SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ક શ્રીવિજયપદ્મસૂરીધરકૃત એટલે ધર્માસ્તિકાયાદિ દ્રબ્યાનુ વ્યાખ્યાન. ૨ ગણિતાનુયાગ એટલે જમૃદ્ધીપાદિ ક્ષેત્રોની રિધ, ધનુ:પૃષ્ઠ, જીવા, પલ્યાપમ, સાગરોપમાŕદનુ વ્યાખ્યાન. ૩ ચરણકરાયાગ એટલે નિમલ ચારિત્રને ગુણને પાષનારા ચર્ણસત્તરી કણસત્તરી આઢિનું વ્યાખ્યાન. ધમ કથાનુયાગ એટલે જિનધની સાત્ત્વિકી આરાધના કરનારા મહાપુરૂષાની જીવનચર્યાનું વ્યાખ્યાન. આ રીતે ચારે અનુયેાગની વ્યાખ્યા જણાવી. ॥ ચારે અનુયોગનું ફલ॥ ૧ દ્રવ્યાનુયાગનું ફૂલ-માક્ષ રૂપી મહેલના પાયા જેવા સમ્યગ્દર્શન ગુણ વગેરેની શુદ્ધિ, આત્મતત્ત્વના સચાટ ખેાધ ને સ્વભાવ પરભાવના પરિચય, નિજગુણરમણતા, ચીકણાં કર્મોની પણ નિર્જરા તથા કેવલજ્ઞાન વગેરે જાણવું ૨ ગણિતાનુયાગનું લ-ક્ષેત્રફળ, પરિધિ વગેરે ગણિતનું જ્ઞાન, મનની સ્થિરતા, તથા કર્મીની નિર્જરા વગેરે જાણવું. ૩ ચરણકરણાનુયોગનું ફૂલ-નિમાઁલ ચારિત્રાદિ સદ્ગુણાની સાત્ત્વિકી આરાધના, રાજસી તથા તામસી આરાધનાના ત્યાગ, ચર્ણસત્તરી એટલે ચારિત્રની આરાધના કરવામાં મદદગાર ૭૦ સાધનાના તથા કરસત્તરી એટલે સમ્યક્ ચારિત્રની આરાધનાનાં સાધનાને ટકાવનાર ૭૦ ભેઢાના મેધ, આરાધના, નિજગુણમણતાના અપૂર્વ આનંદ, કતિરા તથા મેાક્ષ વગેરે જાણવું, ૪ ધ કથાનુાગનું લ-વીસામેા છે, એટલે દ્રવ્યાનુયાગાદિ ત્રણ અનુયાગા કઠણ ( જેમાં મગજને વધારે પરિશ્રમ પડે તેવા ) હાવાથી તે અનુયાગાની વિચારણા કરતાં મગજ થાકી જાય, ત્યારે આ સરલ એવા ધ કથાનુયોગથી મગજને વીસામેા મળે છે. બ્રહ્મચર્ય, સમતા, સતાષ, સાદાઈ, શાંતિ વગેરે ગુણાની સાધના કરનારા મહાપુરૂષાના જીવનના શ્રવણ મનન અને નિદિધ્યાસન (અની સૂક્ષ્મ વિચારણા)થી મન સ્થિર થાય, વૈરાગ્ય વધે અને ટકે. ધૈય, સમતા, શીલાદિની સાધનાને અનુકૂલ શુભ ભાવના, ઉત્સાહ, પ્રયત્ન, સ્વપરના હિત કરવાના વિચારે, આત્મ દૃષ્ટિનું સતેજ થવું, નિજગુણમણતાના અપૂર્વ આનંદ, કનિરા. મેાક્ષ વગેરે પણ આ જ ચાચા અનુયાગમાં ફલ તરીકે જરૂર યાદ રાખવા. આ અનુયાગમાં ધાર્મિક કથાઓની સંકલના (ગાઢવણી) કરવાનું' ખરૂ' રહસ્ય એ પણ છે કે સમજવા જેવી મૂલ પટ્ટાની હકીકતને દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ અને સચાટ રીતે રીતે સમજાવી શકાય છે. જેમ મુનિઓએ બહુજ વિચાર કરીને સામાને હિતકારી જરૂરી શબ્દવાળાં પ્રિય વચના મેલવા જોઇએ. વચન સાચું છતાં પણ શ્રોતાને અહિતકારી હાય, તેા ન જ મેાલાય, જેમ એક માણસની મતિથિ ખ્યાતિ:શાસ્રાદિથી જાણતાં છતાં તે તેને કહેવાય નહિ. કારણ કે તે સાંભળતાંની સાથે જ આઘાત થવાથી કદાચ તેનું મરણ પણ થાય. આ રીતે થતાં મરણ આપણે નજાનજર્ જોઇએ છીએ. તથા ખાસ કારણ વિના ખિનજરૂરી વધારે ખેાલતાં જૂઠું ખેલાય, નિંદા કરાય, ઠઠ્ઠા મશ્કરીના પ્રસંગે કલેશ-ઝગડા વગેરે થાય. તેથી જરૂરી શબ્દામાં ખેલવાથી ભાષા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy