદિ કરીને પશ્ચાત્તાપાદ્ધિ કરે નહીં, તે ( મુનિ) જે આવશ્યક ક્રિયા કરે, તે લેાકાત્તર-દ્રવ્યાવશ્યક કહેવાય. આ પ્રસંગે અસવિગ્નનું દૃષ્ટાંત પણ જણાવ્યુ છે. પછી આગમથી અને નેઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ જણાવતાં ભાવનું લક્ષણુ સમજાવીને કહ્યું છે કે જે જીવ આવશ્યકસૂત્રના અને જાણે ને તેની વિચારણા ઉપયોગપૂર્વક કરે તે (જીવ) આગમથી ભાવાવશ્યક કહેવાય. અને નાગમથી ભાવાવશ્યકના (૧) લૌકિક ભાવાવશ્યક, (૨) કૃપ્રાવચનિક ભાવાવશ્યક (૩) લેાકારક ભાવાવશ્યક. આ રીતે ત્રણ ભેદે છે. તેમાં (૧) લેાકો પાતાના ધર્મોના રીવાજ મુજબ અવશ્ય કરણી ( જરૂર કરવા લાયક કાય`)સમજીને ઉપયાગપૂર્વક સવારે મહાભારતને વાંચે ને સાંજે રામાયણને વાંચે તે લૌકિક ભાવાવશ્યક કહેવાય, (૨) પરિવ્રાજક વગેરે ઉપયોગપૂર્ણાંક હામ વગેરે અવશ્યકરણી કરે તે કુંપ્રાવનિક-ભાવાવશ્યક કહેવાય. (૩) રત્નાની ખાણ જેવા ચતુવિધ સંઘ જે ઉપયાગપૂર્ણાંક ૬ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે તે લેાકેારિક ભાવાવશ્યક કહેવાય. અહીં ‘ના' શબ્દ ત્રણ અર્થાને જણાવે છે, તે આ પ્રમાણે-(૧) સનિષેધરૂપ અર્થ, (૨) દૈનિષેધરૂપ અર્થ, (૩) મિશ્ર એટલે દેશનિષેધ-સનિષેધરૂપ અર્થ, તેમાંથી અહીં ચાલુ પ્રસંગે ક્રિયારૂપ અંશ આગમરૂપ નથી. સૂત્રના શબ્દોને એલવારૂપ આગમ છે, તેથી નાશબ્દ મિશ્ર ( દેશનિષેધરૂપ ને સર્વાનિષેધરૂપ અર્થના ) વાચક સમજવા. તથા આવશ્યક શબ્દના આવશ્યક, આવશ્યકરણીય, વિશેાધિ વગેરે ૮ પર્યાયવાચક શબ્દો જાવા, જેમ આવશ્યક શબ્દના નિક્ષેપાની બીના કહી, તે જ પ્રમાણે શ્રુતશબ્દના ૪ નિક્ષેપાનું વર્ણન કરતાં અનુક્રમે નામશ્રત, સ્થાપનાશ્રુત, અને આગમથી તે નાઆગમથી દ્રવ્યશ્રુતના બે ભેદા, તેમાં જ્ઞ શરીર દ્રવ્યશ્રુત અને ભવ્ય શરીર દ્રવ્યશ્રુત તથા તદ્રુતિરિક્ત દ્રવ્યશ્રુતનું સ્વરૂપ જણાવતાં પત્રક (શાસ્ત્રના પાનાં) વગેરેની મીના અને સુત્ત ” શબ્દના બીજો અર્થ ‘સૂતર્’ કરીને અંડજ વગેરેની મીના પણ સ્પષ્ટ સમજાવી છે. ( Page #700 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અનુયાગદ્વાર સૂત્રો સંક્ષિપ્ત પરિચય) ૬૫ પછી આગમથી ને આગમથી ભાવકૃતનું વર્ણન કરતાં આગમથી ભાવકૃતનું સ્વરૂપ કહીને નોઆગામથી ભાવAતના બે ભેદના વર્ણનમાં મહાભારત વગેરે લૌકિક ગ્રંથોને લૌકિક દ્રવ્યશ્રત તરીકે જણાવ્યા છે ને શ્રીઆચારાંગાદિને લકત્તર દ્રવ્યશ્રત તરીકે જણાવ્યા છે. છેવટે શ્રુતજ્ઞાનના પર્યાયવાચક શબ્દો કહીને શ્રતના નિક્ષેપાનું વર્ણન પૂર્ણ કરીને તે જ પ્રમાણે “સ્કધના નિક્ષેપ પણ જણાવ્યા છે. તેમાં કહ્યું છે કે નામસ્કંધ, સ્થાપના-સ્કંધની બીના શ્રતની માફક જાણવી. આગમથી તથા આગમથી દ્રવ્યસ્કંધના વર્ણનમાં તયતિરિક્ત દ્રવ્યસ્કંધનું સ્વરૂપ સચિત્ત, અચિત્ત અને મિશ્ર રૂપ ત્રણ ભેદ સમજાવ્યું છે. આ પ્રસંગે તે સચિત્તાદિ ત્રિવિધ કંધોનું અને કૃ, અકૃત્ન અનેક દ્રવ્યસ્ક ધોનું પણ સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી આગમથી ને નોઆગમથી ભાવસ્કધનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે જે વસ્કંધ શબ્દના અર્થને જાણે, ને તે અર્થને ઉપયોગપૂર્વક વિચારે તે (જીવ) આગમથી ભાવસ્કંધ કહેવાય, ને આગમથી ભાવસ્કંધ તરીકે આ શ્રીઆવશ્યક શ્રુતસ્કંધને જાણવો. છેવટે સ્કંધ શબ્દના પર્યાયવાચક શબ્દો જણાવીને કંધ શબ્દના નિક્ષેપાનું વર્ણન પૂરું કર્યું છે. પછી અનુક્રમે આવશ્યકનાં ૬ અધ્યયનમાં કહેલી બીના ટૂંકામાં જણાવી છે. નામ-સ્થાપના–દ્રવ્ય અને ભાવ નિક્ષેપાનું પ્રશ્નોત્તરરૂપે સંક્ષિપ્ત વર્ણન પ્રશ્ન : અત્યાર સુધીમાં આવશ્યકાદિ ત્રણ શબ્દોમાં નામ વગેરે ચાર નિક્ષેપ ઘટાવ્યા, અને આગળ પણ ઉપક્રમના વર્ણનમાં તે ઘટાવવાના છે, તો કૃપા કરીને એ ચારે નિક્ષેપાની ટૂંકી વ્યાખ્યા સમજાવે, ઉત્તર : જેને અસલી ચીજના પર્યાય (સરખા અર્થવાળા શબ્દો)થી વ્યવહાર થઈ શકે નહિ, અને જે મૂળ શબ્દના અર્થથી બીજા અર્થમાં રહેલ હોય, અને એ જ કારણથી જે મૂલ અર્થ-નિરપેક્ષ હોય, એટલે મૂલ (મુખ્ય) અર્થની સાથે જેને સંબંધ ન હોય, તથા ઘણું કરીને જ્યાં સુધી (નામવાળું અથવા જેનું નામ પાડીએ તે) દ્રવ્ય રહે ત્યાં સુધી જે રહે, એવું મરજી પ્રમાણે જે સ્થાપીએ, તે નામ કહેવાય. આ બાબતમાં શ્રી વિશેષાવશ્યક પુરા આ પ્રમાણે છે: पज्जायाणभिधेयं-ठिअमण्णत्थे तयत्यणिरविक्खं । जाइच्छियं च णामं, जाव दव्वं च पाएणं ॥ १॥ સ્પષ્ટાર્થ : જેમ કેઈનું “જ્ઞાન” એવું નામ પાડીએ, તે નામ-જ્ઞાન કહેવાય, એમ જેનું ઇંદ્ર નામ હોય, તે નામેન્દ્ર કહેવાય. આ નામજ્ઞાન અથવા નામઇદ્ર તેના પર્યાયવાચક શબ્દોથી કહી શકાતો નથી, ખરી વસ્તુસ્થિતિ એ છે કે તે તે નામવાળી Page #701 -------------------------------------------------------------------------- ________________ દુપર શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત વ્યક્તિમાં રહેલા ધર્મોને તે તે ઇંદ્રાદિ નામમાં ઉપચાર કરવામાં આવે છે. આ મુદ્દાથી જેનું જે જે નામ પાડ્યું હોય, તેને તે સાંકેતિક શબ્દથી જ બોલાવવામાં આવે છે. એટલે કાર્ય પ્રસંગે બોલાવાય, પણ તેના પર્યાયવાચક શબ્દો દ્વારા ન બેલાવાય, જ્ઞાનપદના સરખા અથવાળા (પર્યાયવાચક) શબ્દો બેધ, જ્ઞપ્તિ, પ્રકાશ વગેરે અને ઇદ્રપદના શ, હરિ, પુરંદર વગેરે જાણવા. આ પ્રમાણે નામ એ પર્યાયવડે અનભિધેય કઈ રીતે કહેવાય? આનો સ્પષ્ટ ખુલાસો કરી દીધો. હવે “થિતમન્યાર્થે ” એટલે મૂલ શબ્દના અર્થથી બીજા અર્થમાં નામ રહે. આનો સ્પષ્ટ અર્થ જાણવો જોઈએ, તે આ પ્રમાણે : જેમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય વગેરે ગુણે રહે, તે ઇંદ્ર કહેવાય, ઇંદ્ર પદને આ ખરો અર્થ છે તમામ દેવોને સત્તાધીશ ઉપરી હોય તેમાંજ ઘટે છે. એમ બાલક વગેરેમાં તે અર્થ ન જ ઘટે. કારણ કે ત્યાં તે તેને સંકેત જ કરેલ છે. આટલા વિવેચન ઉપરથી સમજવાનું રહસ્ય એ મળે છે કે જે અમુક વ્યક્તિનું અમુક નામ પાડવામાં આવે છે, તેમાં કેવલ તેની ઓળખાણ પડે એ જ મુદ્દો છે. પણ નામનો જે અર્થ થતો હોય, તે તેમાં ન ઘટે. આથી બરાબર સમજાવી દીધું કે જેમાં મૂલ (મુખ્ય) અર્થ સિવાયનો બીજો અર્થ રહે એ નામ કહેવાય. એ પ્રમાણે “તદર્થનિરપેક્ષ આનો ભાવાર્થ પણ સમજ હેલ છે. કારણ કે પહેલાં જે કહ્યું કે નામ એ મુખ્યાર્થથી જુદા અર્થમાં રહે, એટલે મુખ્યાથમાં ન રહે. જે નામ મુખ્યાથમાં ન રહેતું હોય, તે તેનાથી (મુખ્યાર્થથી) નિરપેક્ષ (સંબંધ ન રાખે એવું ) હેય, એમાં નવાઈ શી? આ પ્રસંગે “જે જેના ખરા અર્થમાં ન રહે, તે તેનાથી નિરપેક્ષ હોય.” આ વાત (ન્યાય) જરૂર યાદ રાખવી. એ પ્રમાણે “તદર્થનિરપેક્ષ નામ' આને સ્પષ્ટાર્થ જણાવીને નામની બાબતમાં છેવટે જાણવા જેવી બીના એ છે કે ઇચ્છાનુસાર (મરજીમાં આવે તેમ) તે નામ પાડવામાં (રાખવામાં) આવે છે. એટલે જેમ પર્યાયથી અનભિધેય, અને અન્યાર્થમાં રહેલ તથા તદર્થનિરપેક્ષ જે હોય તે નામ કહેવાય, તેમ ઇચ્છાનુસાર અર્થની તરફ ધ્યાન રાખ્યા સિવાય કેઈનું ડિત્ય, વિથ વગેરે નામ પાડીએ, તે પણ નામ કહેવાય, ઘણું કરીને જ્યાં સુધી નામના આધાભૂત દ્રવ્ય રહે ત્યાં સુધી તે નામ હોય છે (રહે છે.) પ્રશ્ન: “ઘણું કરીને ” આમ કહેવાનું શું કારણ? ઉત્તરઃ દેવદત્ત વગેરે નામથી જે વ્યક્તિ (માણસ)ને બોલાવીએ છીએ, તે કાયમ એ જ નામથી બોલાવાશે, એ નિયમ રહેતો નથી. એમ પણ ઘણે સ્થલે દેખાય છે કે જે વ્યક્તિ હાલ અમુક નામથી ઓળખાતી હોય, તે કેટલોક સમય વીત્યા બાદ અથવા ભૂતકાળમાં બીજા નામથી ઓળખાય અથવા ઓળખાતી હતી. તેવી રીતે અનુભવસિદ્ધ એમ પણ કહી શકાય કે હાલ પણ એક જણનાં અનેક નામ પાડ્યાં હોય છે. દુકાન વગેરે સ્થલે તેનું નામ જુદું ચાલે અને પોતાના ઘેર વગેરે સ્થલે Page #702 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી મનુયાગદ્વાર સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૬૫૩ માબાપ વગેરે તેને જુદા નામથી ખેલાવે. આ મુદ્દાથી ઘણું કરીને એમ કહ્યું છે. કહેવાનું રહસ્ય એ કે મેરૂ વગેરે શાતા પદાર્થીના જે નામ શાસ્ત્રમાં આવે છે તે યાવથિક કહેવાય. એટલે નામવાળી વસ્તુ રહે ત્યાં સુધી નામ રહે. એમ પ્રતિનિયત દેશ વગેરેની અપેક્ષાએ પણ નામ યાવકથિક કહી શકાય, આ ભામતમાં દાખલે એ કે જેઓ ઉત્તરકુર નામના યુગલિયાના ક્ષેત્રોમાં જ જન્મ્યા હાય, તેએ ઉત્તરકુરૂએ એમ કહેવાય, અને ભરતક્ષેત્રમાં જન્મેલા જીવા ભારતવષીય નામથી ઓળખાય. તથા પુસ્તકમાં અથવા કાગળ વગેરેમાં “ઈ, જ્ઞાન” આમ અક્ષરે ગાવીએ, એ નામ કહેવાય, એમ પણ બીજા ગ્રંથામાં કહ્યું છે, એમ નામનુ સ્વરૂપ જણાવી દીધું. " પ્રશ્ન : સ્થાપના નિક્ષેપમાં રહેલા સ્થાપના શબ્દના સ્પષ્ટ અર્થ સમજાવો. ઉત્તર : શબ્દના મુખ્ય અ જેમાં ન રહે, અને મૂલ વસ્તુ તરફે ખ્યાલ રાખીને જે સ્થપાય એટલે આકૃતિરૂપે કરાય, તે સ્થાપના કહેવાય એમ કૃત્રિમ સ્થાપનાનું લક્ષણ કહી શકાય. આ લક્ષણ શાન્ધતી પ્રતિમા વગેરે શાશ્ર્વત સ્થાપનામાં ન ઘટી શકે, છતાં એ પણ સ્થાપના તા કહેવાય જ, પ્રશ્ન: શાધતી સ્થાપનાનું લક્ષણ શું? ઉત્તરઃ અરિહંત વગેરે સ્વરૂપે જે કાયમ રહે તે શાશ્ર્વતી સ્થાપના કહેવાય. આ લક્ષણ તમામ શાધતા પદાર્થાની સ્થાપનામાં ઘટી શકે છે, અહીં સ્થપાય તે સ્થાપના એમ ન કહી શકાય. કારણ કે આવી શાશ્ર્વતી ચીજોની સ્થાપના કરનાર કોઈ હોય જ નહિ. સ્થાપનાના એ ભેદ આ પ્રમાણે જાણવા—(૧) જે ભૂલ પદાની સાથે ખરેખર મલતી આવે, તે સદ્ભાવ સ્થાપના કહેવાય, જેમ અત્યારે કેમેરાથી સામા માણસના ફોટા લેવાય, તે ખરેખર મળતા જ આવે, તે સદ્ભાવ સ્થાપના કહેવાય. (૨) અને જેના મૂળ પદાની સાથે મેળ ન ખાય, એટલે અંદાજથી જે આકૃતિ બનાવાય તે અસદ્ભાવ સ્થાપના કહેવાય. આ બાબતમાં દૃષ્ટાંત એ દઇ શકાય કે અક્ષ વગેરેની સ્થાપનાને સ્થાપનાચાય તરીકે સ્થાપીએ, આમાં મૂળ પદાથ ( સ્થાપેલા જે આચાય ભગવ ́ત તે)ની સાથે સ્થાપેલી સ્થાપના સરખાવીએ તેા સરખામણી થઇ શકતી નથી. માટે તે અસદ્ભાવ સ્થાપના કહેવાય. આને શ્રીઅનુયાગદ્વાર સૂત્રની મલધારી શ્રીહેમચંદ્રસૂરીશ્વરજીએ બનાવેલ ટીકામાં અનાકાર સ્થાપના તરીકે ઓળખાવી છે. આ ઉપરથી એ પણ સમજવાનુ મલે છે કે સદ્ભાવ સ્થાપનાને બીજી રીતે સાકાર સ્થાપના એમ પણ કહી શકાય. આવી જે સ્થાપના ઘેાડા કાળને માટે સ્થપાય, તે અક્ષ વગેરેની સ્થાપના ઇવકાલિક (થોડા સમયવાળી) કહેવાય. અને જે કાયમ રહે તે યાવકથિક સ્થાપના કહેવાય, અને તેવી સ્થાપના તરીકે શ્રી ન...દીધરદ્વીપના ચૈત્ય, પ્રતિમા વગેરેને ધ્યાનમાં રાખવા. આ ભાધ્મતમાં જુએ સાક્ષિપાઠ શ્રી વિશેષાવશ્યકના Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬પ૪ શ્રી વિજયપધસૂરીશ્વરકૃત " जौं पुण तयत्थसुण्ण तयभिप्पाए। तारिसागरं ॥ कीरइ य निरागार इत्तरमियर व साठवणा ॥२६॥ यत्तु तदर्थवियुक्त तदभिप्रायेण यच्च तत्करणि ॥ लेप्यादिकर्म तत्स्थापनेति क्रियतेऽल्पकालच ॥१॥ પ્રશ્નઃ નામમાં અને સ્થાપનામાં ફરક શું ? આમ પૂછનાર ભવ્ય જીવને આશય (મુદ્દો) એ છે કે “ભાવશૂન્ય દ્રવ્યમાત્રમાં જેમ નામનો વ્યવહાર કરાય છે તેમ સ્થાપનાનો પણ વ્યવહાર તે જ પ્રમાણે થાય છે. આ પ્રમાણે જો નામ અને સ્થાપનામાં કઈ પણ જાતને તફાવત ન હોય, તે બંનેને અલગ શા માટે માનવા? અને અલગ અલગ તે બે કહેલ છે. તેથી ભેદ તો હોવો જ જોઈએ, તે પ્રશ્નકાર જાણતો નથી. માટે એમ પૂછે છે કે બંનેને કયા કારણથી અલગ અલગ ગણ્યા છે? ઉત્તર : કાલની અપેક્ષાએ બંનેમાં સ્પષ્ટ રીતે ફરક માલુમ પડે છે, તે આ પ્રમાણે, જે દ્રવ્યનું (આવશ્યક વગેરેનું) જે નામ પાડીએ, તે દ્રવ્ય તે (નામ)ને આધાર ગણાય, ગોવાળને છાકો (તેનો દેહ વગેરે) અથવા શિલાનો જથ્થો વગેરે જ્યાં સુધી કાયમ રહે, ત્યાં સુધી આવશ્યક, મેરુ, જબુદ્વીપ, કલિંગ, મગધ, સોરઠ વગેરે નામ રહે છે. માટે નામ એ યાકથિક જ (દ્રવ્ય રહે ત્યાં સુધી રહેનાર) હોય અને સ્થાપના તે બંને રીતે સંભવી શકે છે. એટલે તે થોડા કાલને માટે (જરૂર હોય ત્યાં સુધી) પણ સ્થપાય અને કાયમ રહે એવી પણ હોય છે. થોડા સમય રહે, એવી સ્થાપનાનું દષ્ટાંત આ પ્રમાણે-હાલ જે અક્ષાદિ પદાર્થને આવશ્યક તરીકે સ્થાપ્યા હોય, તે અમુક સમય અથવા ક્રિયા વીત્યા બાદ ખાસ કારણસર ઇંદ્ર તરીકે કે રાજા વગેરેના સ્વરૂપે સ્થાપવામાં આવે છે. અને કાયમ રહે એવી સ્થાપનાનું સ્વરૂપ સમજવા માટે શાશ્વતી પ્રતિમા વગેરેનું દૃષ્ટાંત સમજવું. શાથતી સ્થાપના કરનાર કોઈ હોય જ નહિ, કારણ કે જે તેમ માનીએ તે શાશ્વતપણું કહી શકાય નહિ, ત્યારે સ્થાપના નિક્ષેપની બીજી રીત હોવી જ જોઈએ. તે મેં પૂર્વે જણાવી દીધી છે. આટલા વિવેચન ઉપરથી ભવ્ય છે હવે તે જરૂર સ્પષ્ટ સમજી શકશે કે ભલેને નામ અને સ્થાપનાને આધાર ભાવશૂન્ય દ્રવ્ય હોય તો પણ કાલની અપેક્ષાએ બંનેને અલગ માનવા જોઈએ જ, પ્રશ્ન : જેમ સ્થાપના થોડા સમયવાળી હોય છે, તેમ નામ પણ તેવું જ સંભવી શકે છે. કારણ કે એ તો સ્પષ્ટ દેખાય છે કે એક જ વ્યક્તિ (ગોવાળને બાલક વગેરે)ને હાલ જે નામથી ઓળખાવાય, તેને જ અમુક સમયે મૂલ નામ ફેરવીને અનેક નામથી ઓળખાવાય છે. તો પછી એમ કઈ રીતે કહી શકાય કે નામ એ યાવકથક જ હોય ? ઉત્તર : ઘણું કરીને નામ એ યાવ-કથિક હોય એમ સમજવું. અને એક જ વ્યક્તિ હયાત હોય છતાં તેને અનેક નામથી બોલાવાય એમ કેઈક વ્યક્તિવિશેષમાં જ તેવું બને છે, બધાની બાબતમાં તેવું થતું નથી. આ અભિપ્રાય તેવી બાબતની અહીં Page #704 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી ( શ્રી અનુયાગદ્વાર સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૬૫૫ વિવક્ષા કરી નથી, એટલે આવી બીનાને એક બાજુ રાખીને નામને યાવકથિક કહીએ તાપણ શાસ્ત્રીય દૃષ્ટિએ લગાર પણ ગેરવ્યાજમી નથી. જેમ કાલથી તફાવત જણાવી દીધા, એ પ્રમાણે આકાર, ભાવ અને પ્રવૃત્તિ વગેરે હેતુથી પણ બંનેને જરૂર અલગ માનવા જોઇ એ તે આ પ્રમાણે-(૧) જેમ ઇંદ્ર વગેરેની પ્રતિમાને ઘરેણાં વગેરે પહેરાવાય. પડખેના ભાગમાં ઇંદ્રાણી હોય અને હાથમાં વજ્ર હોય. આવું જેમ પ્રતિમારૂપ સ્થાપનામાં જણાય છે, તેવું નામમાં હોતું નથી. એટલે નામેન્દ્ર વગેરેમાં તેવી સ્થિતિ રખાતી નથી, (૨) દ્ર વગેરેની પ્રતિમા વગેરે સ્થાપનાને જોઇને જે ભાવ જાગે છે, તે નામ શ્રવણથી થતું નથી (૩) ઇંદ્રની સ્મૃતિ વગેરેની પાસે લાકો ભેટ મૂકે, તેની માનતા માને, પૂજા કરે, ઇષ્ટ કાર્ય સાથે વગેરે રૃખાય છે, આવુ' નામેન્દ્ર વગેરેની બાબતમાં ઢુંખાતુ' નથી. એ પ્રમાણે સ્થાપનાનું સ્વરૂપ જણાવી દીધું. હવે દ્રવ્ય–નિક્ષેપાતું સ્વરૂપ આ પ્રમાણે—જે દ્રવ્યની સાથે રહે, તે ગુણ કહેવાય, અને ક્રમસર બદલાય, તે પર્યાય કહેવાય. થઈ ગયેલા પર્યાયાનુ અને ભવિષ્યમાં થનાર પર્યાયાનુ જે કારણ હાય, તે દ્રવ્ય કહેવાય. તે દ્રવ્ય એ પ્રકારે જાણવું, (૧) છત્રવાળું દ્રવ્ય પુરુષ વગેરે કહેવાય. (૨) અને જીવ વિનાનું દ્રવ્ય (લાકડું વગેરે), જે જીવ ભૂતકાલમાં સ્વ વગેરે સ્થલે ઇંદ્રાદ્વિરૂપે હતા, ત્યાનું આયુષ્ય પૂરું કરીને અહીં મનુષ્યાદિ સ્વરૂપે ઉપજે તે તે જીવ અહીં ( મનુષ્યાદિ ભવમાં ) પણ દ્રવ્ય-શ્ચંદ્ર વગેરે કહી શકાય, કારણ કે પહેલાં તેણે ઈસ્વરૂપ વગેરે ભાગવ્યુ` છે. જેમ પ્રધાન પદથી ઉતરેલ જીવ પણ પ્રધાન કહેવાય, તેમ અહીં પણ સમજવુ', તથા હાલ જે મનુષ્ય ઈંદ્રનું આયુષ્ય બાંધ્યુ. હાય, તે પણ થનારી કેંકેંદ્રપદીનું કારણ છે, માટે દ્રવ્ય-ઈંદ્ર કહેવાય. જેમ ચુવરાજને રાજા કહી શકાય, તેમ અહીં પણ સમજવું. આ ભાખતમાં જુએ સાક્ષિપાઠ भूतस्य भाविनो वा, भावस्य कारणं तु यल्लोके ॥ तद् द्रव्यं तत्रज्ञे : सचेतनाचेतनं कथितम् ॥ १ ॥ હવે ભાવ (નિક્ષેપ )નું સ્વરૂપ આ પ્રમાણે--તે તે વિક્ષિત ક્રિયાના અનુભવ કરવા એ ભાવ કહેવાય, એટલે જે શબ્દના જે મુખ્ય અર્થ થતા હોય, તે અવાળી વ્યક્તિમાં તે અ જ્યારે ઢેખાય ત્યારે તે ભાવ કહેવાય. આ બામતમાં દાખલેા એ કે જે ચંદ્ર પદને પરમ અન્ધ વગેરે ગુણાને ધારણ કરે ઇંદ્ર કહેવાય, આ અથ જ્યારે દેવલેાકમાં તે સાક્ષાત્ દ્રપણે હાય, ત્યારે તેમાં ઘટે, એટલે સ્વર્ગમાં રહેલ ઇંદ્ર એ ભાવેન્દ્ર કહેવાય. કારણ કે ઇંદ્રપદના અ` તે વખતે તેમાં ઘટે છે, જુઆ આ બાબતમાં સાક્ષિપાઃ— भावो विवक्षितक्रियाऽऽनुभूतियुक्तो हि वै समाख्यातः ॥ सर्वज्ञेरिन्द्रादिव - दिहेन्दनादिक्रियानुभवात् ॥ १ ॥ આ શ્લાકના અથ ઉપર જણાવ્યા છે, Page #705 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રીવિજયપદ્મસૂરીશ્ર્વકૃત વિશેષ બીના વગેરે શ્રી વિશેષાવશ્યક સૂત્રથી જાણવી, આ રીતે નામાદિ નિોપાનું વર્ણન પદાર્થાના યથા સ્વરૂપને જણાવનાર હાવાથી દૃષ્ટાંત તરીકે આવશ્યકાદિ ત્રણ શબ્દોના નિક્ષેપા જણાવીને અનુયોગના ૪ ભેદ્યામાંના પહેલા ઉપક્રમ નામના ભેદનું સ્વરૂપ સમજાવ્યુ` છે. તેમાં ઉપક્રમમાં મુખ્ય એ ભેદ, (૧) લૌકિકાપક્રમ, (૨) શાસ્રીય ઉપક્રમ કહ્યા છે. પછી લૌકિક ઉપક્રમના ભેદમાંના તદ્રવ્યતિરિક્ત દ્રબ્યાપક્રમના વર્ણનમાં સચિત્તાદિ ત્રણ ભેદ્યા અને તે દરેક ભેદમાં પરિક્રમ અને નાશની અપેક્ષાએ થતા પ્રતિભેદ્યાદ્ધિનું વર્ણન વિસ્તારથી કર્યુ` છે, પછી ક્રમસર ક્ષેત્રોપક્રમ, કાલાપક્રમ, ભાવેાપક્રમાદિનું પણ સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યુ` છે. આ રીતે લૌકિકાપક્રમની મીના પૂર્ણ કરીને શાસ્ત્રીયેાપક્રમના આનુપૂર્વી વગેરે ૬ ભેદાનુ સ્વરૂપ સમજાવતાં પહેલાં આનુપૂર્વી નું સ્વરૂપ, નય, ભંગ વગેરેના વિચારો ગાઢવીને વિસ્તારથી કહ્યું છે. તેમાં પૂર્વાનુપૂર્વી આદિનું વર્ણન કરતાં ધર્માસ્તિકાયાદિ ૬ દ્રવ્યો અનુમાનાદિ પ્રમાણે થી સાબિત કર્યાં છે. ઉત્કીત્તનાનુપૂર્વીના વર્ણનમાં વમાન ચાવીશ તીર્થંકરાની જે ક્રમસર્ સ્તવના કરવી તે ઉત્કીત્તનાનુપૂર્વી કહી છે. તથા સામાચારી આનુપૂર્વી ના વનમાં (૧) ઇચ્છા (ર) મિથ્થાકાર વગેરે દરશ પ્રકારની સામાચારીનુ' સ્વરૂપ કહ્યું છે. તેમજ ભાવાનુપૂર્વી ના વનમાં ઔયિકભાવ વગેરે ૬ ભાવાની મીના કહી છે. આ રીતે આનુપૂર્વી નું વ`ન કરીને ૧૦ નામના અધિકાર શરૂ કર્યાં છે, તેમાં દ્વિનામનુ સ્વરૂપ જણાવતાં એકાક્ષરવાળા નામ અને અનેકાક્ષરવાળા નામ તથા જીવાવના નામ તેમજ સામાન્ય નામનુ' ને વિશેષ નામનું વર્ણન દૈવાદિના ભેઢા જણાવવાપૂર્વક વિસ્તારથી કર્યુ છે. (૩) ત્રણ નામનાં વર્ણનમાં કહ્યું છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય, અથવા પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુ સકલિંગ આ રીતે ત્રણ નામનુ' સ્વરૂપ જાણવું, ચતુર્માંમ ( ચાર નામ )માં આગમ, પત્તિ ) ૧. લેાપ (તેઽત્ર), (૩) પ્રકૃતિ, (અન્ની હતૌ ) (૪) વિકાર, ( રૂધિર-દૂષીત) દૃષ્ટાંત સાથે કહ્યા છે, (૫) પાંચ નામમાં ( વગેરે દૃષ્ટાંતા સાથે નામિક વગેરે પાંચ પદાર્થો કહ્યા છે. (૬) ૐ નામમાં ઔયિકાતિ હું ભાવેાની મીના કહી છે, (૭) સાત નામના વનમાં સાત સ્વરોની મીના અને (૮) આઠ નામના વનમાં આઠ વિભક્તિની ભીના તથા (૯) નવ નામના વનમાં નવ રસેશનું સ્વરૂપ દૃષ્ટાંતા સાથે કહીને (૧૦) દરા નામના વનમાં ગૌણ નામ વગેરે ૧૦ નામની હકીકત અને પ્રસંગાનુપ્રસંગે મીજી પણ ઘણી હકીકતા સ્પષ્ટ સમજાવી છે. અહીં' નામેાપક્રમની બીના પૂર્ણ કરીને પ્રમાણ ઉપક્રમનું વર્ણન શરૂ કર્યુ છે. તેમાં તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી મુખ્ય ચાર ભે। કહીને દ્રવ્યપ્રમાણના વર્ણનમાં માન-ઉન્માનાદિનું સ્વરૂપ. ક્ષેત્રપ્રમાણના વર્ણનમાં ત્રણ પ્રકારના અંગુલ અને ૨૪ ડકામાં અવગાહનાદિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. તથા કાલપ્રમાણના વર્ણનમાં સમયાદિથી માંડીને પુદ્ગલપરાવર્તી સુધીના કાલના ભેદાનુ અને ઉદ્ધારાદિત્રણ ભે? પિર Page #706 -------------------------------------------------------------------------- ________________ ૬૫૭ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અનુયાગદ્વારના સૂત્રના સક્ષિપ્ત પરિચય) સૂક્ષ્મ-માદર પાપમનુ' ને સાગરોપમનું સ્વરૂપ વિસ્તારથી જણાવતાં ૨૪ દડકના વાનું આયુષ્ય વગેરે બીનાએ પણ કહી છે. તેમજ ભાવપ્રમાણના વર્ણનમાં તેના (૧) ગુણ, (૨) નય, (3) સંખ્યા-ભાવપ્રમાણ, આ રીતે ત્રણ બેટ્ટાનું સ્વરૂપ જણાવતાં અજીવના વર્ણાદિની મીના, ચુણેા, અને છત્રના જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણાની બીના પણ ભેદ પ્રભેદ્યાદિને કહેવાપૂર્વક વિસ્તારથી સમજાવી છે. અહીં જ્ઞાનના પ્રત્યક્ષ અનુમાન ઉપમા અને આગમરૂપ ભેઢા, દનના ૪ ભેદેા, તથા ચારિત્રના પાંચ ભેદાનું સ્વરૂપ વગેરે હકીકતા સમજાવી છે. અહીં ગુણાની બીના પૂરી કરીને નયની મીના પ્રસ્થકાદિ ત્રણ દૃષ્ટાંતા સાથે સ્પષ્ટ સમજાવી છે. પછી સખ્યાપ્રમાણના વર્ણનમાં નામ-સંખ્યાદિનુ સ્વરૂપ જણાવતાં સંખ્યાતાનુ' ને અસ`ખ્યાતાનું તથા અનંતાનું સ્વરૂપ તેના ભેદપ્રભેદાદિ જણાવવાપૂર્વક વિસ્તારથી સમજાવ્યુ છે. આ રીતે શાસ્રીય ઉપક્રમના ત્રીજા ભેદ રૂપ પ્રમાણદ્વારનું વર્ણન પૂર્ણ કરીને ચેાથા એક રૂપ વક્તવ્યતા કાર્યનું સ્વરૂપ શરૂ કર્યુ છે. તેમાં સ્વસમયવક્તવ્યતા વગેરે ત્રણ ભેઢાનું સ્વરૂપ સમજાવીને કર્યા નય તે ત્રણ ભેઢામાંથી કયા ભેદને માને છે? આ પ્રશ્નના પણ ખુલાસેા વિસ્તારથી સમજાવ્યેા છે. પછી અર્થાધિકાર' નામના પાંચમા ભેદના વનમાં હું આવયકામાંના દરેક આવશ્યકમાં કહેલી બીના ટૂંકમાં જણાવીને શાસ્રીય ઉપક્રમના છઠ્ઠા ભેદ્ય રૂપ સમવતાર્ ઉપક્રમના વર્ણનમાં નામસમવતાર વગેરે ૬ ભેદ્યાદિનું સ્વરૂપ જણાવ્યુ` છે. અહીં અનુયાગના પહેલા ભેદ રૂપ ઉપક્રમનું વર્ણન પૂર્ણ થાય છે. નિક્ષેપન્નારનુ સક્ષિપ્ત વર્ણન અહી` શરૂઆતમાં નિક્ષેપના (૧) આદ્યનિષ્પન્ન નિક્ષેપ, (૨) નાનિષ્પન્ન નિક્ષેપ, (૩) સૂત્રના આલાવાથી બનેલા નિક્ષેપ, આ રીતે મુખ્ય ત્રણ બેટ્ટા કહીને આનિષ્પન્ન નિક્ષેપના વર્ણનમાં (૧) અધ્યયન, (ર) અક્ષીણ, (૩) આય, (૪) ક્ષપણા, આ ચાર શબ્દાના ૪ નિક્ષેપાની બીના વિસ્તારથી વર્ણવી છે. પછી નામનિષ્પન્ન નિક્ષેપાના વનમાં સામાયિકમાં ૪ નિક્ષેપા ઘટાવીને કહ્યું છે કે જ્યારે સૂત્રને કહેવાના અવસર આવે, ત્યારે તેના દરેક પદના નિક્ષેપાનું જે વર્ણન કરવું તે સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપ કહેવાય. આ તમામ બીનાએ અહીં વિસ્તારથી સમજાવી છે, અહીં. અનુયાગના બીજા ભેદરૂપ નિક્ષેપનું વર્ણન પૂર્ણ થાય છે. અનુગમનું સંક્ષિપ્ત વર્ણન સૂત્રના અની સાથે જે અનુગમ કરવા એટલે સબંધ જોડવેા, તે અનુગમ કહેવાય, તેના નિક્ષેપ, નિયુક્તિ, અનુગમ વગેરે મુખ્ય ત્રણ ભેટ્ટામાંના પહેલા ભેદના વનમાં કહ્યું છે કે પહેલાં જે સામાયિક વગેર્ પદ્માનુ ં યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત તે દરેક પદના નિક્ષેપાની બીના કહી છે, તે નિક્ષેપનિર્યુક્તિ અનુગમ કહેવાય. અને જે સૂત્રનું વ્યાખ્યાન કરવાનું હોય, તેમાં જે ઉદ્દેશ, નિર્દેશ વગેરે ર૬ દ્વાના સ્વરૂપને જણાવવું તે ઉદઘાતનિર્યુક્તિ-અનુગમ કહેવાય. આ ર૬ દ્વારેનું વિસ્તારથી વર્ણન શ્રી આવશ્યકત્રની માટી ટીકાદિમાં કર્યું છે. તેમાંથી લઈને ટીકાકાર મલધારી શ્રી હેમચંદ્ર સૂરિ મહારાજે સામાયિકમાં ર૬ દ્વારે ઘટાવીને ઉપઘાતનિર્યુક્તિ અનુગામનું સ્વરૂપ બહુજ સ્પષ્ટ સમજાવ્યું છે. તથા સૂત્રાનુગામના અવસરે જે સૂત્રના દરેક પદોની વિસ્તારથી વ્યાખ્યા (વિવરણ, સ્પષ્ટીકરણ) કરવી તે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ અનુગમ કહેવાય. આ પ્રસંગે સૂત્રના બત્રીશ દોનું અને ૮ ગુણેનું વર્ણન કરીને કહ્યું છે કે જેમાં બત્રીસ દે ન હોય, તે સૂત્ર કહેવાય. અનુગના ત્રીજા ભેદરૂપ અનુગામનું વર્ણન પૂર્ણ થાય છે. | અનુયોગના ચોથા ભેદ ૭ નયને સંક્ષિપ્ત પરિચય છે (૧) ગમનય, (૨) સંગ્રહનય, (૩) વ્યવહારનય, (૪) જુસવનય, (૫) શબ્દનય, (૬) સમભિરૂઢનય, (૭) એવંભૂતનય. આ સાત ન જાણવા. ૧. નિગમનય-પદાર્થના સામાન્ય ધર્મોને અને વિશેષ ધર્મોને સ્વીકારે છે. ૨. સંગ્રહનય-પદાર્થના સામાન્ય ધર્મને જ સ્વીકારે છે. જેમ જગત સત એટલે જગત પદાર્થ વિદ્યમાન છે. ૩. વ્યવહારનય-લોક રૂઢ વિશેષ ધર્મવાળા પદાર્થોને સ્વીકારે છે. ૪. જુસૂવનય–વર્તમાન (ચાલુ) કાલમાં જ થયેલી બીનાને માને છે. એટલે ભૂતભવિષ્ય કાલની હકીકતને માનતો નથી. ૫. શબ્દનય-કાલ, લિંગ, વચન વગેરેના ભેદથી પદાર્થોને જુદો માને છે. જેમ કે દેવ, દેવી દેવા: ૬, સમભિરૂઢનય-વ્યુત્પત્તિના ભેદથી પદાર્થને ભિન્ન ભિન્ન માને છે, જેમ કે- કુનતિન્દ્ર = એશ્વર્યને ભાગવતો હોવાથી ઇંદ્ર કહેવાય વગેરે. આ નથ છેક વાચક તમામ શબ્દોને (શબ્દોના અર્થને) અલગ અલગ માને છે. ૭. એવંભૂતનય-વર્તમાન (ચાલુ) ક્રિયા વિશિષ્ટ પદાર્થને જ સ્વીકારે છે. જેમ કે-જે વખતે ઘટ પાણી લાવવાની ક્રિયામાં મદદગાર હોય, એટલે “ઘર” ત ઘટ:= જે દ્વારા જલાહરણાદિ ક્રિયા થાય, તે ઘટ કહેવાય. પણ ક્રિયારહિત કાલમાં એટલે જ્યારે ઘટ દ્વારા જલાહરણ (પાણીનું લાવવું, ખેંચવું) વગેરે ન થતું હોય, ત્યારે તે ઘટ ન કહેવાય. એમ બીજા પદાર્થોમાં પણ સમજી લેવું. અહીં સમભિરૂઢ નયમાં ક્રિયા કરે અગર ન કરે, પણ શબ્દમાં વ્યુત્પત્તિ-અર્થ ઘટવો જોઈએ, આ મુદ્દો છે. ને એવંભૂત નથમાં ચાલુ ક્રિયાની મુખ્યતા છે. આ મૈગમાદિ ૭ નો અંતર્ભાવ (સમાવેશ) જ્ઞાનનય અને ક્રિયાનમાં, અથવા વ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયમાં થાય છે. અવિન પ્રભાવશાલિ ત્રિકાલાબાધિત શ્રી જેનેન્દ્રશાસનની અવિચ્છિન Page #708 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણીવલી (શ્રી અનુગાર સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૫૯ પ્રણાલિકા એ છે કે- જ્ઞાનાિખ્યાં મોક્ષ એટલે નિર્મલ જ્ઞાન ક્રિયાની અથવા સમ્યમ્ દર્શનાદિ ત્રણ પદાર્થોની સમુદિત આરાધના કરવાથી મોક્ષના અવ્યાબાધ સુખ જરૂર મળે છે. આ બાબતમાં મેં પહેલાં ચક્ર અને રથનું તથા ત્રિફલાનું દષ્ટાંત વિસ્તારથી સમજાવ્યું છે. અહીં નાનું ટૂંક વર્ણન પૂર્ણ થાય છે. આ રીતે ઉપક્રમાદિ ૪ ભેદનું સંક્ષિપ્ત વર્ણન પૂર્ણ થતાં શ્રી અનુયોગદ્વાર સૂત્રને પણ ટૂંક પરિચય પૂર્ણ થયો. | શ્રી જૈન પ્રવચન કિરણાલીને સત્તાવીશ પ્રકાશ પૂર્ણ થયો છે છે શ્રી જૈન પ્રવચન કિરણાવતીનો ચોથો વિભાગ પૂર્ણ થયો છે ॥इति तपोगच्छाधिपति शासनसम्राटसूरिचक्रचक्रवत्ति-जगद्गुरु-परमोपकारि शिरोमणि मदीयात्मोद्धारक पूज्यपावाचार्य श्रीविजयनेमिसूरीश्वर चरणकिंकर विनेयाणुशास्त्रવિશારદ રિયા-કાર-સંકારા-ની-માણાવદ ગિરાવિંલાદુરशतग्रंपावि विधायकाचार्य श्रौविजपद्मसूरीश्वर विरचित स्वोपन स्पष्टादि. समेत श्री जैन प्रवचन भानु किरणावली नाम प्राकृतपस्य मूलसूत्र चतुष्टय-श्रीनंदीसूषानुयोगद्वारसूत्रद्वयात्मक-चूलिकासूत्रद्वयसार संक्षिप्तपरिचयादिवर्णनात्मकचतुर्क विभागः॥ છે તથ વિમાગઃ સમાત ! Page #709 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલીનો પાંચમો વિભાગ ૫ ૬ અઠ્ઠાવીશમા પ્રકાશ ૫ !! છે સૂત્રના સંક્ષિપ્ત પરિચય ॥ ॥ आर्या ॥ अह वुच्छं संखेवा, छेयाभिहसुत्त छक्क परिचयणं ।। पढमं निसीहसुतं, महानिसीहं तहा बिइयं ।। २२३ ।। तइय दसासुखंधो, बिहकप्पो पंचकष्पववहारा ॥ छेया इय सुताई, दुवगरिसो छेयद्दत्थो ।। २२४ ।। अवगरि सिवाइ परिणामा परिणामी य जाइ दिज्जंति ॥ परिणामीणं ताई, बुत्ताई हेयसुत्ताई ।। २२५ ।। वस्था य दिट्ठता, दूसियचरणाइ सोहिकरणाई || गणersuit तिणि, सेसकिई भदबाहूणं ।। २२६ ॥ पञ्चक्खाणपवाए, तइये वत्थुम्मि सोहिपण्णत्ती || तन्विच्छेए बवहा - राइकिई भद्दबाहूणं ।। २२७ ।। सिरि छेयसुत्तमज्झे, जाया सिरिपंचक प्पविच्छेए || तह जीयंकपगणणा, अण्णमए कप्पयवहारा ।। २२८ । वीसुद्देसा भणिया, पच्छित्ताई निसीहसुत्तम्मि || सिरिभदबाहरयणा, वृत्तमिणं पंचकष्पम्मि ।। २२९ ।। अज्झयणछक्कचूला, महानिसीहे णिसल्लभावाई | उवहाणत्थव संगा, गच्छायाराइच्छित्ता ।। २३० ।। Page #710 -------------------------------------------------------------------------- ________________ ६६१ શ્રી જેને પ્રવચન કિરણાવલી (શ્રી ઈદ સૂત્રને સંક્ષિપ્ત પરિચય) रज्जूपमुहा अंते, सुसढचरित्तं वसासुयक्खंधे । अज्झयणदसावसगं, असमाहिताणसबलाई ॥ २३१ ।। उद्देसपछक्कगयं, बिहकप्पे कप्पभेवछक्कं च ॥ साहगवाहगवत्ता, पायच्छित्तोवओगाई ॥२३२ ।। ववहारे बस भणिया, उद्देसा समणविविहववहारा॥ अज्झावणपरिआया, विच्छिण्णं पंचकप्पसुयं ॥ २३३ ॥ दस पच्छित्तुवएसो, जियकप्पे छेयसुत्तसंखेवो ॥ पणयालीसागमियं, पुण्णं संवित्तवृत्तत्तं ॥२३४ ॥ ॥ पसत्थी ॥ पहुवीरसोहमाइ-ककमा विजयहोरसेनदेवगुरू ॥ सोहो पंडियसच्चो, कपूरखमाजिणुत्तमया ॥ २३५ ।। गणिपोम्मरूवकित्ती, कत्थूरविणेयसिटमणिबुद्धी ॥ सिरिवद्धिविजयसीसा, जाया गुरुनेमिसुरीसा ॥ २३६ ।। तवगच्छगयणविणयर-गुरुवरसिरिनेमिसूरिसीसेणं ॥ विण्णत्तेणं विणया,-रायनयरजइणसंघेणं ॥२३७ ॥ पाइयसक्कयगुज्जर-गंथाइविहायगेण गुणमइणा ॥ पउमेणायरिएणं, चउविहसंघोवयार? ॥२३८ ।। कायागासनहक्खि-प्पमिए वरिसे य विक्कमे सुहए । गोयमकेवलदियहे, जहणउरी-रायनयरम्मि ॥२३९ ।। जइणप्पवयणकिरणा-वली प्पणीया जहासुयं सुयया । जं विवरीयं भणियं, तमहं खामेमि सुहभावा ।। २४० ।। सिरिवीरसासणंतं, विजयउ एसा पवाइया विहिणा ॥ निसुया साहियजइणा-गमकिरिया होत सिद्धिरया ।। २४१ ।। जेसिं महप्पसाया, संसाहियसव्वसुत्तजोगेणं ॥ सव्वागमविण्णाणं, हिटेण मए समुवलद्धं ।। २४२ ।। Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૬ર શ્રીવિજયપધરીકૃત ते मज्ज गुरू विजयो-दयसूरी होंतु लद्धसिद्धिसुहा ।। साहिज्जगरा वन्ने, भवे भवे लद्धजिणधम्मा ।। २४३ ॥ धण्णोऽहं कयपुण्णो, जयंतु सबिटदेवसुयदेवी ॥ जिणसासण तिहुयणे, विजयउ सव्वे हवंतु सही ।। २४४ ।। શબ્દાર્થ:–હવે શ્રીજૈન પ્રવચન કિરણાવલીના અઠ્ઠાવીશમાં પ્રકાશમાં ૬ છેદ સૂત્રોના સંક્ષિપ્ત પરિચયને કહીશ. ૬ દસૂત્રો છે, તેનાં નામ આ પ્રમાણે જાણવા-(૧) શ્રીનિશીથસૂત્ર, (૨) શ્રીમહાનિશીથસૂત્ર, (૩) દશાશ્રુતસ્કંધ, (૪) શ્રીબહુકલ્પસૂત્ર, (૫) શ્રીપંચકલ્પસૂત્ર, (૬) શ્રીવ્યવહારસૂત્ર. આ ૬ દસૂત્રોમાં જ્યાં સુધી ““૫ ચક૯પસૂત્ર' હયાત હતું, ત્યાં સુધી તે છેદસૂત્રોમાં ગણાતું હતું, પણ તેને વિછેદ થયા પછી તેને સ્થાને શ્રીજીતકલ્પસૂત્રની ગણના કરીને છેદોની ૬ સંખ્યા કહી છે. તથા પંચકલ્પના સ્થાને છતકલપને ગણવાનું બીજુ કારણ અન્યત્ર આ રીતે જણાવ્યું છે કેટલાએક ગીતાર્થોનું એમ માનવું છે કે પંચક૯પ એ બૃહકક૫ ભાષ્યનો ભાગ છે. છતાં જેમ આવશ્યક સૂત્રથી અલગ એઘિનિયુક્તિને, દશવૈકાલિક સૂત્રથી અલગ પિડનિયુક્તિને ગણું છે, તેમ “પંચ ક૫ને અલગ ગયું હોય એમ સંભવ છે. આ બાબતમાં શ્રીવિચારસાર પ્રકરણની ઉપરની ગાથાને અને શ્રીજિનપ્રભસૂરિકૃત શ્રીસિદ્ધાંતાગમ સ્તવના ૩૬મા શ્લોકને જોતાં જણાય છે કે અમુક કાલ (તેની હયાતિ) સુધી આ શ્રીપંચકહપસૂત્રની ગણના છેદસૂત્રોમાં થતી હતી. ને તેમાં પાંચ પ્રકારે કલ્પનું વર્ણન કર્યું હતું, તેથી તે યથાર્થ પંચકલ્પ નામે ઓળખાતું હતું, એટલે જેમાં કલ્પના ૬, ૭, ૧૦, ૨૦, ને ૪ર ભેદોનું વર્ણન વિસ્તારથી કર્યું હતું, તે “પંચકલ્પ કહેવાય, એમ આની વ્યાખ્યા સંભવે છે. આ પંચકલ્પનાં વિચ્છેદ થયા બાદ તેના સ્થાને જિતકલ્પસૂત્રને ગણવાનું કારણ એ પણ સંભવે છે કે અહીં (શ્રી જિતકપમાં) દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત વગેરેનું વર્ણન કર્યું છે. હવે દસૂત્રનો શબ્દાર્થ જણાવું છું–જેમ આ દારિક શરીરને કેઈ ભાગ રેગાદિ કારણથી સડી ગયો હોય, તે બાકીના શરીરને બચાવવાની ખાતર દાકતરી પદ્ધતિથી સડી ગયેલા ભાગને કાપીને દૂર કરાય છે. તેમ નિમલ ચારિત્ર રૂપી શરીરના દૂષિત ભાગનો છેદ કરીને બાકીના ચારિત્રરૂપી શરીરને સાચવવાના વિવિધ પ્રકારના (જુદી જુદી જાતના ).ઉપાયે જે સૂત્રોમાં કહ્યા હોય, તે છેદસૂત્રો કહેવાય. એના રચનારા શ્રીગણધરાદિ વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષો હોવાથી “દસૂત્રોમાં કેદ શબ્દની સાથે સૂત્ર શબ્દની યોજના કરી છે. કયાં કયાં શાસ્ત્રોને સૂત્ર તરીકે માનવાં? આ પ્રશ્નોના જવાબ દેવામાં શ્રીદ્રોણાચાર્ય કૃત શ્રીઓઘનિર્યક્તિની ટીકા વગેરે ઘણા ગ્રંથમાં સ્પષ્ટ જણાવ્યું છે કે–અર્થથી જેના પ્રણેતા (કહેનાર) શ્રીતીર્થકર હેય ને સૂત્રથી Page #712 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કરાવતી (શ્રી છેઃ સૂત્રના સક્ષિપ્ત પરિચય) ૬૬૩ જેના રચનારા ગણધરો, પ્રત્યેકબુદ્ધો, ચૌ પૂત્રી કે દશપૂર્વી જણાવ્યા હોય, તે સૂત્ર કહેવાય. આ રીતે છેત્રની કહેલી વ્યાખ્યાનું રહસ્ય એ છે કે પ્રમાદાદિ કારણેામાંના કોઈ પણ કારણથી નિમલ જ્ઞાનદાન-ચારિત્રમાંને કાઈ પણ ગુણ દેશથી કે સ`થી દૂષિત થયા હાય, તા તે દ્યાયની શુદ્ધિ કઈ રીતે કરીને ચારિત્રાદિ ગુણેાની રક્ષા કરવી? આવા અનેક પ્રશ્નાના સ્પષ્ટ ખુલાસા વગેરે હકીકતા આ છેદસૂત્રોમાં જણાવી છે. આ છેઃસૂત્રની વ્યાખ્યા અન્યત્ર ( બીજા ગ્રંથામાં) આ રીતે પણ જણાવી છે. શ્રીપ’ચકલ્પસૂત્રના ભાષ્યમાં (૧) પરિણામી શિષ્યેા, (ર) અપરિણામી શિષ્યા, (૩) અતિપરિણામી શિષ્યા, આ રીતે શિષ્યના ત્રણ ભેટ્ટા કહ્યા છે. તેમાં જેઓ એકાંતે ઉત્સ`મા તે જ વ્યાજબી માને, તે શિષ્યા અતિપરિણામી કહેવાય. જેએ એકાંતે અપવાદ મા તે જ વ્યાજબી માને, તે ગીતાઢિ ગુણાના ધારક ગુરુની આજ્ઞા વિના તે ખાસ અગત્યના કારણ સિવાય પણ અપવાદ માતે જ સેવ્યા કરે તે શિષ્યા અરિણામી કહેવાય. આ બંને પ્રકારના શિષ્યાના છેદ કરીને એટલે તેઓને છે સૂત્રા ભણાવાય જ નહિ, એમ માનીનેજે સૂત્રેા ફક્ત વ્યવહારાદિ સૂત્રમાં કહેલા દીક્ષાપર્યાયાદિથી લાયક ગણાતા પરિણામી શિષ્યાને જ ભણાવાય, તે છેદસૂત્રેા કહેવાય છે. જે શિષ્યા ઉભ` સૂત્રાદિના રહસ્યને ગુરુગમથી યથાર્થ સમજીને દેશકાલાદિને આળખીને ઉચિત પ્રવૃત્તિ કરે, તે શિષ્યા પરિણામી કહેવાય છે. આ ત્રણે શેઢાનુ યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે કેરી વગેરેનાં દૃષ્ટાંતા પણ સમજાવ્યાં છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે જેમ લૂગડાંને સાંધીને (થીગડું મારવું વગેરે પ્રકારે) ટકાવી શકાય છે, ને વાસણને પણ સાંધીને કે થીગડું' મારીને ટકાવી શકાય છે તેમ ચારિત્રાતિ-મૂલાદિમાં લાગેલા અતિક્રમાદિ દાષાની શુદ્ધિ કરીને ચારિત્રાદિને ટકાવવાના ઉપાયા તથા બીજી પણ જરૂરી ઘણી મીના છેદસૂત્રામાં વર્ણવી છે, આ ૬ છેદસૂત્રેાની રચનાની બાબતમાં શ્રીગણધર ભગવંતાએ (૧) શ્રીનિશીથસૂત્ર, (ર) મહાનિશીથસૂત્ર, (૩) પંચકલ્પસૂત્રની રચના કરી છે, અને (૧) બૃહત્કલ્પસૂત્ર, (ર) વ્યવહારસૂત્ર, ને (૩) દશાશ્રુતસ્કંધની રચના કરનારા શ્રીભદ્રબાહુસ્વામી છે, એમ કેટલાએક વિદ્વાના માને છે. અને શ્રીનિશીથસૂત્રની રચના કરનાર શ્રીભદ્રબાહુસ્વામી છે, એમ પંચકલ્પભાષ્યાદિના વચનથી સમજાય છે. ૨૩-૨૪-૨૨૫-૨૨૬૦ આ મૂલગુણાદિમાં થયેલા અપરાધાના પ્રાયશ્ચિત્તાદિનું વર્ણન શ્રીબૃહત્કલ્પસૂત્રાહિની રચના થયા પહેલાં શ્રીગણધર ભગવંતાએ નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વના ત્રીજા વસ્તુ નામના વિભાગના વીશમા પાહુડામાં કયુ હતું. તે પછી કાલ વગેરેના ઢાખથી કેટલાક કાલ વીત્યા બાદ પૂર્વાના અભ્યાસ થતા અટકી ગયા, તેથી વિચ્છેદ પામતા તે પ્રાયશ્ચિત્તાદિ વિધાનને અવિચ્છિન્ન રાખવાના મુદ્દાથી ચૌદ પૂર્વી શ્રીભદ્રમાહુસ્વામી મહારાજે શ્રીવ્યવહારસૂત્ર અને શ્રી મહુકલ્પસૂત્રની રચના કરી. શ્રીબૃહત્કલ્પસૂત્રમાં કયા પ્રસંગે કેવા નિમિત્તોથી કેવા અપરાધા કઈ કઈ બાબતમાં સંભવે છે? આ પ્રશ્નના ખુલાસા, તથા Page #713 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત પ્રાયશ્ચિત્ત વગેરે મીનાએ કહી છે, અને શ્રીવ્યવહારસૂત્રમાં તે પ્રાયશ્ચિત્તાદિને કરવાના, ને કરાવવાના વિધિ ને પાંચ પ્રકારના વ્યવહાર વગેરે હકીકતા વિસ્તારથી સમજાવી છે. આ રીતે આ બંને સૂત્રેાના નિકટ (બહુ જ નજીક) સધ જાણીને શ્રીજિનપ્રભસૂરિ પ્રાકૃત શ્રીસિદ્ધાંતસ્તવમાં હું ઐશ્વ સૂત્રેાને ગણાવતાં મૃત્યુકલ્પ અને વ્યવહારને એક સૂત્ર તરીકે જણાવીને, જિતકલ્પ સૂત્રને ઉમેરે છે. ૨૨૭-૨૨૮. નિશીથસૂત્રમાં વીશ ઉદ્દેશા છે, ને પ્રાયશ્ચિત્તાદિનું વર્ણન કર્યુ છે. શ્રી ભદ્રમાહુસ્વામીએ આ સૂત્રની રચના કરી એમ શ્રીપ ચકપભાષ્યાદિમાં કહ્યું છે. ૨૯. શ્રીમહાનિશીથ સૂત્રમાં ૮ અધ્યયના છે. તેમાં છેલ્લાં બે અધ્યયના ચૂલિકાના નામથી ઓળખાય છે. તેમાં અપરાધરૂપી શલ્યને દૂર કર્યા વગેરેની અને ઉપધાનથી ભીના કહી છે. દ્રવ્યસ્તવ ને ભાવસ્તવની મીના તથા કુશીલના સંગથી તે તેને (સંગને) તજવાથી થતા નુકશાન અને લાભ અનુક્રમે જણાવ્યા છે. તેમ જ ગવાસી મુનિઓના આચાર અને પ્રાયશ્ચિત્તાદિની બીના, યાગ્ય પ્રસંગે રજ્જા સાધ્વી વગેરેનાં દૃષ્ટાંતા, તેમજ વિસ્તારથી સુસઢ ચરિત્ર વગેરે શ્રીના કહી છે. શ્રીશાશ્રુતસ્કંધમાં દશ વિભાગા છે, તેમાં ૮મા અને ૧૦મા વિભાગ સિવાયના આઢ વિભાગા ‘લા' નામે ઓળખાય છે, અને ૮મા અને ૧૦મા વિભાગ અધ્યયન નામે પણ ઓળખાય છે. અહીં અસમાધિના કારણેા અને શમલ ઢાષ વગેરેની મીના કહી છે. ૨૩૦-૨૩૧. શ્રી મૃહુકલ્પસૂત્રમાં ૬ ઉદ્દેશા છે, તેમાં કલ્પ (આચાર)ના ૬ ભેદ્યાનું વર્ણન કર્યુ છે, અને સાધુ-સાધ્વીઓને શું ખપે ? ને શું ન ખપે ? તે શ્રીના તથા કયા અપરાધનું કર્યુ. પ્રાયશ્ચિત્ત આવે? વગેરે હકીકતા પણ સમજાવી છે. ર૩ર. શ્રીવ્યવહારસૂત્રમાં ૧૦ ઉદ્દેશા છે, તેમાં સાધુ-સાધ્વીઓના વિવિધ પ્રકારના વ્યવહાર ( આચાર)નું વર્ણન કર્યું છે. તથા વ્યવહારના આગમવ્યવહાર વગેરે પાંચ ભેદેશનુ સ્વરૂપ, સૂત્રેાને ભણાવવાના કારણભૂત દીક્ષાપર્યાયનું પ્રમાણ વગેરે પદાર્થનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. શ્રીપ’ચકલ્પસૂત્રના વિચ્છેદ થયા, તેથી તેના સ્થાને ગાવાયેલા શ્રીજિતકલ્પસૂત્રમાં ક્રમસર મૂલગુણાદિનાં પ્રાયશ્ચિત્તોનું અને તેના દેશ ભેદાનું સ્વરૂપ, તથા આગમવ્યવહારાદિ પાંચ વ્યવહારનું સ્વરૂપ, તેમ જ પ્રતિસેવનાના ભેદ, સ્વરૂપ, લક્ષણ્ણા વગેરે પદાર્થોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. આ રીતે ૬ છેદ સૂત્રાનું સ્વરૂપ ટૂંકામાં જણાવતાં ૪૫ આગમાનું સંક્ષિપ્ત વર્ણન પણ પૂર્ણ થાય છે. ૨૩૩-૨૩૪. હવે પ્રચકાર પેાતાને પરિચય કરાવવાપૂર્ણાંક ગ્રંથના રચના કાલની ખીના જણાવે છે-(૧) મહાવીર પ્રભુ, (૨) સુધર્માસ્વામી, (૩) જંબૂસ્વામી, (૪) પ્રભવસ્વામી. (૫) રાજ્યભવસૂરિ, (૬) યોાભદ્રસૂરિ, આ ક્રમે કરીને અનુક્રમે શ્રીવિજયહીરસૂરિ થયા. તે પછી કાલક્રમે અનુક્રમે (૧) વિજયસેનસૂરિ, (૨) વિજયદેવસૂર, (૩) વિજયસિ’હરિ, (૪) પન્યાસ સત્યવિજયગણી, (૫) ૫૦ કપૂરવિજયગણી, (૬) ૫૦ ક્ષમાવિજયગણી (૭) ૫૦ Page #714 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (શ્રી દસૂત્રોનો સંક્ષિપ્ત પરિચય) ૬૬૫ જિનવિજયગણી, (૮) ૫૦ ઉત્તમવિજયગણી, (૯) પં. પવિજયગણું (પદ્ધકહ), (૧૦) ૫૦ ઉત્તમવિજયગણી, (૧૧) પં. કીર્તિવિજ્યગણી, (૧૨) પં. કસ્તૂરવિજયગણી, (૧૩) પંન્યાસ શ્રીમણિવિજય ગણું (દાદા), (૧૪) શ્રીબુદ્ધિવિજયજી (બોટેરાયજી) મહારાજ, (૧૫) પરમપૂજ્ય શ્રીવૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી) મહારાજ, (૧૬) તેમના શિષ્ય પરમપૂજ્ય પરમોપકારી શ્રી ગુરુમહારાજ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ થયા. ર૩૪-૩૬. તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય જેવા શ્રેષ્ઠ ગુરુ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય અને ઘણાં પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતી ગ્રંથોના બનાવનાર તથા ગુણગ્રાહી આચાર્ય શ્રીવિજયપધસૂરીએ રાજનગર (અમદાવાદ) ના શ્રી સંઘે વિનયથી કરેલી વિનંતીને ધ્યાનમાં લઈને રતનની ખાણ જેવા શ્રી ચતુર્વિધ સંઘના ઉપકારને માટે વિક્રમ સંવત ૨૦૦૬માં શ્રીગૌતમસ્વામી ગણધરને કેવલજ્ઞાન થવાના દિવસે (કાર્તિક સુદ એકમે) જૈનપુરી શ્રી અમદાવાદમાં શ્રીજૈન સિદ્ધાંતાદિ અનેક શાસ્ત્રોના આધારે શ્રુતજ્ઞાનને આપનારી પણ સ્પષ્ટાર્થાદિ સહિત પ્રાકૃત શ્રી જૈન પ્રવચન (ભાનુ) કિરણાવતીની રચના કરી છે. આ ગ્રંથની રચના કરતાં અનુપયોગાદિ કારણેથી જે કંઈ મેં સૂત્રવિરુદ્ધ કહ્યું હોય, તે હું શુભભાવથી ખમાવું છું. ર૩૭-ર૩૮-૩૯-ર૪૦, હું એમ ચાહું છું કે શ્રમણ ભગવંત પ્રભુ શ્રી મહાવીરદેવના શાસનના અંત સુધી આ શ્રીજૈન-પ્રવચન-કિરણાવલી વિજયવંતી રહે, તથા શ્રી ચતુર્વિધ સંઘ વગેરે ભવ્ય વિધિપૂર્વક આ શ્રી જૈન પ્રવચન કિરણાલીને વાંચે અને વંચાવે, તથા સાળળે અને સંભળાવે તેમજ પરિણામે (છેવટે ) નિર્મલ જ્ઞાન ક્રિયાની આરાધના રૂપ મોક્ષમાર્ગને સાધીને સિદ્ધિપદને પામે. ૨૪૧. તથા હું ચાહું છું કે જે બે પરમોપકારી નિઃસ્પૃહી મહાપુરુષોની મોટી મહેરબાનીથી (જે બંનેના પ્રતાપે ) મેં શ્રી ગુરુમહારાજના હાથેજ ૪૫ આગમોના વિનયાદિ વિધિસહિત યોગોદ્ધહનની પવિત્ર ક્રિયા કરીને નિયુંક્તિ વગેરે સાધન સહિત તમામ આગમોનું વિજ્ઞાન મેળવ્યું તે પરોપકારી પૂજ્યપાદ પ્રાત:સરણીય શ્રી ગુરુ મહારાજ સૂરિચક્રચક્રવતિ, તપગચ્છાધિપતિ જગદગુરુ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને મારા મોટા ગુરુબંધુ (ગુરુભાઈ), વિદ્યાગુરુ સિદ્ધાંતવાચસ્પતિ ન્યાયવિશારદ પરમોકારી આચાર્ય શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજ ભવભવ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્રશાસનને પામે, ને અંતે સિદ્ધ પદને પામે. એ જ પ્રમાણે માર ગ્રંથરચનાદિ કાર્યોમાં ને મેક્ષમાર્ગની આરાધનામાં જે જે ભવ્ય છો મદદગાર થયા છે, થાય છે, ને થશે તે તમામ ભવ્ય જીત પરમ પ્રભાવશાલી શ્રી જિનધર્મને આરાધીને સિદ્ધિપદને પામે. ૨૪ર-ર૪૩. મને પરમ પુણોદયે આ શ્રીજૈન પ્રવચન કિરણાવેલી ગ્રંથની રચના કરવા રૂપે શ્રી જેનાગામની સેવા કરવાને અપૂર્વ અવસર મળ્યો, તેથી હું મારા આત્માને ધન્ય-કૃતાર્થ માનું છું. ને ચાહું છું કે જેમના Vain Education International Page #715 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપરસૂરીશ્વરકૃત પસાયથી મારું આ કાર્ય સંપૂર્ણ થયું, તે શ્રી સૂરિમંત્રાદિ સહિત શ્રી સિદ્ધચક, ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિત શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ વગેરે બધા ઈષ્ટદેવો, તથા જિનવાણી અને શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયિકા શ્રી શ્રુતદેવી, વિમલેશ્વરદેવ, તથા ચક્રેશ્વરીદેવી વગેરેનો સમુદાય જયવંતો વર્તો, તેમજ ત્રણ ભુવનમાં શ્રી જિનશાસન વિજય પામે ને તમામ જીવો સુખી થાવા અંતે હું આ શ્રી જૈન પ્રવચન કિરણાવલીની રચના કરવાથી પ્રાપ્ત કરેલ પુણ્યાનુબંધી પુણ્યના ફલરૂપે એ જ ચાહું છું કે તમામ જીવો શ્રી જૈનેન્દ્ર આગમોની પરમ ઉલાસથી સાત્વિકી આરાધના કરીને પરિણામે મોક્ષમાર્ગને સાત્વિક ભાવે આરાધીને સિદ્ધિપદને પામે. ર૪૪. સ્પષ્ટાર્થ:- છેદસૂત્રોનું મૂલ સ્થાન દષ્ટિવાદ છે. જેમ વ્યવહારમાં રાજા રાજ્યને ટકાવવા માટે જુદા જુદા પ્રજનાદિને લક્ષ્યમાં રાખીને પહેલાં મુખ્ય મુખ્ય કાયદાઓ ઘડે છે. અને તે દરેક કાયદાને પણ મજબૂત કરવા માટે દીર્ઘદૃષ્ટિથી વિચાર કરીને નાના નિયમો ઘડે છે. અને મંત્રી વગેરેની મારફત તે કાયદા વગેરેને અનુસારે પ્રજાને વર્તવાની ફરજ જણાવે છે. ને કહેવરાવે છે કે “જેઓ આ પ્રમાણે વર્તશે, તેઓ રાજા તરફથી શિક્ષાને પામશે નહીં, ને શાંતિમય જીવન ગુજારશે. જેઓ બેદરકારી, લેભ વગેરેને વશ થઈને રાજ્યને ગૂને કરશે, તેઓ રાજાના ગુનેગાર હોવાથી શિક્ષાપાત્ર બનશે એટલે તેમને રાજાએ ફરમાવેલી શિક્ષા સહન કરવી પડશે.” તેમ અહીં શ્રી જૈનન્દ્રશાસનમાં શ્રી તીર્થંકરદેવ રાજા જેવા છે, અને તેમને શ્રી ગણધર વગેરે શિષ્ય પ્રશિષ્યાદિ વગે એ પ્રધાન મંડળ છે, તથા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓના સમુદાયરૂપ ચતુર્વિધ સંઘ એ પ્રજા જેવો છે. તેમજ રાજ્યના મુખ્ય કાયદાના જેવી મૂલ ગુણેની આરાધના છે, અને તે દરેક મૂલ ગુણને ટકાવનારી ઉત્તર ગુણાની જે આરાધના એ રાજ્યની લઘુ નિયમાવલી જેવી છે. મોક્ષ માર્ગના સારિક આરાધક પૂજ્ય શ્રી તીર્થંકરાદિ મહાપુરુષો ચતુર્વિધ સંઘ વગેરે ભવ્યને મોક્ષ માર્ગની સાત્તિવકી આરાધના કરાવવા રૂપ રાજ્ય ચલાવે છે. જેમાં રાજા પ્રજાને પુત્રના જેવી ગણીને સામ દામ વગેરે સાધનોના ઉપયોગથી પ્રજાને સત્ય-નીતિ અને દયાના માર્ગે દોરે છે, તે જ પ્રમાણે શ્રીજિનશાસનમાં પણ પરમકૃપાળુ શ્રી તીર્થકદ અને ગણધરાદિ મહાપુરુષે પણ ચતુર્વિધ સંઘને પુત્રાદિ જેવા ગણીને ગ અને ક્ષેમ કરવાપૂર્વક મેક્ષના માર્ગે દોરે છે, ને અજ્ઞાન-પ્રમાદાદિ કારણેમાંનાં કઈ પણ કારણથી સંઘમાંના કેઈ પણ ભવ્ય જીવ ભૂલ કરે, તો તેને અંગે દ્રવ્ય-ક્ષેત્રભાવ વગેરેને જાણીને દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી યોગ્ય પ્રાયશ્ચિત્ત આપીને તે ભૂલ કરનાર છવને શુદ્ધ કરી પાછો મોક્ષના માર્ગે જોડે છે. તેને હિતશિક્ષા આપે છે કે “હે ભવ્ય જીવ! હવે આવી ભૂલ કરીશ નહીં? તે સાંભળી આસન્નસિદ્ધિક ભવ્ય છે તે પ્રમાણે નિ:સ્પૃહી પૂજ્યપુરુષોની હિતશિક્ષા પ્રમાણે ચાલે છે ને ફરીથી ભૂલ કરતા જ Page #716 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી છેđસૂત્રોના સક્ષિપ્ત પરિચય ) ૬૬૭ નથી, અતિમુક્તકુમારાહિની માફક સન્માર્ગમાં સ્થાપનાર પૂજ્ય ઉપકારી પુરુષોની દયા વગેરેના વિચાર કરતાં શુભ ભાવથી જરૂર કેવલજ્ઞાન પામે છે. છદ્મસ્થ જીવા નિમિત્તવાસી હાય છે, તેથી તેને જે સમયે જેવુ' નિમિત્ત મળે, તે સમયે તે જીવ તેવી ભાવનાને ધારણ કરે છે, માટે સારાં આલંબનેાની સેવના કરવાથી પ્રાયશ્ચિત્તનાં કારણેાથી બચી શકાય છે. અને કયા જીવે કેવા સંચાગામાં કેવી ભાવનાથી ભૂલ કરી છે? વગેરેના વિચાર કરીને જ પ્રાયશ્ચિત્તના દેનારા પૂજ્ય પુરુષો ગ્રાહક મુનિ વગેરેને પ્રાયશ્ચિત્ત આપે. પ્રાયશ્ચિત્તના લેનારા જીવે કઈ રીતે ગુરુની પાસે પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ ? વગેરે બીનાને જણાવનાર અને મેાક્ષ માના સાધક આત્માઓને મેાક્ષમાની નિર્દોષ આરાધના કરાવવામાં અપૂર્વ મદદગાર આ છેદસૂત્રો છે. તે દરેક સૂત્રના અને જણાવનાર નિયુક્તિ-ભાષ્ય-ચૂણિ – ટીકાદ્રિ સાધનામાંથી હાલ જે જે સાધના મળી શકે છે, તે દરેક સાધનની મીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી— ૧. શ્રી નિશીથસૂત્ર—આ સૂત્રનું મૂલ છપાયું છે. તેની અંતે કહેલ ત્રણ ક્ષેાકેામાં જણાવ્યું છે કે મહુત્તર શ્રી વિશાખગણીએ આ સૂત્રને લખ્યું હતુ. આ સૂત્રમાં જ્ઞાનાચારાદિ પાંચ આચારામાં લાગેલા ઢાષાના પ્રાયશ્ચિત્તોનુ ક્રમસર વર્ણન કર્યું છે, તેથી તે ‘આચાર પ્રકલ્પ” નામે પણ ઓળખાય છે. પણ નિશીથ નામ વધારે સુપ્રસિદ્ધ છે. શ્રી જિનપ્રભસૂરિષ્કૃત સિદ્ધાંતસ્તવની અવર વગેરે ગ્રંથામાં ‘નિશીથ' નામનું કારણ જણાવ્યુ છે કે નિશીથ એટલે રાત્રિના મધ્યભાગ અથવા મધ્યરાત્રિ તે સમયે ચાગ્ય દીક્ષા પર્યાયવાળા પરિણત શિષ્યાને જે સૂત્ર ભણાવાય નિશીથસૂત્ર કહેવાય. આપવાદિક ભીના ઉત્સ માગ ને ટકાવવા માટે જ કહી છે, પણ ઉત્સર્ગમાના લેપ કરવા માટે કે અપવાદમા ના પ્રચાર વધારવાને માટે અપવાદમાની પ્રરૂપણા કરી જ નથી. આ ખરે મુદ્દો અપરિણામી શિષ્યા કે અતિપરિણામી શિષ્યા સમજી શકતા નથી, તેથી તે બંને પ્રકારના શિખ્યા આ નિશીથસૂત્રની ભીના ન સાંભળે, તે રીતે ગીતાર્થીને આ સૂત્ર અને એની જેવા બીજા પણ છેદસૂત્રોને ભણાવવાની શ્રી તીર્થંકર દેવાએ આજ્ઞા ફરમાવી છે, અનુપયેાગાદિ કારણેામાંના કોઈ પણ કારણથી મધ્ય રાતે પણ મેઢા સ્વરે (ઘાંટા પાડીને) ભણાવવાની આજ્ઞા ફરમાવી નથી. કારણ કે ગૃહસ્થાદિ તે મીના સાંભળીને ઘણાં હિંસાદિના કાર્યાં કરવા માંડે તેમાં નિમિત્ત કારણ માટા સ્વરે ખેલનાર ગીતાર્થ ગણાય છે. આ હકીકત સમજાવવા માટે મચ્છીમારનુ દૃષ્ટાંત પણ જણાવ્યુ છે. તેના સાર એ છે ૮ આચાર્ય મહારાજ માઢા સ્વરે શિષ્યાને ઐસૂત્રો ભણાવતા હતા. તે શબ્દા સાંભળીને મચ્છીમારે વધારે માછલાં પેદા કરવાની રીત જાણીને પ્રમાણે કરતાં તે ધનવંત થઈ આચાર્યની પાસે આવી તેમના ઉપકાર માનવાપૂર્વક પાતે ધનવંત કઈ રીતે થયા?' તે શ્રીના જણાવી. તે સાંભળીને આચાય મહારાજે તે મામતમાં થયેલી પેાતાની ભૂલ સુધારી મચ્છી Page #717 -------------------------------------------------------------------------- ________________ < શ્રીવિજયપદ્મસૂરીધરકૃત મારને પાપ કરતા અટકાવ્યા, '' આથી સામિત થાય છે કે છેđસૂત્રોની વાંચના ગાંભીર્યાદિ ગુણાને ધારણ કરનાર પરિણામી શિષ્યાને જ રાત્રિના મધ્ય રાત વગેરે સમયે જ આપવી જોઇએ. તેમાં પણ અયેાગ્ય વા ન સાંભળે તે જ રીતે વાંચના આપવી જોઈયે. આ નિશીથસૂત્ર એ શ્રી આચારાંગની પાંચમી ચૂલિકા છે, તેથી શ્રી આચારાંગ સૂત્રમાં કહેલી સાધુ-સાધ્વીઓના આચારની બીના તરફે લક્ષ્ય રાખીને જ આ નિશીયસૂત્રની સકલના કરાઈ છે, તેથી પણ તેના આચારપ્રકલ્પ નામની વિશેષ સાકતા સમજાય છે. (૧) આ નિશીથસૂત્રના ભૂલ ગ્રંથનું પ્રમાણ ૮૧૨ (૯૫૦) Àાક છે. (૨) શ્રીભદ્ગબાહુસ્વામી મહારાજે આ શ્રીનિશીથસૂત્રની નિયુક્તિ રચી હતી. તે આ સૂત્રના ૭૦૦૦ (૬૪૩૯) શ્લાક પ્રમાણ લઘુ ભાષ્યમાં ભળી ગઇ છે. (૩) મહુભાષ્ય ( મોટા ભાષ્ય)નું પ્રમાણ ૧૨૦૦૦ શ્ર્લાક છે. (૪) ચૂર્ણિ`-હાલ જે સૃણિ મલી શકે છે, તેનું નિશીથ વિશેષ ચૂણિ (વિશેષ નિશીથ ચૂર્ણિ` ) નામ છે. આ નામ ઉપરથી કેટલાએક વિદ્યાના માને છે કે આ ચૂણિ સિવાયની બીજી પણ ચણિ હોવી જોઇએ. પણ હાલ તે મળી શકતી નથી. આ શ્રીનિશીથસૂત્રની વિશેષ પદની `િમાં એટલે ૧૦મા ઉદ્દેશાની ચૂર્ણિમાં ચક્રવતી નાર શીતગૃહની બીના કહી છે. એ શીતગૃહમાં સૂનાર ચક્રવતી ને શિયાળામાં ઠંડીની, ઉનાળામાં ગરમીની અને ચામાસામાં વરસાદની લગાર પણ વિપરીત અસર થતી નથી. ‘વિવાહપાલ' નામના જ્યાતિષના ગ્રંથ બારમા ઉદ્દેશાની શ્રેણમાં જણાવ્યેા છે. તથા ૧૨૪૪માં પાનામાં ઘેાડાના શરીરમાંથી કાંટા કાઢવાની રીત જણાવી છે. તથા આ શ્રીનિશીથસૂત્રના ૧૦મા ઉદ્દેશાની ચૂર્ણિમાં કાલિકાચા ની કથામાં ચેાથની સવછરી વગેરેની હકીકતા પણ જણાવી છે. (૫) ટીકા-આ નિશીથ સૂત્રના ફક્ત ૨૦મા ઉદ્દેશાની ટીકા શ્રી પાદેવ ગણીએ અને શ્રી શીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ચંદ્રસૂરિએ વિ૦ સં૦ ૧૧૭૪માં બનાવી હતી. તે દરેક ટીકાનું પ્રમાણ ૧૧૦૦-૧૦૦ શ્લાક કહ્યા છે તેમાં શ્રીપાન્ધ દેવ ગણી કૃત ટીકા હાલ મળી શકતી નથી. તથા શ્રી રત્નપ્રભના શિષ્ય આ શ્રીનિશીથસૂત્રના ભાષ્ય વિવેક નામના વિવરણની રચના કરી હતી. એમ જૈન ગ્રંથાવલી વગેરેમાં તથા મૃત્યુદ્ધિનિકાદિમાં પણ કહ્યું છે. આ નિશીથસૂત્રના ભૂલ ગ્રંથ, ચૂર્ણિ` ને ભાષ્યનું (ત્રણેનુ') પ્રમાલ ૯૦૦૦ ક્લાક જણાવ્યા છે. તેમજ આ ત્રના ગુજરાતી ટિપ્પણ, હુંડી વગેરે પણ રચાયા છે. પણ તે હાલ મળી શકતા નથી. આ શ્રીનિશીથસૂત્રના ૨૦ વિભાગેા છે. દરેક વિભાગને ઉદ્દેશા નામથી આળખાવ્યા છે. તે દરેક ઉદ્દેશામાં કેટલા કેટલા એલ (વચનેા, વાકયો ) છે ! તે નીચે જણાવેલા યંત્રથી જાણવુ Page #718 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી દસૂત્રોને સંક્ષિપ્ત પરિચય) ૫૮ ૨૮ ૧૭ ૧૫૧ ૫૯ ૦. ૪૭ ટ ૧૮ ૩૬ ૨૦ ૫ ૩ ૪૨ ૭૪ 'બ ૪૫ ૭૭. ૭૭. ૮૧ ) ૧૭ | ઉદેશાને બોલની ઉદેશાનો બોલની ઉદ્દેશાને બોલની નંબર સંખ્યા જરૂરી બીના નંબર સંખ્યા નંબર સંખ્યા દરેક ઉદ્દેશાને જુદા જદા બોલમાં પ્રાયશ્ચિત્તને લાગવાનાં કારણે સમજા૧૨ વીને પરમકૃપાળું સૂત્રકાર ૧૩ મહર્ષિએ તે કારણોને તજ૧૪ વાની હિતશિક્ષા આપી છે, ૧૫ ૧૫૪ ૧૬ ૫૦ ટૂંકામાં એમ કહી શકાય કે પ્રાયશ્ચિત્તના અનેક ભેદ છે. તેમાંના ૪ ભેદનું વર્ણન શરૂઆતના ૧૯ ઉદ્દેશામાં કરી છેલ્લા ઉદ્દેશામાં પ્રાયશ્ચિત્તના ભેદની બીના તિસ્તારથી સમજાવતાં કયું પ્રાયશ્ચિત્ત કઈ વિધિએ કરાય ? વગેરે પ્રશ્નોના ખુલાસા સ્પષ્ટ સમજાવ્યા છે. અહીં કહેલી બીનાઓમાંની કેટલીક બીના હીનાધિક રૂપે વ્યવહારાદિમાં પણ વર્ણવી છે. આ શ્રીનિશીથ સૂત્રના જાણકાર મુનિઓને મધ્યમ ગીતાર્થ તરીકે જણાવ્યા છે. તેમજ મધ્યમ જ્ઞાનસ્થવિર તરીકે પણ તેમને જ કહ્યા છે. આ પ્રસંગે સ્થવિરના ને ગીતાર્થના બાકીના ભેદનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવું-(૧) પર્યાયસ્થવિર, (૨) જ્ઞાનસ્થવિર, (૩) વય:સ્થવિર. આ રીતે સ્થવિરના ત્રણ ભેદ જાણવા. તેમાં જે મુનિનો દીક્ષા પર્યાય ૨૦ વર્ષનો થયો છે તે પર્યાય સ્થવિર કહેવાય. જ્ઞાન સ્થવિરના જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ સ્થવિર રૂપ ત્રણ ભેદમાં જે મુનિએ શ્રીસ્થાનાંગ સૂત્રના ને શ્રીસમવાયાંગ સૂત્રના જાણકાર છે તે મુનિઓ જઘન્ય જ્ઞાનસ્થવિર કહેવાય. શ્રીનિશીથસૂત્રાદિના જાણકાર મુનિઓ મધ્યમ જ્ઞાનસ્થવિર કહેવાય. તથા જે કાલે જેટલાં સૂત્ર વિદ્યમાન (હયાત) હેય, તે તમામ સૂત્રોના જાણકાર મુનિઓ ઉત્કૃષ્ટ જ્ઞાનસ્થવિર કહેવાય તેમજ જેમની ૬૦ કે ૭૦ વર્ષની ઉંમર થઈ છે, તે મુનિઓ વય: સ્થવિર એટલે ઉંમરની અપેક્ષાએ વૃદ્ધ કહેવાય છે. અને ઉત્કૃષ્ટ ગીતાર્થ પણ તેઓ જ કહેવાય છે. આ શ્રીનિશીથસૂત્રનાં ભાષ્યાદિ સાધનો હાલ વધારે પ્રમાણમાં મળી શકતા હોવાથી ને ચૂણિનું પ્રમાણ વિશાલ હોવાથી ૬ છેદસૂત્રોમાં આનું કદ મારું ગણાય છે. તથા અહીં મૂલ ગુણેના ને ઉત્તર ગુના પ્રાયશ્ચિત્તાદિનું ક્રમસર વર્ણન કર્યું છે. તેમજ જેમ કોરટમાં વાદીની અને પ્રતિવાદીઓની દલીલો સાંભળવાના સમયે અને તે બંનેની દલીલોને બહુજ દીર્ધદષ્ટિથી વિચાર કરીને છેલામાં છેલ્લે ચૂકાદો આપવાના સમયે ન્યાયાધીશને માથે જે જે જવાબદારીઓ હોય તે તમામ જવાબદારીઓનું રહસ્ય સમજીને ન્યાયાધીશ છેલ્લે ચૂકાદો આપે છે. તે જ પ્રમાણે અહીં પ્રાયશ્ચિત્તના દેનારા ગીતાર્થોને ઉદ્દેશીને સંપૂર્ણ વર્ણન કર્યું છે. ૧. પ્રાયશ્ચિતના લેનારા સાધુ સાધ્વીઓ અભિમાન, લજજા (શરમ), લોકમાં ફજેતી થવાને ભય Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ શ્રીવિજયપદ્મસૂરીશ્ર્વરકૃત વગેરે કારણેામાંના કોઈ પણ કારણથી કરેલા અપરાધેા છુપાવતા હોય, તેા તેમને પ્રાય. શ્રિત્ત લઈને આત્મશુદ્ધિ કરવાથી થતા લાભ વગેરે પ્રસગાચિત ભીંતાએ શાંતિથી અને પ્રેમથી સમજાવીને તેમને ( મુનિઓને ) પ્રાયશ્ચિત્ત લેવાની ભાવના કઈ રીતે કરાવવી ? (૨) આ મુનિએ આ ગુના સ્વચ્છ ંદતાથી કર્યાં છે કે પરાધીનપણે કર્યાં છે ? (૩) પહેલા જે અપરાધની પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ કરી હતી, તે જ અપરાધ આ મુનિએ ક્રી સેન્ચેા છે કે બીજો અપરાધ સેવ્યેા છે? વગેરે બાબતાના ફ્રી દૃષ્ટિથી વિચારો કર્યાં આજ ગીતાર્થી ગુનેગાર મુનિઓને પ્રાયશ્ચિત્ત આપી શકે. યાદ રાખવુ જોઈએ કે પ્રાયશ્ચિત્તના લેનારા મુનિએ કરતાં તેના ફ્રેનારા ગીતાર્થાને માથે બહુજ જવાબદારીએ હાય છે. જેમ ન્યાય (ચૂકાઢા ) આપવા, એ સ્હેલ વાત નથી, તેમ અપરાધીને યાગ્ય પ્રાયશ્ચિત્ત દેવું, એ પણ સ્હેલ વાત નથી. માટેજ કહ્યુ` છે કે હીનાધિક પ્રાયશ્ચિત્તના દેનારા ગીતાર્થી પણ શ્રીજિનશાસનના ગુમેનાર બને છે. અહીં તેમજ બીજા પણ છેદસૂત્રોમાં આછા વધતા પ્રમાણમાં આ તમામ હકીકતા સ્પષ્ટ સમજાવી છે. ા શ્રીનિશીથસૂત્રમાં કહ્યું છે કે જે મહાવ્રતાદિની આરાધનામાં અતિક્રમાદિ દાષાને લગાડવારૂપ પ્રતિસેવના કરવી, તે ( કાય`) કઈ દુષ્કર્ નથી, પણ પેાતાના આત્માને ભવસમુદ્રથી તારવાની નિમલ ભાવના રાખીને સરલ સ્વભાવે જે અપરાધ જે રીતે થયા હોય, તે રીતે જ ગ’ભીરતાદિ સદ્ગુણ નિધાન પરમ ગીતા મહાપુરુષાની પાસે જણાવે કે ૬ આ કારણથી આ રીતે મેં મહાવ્રતાદિમાં અતિક્રમાદિ દોષા લગા ડયા છે, તે આપ કૃપા કરીને તેની શુદ્ધિના ઉપાય મતાવા” આ રીતે પેાતાની કરેલી ભૂલને સુધારવાની ભાવના દૃઢધમી' આસન્નસિદ્ધિક ભવ્ય વાના જ મનમાં પ્રકટે છે. માટે જ કહ્યું છે કે નિલભાવે ગીતાર્થે ગુરુની પાસે જે આલેાચના કરવી (ભૂલને જણાવવી ), તે ( કાઈ) અહુ દુષ્કર છે. આ મીનાને જણાવનાર પાઠ આ પ્રમાણે કહ્યો છે. તે ન સુધાર` =/સેત્રિકન્નરૂ, ત` તું ન' સમ્મોનફ્ ' ।। સ`સારી જીવાને પાપકમ કરવાની કુટેવ તેા અનાદિ કાલથી પડેલી છે, તેથી ખરાબ નિમિત્તના સંસ`થી તેમને પાપકમને કરતાં વાર લાગતી નથી. માટે જ કહ્યું કે “પાપકર્મને કરવું, એ કાર્ય કર્યું દુષ્કર નથી, પરંતુ તેમને સમ્યગ્ રીતે ગીતા પાસે પ્રગટ કરવાં તે દુષ્કર છે. ” જેના અસંખ્યાતા પ્રદેશામાં શ્રીજૈનેન્દ્ર શાસનના ચાલમઢના જેવા દૃઢ રાગ (રંગ) રહ્યો હોય, તે જ આત્મા ભૂલને ભૂલ તરીકે કબૂલ કરે છે. કારણ કે બીજા જીવે તેા પાપકર્માંના તીવ્ર ઉદ્ભયથી ઘેરાયેલા હેાવાથી પાપને પાપ તરીકે માનતા જ નો. તા પછી તેની આલેાચના કરવાની વાત જ કયાં રહી? પ્રાયશ્ચિત્તના લેનારા જીવાની જેટલે અંશે ભાવની નિ`લતા હોય, અને ભૂલને માટે મનમાં દીલગીરી હેાય, તથા જલ્દી ઢાખની શુદ્ધિ કરવાની તીવ્ર ઉત્કંઠા હોય, Page #720 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દસૂત્રોનું સંક્ષિપ્ત પરિચય) ૬૭ના તેટલે અંશે તેઓ નાના પ્રાયશ્ચિત્તાદિથી પણ આત્મશુદ્ધિ કરી શકે છે. પણ જે કપટથી ગુરુની પાસે એમ કહે કે કેઈએ આ અપરાધ કર્યો હોય, તો તેનું પ્રાયશ્ચિત્ત શું આવે? આ રીતે બીજાનું નામ લઈને પ્રાયશ્ચિત્ત પૂછીને પોતે તે પ્રાયશ્ચિત્ત કરે, તો તેથી કંઈ ભૂલની શુદ્ધિ થાય જ નહિ. પણ આવા કાર્યને કરનારે જીવ શ્રી જિનશાસનને બેવડો ગુનેગાર થતો હોવાથી ગીતાર્થો તેને બમણું પ્રાયશ્ચિત્ત દઈને હિતશિક્ષા આપે છે કે આ રીતે કપટભાવે આલેચનાદિ કરનારા છો ઘણે કાલ સંસારમાં દુઃખી થાય છે. માટે હવે પછી આ રીતે આવું કાર્ય કરવું નહીં. ગીતાર્થને સામાના (પ્રાયશ્ચિત્તને લેનારના) ભાવ વગેરેની પરીક્ષા કરવાની જોખમદારી હોય છે. સર્વ પ્રભુશ્રી તીર્થકર દેવે બાર પર્ષદામાં કહેલી પ્રાયશ્ચિત્તાદિની બીના સાંભળીને એક ભવ્ય જીવે બહુ જ સરલતાથી બાળકની માફક ભરસભામાં (બારે પદાના જીવ સાંભળે તે રીતે) મહાદિને વશ થઈને પોતે કરેલા ઘણા અપરાધે જણાવીને કહ્યું કે “હે પ્રભુ! હું ઘણે પાપી જીવ છું. મોહ અજ્ઞાન વગેરેના પંજામાં સપડાયેલા મારા આત્માએ ઘણુવાર શીલખંડન વગેરે ભયંકર પાપો કર્યા છે. આપની દેશના સાંભળીને મને બહુજ પશ્ચાત્તાપ થાય છે કે “મારું શું થશે? આપ કૃપા કરીને પ્રાયશ્ચિત્તાદિ દઈને મારો ઉદ્ધાર કરે, હું આપ જેમ કહે તેમ કરવા તૈયાર છું. ? પ્રભુશ્રી તીર્થકરદેવે કેવલજ્ઞાનથી જાણ્યું કે “આ અપરાધી જીવ હૃદયના ખરા બળાપાથી સરલ સ્વભાવે ભરસભામાં પિતાના અપરાધો જણાવે છે. આ રીતે કહેનારા દહધમી છ બહુ જ વિરલા હોય છે. પ્રભુએ તેથી તે અપરાધી છવને કહ્યું કે “તે ભરસભામાં હૃદયના ખરા બળાપાથી સરલ સ્વભાવે મારી પાસે જે અપરાધો કહ્યા, તે કહેવા માત્રથી અપરાધોની શુદ્ધિ થઈ છે. બીજું કંઈ પ્રાયશ્ચિત્તાદિ કરવાની જરૂરિયાત છે જ નહીં. આ હકીકતનો સાર એ છે કે જેમ બાલક બાપની આગળ સરલ સ્વભાવે પવિત્ર હૃદયથી જે કહેવાનું હોય તે કહે છે, તે જ પ્રમાણે ગીતાર્થ ગુરુ મહારાજ વગેરેની આગળ અપરાધોને કહેવા રૂપ આલોચના વગેરે કરવાથી ગીતાર્થો તેના ગુણની અનુમોદના કરીને થોડું પ્રાયશ્ચિત્ત આપે છે. ને તેથી તે જીવ તે પ્રમાણે વર્તીને જરૂર ચા ક બને છે. આ તમામ બીનાનું મૂલ સ્થાન નવમું પૂર્વ છે. આ રીતે શ્રીનિશીથ સૂત્રને પરિચય બહુ જ ટૂંકામાં જણાવ્યો. ૨. શ્રીમહાનિશીથસૂત્ર–નિશીથ સૂત્રના મૂલ ગ્રંથનું પ્રમાણ ૮૧૨ શ્લોકે કહ્યાં છે, ને બીજા ગ્રંથોમાં ૯૫૦ શ્લોકે જણાવ્યા છે. તેની અપેક્ષાએ આ મહાનિશીથ સુત્રના મૂલ ગ્રંથનું પ્રમાણ લઘુ વાચનાને અનુસાર ૩૫૦૦ કે કહ્યા છે. ને મધ્યમ વાચનાને અનુસરે ૪૨૦૦ શ્લોકે કહ્યા છે તથા મોટી વાચનાનુસારે ૪૫૪૪ શ્લોક જણાવ્યા છે. આ રીતે મૂલ સૂત્રના પ્રમાણની અપેક્ષાએ નિશીથ કરતાં મહાનિશીથ Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત સૂત્ર મોટું હોવાથી આની એમ વ્યાખ્યા થઈ શકે કે નિશીથ કરતાં મોટું જે સૂત્ર હોય, તે મહાનિશીથ કહેવાય છે. જે સમયે નિશીથસૂત્ર ભણાવાય છે, તે જ સમયે આ સૂત્ર ભણાવાય છે, તેથી નિશીથ કરતા મોટા બીજા (મહાનિશીથ સિવાયના) સૂત્રો લઈ શકાય નહીં. પણ ભણાવવાના કાલની સરખામણી વગેરે તરફ લક્ષ્ય રાખીને કહ્યું છે કે નિશીથસૂત્રથી જે મોટું સૂત્ર તે “મહાનિશીથસૂત્ર” કહેવાય. આ શ્રીમહાનિશીથ સૂત્રમાં ૮ અધ્યયનો છે, તેમાંના છેલ્લાં બે અધ્યયને આ સૂત્રની ચૂલિકા તરીકે ઓળખાય છે. અહીં ૧, શદ્ધર નામના પહેલા અધ્યયનમાં મોહ અજ્ઞાનાદિ કારણોમાંનાં કઈ પણ કારણથી કરેલા પાપરૂપ શલ્યને દૂર કરવાની બીના જણાવી છે. કાંટે, ખાલી, ખીલ વગેરે દ્રવ્ય શલ્ય કહેવાય છે. જેમ તેમાંનું કઈ પણ શલ્ય શરીરમાં વાગે, તો આકરી વેદના આ ભવમાં જ ભેગવવી પડે છે, પણ પાપરૂપ ભાવશલ્ય ઘણા ભવમાં વિવિધ પ્રકારનાં દુ:ખને ભેગવવામાં કારણ થાય છે. માટે તેને આલોચના-નિંદા-ગહદિ વિધિથી જલદી દૂર કરવું જોઈએ. આ પ્રસંગે આલોચનાદિ કરવાનો વિધિ, પ્રાણાતિપાત વગેરે ૧૮ પાપ સ્થાનકોનાં નામ વગેરે બીનાએ પણ જણાવી છે. તથા આલોચના કરવાના આલાવા વગેરે હકીકતો પણ સમજાવી છે. આના ૭ પાનાં છે. શયને દૂર કરવાની બીના જેમાં કહી છે, તે શ૯દ્ધરણ અધ્યયન કહેવાય. ૨. કર્મવિપાક (કર્મવિપાક વ્યાકરણ) નામના અધ્યયનના પાનાં ૧૧ છે. તેમાં કર્મોના જુદા જુદા પ્રકારના વિપાકની બીના કહી છે. તેથી આ અધ્યયન કર્મવિપાક નામથી ઓળખાય છે. અને કર્મવિપાકનું વ્યાકરણ એટલે સ્પષ્ટીકરણ કરેલ હોવાથી કવિપાક વ્યાકરણ નામથી પણ ઓળખાય છે. ચારાશી લાખ યોનિમાં ભમતાં ભમતાં આ જીવે અજ્ઞાનાદિથી જે કંઈ પાપ કર્યા હોય, તેને આલોચવાની બીના અને પ્રસંગાનુપ્રસંગે બીજી પણ હકીકતો જણાવી છે. અને શ્રાવકે સામાયિક અને પૌષધાદિ બતે બેઘડી, ૪ પહોર કે ૮ પહોર કાલ પ્રમાણથી લીધા છે, તેથી તે સમય પૂરે થયા બાદ તે પારે, ને ઘેર જાય, તેમાં અનુચિતપણું છે જ નહિ, તેથી તે આરાધક છે. પણ મુનિએ જાવછવ સુધીની મર્યાદા બાંધીને મહાવ્રતાદિ સ્વીકાર્યા છે, તે શ્રાવકની માફક કરે, તો વિરાધક ગણાય. આ રીતે પ્રભુશ્રી મહાવીરદેવે ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નનો જવાબ દેતાં ફરમાવ્યું છે. કર્મવિપાકની બીજી પણ ઘણી હકીકત કહેલી હોવાથી પહેલા અધ્યયનના પ્રમાણ કરતાં આ અધ્યયન મોટું છે. ૩. ત્રીજા કુશીલ નામના અધ્યયનમાં કુશીલીયા (ખરાબ આચાર વિચારવાલા) સાધુઓની બીના કહી છે, તેથી તે “કુશીલ' નામથી ઓળખાય છે. અને અહીં કશીલીયાની સોબત નહિ કરવાને ઉપદેશ આપ્યો છે, તેથી આ અધ્યયન “કુશલસંગ (સંસગિ) વજન » નામથી પણ ઓળખાય છે. અહીં અનુક્રમે કુશીલીયા સાધુઓની Page #722 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી એક સૂત્રોના સક્ષિપ્ત પરિચય) શ્રીના અને દ્રવ્ય સ્તવનું તથા ભાવ સ્તવનું વર્ણન, તેમજ પંચમ'ગલ મહાદ્યુતસ્કંધની (ચૌદ પૂર્વીના સાર રૂપ નવકાર મહામત્રની) હકીકત, અને ઉપધાનની તથા અનુકંપા (દયાધ)ની બીના, તેમજ દ્રવ્યપૂજાના, ને ભાવપૂજાના તફાવત વગેરે બીનાઓને સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે રાગિણી રૂકિમણીને વિરાગિણી મનાવીને સંયમના પંથે ઢારનાર શ્રીવજ઼સ્વામી મહારાજે આ પૂમાંથી શ્રીપંચમ'ગલ મહાશ્રુતસ્કંધના (નવકાર મહામંત્રના) ઉદ્ધાર કરીને અહીં' (મહાનિશીથમાં) ગાઠવ્યા હતા. (સ્થાપન કર્યાં હતા) સુશીલ સાધુઓના સંગથી ને કુશીલીયાના સંગ તજવાથી નાગિલ શ્રાવક આરાધક થઈને અનશનાદિ વિધિ જાળવીને શ્રાવકપણામાં કેવલી થઈ અતે માક્ષના અવ્યાબાધ સુખ પામ્યા, ને તે નાગિલ શ્રાવકના સુમતિ નામના ભાઈ કુશીલીયા સાધુના સંગથી એટલે તેમની પાસે દીક્ષા લઈને સયમની વિરાધના કરી અસુરમાર નિકાયમાં પરમાધામી દેવપણું ભાગવીને અંગેાલિયાપણું પામ્યા. અહીં અંડગાલિયાના વર્ણનમાં શ્રીપ્રશ્ન વ્યાકરણ નામના દશમા અધ્યયનની ભલામણ કરી છે, તે સુમતિ અંRsગાલિયાના ભવમાં ૧૨ મહિના સુધી વજ્રની ઘંટીમાં પીલાયેા. આવી આવી તીવ્ર વેદના ૨૭ વાર્ તેને ભોગવવી પડી. અનુક્રમે અનંત સ’સારમાં રઝળતાં ઘણાં દુ:ખા ભાગવીને કુશીલના સંગથી કરેલી સયમની વિરાધનાથી પહેલાં બાંધેલાં પાપકર્માંના ક્ષય કરીને મુક્તિપદને પામશે, આ હકીકતને ધ્યાનમાં રાખીને સાધુ-સાધ્વીઓએ કુશીલના સંગ કરવા નહિ, ને સુશીલ મુનિવરાદિના સંગે રહીને પરમ ઉલ્લાસથી મેાક્ષમાગની આરાધના કરવી જોઇએ. આ નાગિલ અને સુમતિની જ વધારે બીના ચાથા અધ્યયનમાં જણાવી છે આ ત્રીજા અધ્યયનમાં નમસ્કાર મહામત્રના નવપટ્ટાની મીના જણાવતાં ૬ ઉપધાનમાં દરેક ઉપધાનના દિવસેાનું પ્રમાણ કહીને તપ, ક્રિયા અને પાંચ પરમેષ્ઠિનું તથા તીર્થંકર વગેરેનું વર્ણન કર્યુ છે. તેમાં ચેાગ્ય પ્રસંગે કહ્યું છે કે દેવેન્દ્રોએ અને નરેન્દ્રોએ જે રીતે પ્રભુ શ્રીતી કરના દ્રવ્યસ્તવ ને ભાવસ્તવ કર્યાં હતા, તે પ્રમાણે શ્રાવકોએ પ્રભુની એ ભેદે પૂજા કરવી જોઇએ. પ્રભુની જલાદિકથી જે પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય, ને જે તેમની ગુણસ્તુતિ કરવી અને મુનિપણું એ ભાવપૂજા (ભાવસ્તવ) કહેવાય, સમ્યગ્દષ્ટિ શ્રાવકો અને દેશવિરતિવ ́ત શ્રાવકો દ્રવ્ય ને ભાવથી એ શેઠે પૂજા કરવાના અધિકારી છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાને વ`તા મુનિવરા ભાવપૂજાના અધિકારી છે. પૂજ્ય શ્રીતીર્થંકરદેવા દ્રવ્યસ્તવથી ચઢીયાતા મુનિપણાંની સાત્ત્વિકી આરાધના કરવારૂપ અનાર’ભાદિ ગુણાવાળા ભાવસ્તવને (ભાવ પૂજાને) પાતે અમલમાં મૂકીને એટલે આરાધીને ફરમાવે છે કે ભાવસ્તવ આરાધવાને અસમર્થ આત્માઓએ ત્રણે કાલ આઠ પ્રકારે જિન પૂજનરૂપ દ્રવ્યસ્તવ કરવુ જોઈ એ, જ્યાં ભાવસ્તવ હોય ત્યાં દ્રવ્યસ્તવની ભજના જાણવી, પણ જ્યાં દ્રવ્યસ્તવ હોય, ત્યાં ભાવસ્તવ નિશ્ચયે હાય જ. અહી ભાવસ્તવની દ્રવ્યસ્તવથી વિશિષ્ટતા જણાવવા માટે કહ્યું છે કે એક માણસ મેરુ પર્વતના ૬૭૩ Page #723 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત જેવું ઊંચું જિનમંદિર કરાવે, પ્રતિમા ભરાવે, તેને જે લાભ થાય, તે મુનિપણાની નિર્મલ આરાધના કરવાથી થતા લાભના અનંતમા ભાગ જેટલો પણ કહી શકાય નહીં. આજ મુદ્દાથી જાવાજીવ સુધી અનારંભાદિ ગુણેના ધારક મુનિવરે ભાવ સ્તવને જ આરાધે છે. રુહસ્થ તેવા ગુણેના ધારક નથી, તેથી તેઓ સંસારસમુદ્રને ચુલુ જે કરનાર દ્રવ્યસ્તવ જરૂર કરે એમ કહ્યું છે. તથા યોગ્ય પ્રસંગે એ પણ કહ્યું છે કે સાધુ-સાધ્વીઓ આરંભાદિનાં કાર્યો કરે તો ભવભ્રમણ વધારે છે, ને આ શ્રીમહાનિશીથ સૂત્રને અથ યોગ્ય શિષ્યને જ ભણવા જોઈએ, તથા અહી યોગ ક્રિયાના પ્રસંગે તપની બીના, અને ૧૬ ભેદ તથા ૧૯ભેદે કશીલિયાની બીના તેમજ જ્ઞાન કુશીલિયાના ૮ ભેદ કહીને નવકારના ઉપધાનનું વર્ણન કરતાં દયાધર્મની પ્રસંશા કરી છે. પછી અનુક્રમે નવકારના ઉપધાનનો વિધિ કહીને જણાવ્યું છે કે ચારિત્ર લઈને તજી દેનાર વેષધારી મુનિ જે એમ કહે કે અમે અષ્ટપ્રકારી પૂજા કરીને તીર્થની પ્રભાવના કરીએ છીએ તો તે ઉભયભ્રષ્ટ મુનિ અનતે કાલ સંસારમાં ભટકે અને જેઓ ભાવસ્તવથી વ્યસ્તવને ચઢીયાત જણાવીને આરંભાદિનાં કાર્યો કરે, કરાવે તેઓ ભવાંતરમાં દુલભબધી થાય છે. આ રીતે વિસ્તારથી દ્રવ્યસ્તવથી ભાવસ્તિવનું ચઢીયાતાપણું સાબિત કરતાં ફરમાવ્યું છે કે આ ભાજપૂજાથી દશાર્ણભદ્ર સજા, ચક્રધર, ભાનુદત્ત વગેરે અનંતા છ સિદ્ધિપદને પામ્યા છે. હાલ મહાવિદેહમાં ઘણા જ પામે છે, ને ભવિષ્યમાં પણ ઘણા જીવો પામશે. આ પ્રસંગે ભિલ અને રાજાનું દૃષ્ટાંત જણાવીને સિદ્ધ પરમાત્માના અપૂર્વ સુખનું વર્ણન કરતાં કહ્યું છે કે પ્રસિદ્ધપ્રભુના સુખની આગલ સંસારી જીનું સુખ અનંતમા ભાગ જેટલું પણ કહી શકાય નહીં. અંતે મહાનિશીથ સૂત્રના લખનારા મહાપુરુષનું નામ વગેરે બીના પણ કહી છે. આ રીતે ત્રીજા ચોથા અધ્યયનોમાં કુશીલિયાના સંગને તજવાની બીના દષ્ટાંત સાથે કહેવાપૂર્વક ઉપધાનાદિનું વર્ણન કર્યું છે, એમ ટૂંકામાં કહી શકાય, શ્રી મહાનિશીથના ત્રીજા ચોથા અધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થશે. ૫. પાંચમા નવનીતસાર (ગચ્છાચાર) નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં ગરહવાસી મુનિવરોના આચાર અને ગ૭નું વર્ણન કરેલ હોવાથી આનું નામ ગચ્છાચાર જણાવ્યું છે. જેમ માખણ એ દહીને સાર છે, તેમ આ સૂત્રનો અહીં સાર કહ્યો છે, તેથી આ અધ્યયન નવનીતસાર' નામે પણ વધારે પ્રસિદ્ધ છે. આ સૂત્રને ઘણે ભાગ વિચ્છેદ પાસે, તેથી અહીં ગચ્છાદિનું વર્ણન બહુ જ ઓછું જણાય છે. દશ પાનામાંના ગચ્છાચાર નામના પાયનાની રચના કરનાર પરમ ગીતાથ મહા Page #724 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી છેઃ સૂત્રોના સક્ષિપ્ત પરિચય ) પુરુષે તેની અંતે જણાવ્યુ` છે કે મેં આ ગચ્છાચાર પ્રકીર્ણ કની રચના શ્રીમહાનિશીથ સૂત્રાતિમાંથી સાર સાર બીનાએ લઈને દૂકામાં કરી છે. હાલ મારી પાસે જે પ્રત છે, તેના ૧૬ પાના આ પાંચમા અધ્યયને રાકથા છે. તેમાં અનુક્રમે (૧) ગચ્છવાસી મુનિઓના આચારે, (ર) પાંચમા આરાના અંતે વનારા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘના ૪ નામેા, તેમાં આચાર્ય તરીકે શ્રીદુખહુસૂરિ મહારાજને જણાવ્યા છે (૩) અંતકૃત્કેવલી થઈ માક્ષે જનારા આચાય અને તેમના ૯ શિષ્યાની બીના, (૪) દ્વાદશાંગી ગણિપિટકનુ વર્ણન, (૫) કમલપ્રભ આચાય ( સાવઘાચાય )ની કથા. આ પાંચ મુદ્દાઓનું વર્ણન વિસ્તારથી કર્યુ છે. વચમાં ચેાગ્ય પ્રસંગે આચાય ના ભેટા અને તીર્થ યાત્રાદિની શ્રીના પણ કહી છે. અહી` શરૂઆતના ૬ પાનામાં ગચ્છની ને આચાર્યના પાઠ ( આલાવા ) છે, તેમાં વિવિધ ઉપમાઓ અને અર્થની ભીના કહી છે. તે અપૂર્વ એધદાયક છે. પછી પાંચમા આરાના અંતે વનાર દુસહસ્ર આદિ ચાર ( એકેક સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા )નાં નામ જણાવીને કહ્યું છે કે ભવિષ્યમાં થનાર શ્રીદુસહસૂરિ થતા સુધીના કાલમાં ક્ષાયિકસમ્યગ્દષ્ટિ ચાર યુગ પ્રયાના થશે, અને જે ક્ષયાપમ સમ્યગ્દષ્ટિ ૨૦૦૦ યુગપ્રધાના થશે, તેમને ત્રીજે ભવે ક્ષાયિક સમ્યકવ થશે. જેમ શ્રીગૌતમસ્વામી ગણધરને જે છેલ્લા ભત્રમાં કેવલજ્ઞાન થવાનું હતું, તે જ છેલ્લા ભવમાં કેવલજ્ઞાન પ્રકટ થયા પહેલા ક્ષાયિક સમ્યકવ થયું, તેમ અહીં જણાવેલા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ૪ ચુગપ્રધાન સિવાયના ૨૦૦૦ યુગપ્રધાના છેલ્લા ભવમાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થઈને કેવલજ્ઞાન પામી મેાક્ષે જશે. ખરી વસ્તુસ્થિતિ આમ હાવાથી એમ સમજવું જોઇએ કે પાંચમા આરામાં શુદ્ધ આચાર્ય ભગવંતા ‘તા- ઘણાં થશે. પણ તેમાં જે એકાવતારી વિશિષ્ટ ગુણવંત આચાર્યાં હોય, તે જ યુગપ્રધાન કહેવાય. ને બાકીના આચાર્યા એકાવારી જ હોય એવા નિયમ નથી, એટલે એકથી વધારે ભવે પણ મેક્ષે જનારા તેઓ (૨૦૦૦માંના આચાર્ય) હોય છે, અને પાંચમા આરાના અંત સુધી શ્રીદરવૈકાલિક સૂત્ર રહેશે. આ બીના સ્પષ્ટ જણાવીને તી` શું વસ્તુ છે ? આ પ્રશ્નના ખુલાસા કર્યાં છે. પછી એક આચાના ૪૯ સ્વચ્છંદી શિષ્ચાની બીના કહી છે, તેના સાર ટૂંકામાં આ પ્રમાણે જાણવા—પૂર્વે (ભૂતકાલમાં ) ર૩ ચાવીશીના પહેલાંની ચાવીશીના કાલમાં ૨૪મા તી કરતું નિર્વાણ થયા બાદ એક ચર્મશરીરી આચાય થયા હતા. તેમને ૪૯૯ શિબ્યા હતા. તેમાંનાં એક શિષ્યે ગુરુને (આચાય મહારાજને )કહ્યું કે જો આપની આજ્ઞા હોય, તેા ચંદ્રપ્રભસ્વામીનું જ્યાં ધર્મચક્ર છે, ત્યાં હું યાત્રા કરવાને જાઉં...” આચાયૅ ત્યાં જવાની ના કહીને જણાવ્યું કે “ એકલા સ્વેચ્છાચારી થઈને યાત્રા કરવા જવાય નહીં, ને જવુ હોય તેા ગુણવંત સાધુઓની સાથે યાત્રાએ જવુ, ” આપણે બધા સાથે જઈશું, તે સાંભળી શિષ્યે ગુરુને પૂછ્યું' કે એકલા સાધુ યાત્રાએ જાય, તે શું થાય? ગુરુએ કહ્યુ` કે-અસંયમી થાય, પ Page #725 -------------------------------------------------------------------------- ________________ st શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ને સંચમમાં ઘણા મેાટા ઢાષા લાગે, ત્યાં ઘણા માટા લેાકસમદાય ભેગા થાય, તેમાં સુનિધમ સચવાતા નથી. લીલેાતરી આદિ જીવા હાય, ઉપકરણાદ્દિવુ પડિલેહણ પણ બરાબર થઈ શકે નહી. તેથી તે વિરાધક થાય, આ રીતે હુંમેશાં વાતચીત થતાં થતાં શિષ્યા માંહેામાંહે લડવા લાગ્યા. તે ગુરુને છેડીને સ`થી વિરાધક થયા. સંયમથી ભ્રષ્ટ થઈને જતા રહ્યા. એક દ્વિવસ આચાર્ય મહારાજ બહાર સ્થંડિલે ગયા, ત્યારે સિંહ સામા આવ્યા, તેણે આચાય ને હુણ્યા. આ વખતે આચાય મહારાજ અંતકૃકેવલી થઇને મેક્ષે ગયા. આના સાર એ કે આત્માર્થી સાધુ-સાધ્વીએએ ગુરુની આજ્ઞાથી વિરુદ્ધ વનના ‘સંયમથી ભ્રષ્ટ થવું? વગેરે કડવા વિપાકા (ફૂલ) જાણીને શ્રીગુરુમહારાજની આજ્ઞા પ્રમાણે આચારદિને પાણીને ભવસમુદ્રના પાર પામવા જોઈએ. આ કથા પૂરી થયા પછી અનુક્રમે ગચ્છ અને આચાર્યનું વર્ષોંન કરીને દ્વાદશાંગીનુ વર્ણન કરતાં જણાવ્યું છે કે ઇંદ્રોને પણ વંદન કરવા લાયક શ્રી તીર્થંકરદેવા પણ દ્વાદશાંગી શ્રુતજ્ઞાનને “નમો તિક્ષ્યન્ન’” કહીને નમસ્કાર કરે છે, પછી અનુક્રમે આ વસર્પિણીમાં થયેલા દૃશ અચ્છેરાની મીના અને મિથ્યાર્દષ્ટિ અંગારમક આચાયની કથા કહ્રીને મિશ્ર ભાષાએ એક વચન એલીને દ્વાદશાંગીની વિરાધના કરતાં અને તા કાલ સુધી સસારમાં રખડનાર સાવદ્યાચાય . ( કમલપ્રભ આચાય) ની કથા પાંચ પાનામાં વિસ્તારથી કહી છે. તેના સાર આ પ્રમાણે જાણવા-આ ચાલુ શ્રોૠષભાદિની ચાવીશીથી પૂર્વે થયેલી અનંતમી ચાવીશીમાં સાત અચ્છેરા થયા હતા. પ્રભુશ્રી મહાવીર દેવ કહે છે કે તે પાછઠ્ઠી અન તમી ચેાવીશીમાં મારા જેવા સાત હાથની કાયાવાળા ચાવીશમા શ્રી ધર્મીશ્રી' નામના તી કર થયા. તેમના નિર્વાણ પછી કાલઢાષે કરીને મિથ્યાત્વની પ્રવૃત્તિ ઘણી થવા માંડી, અને સયમી આત્માએ પણ શિથિલ થઈને જિનપ્રતિમાની પૂજા વગેરે કરવા લાગ્યા. તથા ગૃહસ્થની માફક આરભાદિ સાવધ પ્રવૃત્તિમાં પ્રવતવા લાગ્યા. આ પ્રસંગે શ્રી ગૌતમ ગણધરે પૂછેલા પ્રશ્નના ઉત્તર શ્વેતાં પ્રભુએ જણાવ્યુ` કે જો સપૂર્ણ ત્યાગી સાધુ-સાધ્વીએ જિનપૂજા કરે તેા તેઓ વિરાધક થઇને અનંત સ ંસારમાં રઝળે છે. એક વખત તે લિંગધારીઓના ગામમાં ઉત્કૃષ્ટ સચમાદ્રિ ગુણાને ધારણ કરનારા, જિનનામક ના નિકાચિત અધ કરનારા શ્રી કમલપ્રભ નામના આચા` પધાર્યાં. તેમણે શુદ્ધ મુનિમાની પ્રરૂપણા કરતાં જણાવ્યુ` કે તે લિંગધારીઓની તમામ પ્રવૃત્તિ મુનિમાંથી વિરુદ્ધ હોવાથી તેઓને સાધુ તરીકે માનવા જ ન જોઈએ. આ વાત શ્રાવકોએ તે લિંગધારીઓને કહી. ત્યારે તેમણે ઉત્સૂત્રપ્રરૂપણા કરીને શ્રાવકોને સ્થિર કર્યાં, ને તામેટા વગાડીને તે કમલપ્રભ આચાર્યને · સાવદ્યાચા' નામે પ્રસિદ્ધ કર્યાં, ને તેઓ પાતાના ઉન્માગને ાષવા લાગ્યા. તથા લેાકાને પાતાના ઉન્માર્ગમાં જ સ્થિર કરવા લાગ્યા. આ અતિ મનાવ જોઈ ને અંખવાણાં પડેલા શ્રીકમલપ્રભુ આચાર્ય ત્યાંથી વિડ્ડાર કર્યાં, ને સાત મહિના વીત્યા Page #726 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી છેદસૂત્રોના સંક્ષિપ્ત પરિચય ) ૬૭૭ આદ ફરી ત્યાં આવીને ધ દેશના દેવા લાગ્યા. ત્યારે કેવલ દ્વેષ બુદ્ધિથી જ તે લિંગીઆએ પાતાના મતની લિંગી સાધ્વીને ‘ ઇરાદાપૂર્વક તે કમલપ્રભ આચાયના પગે અડીને તારે વંદના કર્વી' એમ શીખવાડીને તેમની પાસે માકલી. તે સાધ્વીએ તે પ્રમાણે ભરસભાની વચ્ચે થઈને પગે અડીને વંદના કરી. આ બનાવ જોઈને તે લિંગધારી વગેરે લેાકેાએ આચાય ને પૂછ્યુ કે હે મહારાજ ! સાધ્વીએ તમને પગે અડીને વંદના કરી, તેમાં તમને સંઘટ્ટો થયા કે નહી ? આ પ્રશ્નના જવામમાં તેમણે ( કમલપ્રભાચાર્ય ) મિશ્ર ભાષા વાપરીને કહ્યુ કે સંઘટ્ટો થાય તે ન થાય. જિતસિદ્ધાંતમાં ઉત્સર્ગી મા ને અપવાદમા` એમ એ માગ' કહ્યા છે. આ રીતે મિશ્ર ભાષારૂપ ઉત્સૂત્ર એલતાં તેમના નિકાચિત જિનનામકર્માંના દલિયાં વિખરી ગયાં, ( એટલે આત્મ પ્રદેશાથી અલગ થયાં, )ને તેમણે અનંતા સ ંસારૢ વધાર્યાં. આ અવસરે લિંગિયા લેાકાએ તામેટા વગાડીને ‘સાવાઘાચાય ” કહેવા પૂર્ણાંક તેમને વગેાવ્યા. કાલક્રમે તે કમલપ્રભાચાય એક વચન ઉત્થાપીને ૭૦૦ વર્ષ, બે મહિના તે ચાર દિવસનુ આયુષ્ય પૂર્ણ કરીને અનુક્રમે વ્યંતર, વાસુદેવની પુત્રી, પુરે।હિતની સ્ત્રી, તિયચ, મનુષ્ય, સાતમી નરકના ભવ, એમ આ ભવેશમાં તથા ચારાશી લાખ યાનિમાં અનતી વાર ભમીને પશ્ચિમ મહાવિદેહે મનુષ્ય થઇ ને લેાકેાની સાથે પ્રભુશ્રી તી'કને વાંદવા જતાં ધર્મપદેશ સાંભળીને દીક્ષા લઇ સયાદિ મેાક્ષમાને સાધીને સિદ્ધ થયા. આ પ્રસંગે પ્રભુને શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા ત્રણ પ્રશ્નોના ઉત્તરાના સાર ટૂકામાં આ પ્રમાણે જાણવા. પ્રભુએ શ્રી ગૌતમ ગણધરને કહ્યું કે હે ગૌતમ! જે સમયે સાધ્વીએ આચાયના પગે પડીને વંદના કરી, ત્યારે લેાકાએ સંઘટ્ટાની બાબતમાં પૂછતાં તે આચાર્યે કહ્યું કે ‘ઉત્સ’-અપવાદ રૂપ જિનમાગ છે.' આમ કહેતાં જ તેમણે અન ંતા સંસાર વધાર્યાં, અને હે ગૌતમ ! ઉત્સ-અપવાદરૂપ અનેકાંત ધમ છે ખરા, પણ અધમ કરીને આગમનુ નામ કહેવાય નહીં, આમ કહેવાનું તાત્પ એ છે કે તેઉકાય, અકાય, અને મૈથુનાદિને જે સેવે, તે અજ્ઞાના ભંગ કરનાર છે, તેથી તે અનંત સંસારી જાણવા, તથા હું ગૌતમ ‘સેવિયા સેવિયં સોલેત્રિયા સેવિયં 11 જે સમયે તે આચાર્યં શકા રાખીને ખેલ્યા, તે વખતે તેમને મૈથુનના ઢાષ લાગ્યા. તેથી તેમણે આજ્ઞાના ભંગ કરીને અનંતા સંસાર વધાર્યાં, અને તેમના આંધેલાં જિન નામકર્મનાં દલિયાં વિખરી ગયાં. હે ગૌતમ, આ બધું જે થયુ તેમાં પ્રમાદ એ જ કારણ છે એમ સમજવુ, આમાંથી સાર એ લેવા કે સાધુ-સાધ્વીએ જિનાજ્ઞા પ્રમાણે ચાલીને મેાક્ષના અભ્યામાધ સુખ મેળવવા જોઈએ. આ તમામ મીના તથા પ્રસંગે બીજી પણ હુકીકતા અહીં સ્પષ્ટ સમજાવી છે. શ્રી મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનના ટ્રંક પરિચય પૂર્ણ થયા. Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૭. શ્રી મહાનિશીથ સૂત્રના છઠ્ઠા અધ્યયનના ટૂંક પિરચય વિષયની લેાલુપતા એ ભવભ્રમણનુ કારણ છે, તે પાપકમેહૃદયથી કે ખરાબ નિમિત્તને લઈને ભાગતૃષ્ણાને વશ થયેલા જીવા આલેાચના-પ્રાયશ્ચિત્તાદિ સાધનાથી શુદ્ધ થઈને જરૂર સદ્ગતિને પામે છે, આ ભીના યથા સમજાવવા માટે અનુક્રમે પ્રાયશ્ચિત્તના દશ ભેદા, અને આલાચનાના ૪ ભેદા જણાવતાં ભદ્ર નામના આચાર્યાંના ગચ્છવતી રજ્જા ( રજ્જૂ ) સાધ્વી, ન દિષણમુનિ, આષાઢમુનિ, લક્ષ્મણા સાધ્વી, પુંડરીક કંડરીક રાજકુમારોની કથા વગેરે મીનાએ પણ વિસ્તારથી વર્ણવી છે. તેમાં નદીષેણના વર્ણનમાં કહ્યું છે કે “ નદીષેણ મુનિ વેશ્યાને ઘરે ગાચરી ગયા, ધર્મલાભ કહ્યો, ત્યારે વેશ્યાએ અલાભની જરૂરિયાત જણાવી, મુનિએ તજ્જુ ખેચ્યુ ત્યારે સાનૈયાની દૃષ્ટિ થઇ. માહેાયે સંયમને તજીને વેશ્યાને ઘરે ા. અહીં તે હંમેશાં દશ દશ જણને પ્રતિધીને પ્રભુશ્રી મહાવીરદેવની પાસે દીક્ષા લેવા માકલીને ભેાજન કરતા હતા. એક દિવસ નવ જણ પ્રતિમાધ પામ્યા બાદ દશમા પુરુષને પ્રતિઐાધતાં ઘણી વાર લાગી, ત્યારે વેશ્યાએ આકુલ વ્યાકુલ થઈને કહ્યું કે ભાજન કરવા પધારો, રસેાઇ ઠંડી થઈ જાય છે. નદીષેણે કહ્યું આ દશમા પુરુષ પ્રતિાધ પામતા નથી. વેશ્યાએ કહ્યુ` કે તે પ્રતિબેાધ ન પામે તેા દશમા તમેજ પ્રતિબેાધ પામેા. તે સાંભળી ભાગકાં ક્ષીણ થવાથી નદીષેણ કરી દીક્ષા લઈ આરાધી કેવલી થઈ સિદ્ધપદને પામ્યા. ” આ કથા ઉપદેશપ્રાસાદાદિમાં વિસ્તારથી વર્ણવી છે. પછી કાઈક આચાય ના શિષ્ય આષાઢમુનિના વર્ણનમાં કહ્યું છે કે “ તે મુનિકૌતુક નિમિત્તે સયમને વિરાધીને દુતિમાં ગયા. '' પછી અનુક્રમે પ્રાયશ્ચિત્તના લેનારા વાના તે તેના આપનારા ગીતા ગુરુના ગુણેા વર્ણવતાં કહ્યું છે કે ધૈ`, સુશીલ, ક્ષમા વગેરે ગુણાને ધારણ કરનાર વે સૌથી પહેલાં કેવલી ભગવંતની પાસે આલેાયણા લેવી જોઇ એ. નજીકમાં કે દૂર તેવા કેવલી ન મળે તેા અનુક્રમે મન:પર્યાંવજ્ઞાની, અવધિજ્ઞાની, નિ`લ ચારિત્રવત વિશિષ્ટ શ્રુતજ્ઞાની ( ચૌદ પૂર્વી ) વગેરેની પાસે પાયશ્ચિત્ત લઇને આત્મશુદ્ધિ કરવી, આ મીના વિસ્તારથી કહીને પ્રાયશ્ચિત્ત લેનાર શ્રાવકાદિના શીલ,સતાય, સદાચાર વગેરે ગુણા જણાવ્યા છે. પછી બે આચાય ના દૃષ્ટાંતે પ્રાયશ્ચિત્તને લઈ ને આરાધક થવાના ઉપદેશ દઈને આત્મનિંદા કરતાં કેવલજ્ઞાનને પામેલી એક સાધ્વીએ આપેલા ઉપદેશનું વર્ણન કર્યુ છે. પછી ઘણી સાધ્વીઓની ગુરુણી રજ્જા સાધ્વીને અચાનક કાઢ થયા. બીજી સાધ્વીઓએ તેનું કારણ પૂછતાં તે રજ્જાએ તદ્દન ખાટું કાણુ એ જણાવ્યું કે મને ઉકાળેલું પાણી પીવાથી કાઢ રોગ થયેા. આ વચન સાંભળીને ઘણી સાધ્વીઓના પિરણામ ફરી ગયા, પણ એક સાધ્વી પ્રભુની ઉકાળેલુ પાણી પીવાની આજ્ઞા સાચી જ છે, આવી શુભ ભાવના ભાવતાં કેવલજ્ઞાનને પામી. તમામ સાધ્વીઓએ ઉકાળેલુ પાણી પીવું, એ જ સુનિધમ છે, ગુરુણીનું વચન અસત્ય છે, અશાતાવેદનીયાદ્ધિ કચે શ્રીવિજયપદ્મસૂરીધરકૃત Page #728 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કરણાવલી (શ્રીદસૂવને સંક્ષિપ્ત પરિચય) ૬૭ અને ધાત્રી દષાદિ નિમિત્ત જ કે રોગ થયો છે વગેરે બીના સ્પષ્ટ સમજાવીને પોતાની ગુરુણીને કહ્યું કે તમે ભાષા સમિતિ સાચવી નથી, ને ધાત્રીદોષ વગેરેથી સંયમને દૂષિત કર્યું છે. તેથી તમે ઘણે કાલ ઘણું ભવમાં દુઃખી થશે. આ પ્રસંગે તે રજા સાવીના દીઘ સંસારમાં થનારા જુદા જુદા ભવાની બીના વિસ્તારથી કહી છે. આ કથા શ્રીઉપદેશ પ્રાસાદાદિમાં પણ જણાવી છે. તેનો સાર એ છે કે સાધુ-સાધ્વીઓએ બહુ જ વિચારીને હિત-મિત-પ્રિય-સત્ય વચને બોલવાં જોઈએ, પછી લક્ષ્મણા નામની રાજકુમારીની બીના વર્ણવતાં કહ્યું છે કે આ રાજકુમારીનો ભર્તાર લગ્નની ચોરીમાં જ મરણ પામ્યો, તેથી અવસરે વૈરાગ્યભાવે દીક્ષા લઈ આકરા તપ-સંયમને શુભભાવથી આરાધવા લાગી. આ રીતે ઘણે કાલ વીત્યા બાદ એક વખત તે લક્ષ્મણ સાધ્વીએ ચકલા ચકલીની મૈથુન ક્રિયા જોઈને અશુભ ભાવે વિચાર્યું કે “હું મનુષ્ય ભવે પણ જન્મરંડાપ પામી, તેથી વિષય જન્મ સુખો દીઠાં જ નહી ” થેડીવાર પછી તેને શુભ ભાવના જાગવાથી વિચાર આવ્યો કે મેં આવા અનુચિત વિચારો કર્યા તે ઠીક નથી કર્યું એમ વિચારીને આ ભૂલની ગુરુ આદિની પાસે આલેચનાદિ કર્યા વિના સ્વચ્છેદી વિચારે તે લક્ષ્મણ સાવીએ પચાશ વર્ષ સુધી સેલ માસખમણ વગેરે આકરા તપ કર્યા પણ તે લેખે આવ્યા નહીં એટલે નકામા ગયા. તેનાથી તેણે કરેલા દોષની શુદ્ધિ થઈ નહીં, તે આ સ્થિતિમાં (સશલ્ય ભાવે) મરીને ઘણે કાલ સંસારમાં ભમી. પૂર્વે થઈ ગયેલી રાશીમી વીશીના ચોવીસમા તીર્થંકરના કાલમાં થયેલા આ લક્ષમણ સાધ્વી આવતી ચોવીશીના પહેલા પદ્મનાભ તીર્થકરને તીર્થમાં કરેલા તમામ પાપકર્મો ખપાવીને સિદ્ધિપદને પામશે. પછી તીર્થકરના વનથી કેવલજ્ઞાન સુધીની બીના કહીને જણાવ્યું છે કે શ્રી તીર્થ. કરે ચતુર્વિધ સંઘના કલ્યાણને માટે તીર્થની સ્થાપના કરીને આ પ્રાયશ્ચિત્તાદિની બીના કહી છે. અંતે પુંડરીક અને કંડરીક કુમારની બીના વગેરે જરૂરી ઘણી હકીકતો ઉપદેશ દ્વારા સમજાવી છે. અન્યત્ર આ ગીતાર્થવિહાર નામના અધ્યયનનું બીજું નામ અગીતાર્થ વ્યવહાર પણ જણાવ્યું છે, આ રીતે ૬ અધ્યયને કહ્યા પછી અંતે કહેલી બે ચૂલિકામાંની (૧) પહેલી ચૂલિકાએ ૧ર પાનાં કયાં છે. તેમાં આલોચનાના દશ ભેદો, પ્રાયશ્ચિત્ત લેવાથી થતા લાભ, પ્રાયશ્ચિત્તને કરવાનો વિધિ, તેમજ નામ સ્થાપનાદિ ૪ ભેદે આલેચનાનું સ્વરૂપ વગેરે બીના કહીને અંતે આલોચના કરનાર છવની ને આલોચના કર્યા વિના મરનાર જીવની પરિસ્થિતિ, વગેરે હકીકત જણાવી છે. (૨) બીજી ચૂલિકા ૧૩ પાનામાં છે. અહીં આલોચના, પ્રાયશ્ચિત્ત, અને આરાધક વિરાધકની બીના, તથા યતના ધમદિના સ્વરૂપને સમજાવનાર સૂસઢ મુનિના ચરિત્રને જણાવતાં તેના પૂર્વભવની Page #729 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત બીના પણ કહી છે. તેમાં પ્રસંગનુપ્રસંગે ગોવિંદ બ્રાહ્મણ, તેની સ્ત્રી તથા અંજનશ્રી વગેરેની પણ હકીકતો કહી છે. શ્રી દેવેન્દ્રસૂરિએ આ ચૂલિકાના આધારે પ૧૯ શ્લેક પ્રમાણ પ્રાકૃત સુસઢ કથા રચી છે. તે બંનેના આધારે મેં સંસ્કૃતમાં ગદ્ય રૂપે સુસઢ ચરિત્ર અને તેને સ્પષ્ટાથે રહે છે. તે છપાયો પણ છે. આ મહાનિશીથ સૂત્રની ચૂણિ છે, પણ મળી શકતી નથી. પૂર્વે બાર બાર વર્ષના મોટા દુકાળ પડયા હતા. તેમાંના ચોથા બારવણી મહાદુકાલમાં સૂત્રોને વિચ્છેદ થતો જાણીને શ્રી વલભીપુરમાં શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણે સર્વ સાધુઓને ભેગાં કરીને મોઢે સૂત્રો (યાદ) રાખેલાં હતાં , તે પુસ્તકાકારે લખ્યાં. તે લખતાં લખતાં વી – સં૦ ૫૧૦ માં શ્રી દેવદ્ધિગણી સ્વર્ગસ્થ થયાતથા વી. સં૦ ૫૩૦ માં યુગપ્રધાન શ્રી સત્યમિત્રસૂરિ સ્વર્ગસ્થ થયા. કાલક્રમે શ્રી હરિભદ્રસૂરિ, સિદ્ધસેનસૂરિ, વૃદ્ધવાદી, વક્ષસેનગણી, દેવગુપ્ત, જિનદાસગણી વગેરે મહાપુરુષોએ એકઠાં થઈને આ શ્રી મહાનિશીથસૂત્ર લખ્યું. લખતાં લખતાં કેઈક પાઠ-આલાવામાં જ્યાં ફેરફાર જણાયે તેનો નિર્ણય જણાવનાર કેવલી છે એમ કહ્યું. આ હકીકત ચેથા અધ્યયનની છેવટે કહી છે. શ્રી હરિભદ્રસૂરિ વી. સં. ૧૮૫માં સ્વર્ગે ગયા. અહીં જિનપ્રતિમાની પૂજા કરવાના પાઠ અને સંઘતીર્થયાત્રાના પાઠો હોવાથી જિનપ્રતિમાના ઉત્થાપકે (હૃદક મતને માનનારા લોકો) આ શ્રી મહાનિશીથ સૂત્રને માનતા નથી ને કહે છે કે અસલી મહાનિશીથ સૂત્રનો વિછેદ થયો છે. જે સ્ત્ર હાલ છે, તેમાં પાછળથી ઘણે ફેરફાર થાય છે, તેથી અમે તે માનતા નથી. આ શ્રી મહાનિશીથ સૂત્રમાં પર્વ તિથિનો મહિમા પણ જણાવતાં કહ્યું છે કે બીજ, પાંચમ, આઠમ, ચૌદશ એ શુભ પર્વ તિથિઓમાં શુભ ગતિનું આયુષ્ય બંધાય છે, માટે જરૂર તે પર્વ તિથિઓની આરાધના કરવી જોઈએ. આ સિવાય બીજી પણ ઘણી મુનિધર્મને સમજાવનારી હકીકતો સ્પષ્ટ સમજાવી છે. મહાનિશીથ સૂત્રને ટૂંક પરિચય પૂર્ણ થયો. શ્રી પંચકલ્પસૂત્રને ટૂંક પરિચય આ સૂત્રના રચનાર શ્રી ગણધર ભગવંત છે. તેમાં પાંચ પ્રકારે કપનું વર્ણન કર્યું છે, તેથી તે પંચકલ્પ કહેવાય છે. એટલે અહીં ૬-૭-૧૦-૨૦ અને ૪ર પ્રકારે ક૯૫ એટલે મુનિવરેના આચારનું સ્વરૂપ જણાવ્યું છે, તેથી તે પંચકલ્પ કહેવાય છે. આ શ્રીપંચકલ્પસૂત્રના ભાગ્યમાં કહ્યું છે કે શ્રીભદ્રબાહુ સ્વામીએ નિશીથસૂત્ર, દશાશ્રતસ્કંધ, બૃહત્કલ્પસૂત્રને વ્યવહારસૂત્રને ઉધાર નવમા પૂર્વમાંથી કર્યો છે. આ શ્રી પંચકલપસૂત્ર (મૂલ ગ્રંથ) સં. ૧૬૧ર સુધી હયાત હતું એમ શ્રી જૈન ગ્રંથાવલી વગેરેમાં પણ કહ્યું છે. આ શ્રી પંચક૯પ એ બૃહક૫ ભાગ્યનો એક વિભાગ છે એમ Page #730 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી છેદસૂત્રોનું સંક્ષિપ્ત પરિચય) ૬૮૧ પણ કહેવાય છે. જેમ ઓઘ નિયુક્તિ અને પિંડનિર્યુક્તિની અલગ ગણના થાય છે, તેમ આની પણ અલગ ગણના ખાસ કારણસર થઈ હોય એમ જણાય છે. આ શ્રી પંચકલ્પસૂત્રનું મૂલ જે કે વિચછેદ પામ્યું છે, તો પણ તેના અર્થને જાણવાનાં ત્રણ સાધનો છે, તેમાં બે ભાષ્યમાંનું એક બૃહદ્દભાષ્ય છે, તેની રચના કરનાર શ્રીસંઘદાસ ક્ષમાશ્રમણ કહ્યા છે. શ્રીપંચક૯૫ની ચૂણિ પણ છે. આ ત્રણે સાધનો અમુદ્રિત છે. બહટ્રિપનિકાદિ અનેક ગ્રંથોમાં આ (૧) શ્રી પંચકલ્પસૂત્રના મૂલ ગ્રંથનું પ્રમાણ ૧૧૩૩ શ્લેકે કહ્યા છે. (૨) શ્રી સંઘદાસ ગણિ (ક્ષમાશ્રમણ) એ રચેલા મોટા ભાષ્યની ૫૭૪ ગાથાઓ છે, તેનું પ્રમાણ ૩૦૩૫ શ્લોકો કહ્યા છે. (૩) આ સૂત્રની ચૂર્ણિનું પ્રમાણ ૩૦૦૦ શ્લોક કહ્યા છે, અન્યત્ર ૩૧૩૬ શ્લોક જણાવ્યા છે. આ રીતે શ્રી પંચકલ્પસૂત્રનો ટૂંક પરિચય જાણવો. શ્રી પંચક૯પસૂત્રને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. શ્રી દશાશ્રુતસ્કંધનો ટૂંક પરિચય ચૌદ પૂર્વેના ધારક પૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે નવમા શ્રી પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધાર કરીને આ શ્રીદશાશ્રુતસ્કંધ સૂત્રની રચના કરી હતી. અહીં દશ દશાનું વર્ણન હોવાથી આ સૂત્ર “દશાશ્રુતસ્કંધ' નામે ઓળખાય છે. શ્રીનંદીસૂત્રાદિમાં આનું “ના” નામ કહ્યું છે. ને શ્રીસ્થાનાંગ સૂત્રાદિમાં “આચાર દશા અને દશામૃત” વગેરે નામે પણ જણાવ્યા છે. શ્રીવ્યવહારસૂત્રના ત્રીજા અને દશમા ઉદ્દેશા વગેરેમાં બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્રની સાથે શરૂઆતમાં આ દશાશ્રુતસ્કંધને “રક્ષા acqવવાર સત્તાધો ' આ રીતે કહ્યો છે. આ ત્રણે સૂત્રોને એક જ તસ્કંધરૂપે શ્રી હતકાલ્પસૂત્રની નિર્યુક્તિની ૨૬૬ મી ગાથામાં નિર્દેશ કર્યો છે. તેમજ યોગવિધિ, સામાચારી આદિ ગ્રંથમાં પણ તે જ પ્રમાણે નિર્દેશ કર્યો છે. અહીં જણાવેલી દશ દશા (વિભાગ)માંની ૮મી અને દશમી દશાને બીજા ગ્રંથમાં અધ્યયન તરીકે પણ જણાવી છે. ને બાકીના ૮ વિભાગે દશા નામથી પ્રસિદ્ધ છે. આ રીતે દશ દશામાંની (૧) પહેલી અસમાધિસ્થાન નામની દશામાં અસમાધિ એટલે ચિત્તની અસ્વસ્થતાને (અશાંતિને) કરનારા કષાયની ઉદીરણા કરવી, અજયણાએ બેસવું વગેરે ક્રિયા કરવી, વગેરે જે ર૦ કારણથી અસમાધિ થાય છે, તે અસમાધિસ્થાનનું વર્ણન કર્યું છે. (૨) બીજી સબલ દોષ નામની દશામાં ચારિત્રને શબલ એટલે કાબરચીતરું (મલિન) કરનારા રણ શબલ દોષનું વર્ણન કર્યું છે. (૩) ત્રીજી આશાતના નામની દશામા ગુરુમહારાજની આશાતના થવાનાં ૩૩ કારોને જણાવીને તેને જવાનું કહ્યું છે. (૪) ગણિસંપદા નામની દશા (અધ્યયનાદિ જેવા વિભાગ)માં શ્રી આચાર્ય મહારા Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત જની આઠ સંપદાઓનું વર્ણન, તેના ભેદો અને પ્રભેદો તથા વિનયના ભેદાદિનું વર્ણન કર્યું છે. (૫) પાંચમી ચિત્તસમાધિસ્થાન નામની દશામાં ચિત્તની સમાધિનાં ૧૦ કારણેને કહીને તે કારણેને સેવવાની ભલામણ કરી છે. (૬) ઉપાસકપ્રતિમા નામની દશામાં શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન કર્યું છે. મેં આનું વિસ્તારથી સવરૂપ શ્રીદેશના ચિંતામણીના પહેલા ભાગમાં જણાવ્યું છે. (૭) સાતમી ભિક્ષુપ્રતિમા નામની દશામાં સાધુને આરાધવા લાયક ૧૨ પ્રતિમાઓનું (એક જાતની અભિગ્રહાદિવાળી વિશિષ્ટ ક્રિયાઓનું) સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. (૮) આઠમી પર્યુષણકલ્પ નામની દશામાં પ્રભુ મહાવીરવાદિના જીવન ચરિત્રો, સ્થવિરાવલી અને સામાચારીનું વર્ણન કર્યું છે. આ પર્યાપણાકલ્પનું જ નામ બારસાસૂત્ર (ક૯પસૂત્રો કહેવાય છે. તે દર વર્ષે પર્યુષણ મહાપર્વમાં વંચાય છે. (૯) નવમી મેહનીયસ્થાન નામની દશામાં જેથી મેહનીયકર્મ બંધાય, તેવાં ૩૦ કારણે જણાવીને તે દરેક કારણને તજવાની ભલામણ કરી છે. (૧૦) આયતિસ્થાન નામની દશામાં નવ નિયાણાનું વર્ણન કરીને તેને તજવાની સૂચના કરી છે, “હું આ સંયમાદિની આરાધના કરીને ભવાંતરમાં ઇંદ્રાદિની ઋદ્ધિ વગેરે પામું, અથવા કરેલી આરધનાના ફલરૂપે ભવાંતરમાં હું ઈંદ્વારિરૂપે જન્મ પામું. આ રીતે સાંસારિક પદાર્થોની જે ઇચ્છા કરવી તે નિયાણું કહેવાય, શ્રી દશાશ્રુતસ્કંધના નિર્યુક્તિ, ચૂર્ણિ આદિનું ટૂંક વર્ણન આ સૂત્રના અર્થને જાણવા માટે બે પ્રાકૃત સાધન છે. તેમાં શ્રીભદ્રબાહુ સ્વામીએ આ સૂત્રની ૨૧૦૬ ગ્લાક પ્રમાણ (રરર૫ લોક પ્રમાણ) નિયુક્તિ રચી છે, તે હાલ હયાત છે. ચૂણિનું પ્રમાણ ૪૩ર૧ શ્લોક કહ્યા છે, તથા શ્રી બ્રહ્મમુનિએ જનહિતા' નામની સંસ્કૃત ટીકા રચી છે તેમજ કેઈએ ગુજરાતી ટિપનક પણ રચ્યું છે. તેની રચના વિ. સં. ૧૬૭૭ ની પહેલાના સમયે થઈ હોય એમ કેટલાએક ઐતિહાસિક ગ્રંથોમાં જણાવ્યું છે. આ શ્રી દશાશ્રુતસ્કંધના ૧૨૧૬ શ્લોક પ્રમાણ આઠમાં અધ્યયન રૂ૫ શ્રીક૯પસૂત્રની નિયુક્તિની ૬૮ ગાથાઓ છે, ને ચૂર્ણિનું પ્રમાણ ૭૦૦ શ્લેકે કહ્યા છે. તથા શ્રી વિનયચંદ્રસૂરિએ રચેલા શ્રી કલ્પનિરૂક્ત પિનકનું પ્રમાણ ૧૫૮ શ્લોક તેમજ શ્રી પૃથ્વીચંદ્ર બનાવેલ ટિપ્પનકનું પ્રમાણ ૬૪૦ શ્લોક જણાવ્યા છે. વળી ઉ૦ શ્રી ધર્મસાગરજીએ કલ્પસૂત્રની ક૯પ કિરણાવેલી ટીકા અમદાવાતમાં બનાવી છે. ને ઉ૦ શ્રી વિનયવિજયજીએ “કલ્પ સુબાધિકા ? ટીકા રચી છે. તે ઘણાં સ્થલે વંચાય છે. અને તપાગચ્છના આચાર્યાદિ મહાપુરુષોએ કહ૫ કૌમુદી, કલ્પ દીપિકા, ક૫ પ્રદીપિકા વગેરે ટીકાઓ અને ખરતરગચ્છના શ્રી જિનપ્રભસૂરિએ વિ. Page #732 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવેચન કિરણાવલી (શ્રી છેદ સૂત્રોને સંક્ષિપ્ત પરિચય) ૬૮૩ સં૦ ૧૩૬૪માં “સંદેહવિષષધિ” નામે ટીકા તથા શ્રી જિનવલભસૂરિ આદિએ રચેલી કપકલ્પલતા વગેરે ટીકાઓમાંની ઘણીખરી છપાઈ પણ છે. આ શ્રી દશાશ્રુતસ્કંધમાં સાધુઓની ને શ્રાવક ધર્મની પણ બીનાઓ વર્ણવી છે. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રને ટ્રેક પરિચય પૂર્ણ થયો. શ્રી બૃહત્કલ્પસૂત્રને સંક્ષિપ્ત પરિચય અહીં ક૫ એટલે સાધુ-સાદરીઓના વિવિધ પ્રકારના આચારોનું અને તે દરેક આચામાં પ્રાયશ્ચિત્ત લાગવાનાં કારણે, પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ, પ્રમાણ તેમજ પ્રાયશ્ચિત્તને કરવાનો વિધિ વગેરે હકીકત બહુ જ વિસ્તારથી સમજાવી છે, તેથી આ સૂત્ર બ્રહકપસૂત્ર આવા યથાર્થ નામે ઓળખાય છે. ક૫ શબ્દના ઐતિહાસિક તથદિના વર્ણન વગેરે અર્થો પણ શબ્દકેષાદિમાં જણાવ્યા છે. પણ તે અર્થોમાંથી આચાર રૂપ અર્થ જ આ પ્રસંગે લેવાનું છે. બીજા ગ્રંથમાં આ સૂત્રના (૧) વેદકલ્પસૂત્ર, (૨) બૃહસાધુ કલ્પ, (૩) કલ્પાધ્યયન (૪) “કલ્પ આચાર નામો પણ જણાવ્યાં છે. તેમાંના ત્રીજા નામનો ઉપયોગ યોગદ્વહનની ક્રિયા કરતાં ઉદ્દેશાદિ કરવાના આદેશ બાલવામાં કરાય છે, ને “નાઝcવવવફા” અહીં “કપ” શબ્દથી જ હકલપસૂત્રનું ગ્રહણ કર્યું છે. બીજા બે નામોનો ઉપયોગ બહુ જ ઓછો થતો જણાય છે. જેમ દશવૈકાલિક સૂત્ર અને ઉત્તરાધ્યયનસૂત્રના નિર્યુક્તિ, ભાષ્ય, ચૂણિ અને ટીકાઓ મળી શકે છે, તેમ ૬ છેદસુત્રોમાં આ શ્રી બૃહકલ્પસૂત્રના નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા મળી શકે છે. જે સૂત્રની ઉપર આ ચાર સાધનો મળી શકતાં હોય, તેવાં સૂત્રો બહુ જ ઓછા જણાય છે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રી પ્રત્યાખ્યાનપ્રવાદ નામના પૂર્વના ત્રીજા ભવા' નામે વસ્તુરૂપ વિભાગના વશમા પ્રાકૃતમાંથી ઉદ્ધાર કરીને આ શ્રી બૃહકલ્પસૂત્રની રચના કરી હતી. તે મૂલ સૂત્રનું પ્રમાણ ૪૭૩ કે જણાવ્યા છે, તેની પણ નિર્યુક્તિ તેમણે (શ્રીભદ્રબાહુ સ્વામીએ) રચી હતી, પણ તેની ઘણી ગાથાઓ શ્રી સંઘદાસ ગણિ ક્ષમાશ્રમણે કરેલા લઘુ ભાગ્યમાં ભળી ગઈ છે. કેઈ આચાર્યાદિ મહાપુરુષે નિર્યુક્તિ આદિના આધારે બૃહદુભાષ્ય લઘુભાષ્ય અને ચૂણિની રચના થયા બાદ રચ્યું છે. અને આ સૂત્રની બે ચૂર્ણિમાંની “કલ્પ વિશેષ ચૂર્ણિનું પ્રમાણ ૩૧૦૦૦ શ્લોકે, અને બીજી નાની ચૂર્ણિનું પ્રમાણ ૧ર૭૦૦૦ શ્લોકે જણાવ્યા છે. શ્રીમલયગિરિ ભાખ્યાદિને અનુસાર આ શ્રી બૃહકલ્પસૂત્રની અડધી પીઠિકા સુધીની ૪૬૦૦ શ્લોક પ્રમાણુ ટીકા બનાવી હતી. તે અપૂર્ણ રહેવાથી શ્રી ક્ષેમકીર્તિસૂરિજીએ વિ. સં૦ ૧૩૩ર માં “સુણાવવધ ટીઝા” નામ રાખીને બાકીની ૩૭૪૦૦ શ્લોક પ્રમાણ ટીકા પૂર્ણ કરી, Page #733 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત તેથી સંપૂર્ણ ટીકાનું પ્રમાણ ૪૨૦૦૦ શ્ર્લેાકા થાય છે. આ સૂત્રની ઉપર રચાયેલા ગુજરાતી ખેા વગેરે પણ મળી શકે છે. આ રીતે નિયુક્તિ આદિની ભીના ઢંકામાં જણાવીને હવે ક્રમસર ૬ ઉદ્દેશાની બીના જણાવું છું, તે ઢંકામાં આ પ્રમાણે જાણુવી-આ સૂત્રના ૬ ઉદ્દેશા છે. તેના ૧. પહેલા ઉદ્દેશામાં સાધુ સાધ્વીઓના આહારના વિધિ અને ઉપાશ્રયમાં ઊતરવાના વિધિ, તથા કલેશ થતાં માંહામાંહે ખમાવવાની બીના તેમજ વિહાર કરવાના વિધિ વગેરે મીના સમજાવીને ઉપકરણાને લેવાની (વ્હારવાની) વિધિ અને જ્યાં વિહાર ન કરાય તેવા સ્થલાની મીના વગેરે હકીકતા સ્પષ્ટ સમજાવી છે. ૨. બીજા ઉદ્દેશામાં સાધુ સાધ્વીને ઊતરવા લાયક ઉપાશ્રયનું સ્વરૂપ અને શય્યાતના અકલ્પ્ય (ન ખપે તેવા ) આહારાદિની મીના કહીને વસ્ત્ર અને રજોહરણની આમતમાં કલ્પ-અકપ્ય વિધિ વગેરે હકીકતા સ્પષ્ટ સમજાવી છે. ૩. ત્રીજા ઉદ્દેશામાં (૧) વસ્ત્રોને વ્હારવાનેા વિધિ અને અયેાગ્ય કાલનું વર્ણન તથા વઢના કરવાના વિધિ તેમજ ગૃહસ્થની પાસેથી અમુક કાલ સુધી વાપરવા માટે યાચેલા ઉપકરણાદિને કા` પૂરુ થયા પછી પાછા આપવાની વિધિ વગેરે મીના કહીને જે ઉપાશ્રયમાં પહેલાં સાધુએ રહ્યા છે, ત્યાં વિહાર કરીને આવેલા નવા સાધુઓએ કઈ વિધિએ ઊતરવું જોઈએ ? તથા તે પહેલાંના સાધુઓનાં ઉપકરણાદિની જરૂર હોય તા કઈ વિધિએ તે માંગીને વાપરવા ? તેમજ જે સ્થાનના કોઈ માલિક નથી તે સ્થાને ઊતરવાના વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. અંતે કહ્યું છે કે શત્રુ રાજાની જ્યાં લશ્કરી સેના ઊતરી હોય ત્યાં સાધુઓએ રહેવુ' નહી. પછી ગાચરી અને સ્થહિલ જવાને માટે ગાઉની મર્યાદા વગેરે બીનાએ પણ સ્પષ્ટ સમજાવી છે. ૪. ચાથા ઉદ્દેશામાં સંયમના નાશ કરનાર ત્રણ કારણે! અને દશમા તથા નવમા પ્રાયશ્ચિત્તને આવવાનાં ત્રણ ત્રણ કારણેા તેમજ દીક્ષાને તથા વાંચનાને અપેાગ્ય ત્રણ ત્રણ જણાની ભીના સ્પષ્ટ સમજાવીને વાંચના આપવા લાયક ત્રણ જણની ભીના અને મહામુશ્કેલીથી સમજાવી શકાય એવા ત્રણ જણની અને સહેલાઇથી સમજાવી શકાય એવા ત્રણ જણાંની મીના વગેરે હકીકતા સ્પષ્ટ સમજાવી છે, પછી અનુક્રમે પહેલી પેરિસીએ લાવેલા આહારની મીના અને વિહારના સ્થલથી આહાર કેટલા ગાઉ સુધી લઈ જઈ શકાય ? આ ભામતમાં કલ્પ્ય-અકલ્પ્ય વિધિ તથા શકિતાદિ સદાષ આહારની ખોના તેમ જ પહેલા અને છેલ્લા તીય કરના સાધુઓને આહાર જ્હારવાના વિધિ વગેરે હકીકતા સ્પષ્ટ સમજાવી છે, પછી જ્ઞાનાદિ નિમિત્તે બીજા ગચ્છમાં જવાના તથા રહેવાના વિધિ અને બીજા ગચ્છના સાધુઓને ભણાવવા માટે બીજા ગચ્છમાં જવા વગેરેના વિધિ તથા સાધુ કાલક્રમ પામે તેને નિમિત્ત કરવાના વિધિ તેમજ કલેશ કરનારને સમજાવવા Page #734 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી છે સુત્રના સંક્ષિપ્ત પરિચય) ૬૮૫ વગેરેને અધિકાર સ્પષ્ટ સમજાવીને ક્રમસર પરિહારવિશુદ્ધિ ચારિત્રને પાળનારા મુનિવરના આહાર વગેરેની બીના અને પાંચ માટી નદીઓને ઊતરવાનો વિધિ તથા મર્યાદા, તેમજ પ્રસંગાનુપ્રસંગે બીજી પણ જરૂરી પ્રાયશ્ચિત્તાદિની હકીકતોને વિસ્તારથી સમજાવી છે. ૫. પાંચમા ઉદ્દેશામાં કલેશ થતાં બીજા સંઘાડામાં જતા સાધુ-સાધ્વીઓને સમજાવીને પિતાના ગરછમાં પાછા લાવવાની બીના અને આહારદિને વહોરવાના પ્રસંગે સાચવવા લાયક યેતના (જયણ) ધર્મ વગેરેની બીના, તથા સાધુ સાધ્વીના વિહારદિને અંગે વિધિ નિષેધ માર્ગની મર્યાદા, તેમજ સાધ્વીઓને જવા લાયક ક્રિયાઓ વગેરે હકીકતોને સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે આ તપની અને અભિગ્રહની જરૂરી બીના, અને પલાંઠી વાળીને બેસવાની બાબતમાં, તથા ટેકે દઈને બેસવાની બાબતમાં વિધિ-નિષેધની પ્રરૂપણ, તેમજ પાટ વગેરેની ઉપર બેસવાની ને ઊભા રહેવાની બાબતમાં વિધિ-નિષેધનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી ક્રમસર સાધુ-સાવીને વાપરવા લાયક તુંબડું, પુંજણી, અને રજોહરણાદિની બીના અને સ્થવિરો જે કારણે પરિહારવિશુદ્ધિક ચારિત્રવાળા મુનિને બોલાવે તે કારણની બીના, તથા સાધુ સાધ્વીને વહોરેલા આહારની બાબતમાં વિધિ-નિષેધ વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે. ૬. છઠ્ઠા ઉદ્દેશામાં સાધુ-સાધ્વીઓને ત્યાગ કરવા લાયક અવર્ણવાદના ૬ભેદોનું વર્ણન અને જૂઠાં આળ લેવાનો નિષેધ કરીને સંયમ, ભાષા સમિતિ, ગોચરી, ઈર્યાસમિતિ વગેરે ૬ ગુણોને નાશ થવાનાં ૬ કારણો અને ક૫સ્થિતિના ૬ ભેદ (ચારિત્રના સામાયિક, ટોપસ્થાપનીય, વગેરે ૬ ભેદ) વગેરે પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ રીતે શ્રી બૃહક૯પસૂત્રના ૬ ઉદ્દેશાનો પરિચય બહુ જ ટૂંકામાં જણાવ્યું છે, સાધુ-સાધ્વીઓના આચારાદિની સૂક્ષ્મદષ્ટિથી વિચારણા કરીને મુનિવરાદિને મોક્ષ માર્ગની આરાધના કરવામાં અપૂર્વ મદદગાર આ શ્રી બૃહકલપસૂત્રને ગીતાથ ગુરુ આદિની પાસે ભણનારા મુનિવર પિતાને અને પરનો ઉદ્ધાર જરૂર કરી શકે છે. શ્રી બહકલ્પસૂત્રને રંક પરિચય પૂરો થયા. શ્રી વ્યવહાર સૂત્રને ટુંક પરિચય આ સત્રમાં સાધુ-સાધ્વીઓના વ્યવહારનું વર્ણન વિસ્તારથી કર્યું છે, તેથી આ સૂત્ર વ્યવહાર સૂવ' નામે ઓળખાય છે. શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે નવમા પૂર્વના આચાર વસ્તુના વીસમા પ્રાભૂતમાંથી ઉદ્ધાર કરીને આ શ્રીવ્યવહારસૂત્રની રચના કરી હતી. બહથ્રિપનિકાદિમાં કહ્યું છે કે આ શ્રી વ્યવહાર સૂત્રના મૂલ ગ્રંથનું પ્રમાણ ૩૭૩ શ્લોકો છે. આ સૂત્રની પણ નિર્યુક્તિ (મૂલ સૂત્રના કરનાર શ્રી ભદ્રબાહુ Page #735 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત સ્વામીએ રચેલી નિયુક્તિ ) ની ગાથાએ ભાષ્યની ગાથાઓમાં ભળી ગઈ છે. આ ભાષ્યનું પ્રમાણ ૬૪૦૦ શ્ર્લેાકા અને ચૂર્ણિન' પ્રમાણ ૧૨૦૦૦ àાકા જણાવ્યા છે તથા શ્રીમલયગિરિ મહારાજે ભાષ્યાદિને અનુસરીને બનાવેલી ટીકાનું પ્રમાણ-૩૩૬પ ( ૩૪૧૨૫) શ્લેાકેા કહ્યા છે, અને આ સૂત્રના વિ૦ સ’૦ ૧૫૭૩ની પહેલાં રચાયેલા ગુજરાતી એ (સ્તમકા) હુ`ડી વગેરે પણ છે. અહીં દશમા ઉદ્દેશામાં કાંચનપુરમાં પાણીની રેલ આવી હતી એમ કહ્યું છે. આ શ્રીવ્યવહાર સૂત્રના ૧૦ ઉદ્દેશા છે. તે દરેક ઉદ્દેશાના પરિચય ટૂંકામાં આ પ્રમાણે જાણવા: ૧. પહેલા ઉદ્દેશામાં વિસ્મૃતિ ( ભૂલી જવુ’), પ્રમાદાદિ કારણામાંનાં કોઈ પણ કારણથી ચારિત્રાદિકમાં લાગેલા ઢાષોની, સરલ સ્વભાવે આલેાચનાદિ કરવાના વિધિ, અને તે દરેકને અંગે જરૂરી પ્રાયશ્ચિત્તાદિનું વર્ણન, તથા પ્રસંગાનુપ્રસંગે બીજી પણ ખાસ જરૂરી ઘણી બીનાઆ વિસ્તારથી સમજાવી છે. ૨. બીજા ઉદ્દેશામાં ગ્રામાનુગ્રામ ( એક ગામથી બીજે ગામ ) વિધિપૂર્વક વિહાર કરતા ઘણાં મુનિવરોમાંના કેટલાએક મુનિવરે। પ્રમાદાદિ કારણેામાંનાં કોઈપણ કારણથી મૂલ ગુણાદિમાં અતિક્રમાદ્રિ ઢાષામાંના કેાઈ પણ દાષથી દૂષિત થયા હાય, તેા તેમણે અને બીજા ( અદૂષિત ) મુનિવરે એ માંહેામાંહે કઈ રીતે વર્તવુ ? એટલે ગાચરીઆદિના વ્યવહાર કઈ રીતે સાચવવા જોઇએ ? વગેરે વ્યવહારનું સ્પષ્ટીકરણ કરવાના ઇરાદાથી સૂત્રકારે આ બીજા ઉદ્દેશાની રચના કરી છે. ૩. ત્રીજા ઉદ્દેશામાં સાધુ સમુદાયમાં નાયક તરીકે અનુક્રમે આચાય, ઉપાધ્યાય, પ્રવત ક, ગણાવચ્છેદક અને સ્થવિરાતે જણાવ્યા છે તેમાં (૧) આચાર્ય મહારાજગચ્છના સાધુઓને ( સૂત્રોના) અર્થની વાચના આપે છે, અને સ્મરણાદ્ધિ પ્રકારે ગચ્છને માક્ષમાર્ગની આરાધના કરાવે છે. (૨) ઉપાધ્યાયજી મુનિવરાદિને સૂત્રની વાચના આપે, ને ચુવરાજની માફ્ક આચાર્યને ગચ્છાદિનાં કાર્યમાં મદદ કરે છે. (૩) પ્રવર્તી ક જે સાધુ વૈયાવચ્ચે અધ્યયનાદિ કાર્યમાંના જે કાર્યોને કરવા લાયક હાય, તેને તે કા માં પ્રવૃત્તિ કરાવે છે. ( જોડે છે. ) (૪) ગણાવચ્છેદક આચાર્યાદિની આજ્ઞા પ્રમાણે ગચ્છને લાયક ક્ષેત્રની તપાસ કરે છે, તે જરૂરી ઉપકરણાદિ પદાર્થા પૂરા પાડે છે. (૫) વિર—સયમાદિની આરાધનામાં સીદાતા મુનિઓને સ્થિર કરે છે. તેમના જ્ઞાન સ્થવિરાદિ ત્રણ ભેાની અને તેમાં પણ જઘન્યાદિ ભેદે જુદી જુદી વિચારણા મેં પહેલાં જણાવી છે. ચારિત્ર-જ્ઞાનગાંભીર્યાદિ ગુણેામાંના કયા કયા ગુણાને ધારણ કરનાર મુનિવરાદિમાંથી કાણુ કયા પદને લાયક છે ? અને આચાર્યાદિ પદવી કેાને અપાય ? તથા કોને ન અપાય ? વગેરે હકીકતાને સમજાવવા માટે સૂત્રકારે આ ત્રીજા ઉદ્દેશાની રચના કરી છે. Page #736 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી છેઃ સૂત્રાના સક્ષિપ્ત પરિચય ) ૬૮૭ ૪. ચેાથા ઉદ્દેશામાં પૂર્વે જણાવેલા આચાર્યાદિ પાંચમાં કોઈપણ પદસ્થ મહારાજ કેટલા સાધુઓની સાથે વિહાર કરીને કેટલા મુનિઓની સાથે ચામાસું કરે ? વગેરે પ્રશ્નના ઉત્તરાને સ્પષ્ટ સમજાવતા આ ચેાથા ઉદ્દેશા છે. એટલે આચાર્યાદ્ધિને વિહાર કરવાની ને ચામાસું કરવાની મીના અહી વિસ્તારથી સમજાવી છે, ૫. પાંચમાં ઉદ્દેશામાં પ્રકૃતિની સાધ્વીએ કેટલી સાધ્વીઓની સાથે વિહાર કરવા જોઈએ ? ને કેટલી સાધ્વીઓની સાથે ચામાસું કરવુ જોઈએ ? વગેરે હકીકતાને સ્પષ્ટ સમજાવી છે. ૬. છઠ્ઠા ઉદ્દેશામા સાધુ-સાધ્વીઓએ કઈ રીતે કયાં ભિક્ષા લેવા જવુ' જોઈએ ? એ જ પ્રમાણે નિર્દોષ સ્થ`ડિલની મીના અને વસતિની શ્રીના જણાવીને કહ્યું છે કે નિર્દોષ પ્રદેશમાં મુનિવરાદિએ સ્થહિલ (લ્લે) જવુ જોઈએ. નિર્દોષ વસતિમાં રહેવુ જોઈએ કે જેથી સયમાદિની રક્ષા થાય, ને સ્વાધ્યાયાદિના વિધિ પણ સાચવી શકાય. અહીં જુદી જુદી ભૂલાના જુદા જુદા પ્રાયશ્ચિત્ત વગેરેનું પણ વર્ણન કર્યુ છે. ૭. સાતમા ઉદ્દેશામાં એક સાધ્વીસમુદ્દાયમાંથી બીજા સાધ્વીસમુદાયમાં ગયેલી સાધ્વીને સાચવવાનેા વિધિ, તથા સાધ્વીઓના ખીજા પણ સ્વાધ્યાયાદિના નિયમ અને વ્યવહારાદિનું સ્વરૂપ સ્પષ્ટ જણાવ્યુ` છે. ૮. આઠમા ઉદ્દેશામાં કોઇ ગ્રામાપ્તિમાં ઊતરવાનાં ઉપાશ્રયાદ્ધિ સ્થાના ન હેાય તા સાધુ-સાધ્વીઓએ પાતાને વાપરવા માટે ગૃહસ્થના ઘરના કેટલા ભાગ કઈ રીતે યાચવે ? તથા વિહાર કરતાં કઈ વિધિએ તે ભળાવવા? આ બીનાને સ્પષ્ટ સમજાવીને ગૃહસ્થની પાસેથી પાટ પાટલા વગેરેને યાચીને લાવવાના વિધિ, અને ખપે એવાં પાત્રાદિ ઉપકરણાનું પ્રમાણ, તથા આહારાદિને વાપરવાના વિધિ વગેરે હકીકતાને સ્પષ્ટ સમજાવી છે. ૯. નવમા ઉદ્દેશામાં સયમી જીવનની અપૂર્વ સાધનારૂપ ભાર ભિક્ષુપ્રતિમાઓને આરાધતાં સાચવવાના આચાર વગેરેનું સ્વરૂપ સમજાવીને સાધુ-સાધ્વીઓને વાપરવા લાયક શય્યાતર (મકાનના માલિક)ના મકાનની છીના તથા પ્રસંગાનુપ્રસંગે બીજી પણ મુનિ વ્યવહારની બીનાએ સ્પષ્ટ સમજાવી છે. ૧૦. દશમા ઉદ્દેશામાં અનુક્રમે અભિગ્રહોની અને પરીષહાર્દિની બીના કહીને વ્યવહારના (૧) આગમ વ્યવહાર, (૨) શ્રુતવ્યવહાર, (૩) આજ્ઞા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર, (૫) જીત વ્યવહાર, આ રીતે પાંચ વ્યવહારનું સ્પષ્ટ સ્વરૂપ અને પુરુષના તથા આચાર્યના તે શિષ્યના ૪-૪ ભેઢાનું સ્વરૂપ તેમજ સ્થવિરાની ને શિષ્યાની ત્રણ ત્રણ ભૂમિકાનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ચારિત્રાદ્વિ ગુણાની સ્થિરતા અને વૃદ્ધિ વગેરે થવાના અપૂર્વ સાધનરૂપ ગુરુકુલ વાસમાં રહેલા નવા સાધુએ શરૂઆતના ત્રણ Page #737 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત વર્ષમાં આવશ્યક સૂત્રના ને દશવૈકાલિક સૂત્રના ચાગેન્દ્વહન કરવા પૂર્વક અભ્યાસ કરીને છેઢાપસ્થાપનીય ચારિત્ર ( વડી દીક્ષા )ને સ્વીકાર્યાં પછી અનુક્રમે ઉત્તરાધ્યયન સૂત્રના ને આચારાંગ સૂત્રના યોગાદ્વહન કરવાપૂર્વક અધ્યયન કરે છે. આ રીતે ત્રણ વર્ષના દીક્ષાપર્યાય થયા પછી અનુક્રમે શ્રી નિશીથ સૂત્રાદ્ધિના ચોગાન્દ્વહન કરાવીને જેમ જેમ દીક્ષાપર્યાંય વધતા જાય, તેમ તેમ કયા કયા સૂત્રના યોગાઢન કરાવીને કથા કથા સૂત્રેા ભણાવાય ? આ હકીકતને સ્પષ્ટ સમજાવી છે. આ હુકીકત મેં શ્રી દેશના ચિંતામણીના પહેલા ભાગમાં વિસ્તારથી સમજાવી છે. અ ંતે કહ્યું છે કે (૧) આચાય (૨) ઉપાધ્યાય, (૩) સ્થવિર, (૪) તપસ્વી, (પ) શૈક્ષ, (૬) પ્લાન સાધુ, (૭) સામિક, (૮) કુલ, (૯) ગણુ, (૧૦) સંઘ–આ દેશનું વૈયાવચ્ચ કરતાં ઘણાં કર્માની નિર્જરા થાય છે. ને અંતે મેાક્ષનાં સુખ પામે છે. આ શ્રી વ્યવહાર સૂત્રમાં મુનિએના જુદી જુદી જાતના વ્યવહારોનું વણ ન વધારે પ્રમાણમાં છે. તેની સાથે પ્રાયશ્ચિત્તાદિનું પણ વન વિસ્તારથી કયુ` છે, તેથી આત્મી મુનિવરાદિને મેાક્ષમાગ ની સાત્ત્વિકી આરાધના કરાવનારું આ શ્રીવ્યવહાર સૂત્ર છે. આ સૂત્રને ગુરુગમથી વિધિપૂર્વક જાણનારા મુનિવરે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાદિને ઓળખીને સ્વપર વેાના નિર્વાહક જરૂર થઈ શકે છે. આ રીતે શ્રી વ્યવહાર સૂત્રના ટ્રૅક પરિચય જાણવા. શ્રી વ્યવહાર સૂત્રને ફ્ેક પરિચય પૂર્ણ થયા. શ્રી જીતકલ્પ સૂત્રને ટૂંક પરિચય શ્રીવ્યવહારસૂત્રમાં જણાવેલા પાંચ વ્યવહારોમાંથી આગમવ્યવહારના વિચ્છેદ થતાં છતવ્યવહારને અનુસરીને પ્રાયશ્ચિત્તાદિની પ્રવૃત્તિ શરૂ થઈ હતી, તે હાલ પણ ચાલુ છે ને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. સૂત્રમાં આ છેલ્લા જીતવ્યવહારનું વર્ણન વિસ્તારથી કર્યું છે, તે જીતકલ્પસૂત્ર કહેવાય. આ સૂત્રના રચનાર શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પૂર્વાધર હતા એમ ક્ષમાશ્રમણ શબ્દથી જણાય છે. તેમણે ૧૦૩ ( ૧૦૫ ) પ્રાકૃત ગાથાઓમાં આ સૂત્રની રચના કરીને પાતેજ ર૬૦૬ ગાથાઓમાં (સ્વાપજ્ઞ) ભાષ્યની રચના કરીને ભૂલ ગાથાઓનું રહસ્ય યથાર્થ સમજાવ્યુ` છે, મૂલ સૂત્રનુ અને ભાષ્યનું પ્રમાણ ૨૭૦૯ ગાથાએ જણાવી છે, ને ગ્રંથા» ૩૨૦૦ (૩૧૨૫) શ્લેાકેા જણાવ્યા છે. આ સ્વાપણ ભાષ્યમાં બહુકપ ભાષ્ય, વ્યવહાર સૂત્ર ભાષ્ય, પચક્રપ ભાષ્ય, ને પિંડનિયુક્તિ પ્રથાની જરૂરી ગાથાઓ પણ લીધી છે. ભાષ્યાકારે મૂલ ગાથાઓનું રહસ્ય તા વિસ્તારથી સમજાવ્યુ' જ છે, પણ તે ઉપરાંત ખાસ જરૂરી બીનાએ પણ પ્રસંગાનુપ્રસંગે સ્પષ્ટ સમજાવી છે, તેથી પ્રાકૃત ભાષાના જાણકાર ભવ્ય જીવાને આ સૂત્રના અર્થ સમજી Page #738 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી છેદસૂત્રોના સંક્ષિપ્ત પરિચય ) ૬૮૯ શકાય, પણ તે સિવાયના જીવાને પણ ઉપકાર કરવાના મુદ્દાથી મેાટી નાની સૃષ્ટિ, ટિપ્પનક, ટીકા, વિવરણ વગેરે અને જાણવાનાં સાધનાની પણ રચના થઈ છે. તેમાં (1) શ્રીસિદ્ધસેનસૂરિએ રચેલી સંસ્કૃત માટી ચૂર્ણિનું પ્રમાણ ૧૦૦૦ શ્ર્લાકો કહ્યા છે. આ ચૂર્ણિના કેટલાક પાઠાના વિચાર કરતાં જણાય છે કે આ સૂત્રની બીજી ચૂર્ણિ હોવી જોઇ એ. (૨) ચણિ` ટિપ્પનક-ચંદ્રસૂરિ મહારાજે સિદ્ધસેનસૂરિષ્કૃત ચૂણિના કઠિન પદાની જે વ્યાખ્યા કરી હતી, તે જ ચૂર્ણિ ટિપ્પનક અથવા વિષમપઢ–વ્યાખ્યા નામે ઓળખાતી હોય એમ સંભવે છે. (3) શ્રીતિલકસૂરિ મહારાજે સિ૦ સં૦ ૧૨૨૪માં ૧૮૦૦ શ્લાક પ્રમાણ ટીકા રચી છે. (૪) જીતકલ્પનું વિવરણ—આ સક્ષિપ્ત ગનિકારૂપ છે, તેનું પ્રમાણ ૪૪૩ શ્લાકો છે, (૫) શ્રાદ્ધજીતકલ્પની ૩૦ ગાથા છે, તેની ટીકાનું પ્રમાણ ૧૧પ૦ શ્લાકો છે, (૬) યતિતકલ્પની શ્રી સાધુત્તસૂરિએ ૭૦૦૦ શ્લાક પ્રમાણ ટીકા રચી છે. હાલ તે લક્ષ્ય છે. (૭) શ્રાદ્ધજીતકલ્પની શ્રી સામપ્રભસૂરિએ ૨૬૦૦ શ્લોકો પ્રમાણ ટીકા રચી હતી, પણ તે હાલ મળી શકતી નથી. શ્રીસેામપ્રભસૂરિષ્કૃત યતિજીતકલ્પમાં સાધુઓના મૂલ ગ્રાદિને ઉદ્દેશીને પ્રાયશ્ચિત્તાદિનું વર્ણન કર્યું છે, ને શ્રીધમ ધાષસૂરિષ્કૃત શ્રાદ્વૈત કલ્પમાં શ્રાવકના અણુવ્રતાદિને ઉદ્દેશીને પ્રાયશ્ચિત્તાદિનું વર્ણન કર્યું છે. ૬ છેદ સૂત્રામાંથી સાર લઈને આ એ ( યતિશ્રાદ્ધ) તકલ્પની રચના થઈ છે. શરૂઆતમાં ૬ છેઃ સુત્રામાં શ્રી પંચકલ્પસૂત્રની ગણના થતી હતી. પણ કેટલાક કાળ વીત્યા બાદ તેના વિદ્ધ થતાં શ્રીગીતાર્થાદ્ધિ મહાપુરુષાએ તેના સ્થાને જીતકલ્પસૂત્રને ગણ્યુ છે. તેમાં સાધુ-સાધ્વીઓના દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત વગેરે પદાર્થોનું વર્ણન જીતવ્યવહારને અનુસારે વિસ્તારથી કર્યું છે. એમ ટ્રુ‘કામાં કહી શકાય. સ્વેપણ ભાષ્યને અનુસારે આ શ્રીજિતકલ્પસૂત્રના પરિચય ફ્રેંકામાં આ પ્રમાણે જાણવા, અહીં શરૂઆતમાં ભાષ્યકારે પહેલી ગાથાના ભાષ્યમાં અનુક્રમે પ્રવચન અને પ્રાયશ્ચિત્ત શબ્દના નિરૂકતા ( શબ્દને અનુસારે થતા અર્થ)ને કહીને વ્યવહારના પાંચ ભેઢામાંના પહેલા આગમ વ્યવહારનું સ્વરૂપ જણાવ્યું છે, તેમાં આગમ વ્યવહારના ભેદ્દાનું અને પ્રભેદાનું વષઁન કરતાં ક્રમસર પ્રત્યક્ષ આગમનુ ને પરોક્ષ આગમનુ સ્વરૂપ અને નાઇંદ્રિય પ્રત્યક્ષના અવધિજ્ઞાન, મન:પર્યાંવજ્ઞાન ને કેવલજ્ઞાન રૂપ ત્રણ ભેદ્યાનું વિસ્તારથી સ્વરૂપ તથા પરોક્ષાગમ વ્યવહારીની તેમજ પ્રાયશ્ચિત્તને દેનાર જીવની ચાગ્યતાના ને અયેાગ્યતાના વિચાર। વગેરે હકીકતાને વિસ્તારથી સમજાવી છે. આ પ્રસગે આલેાચનાને સાંભળવાના ક્રમ પણ જણાવ્યા છે. પછી અનુક્રમે પ્રાયશ્ચિત્તનાં ૧૮ અને ૩ર સ્થાના તથા આચાર સંપદા વગેરે ૮ સંપદાનુ વર્ણન, તેમજ પ્રાયશ્ચિત્તનાં ૩૬ સ્થાના વગેરે બીનાઓને સ્પષ્ટ સમજાવીને ક્રમસર ચાર વિનયની પ્રતિપત્તિઓના ૪૪ ભેટ્ઠા અને આગમ વ્યવહારીનું સ્વરૂપ તથા આલેાચનાના દશ ગુણા વગેરે પઢાર્થાનુ` સ્વરૂપ તેમજ ર૩ દ્વારાનું વÔન ગાઢવીને ભેદ પ્રભેદાદિ સહિત ભક્તપરિજ્ઞાદિનું Page #739 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. પછી અનુક્રમે ઇંગિનીમરણ, પાદાપગમન, શ્રુતવ્યવહાર, આજ્ઞાવ્યવહાર અને ત્રણ પ્રકારના અપરિણતાઢિ શિષ્યાની પરીક્ષા વિધિ તથા તેમનું સ્વરૂપ વગેરે બીનાએ કહીને ભેદ પ્રભેદાદિ સહિત પ્રતિસેવનાનું સ્વરૂપ જણાવતાં ક્રમસર ના ૧૦ ભેઢા, કલ્પના ચાવીશ ભેદા અને ધારણાવ્યવહાર, મે ભેદે જીતવ્યવહાર વગેરે પદાર્થોની બીનાએ વિસ્તારથી સમજાવી છે. બીજી ત્રીજી ગાથાના ભાષ્યમાં પ્રાયશ્ચિત્તનું માહાત્મ્ય કહીને ચાથી ગાથાના ભાષ્યમાં અનુક્રમે પ્રાયશ્ચિત્તના આલાચના વગેરે ૧૦ બેટ્ટાનું સ્વરૂપ જણાવ્યું છે. પછી ૫ થી ૮ ચાર ગાથાઓના ભાષ્યમાં આલાચનાને લાયક અપરાધસ્થાના અને છદ્મ શબ્દના અર્થ જણાવ્યા છે. પછી ૯ થી ૧૨ ચાર ગાથાઓના ભાષ્યમાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તને લાયક અપરાધ સ્થાનાની મીના, દરેકના દૃષ્ટાંત સાથે આઠ પ્રવચન માતાનુ સ્વરૂપ તથા ગુરુની આશાતના વગેરે બીના તેમજ લઘુ સ્વમૃષાવાદનું સ્વરૂપ વગેરે હકીકતાને વિસ્તારથી સમજાવી છે. પછી જેમાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત આવે એવા અવિધિ, ઉધરસ, બગાસું, છીંક વગેરે અવાળા અવિવિધ વગેરે પટ્ટાની વ્યાખ્યા સમજાવી છે, પછી ૧૩ થી ૧૫ ત્રણ ગાથાઓના ભાષ્યમાં ઉભય ( આલાચના ને પ્રતિક્રમણ ) પ્રાયશ્ચિત્તને લાયક અપરાધાની મીના અને સંભ્રમાદ્ધિ પદ્માની વ્યાખ્યા કહી છે, પછી ૧૬-૧૭ એ ગાથાઓના ભાષ્યમાં જેથી વિવેક પ્રાયશ્ચિત્ત આવે તેવા અપરાધેાની બીનાં કહીને પિંડ, ઉપધિ વગેરે પદાની સ્પષ્ટ વ્યાખ્યા જણાવી છે. પછી ૧૮ થી ૨૨ પાંચ માયાના ભાષ્યમાં જે કરવાથી વ્યુત્સગ પ્રાયશ્ચિત્ત આવે તેવાં અપરાધસ્થાનાની બીના અને ગમન વગેરે પટ્ટાની વ્યાખ્યા નથા ઉચ્છવાસનું પ્રમાણ વગેરે હકીકતાને સ્પષ્ટ સમજાવી છે, પછી ૨૩ થી ૩૪ સુધીની બાર્ ગાથાઓના ભાષ્યમાં જે કરવાથી તપ: પ્રાયશ્ચિત્ત આવે તેવાં અપરાધસ્થાનાની બીના અને જ્ઞાનાચાર-હનાચાર તથા ચારિત્રાચારના અતિચારોની હકીકત સ્પષ્ટ સમજાવી છે. પછી ૩પ પાંત્રીશમી ગાથાના ભાષ્યમાં ( ૧૦૮૭–૧૬૭૯) ૧૬ ઉદ્ગમ ઢાષા અને ૧૬ ઉત્પાદના રાષો તથા ગ્રહણૈષણાનું સ્વરૂપ તેમજ તેના ૧૦ બેટ્ટા વગેરે બીના જણાવતાં યાગ્ય પ્રસંગે ચારિત્રામનું સ્વરૂપ સંયમશ્રેણિ અને કાઢિ શબ્દના અથ તથા સ્વરૂપ, તેમજ ઉત્પાદના શબ્દમાં નિક્ષેપાના વિચારે, અને ધાવ માતાના પાંચ ભેટ્ટા, તથા ક્રોધ પિડાદિના વનમાં ક્ષપકાદિના દૃષ્ટાંતા, તેમજ વિદ્યામાં અને મત્રમાં તફાવત, અને દૃષ્ટાંત સહિત વિદ્યાપિંડાઢિનું વર્ણન વગેરે હકીકતાને પણ વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર માતૈષણા—સ્વરૂપ, અને સમાજના, પ્રમાણ, અંગાર, ધૂમ, કારણ ઢાષાદિની મીના પણ સ્પષ્ટ સમજાવી છે. પછી ૩૬ થી ૪૪ સુધીની નવ ગાથાઓના ભાષ્યમાં પિડવિશુદ્ધિ સબધી અતિચારોનુ ને પ્રાયશ્ચિત્ત વગેરેનું વર્ણન. વિસ્તારથી કર્યુ છે. પછી ૪૫ થી ૫૯ સુધીની પંદર ગાથાઓના ભાષ્યમાં જેથી તપઃપ્રાયશ્ચિત્ત આવે તેવા ધાવન, રુપ વગેરે પદાનું Page #740 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી સૂત્રોનું સંક્ષિપ્ત પરિચય) (અપરાધસ્થાનનું) સ્વરૂપ, અને કાલાતીતકરણ વગેરે પદોનું સ્વરૂપ, તથા કાયોત્સર્ગ ભંગ વગેરે પદાનું સ્વરૂપ, ચિરકષાયાદિપદોનું સ્વરૂપ જણાવીને દર્પ પંચેન્દ્રિય-વ્યપપણાદિ પદોનું સ્વરૂપ, ને અશ્રદ્ધાનાદિપોનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી દ્રવ્યક્ષેત્રાદિને આશ્રી સામાન્યથી ને વિશેષથી આપત્તિને અને દાનવિષયક (દાન સંબંધી) તપન વિભાગે જણાવતાં ૬૦ થી ૬૮ સુધીની નવ ગાથાના ભાગ્યમાં કમસર તા:પ્રાયશ્ચિત્તને અને સામાન્ય વિશેષ આપત્તિ અને દાનનું સ્વરૂપ, તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવનું સ્વરૂપ જણાવીને તે દરેક દ્રવ્ય વગેરે આશ્રી તપેદાનનું વિસ્તારથી વર્ણન કર્યું છે. પછી ૬૯ થી ૭૩ સુધીની પાંચ ગાથાઓના ભાષ્યમાં પુરુષના પ્રકાર અને તેને આશ્રી તપેદાનનું સ્વરૂપ જણાવતાં અનુક્રમે ગીતાર્થ, અગીતાર્થ, સહનશીલ, શહ, અસહનશીલ, અશક, પરિણામી આદિ ચાર પુરુષોનું સ્વરૂપ, અને ધતિ સંહને પત, અને હીન, આત્મતર, પરતર, ઉભયતર, નભયતર, અન્યતર પુરુષોનું વર્ણન, તથા ક૯પસ્થિત અને અકલ્પસ્થિત આદિ પુરુષોનું વર્ણન, તેમ સ્થિત શબ્દના એકાર્ષિક શબ્દો, અને ૬ પ્રકારની ક૫સ્થિતિ, તથા દશ પ્રકારના ક૫માં અવસ્થિત અનવસ્થિત વિભાગ તેમજ પરિહારક૫, જિનકપ, સ્થવિરકલ્પ. આ ત્રણ કપનું સ્વરૂપ, વગેરે બીનાએ સ્પષ્ટ સમજાવી છે. પછી પરિણત, અપરિણત, કૃતાગી, અકૃતાગી, તરમાણ, અતરમાણુ પુરુષોનું સ્વરૂપ વગેરે બીનાઓ અને ક૫સ્થિતાદિ પુરૂષોને આશ્રી તપાદાન વિભાગ, તથા છતયંત્રવિધિ વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી ૭૪ થી ૭૮ સુધીની ૬ ગાથાઓના ભાગ્યમાં કમસર પ્રતિસેવનાનું સ્વરૂપ અને તેને આશ્રી તપદાનને વિભાગ વગેરેનું વર્ણન કર્યું છે. પછી ૮૦ થી ૯૩ સુધીની ચૌદ ગાથાઓના ભાષ્યમાં અનુક્રમે જેથી છેદ, મૂલ અને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે, તેવાં અપરાધ સ્થાનોનું, ને હસ્તતાલ, હસ્તાલંબ, તથા હસ્તાદાનનું સ્વરૂપ સમજાવતાં અવસાન આચાર્યનું દૃષ્ટાંત પણ જણાવ્યું છે. પછી ૯૪ થી ૧૦૧ સુધીની આઠ ગાથાઓના ભાષામાં જેથી પાચિક પ્રાયશ્ચિત્ત આવે, તેવાં અપરાધસ્થાનો (ગૂનાનાં કારણે)નું વર્ણન કરતાં શ્રીતીર્થકરાદિની આશાતના કરતાં પ્રાપ્ત થયેલ પારાંચક પ્રાયશ્ચિત્તવાળા જીવનું સ્વરૂપ અને કષાયદુષ્ટ તથા વિષયદુષ્ટ પારાંચિકનું સ્વરૂપ, તેમજ ત્યાનદ્ધિ પ્રમત્તપરાંચિકાદિનું લિંગ પારાંચિક, ક્ષેત્રપારાંચિક, કાલપારાચિક વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી ૧૦૨ મી ગાથાના ભાગ્યમાં કહ્યું છે કે શ્રીભદ્રબાહસ્વામીના કાલ સુધી અનવસ્થાપ્ય અને પારાચિક પ્રાયશ્ચિત્તને સદ્ભાવ (હયાતી) હતો. ને છેવટે ૧૦૩ મી ગાથાના ભાગ્યમાં જીતક૯પસૂત્રને પૂર્ણ કરતાં અનુક્રમે જીત અને કલ્પ શબ્દાર્થના અર્થ જણાવીને આ જીતક૯પસૂત્રને ભણવા લાયક છેનું વર્ણન કરતાં કહ્યું છે કે જે મુનિઓ શ્રીહકલ્પસૂત્ર શ્રીવ્યવહારસૂત્ર અને શ્રીનિશીથસૂત્રના અને યથાર્થ સ્વરૂપે જાણતા હશે, તેએજ પોતાના શિષ્ય-પ્રશિષ્યાદિને શ્રીજીત Page #741 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત કહપસૂત્રના અર્થને ભણાવી શકશે. આ રીતે શ્રીજતકલ્પ સૂત્રને પરિચય દુકામાં જણું છે. છે શ્રી છતકલ્પ સૂત્રનો સંક્ષિપ્ત પરિચય પૂર્ણ થયો છે | શ્રી જૈન પ્રવચન કિરણુવલીને ૨૮મો પ્રકાશ પૂર્ણ થયો છે શ્રી જૈન પ્રવચન કિરણાલીને પાંચમો વિભાગ પૂર્ણ થયો. ।। इति तपोगच्छाधिपति शासनसम्राट् सूरिचक्र चक्रवति-जगदगरु-परमोपकारि शिरोमणि पूज्यपादाचार्य श्रीबिजयनेमिसूरीश्वर चरणकिंकर विनेयाणुशास्त्र विशारद कविदिवाकर-प्राकृत-संस्कृत-गौर्जरी-भाषाबद्ध त्रिचत्वारिंशदुत्तर ग्रंथशतकावि विधायकाचार्य श्रीविजयपद्मसूरीश्वर विरचित स्वोपज्ञ स्पष्टार्थादिसमेत श्वी जैन प्रवचन फिरणावली नाम प्राकृत ग्रंथस्य छेद सूत्र षट्कादि संक्षिप्त परिचयादि वर्णनात्मकः पञ्चमो विभागः. समाप्तः ।। तत्समाप्तौ च पञ्चचत्वारिंशदागम संक्षिप्त परिचयादि वर्णनामिका श्री जैन प्रवचन किरणावली समाप्ता ।। Page #742 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ગ્રંથ રચનારે જણાવેલી પ્રશસ્તિન - ટૂંક પરિચય છે હું આ રીતે પાંચ વિભાગના ૨૮ પ્રકાશમાં પિસ્તાલીશ આગમને સંક્ષિપ્ત પરિચય વગેરે બીનાઓ જણાવીને શ્રી જેન પ્રવચન કિરણાલીને પૂર્ણ કરું છું, વર્તમાન જિનશાસનના નાયક અલૌકિક સમતાદિ સદગુણના ભંડાર ત્રિશલાનંદન કાશ્યપ ગોત્રીય પ્રભુશ્રી મહાવીર દેવના દીર્ધાયુષ્ક (૧૦૦ વર્ષ પ્રમાણ આયુષ્યવાળા) પ્રથમ પટ્ટધર શ્રીસુધર્માસ્વામીએ જે નિથ ગચ્છની સ્થાપના કરી હતી, તે જ નિય ગ૭ શ્રીસુસ્થિતસૂરિના સમયથી “કેટિક છ' નામે પ્રસિદ્ધિ પામ્યો, પછી કાલક્રમે શ્રી ચંદ્રસૂરિ મહારાજના સમયથી તે જ કટિકગ૭ “ચંદ્રગ' નામે પ્રસિદ્ધિ પામ્યો. પછી કાલક્રમે શ્રી સામતભદ્રસૂરિના સમયથી તે ચંદ્રગચ્છ * “વનવાસિગરેજી નામે પ્રસિદ્ધિ પામ્યો. પછી કાલક્રમે શ્રી સર્વદેવસૂરિના સમયથી તે જ વનવાસિગછ ૫ વડગચ્છ નામે પ્રસિદ્ધિ પામ્ય, પછી કાલક્રમે શ્રીજગચંદ્રસૂરિના સમયથી તે જ વડગ૭ “તપાગચ્છ' નામે પ્રસિદ્ધિ પામે. આ શ્રીતપાગચ્છમાં શ્રી જગચંદ્રસૂરિ, દેવેદ્રસૂરિ આદિની પટ્ટ પરંપરામાં કાલક્રમે અનુક્રમે શ્રીવિજયહીરસૂરિ, શ્રી વિજયસેનસૂરિ, શ્રી વિજયદેવસૂરિ, શ્રી વિજયસિંહસૂરિ થયા. તે પછી અનુક્રમે પંન્યાસ શ્રી સત્યવિજ્યગણુથી માંડીને કમસર મારા દાદા ગુરુ પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ સુધી થયેલ પૂજ્ય પુરુષોની પવિત્ર નામાવલી અહીં શબ્દાર્થમાં કહ્યા પ્રમાણે જાણવી. તે શ્રી વૃદ્ધિવિજયજી મહારાજના શિષ્ય શ્રી જૈનેન્દ્ર શાસન પ્રભાવક પરમપુણ્ય. શાલી આત્મોદ્ધારક પરમોપકારી શિરોમણિ પૂજ્યપાદ પરમકૃપાલુ પ્રાતઃસ્મરણીય મારા ગુરુ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ હાલ વિજયવંત વતે છે. તે શ્રી ગુરુમહારાજના પસાયથી મારા શિષ્ય મુનિ વિદ્યાપ્રભવિજય વગેરેની અને જૈનપુરા અમદાવાદના શ્રીસંઘના અગ્રગણ્ય દેવગુરુ ભક્તિકારક દાનાદિ ધર્મારાધક સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ તથા દેવ ગુરુ ભક્તિકારક દાનાદિ ધર્મારાધક બાર વ્રત ધારક સુશ્રાવક શેઠ ભગુભાઈ ચુનીલાલ (સુતરીયા), શેરદલાલ જેસંગભાઈ કાલીદાસ, વકીલ મણીલાલ રતનચંદ, શા, ઈશ્વરદાસ મૂલચંદ, શેરદલાલ સારાભાઈ જેસંગભાઈ વગેરેની વિનંતીથી અમદાવાદમાં વિક્રમ સંવત ૨૦૦૬માં શ્રીગૌતમસ્વામી ગણધરને જે દિવસે કેવલજ્ઞાન થયું, તે દિવસે એટલે કાર્તિક સુદી એકમે (બેસતા વરસે) ચતુર્વિધ સંઘના ઉપકારને માટે પછાર્યાદિ સહિત શ્રી જૈન પ્રવચન કિરણાવલી નામના પ્રાકૃત ગ્રંથની રચના કરી છે. ભવ્ય છે તેને વાંચીને, સાંભળીને ને મનન કરીને Page #743 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત બહુ માનથી શ્રીજૈનાગમની આરાધના કરવા પૂર્વક પરમ ઉલ્લાસથી મોક્ષમાર્ગની સાવિકી આરાધના કરીને સિદ્ધિપદને પામે એ જ મારી હાર્દિક ભાવના છે. બાકીની બીનાં શબ્દાર્થમાં કહ્યા પ્રમાણે સમજવી. આ રીતે પ્રશસ્તિને પરિચય ટૂંકામા જાણવો. | શ્રી જૈનપ્રવચન કિરણાલી સમાપ્તા | Page #744 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ' ' X ૪ ७ ' ૧. . ૧ ૧૭ ૨૦ ૨૭ .. ર at ૩ ૪૦ ૬ *** * * te ७. ૭૧ ७२ g લીટી ૧ ર ૧૧ ૧૯ ર ર ૨૪ ૨૪ ૩૪ R ૨૪ ૬ ૨૩ ૨૪ ૧૬ ૨૯ ૨૯ ૪ ૧૧ ५४ ૧ ૧૩ ૩ ૧૦ } ४ મે ૧૧ ર ૨૩ 1. અશુદ્ધ તીથના चपदेश आरूढा પ્રતિબાધ મુનિને કાલ્પિકાદિ एग तन ટીડાદમાં सरण મુણ્ડાળ મૂડી સૂત્રકૃતામ ૯૦૧૯ ઉદારરણ અગા સૂરી ૧૭૫માં मोआ ઉદ્દેશાના ઉદ્દેશ્ય ઉદ્દેશને આચારાંગના ઉપદેશાના અપૂર્વ તીર્થંક ઉદ્દેશાને દેષા સંથા ઉદ્દા છે. पुडराय શુદ્ધિ પત્રક પૃષ્ઠ शुद्ध તીર્થં ના द्युपदेश आरूढो પ્રતિખેાધ મુનિએ કલ્પિકાદિ एगं तेन ટીકાદિમાં सरणं सुकाणु મૂડી સૂત્રકૃતાંગ ૧૯૭૭ ઉદાહરણ આગાઢ સૂરિ ૧૯૭૫માં सोच्चा ઉદ્દેશાના ઉદ્દેશા ઉદ્દેશાને આચારાંગના ઉદ્દેશાને અપૂર્વ તીથિ ક ઉદ્દેશાના દેષા સંથારા ઉદ્દેશા છે. ૧૬. पुंडरीय ७८ ૮ ૨ ૮ ૨ 29 ૯. ૯૪ ૯૯ ૯૯ ૯૯ ૧૦૨ ૧૦ ૧૦૮ an ૧૯ ૧૨૫ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૨૯ ૧૩૦ ૧૩૩ ૧૩૪ ૧૫ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૨ ૧૪૬ ૧૫૨ ૧૫ ૧૫૬ લીટી ૨૮ ૨ ૨૧ ૨૫ ૨૯ ૨૮ ७ ७ ૧૩ ૨૬ ૧૨ ૧૯ ૧૮ ૧૭ ર ૨ ૨૧ २७ ७ ૧૨ ૧૧ ૧૨ ૩૧ ૨૩ 30 ૫ * 3 ૨૮ 3. અશુદ્ધ વતાલીય તીથ કરા તેગેરે ઉદરી ઉદ્દેશા વન ગુણાનું तिण्णुदेशा रसुदेस पयत्या बह ' આચારનાના કમ તેગેરે વાદીની અનુસરે અરાવત મહાર વા પ્રવેયક વાસા છે દશામત પેાસીની અગ્નિભૂત ધનુષ્ટ સતે સતી સ્વામી ચંદ્ર તે તેના सवुत्तता શ્રતાર્થા: ' રાજ્યમાન દશાશ્રુત પારસીની ખેડૂત. હુન્નરખે તાલીસ હુન્નર शुद्ध વૈતાલીય તી કરા વગેરે ઉદ્દી ઉદ્દેશા ગુણાનું વણું ન तिष्णुद्देसा स पयत्था बहू આચારના ક્ર વગેરે વાદીની સખ્યા અનુસારે ઐરવત મહાવીર વીશ ત્રૈવેયક " વાસા છે. અગ્નિભૂતિ ધનુ: પૃષ્ટ છત તી સ્વામીને ચંદ્ર તે તેના सत्तता શ્રુતાર્થાઃ શાભાયમાન Page #745 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ લીટી અશુદ્ધ પૃષ્ઠ લીટી અશુદ્ધ : શુદ્ધ સંખ્યાતી અગ્નિભૂતિ છદ્મસ્થ ૨૦૯ ૧૫૭ ૧૫૭ ૧૬૨ ૧૬૬ ૨૩. ૨૧૦ ૨૧૩ ૨૧૧ ૨૫ ૨૮ સ”ખ્યાતી અગ્નિભૂત છગ્નસ્થ બને ગોઠ ને આયમતાં પ્રાક્ષક સ્થાનાંગસૂત્ર અને માસક્ષમણ લાગે સ્થવિરે ઉત્તર ઉપજે ? શતકનો ગોઠવીને આથમતાં પ્રાક ભગવતીસૂત્ર २२ ૨૧ ૨૭. મથાળ 1 થયો. મારક્ષમણું લાગ્ય રવિરે ઉત્તર ઉજે ? ઉદ્દેશાનો થયા. પ્રયે થી બધાને ટંક ૨૫ યાત્રથી. અમે २५ ૧૬૮ ૧૬૮ ૧૬૯ ૧૪ ૧૭૪ ૧૭૮ ૧૭૮ ૧૮૧ ૧૮૧ ૧૮૩ ૨૧૮ ૨૧૯ ૨૨e ૨૨૧ પ્રયોગથી બધાના ૧૩. ૧૭ ૨૧૩ ચારિત્રથી ૨૯ વતસકના વતં સકના કમબંધ કમબંધુ ૧૫ સધુની સાધુની ૧૪ ઉદ્દેશામ ઉદ્દેશામાં ૧૭ સંબંર છે. સંબંધી વિચારે છે. ગભને ગર્ભને જણવી જણાવી પ્રતિષ્ઠત પ્રતિષ્ઠિત અને ૨૨૪ ૨૨૫ ૨૭ ૧૦. ૨૨૬ ૧૮૫ પુલકાદિ ૨૨૮ ૧૮૯ ૧૯૬ લેશ્યા ઉદ્ધત્તના ઉદ્ધત્તે ? એકન્દ્રિય ભગવતાછ ભવસિદ્ધક અને તપુર' લેફ્ટ પુલાકાદિ લેશ્યાને ઉર્જાના ઉઠત્તે ? એકેન્દ્રિય ભગવતીજી ભવસિદ્ધિક અનંતરપર ૧૯૭ ૧૯૭ લે ૧૯૯ બ. રશિ આ જ 6 ૧ એ પથિક ચર્યાપથિક ૩બીના અને પુદગલની અને ગલની બીના બ્રાહ્યણર્ડ બ્રાહ્મણકુડ પ્રવયાને પ્રવ્રયાને નારકનો નારકને ઋદિધવાળાને ઋદ્ધિવાળાને પધ્ધતેઓ પદ્ધતિએ ૧૬ સસ્થાનની સંસ્થાનની પૂછયુ પૂછયું ઉપાદાની ઉત્પાદાદિની અનંતરહારી અનંતરાહારી ૫ કે શિકારને કેશિકુમારને ૧૯ વક્રિય વૈક્રિય અગગાર અણુગાર ભેદના ભેદોની ૨૯ છાય છાયા છેલ્લી છદ્મસ્થને છદ્મસ્થને રાશિ એ જ પૂર્વોક્ત પૂક્ત કે ૨૩૫ કત त છે ૧૪ ૨૩૭ ૧૧ तइयद હલનાં અજ્ઞા દિ तइयड હાલને અજ્ઞાનાદિ ભવ્ય ૨૩૮ ભથે ૨૦૬ २.७ ૨૦૮ ૨૩૯ દુષ - ૫ - ૨૪૦ ૨૪• અસત્યને અસત્યના ૧૫ અધ્યય-ધન્યન અધ્યયન-ધન્ય છેલ્લી ૨હલા રહેલા જ Page #746 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૪૧ ૨૪૨ ૨૪૨ ૧૪૩ ૨૪૪ ૨૪૬ २४७ ૨૪ ૨૫૧ ૨૫૩ ૧. ૨૫૫ 39 11 . ૨૫ ૫ ર૬૧ 93 ૨૬૩ ** 27 "" ૨૬૫ REF 37 ૨૬૭ ૨૬૯ .. ૨૭૩ 35 ૨૦૫ ૨૮. લીટી 11 ८ ૨૮ २७ ૧૮ ૪ મેલી ' ૧ ૨. "9 ૩૧ ૫ ' " R २० છેલ્લી ૫ 1. ૬ ૨૨ ૩ * ૧૪ ૫ ' } ૩ ૦ છેલ્લી શુદ્ધ સી આરાધક અંગને àr મધ ત્યા ગામસી મીના સાવ નિ 。。 ચંદ્રનુ પ્રધન અનુમાદના ઘટત પ્રકચ પ શ્રેણિક નધમ રહિતનારનુ ઋત સમ શબ્દ कोकिय बुत्तंत अरुणप्पइ भदे ૯. કાલા સલમા આરધવા ક્ષુલ્લ યતના, શ્રાદ્વૈત छे वगे પા ની શુદ્ધ સ્ત્રી રાયક અંગતા અથ વૈક્રિય મેથ નૃત્યા માસી મા ીના સાધુવને ... ચંદ્રનુ પ્રધાન નિદા ઘટતાં પ્રયુ. પૂર્ણાં શ્રેણિક જૈનધર્મી રહિત નારદનુ શ્રુત સૂર્યભ શક્રેન્દ્ર कोलिय अरुणप्पह भवे ૫૯. મકા કુલમાં આરાધવા ચુલ ચુતના ૬૯૭ શ્રીગૌતમ छड़े वग्गे પામી ૨૮૨ ૨૮ . ૨૦ ૨૯૯ ૩.૦ પૃષ્ઠ 33 ?? , .. बुतंत પ "7 ૩૫ ૩૦૮ ૩૧૨ ૩૧૩ ૩૧ ૩૨૧ 39 ૩૨૬ ૩૨૭ ૩૨૮ ૩૩ , ૩૩૮ 17 ૩૫૬ ૩૬ ૩૧ ૩૬૨ ૩ ૩૬૪ ૩૬૫ લીટી 'પ ૪ ૧૦ રા ૨૦ ૨૧ ૨૨ ૩૨ ૧ ૨૮ ૧૨ ટકામાં શ્રણક ७० ७७ સ`` સ 1 કદી રી ૭. રીબાઈને રીબાઈ રીબાઈ રીબાઈને ૧૭ પ્રધાને માગની બૃહસ્પતિ નરકે તરમા ૬ ૧. ૨૧ ૮ ૧૧ હું ૧૧ ૨૫ ૧૪ ૧૮ ૨૫ છેલ્લી ર ર ૧૩ અશુદ પ્રધાન માગની બ્રુહુસ્પતિ નર તેરમા વસમયની લેખ્યુ અનુયાગવડે ♦ રાશિક अहि उवबादम સુલિક । 11. પ્રકિ દાક ૩૫૮ सरुद वत्तंतं (સાજ્ઞાન્ય રતભા પ્રકૃતિના પૃથ્વા થર शुद्ध સ્પષ્ટ થાય ગેરે નિમત્તે ચંદ્રપ્રગપ્ત પ્રભત ૧૧ ટકામાં શ્રેણિક સ્વસમય લખ્યુ અનુયાગ વડે ત્રરાશિક अंगेहिं उववाईय ચૂલિક (૧. શ્રેણિક કાર્ષ્યા તિક ૩૩૮ सरुव वृत्तंतं (સામાન્ય રત્નપ્રભા પ્રકૃતિ પૃથ્વી સ્થાવર પ્રુષ્ટ થાય વગેરે નિમિત્ત ચંદ્રપ્રજ્ઞપ્તિ પ્રાકૃત Page #747 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ લીટી ૧૪ છેલી તને ૩૭૨ ૨૭૩ કઈ ૩૭૭ ૧૮ ૩૭૭ ૩૭૮ ૩૮૧ ૩૮૨ શ્રુતજ્ઞાન ૧૮૮ ૩૯૦ ત્યારે ૩૧ ૨૪ અશ. શુદ્ધ પૃષ્ઠ લીટી અશુદ્ધ શુદ્ધ પ્રાભૃત પ્રાભૂત ૪૩૫ ૨ જેવા પ્રાત પ્રાભૂત ૪૩૭ સ્તક-૧ સ્તક લવ પ્રભૂત પ્રભુતા ૪૪૧ તેના મુદ્દે નાં મુદ્દત્તનાં ૪૪૩ ૧૪ કારણું કરણ હકીક્ત હકીકત કારણેની કારણોની પ્રાભત પ્રાત ૧૫ કંઈ પ્રાભત પ્રાભત પ્રાકૃત પ્રાભૂત ૨૪ પ્રકાર પ્રાકાર લંબાઈ લંબાઈ, ૪૪૮ ૨૭. વિઘામાન વિદ્યમાન અવસા૫ણીની અવસર્પિણીની ૪૫૦ છેટલી દશના રાધના દર્શનારાધના હરિવર્ષ હરિવર્ષ ૪૫૪ કહી શકાય શ્રીતીર્થકર. શ્રી તીર્થંકર ૪૫૬ વગે ને વગેરે શક ૪૫૮ ૧૫ પ્રાણાયમ પ્રાણાયામ તારાનીમુહૂર્તા તારાની મુહૂર્ત ૨૭ મુ જ્ઞાન નિરયું નિરયા ૪૬૦ पश्रीये प्रश्नीये ત્યાને ૨૫-૨૬ બહ . ગૃહક૯૫ નિમિત્ત નિમિત્તે પ્રાતની પ્રાતની સહાર સંહાર ૪૩ અતિ અતિનિરયાલિકા નિરયાવલિકા ૪૬૫ વિહિન વહિ જેન્દ્ર જૈનેન્દ્ર ભવે ૪૭૦ મ મસ્ય (નષેધ) (નિષેધ ) ૪૭૩ આત્મહિ આમહિત ચત્રમાં ચરિત્રમાં ४७६ ग्रथस्य ग्रन्थस्य આદેશ ની આદેશથી ૪૭૭ किरिया लं किरियामूलं ચિના મણી ચિંતામણિ करणिजं करणिज्जं શલી ૪૮ ૮ #ાંડીને માંડીને ગ્રંથ ૪૯૩ નયમાવલી નિયમાવલી (આન (આના ૪૯૪ वीओ बीओ ग्रथादि ग्रन्थादि ૪૯૫ २७ नार्णाकरियाहिं नाणकिरियाहिं सिट्टाणि सिट्ठाण ૫૦૦ દાઢા दुक्फडग दुक्कडग चित्रमेात् चित्रमेतत् સૂત્રમાંને સૂત્રમાંના ૫૦૨ देवईए વચારિક વૈચારિક દેને દેવના તથ તથા ૫૧૧ આમિયક આત્મિા ૫૧૨ વાનકી વાનગી સુપસિદ્ધ સુપ્રસિદ્ધ ૫૨ ૧ . તેમણ તેમણે ૩૪ ૧૦ एयं ૩૯૫ ૨૫ ૧૫ ૧૧ ભાવે 5 ૪૦૨ ૪૦૧ ૪૦૯ ૪૧૨ ૪૪ ૪૧૭ ૪૧૮ જ શલી એ ગ્રંથ ૧૨ દઢા ૪૦ ૫૦૧ रेवईए ૪૨૧ ૪૨ ૪૨૫ ४२६ ૪૩૨ પર્યાવ પર્ય ૨૨ ૧૪ Page #748 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૫૨૦ પરપ ૫૨૭ પરસ ૧૩૦ 19 ૫૩૮ ૫૪૭ ૫૪૮ ૫૫ ૫૬૨ 39 ૫૬૫ ૫}} ૫૬૭ ૫૭૪ 33 ૫૭૯ ૫૮૩ ૫૮૪ ૧૮૫ ૫૦ י પ૧ , લીટી ,, ४ ૪ શુદ્ધ પૃષ્ઠ २८ ધમિત્ર ધમ્મિલ ૨૨ ૩૧ આ દ આદિ ૬૨૩ ૬ સહુના -ણનિમાં સિદ્ધના વર્ષોંનમાં ૧ ૨ વરૂપ ૧૭ ૧૨ ૧૨ ૫ ટઃ બેટ રૂ re 6 ૨૯ ૩૦ ♦ ૨૪ ૧૪ ૧૯ ૨૮ २२ અશુદ્ધ सरण पडिका मिड સપૂર્ણ જન્ णिज्जढं પુરુપુ નહી તથા નિદા પદાથા વિચરીને ખીનાવળુ’ નિમિ (*) દશવ ( ૭ થી ૧૦ ) ( ૭થી ૧૧ ) ધાત્ર વહેચણ ક્રોશ પદાર્ગા મ બહુ જ સાવધાની સ્વરૂપ सरणं पडिक्कमि આરધના અસભાગ ઘણાં સંપૂ જૈત णिज्जूढं દવે. ૫૫ ૬૦. ૩૧ ભાવું છું. ભાગવું છું. ૬૧૦ મા પાનામાં ૨૦-૨૧-૨૨-૨૩ મી લીંટીઓ અનુક્રમે ૨૦-૨૨-૨૧-૨૩ એ ક્રમે ગાઠવીને વાંચવી. ૫ પડિગ્રેહણુ પડિલેહણુ પ ૧૭ ૧૬ }* ૧૪ ધાવ પુરુષે નહીં. નિદા પદાર્થો વિચારીને ખીનાવાળુ` નિમિત્તે (૩૦) વહે ચણી આક્રોશ પદાર્થો માટે બહુ જ સાધવાની ૬૯૯ આરાધના અસ ભેગ ઘણા લાભ ૬૪ ૫ ૬૨૭ }a ૬૩૩ ૩૫ }"G : ,, }e ૪૧ ४७ ' ૬૪ ૫. ૫૯ te 39 }}× 33 ૬૬૪ પ }} "" }}} ' , }}e લીટી २५ ૧૩ ૩ ૨ ૨૦ G ૧ર ૨૨ ૨૪ ૧ રર ૨૬ ૨૪ સ ર ૩ ૪ g ' * * * ૨૨ ૨૩ . ૨૫ ૧૩ ૧૭ અશુદ્ધ શૈલીથી સરલતા સિધિના આહે અયુષ્ય સિદ્ધિસેન મિથ્યાશ્રત પાંખડીએ વિસ્તરથી જીવ તેને झाने मणवज्जव અવેક્ષાએ गयस्य મહ આગથી આવશ્યક બહુક પ ૫ ચકક્ષ k मणपज्जव અપેક્ષાએ गयरस બહુ આગમથી આવશ્યક श्री ૫૬ અઠ્ઠાવીશમે। ।। અઠ્ઠાવીશમે ના છેક !! ૬ છંદ ગ્રંથકાર ૧૦ યોગાહનની પૂજ્યાપાદ તીકંદ ܗܘܢ ચક્રવતી નાર પ્રમાલ તિસ્તારથી સ્વરૂપ शुद्ध શૈલેશી સરલતા સિદ્ધના અહા– આયુષ્ય સિદ્ધસેન મિથ્યાશ્રુત પાખડીએ વિસ્તારથી ' જીવતે ज्ञाने બૃહત્કલ્પ ૫ચક૫ ગ્રંથકાર ૫. યાગાદહનની પૂજ્યપાદ તીથ કર ૧૫:૦. ચક્રવતી ના પ્રમાણુ વિસ્તારથી સ્વરૂપ Page #749 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ લીટી १७० tex ૬૭૫ {૭} ૬૭૭ ૧ ૬૨ 29 La ૧૧ ૧૪ ૫ ૧ ૨૩ ૨. ૧૪ * ૧ર શુદ્ધ ગુતેનાર ભાજપૂજ દુસહસ્રર સમદાય અજ્ઞાના બૃહત ૧૫ આરધના ગ્રંથામાં આચાર शुद्ध ગુનેગાર ભાવપૂજા દુúસહસૂરિ સમુદાય આજ્ઞાને બૃહત્કલ્પ આરાધના ગ્રંથામાં આ ચાર ७०० પૃષ્ઠ લીટી ca ' 828 ૮૫ }e te 33 }te ૬૯૦ ર ', છેલ્લી ૨૩ ૪ ૧ર ૧૮ છેલ્લી અશુદ્ધ शुद्ध ૧૨૭૦૦ ૧૨૭૦૦૦ શ્રીમલયગિરિજી મહારાજે નિમિત્ત નિમિત્તે અહંકલ્પ બૃહત્કલ્પ (૩૪૨૫) (૩૪૬૨૫) આત્મથી આત્માથી ભાષ્યાકારે સિન્સ' ડેપ SC) ભાષ્યકારે વિસ' રેપન Page #750 -------------------------------------------------------------------------- ________________