SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી | આર્યાં।। घित्तुं च सुहं सुहगणण-धारणा बाउं पुच्छिउं चैव ॥ एएहि कारणेहि, जीयंति कयं गणहरेहिं ॥ ९१ ॥ અર્થ:—૧ પદ-વાકય-શ્રુતસ્કંધ-અધ્યયન-શતક-પ્રાભૂત-ઉદ્દેશાદિ સૂત્રરૂપે શ્રી તીથકર પ્રભુનાં વચનાની રચના કરવામાં આવે, તે શિષ્ય પ્રશિષ્ય વગેરેને ભણવામાં અનુકૂલતા સારી રહે. ર્ અમે પહેલાં શું શું ભણ્યા ? હવે કયા કયા અધ્યયન વગેરે ભણવાના માકી છે ? વગેરે મીના યાદ કરવામાં પણ અનુકૂલતા સારી રહે. ૩ હૃદયમાં દરેક સૂત્રના ખરા અને ધારવામાં અનુકૂલતા રહે. ૪ શિષ્યાદિને ભણાવવામાં, પ અને તે શિષ્યાદિને પૂછવામાં અનુકૂલતા સાચવવા માટે ગણધરા સૂત્રરૂપે રચના કરે છે. ૬ તથા ગણધરો એમ સમજે છે કે જ્યારે ગણધર-નામકર્મના ઉદ્દય થાય, ત્યારે અમારે પ્રવચન એટલે ચાર પ્રકારના શ્રીસંઘના હિતને માટે સૂત્રરચના કરવી જ જોઇ એ. એમ કરવામાં તેઓ પોતાના આચાર છે, એમ સમજે છે અને શિષ્યાદ્રિ વગમાં વાચના વગેરે ચાલુ રહેવાથી સૂત્રોને ટકાવવાનેા પણ ઉત્તમ લાભ જાણે છે. આ રીતે સૂત્રરચનાનાં ૬ કારણાની બીના જણાવી. ૯૧ હવે પ્રવચન શબ્દના અર્થ જણાવે છે–(૧) જે વચન પ્રશ ́સા કરવા લાયક હાય તે પ્રવચન કહેવાય. પ્રભુદેવના વચનામાં દુનિયાના તમામ વાનું હિત સમાયેલું છે, અને નિષ્પક્ષપાતપણે પાર્થાનું નિષ્પક સ્વરૂપ જણાવે છે, માટે તે પ્રશંસાને ચાગ્ય અને એમાં નવાઈ શી ? (૨) શ્રેષ્ઠ એવા જે વચના તે પ્રવચન કહેવાય. આ પ્રવચન શબ્દથી દ્વાદશાંગી ગણિપિટક લેવાય છે. (૩) તીને સ્થાપવાની શરૂઆતમાં જ તેની રચના કરાય છે, માટે પ્રવચનના ત્રીજો અથ આદિ વચન” કહેવાય. આ ત્રણ અવાલા પ્રવચન શબ્દથી દ્વાદશાંગી લેવાની છે. તે અગાનાં સ્પીકરૂપ ઔપાતિક સૂત્ર વગેરે ૧૨ ઉપાંગાની શ્રુતકેવલી પ્રાત:સ્મરણીય વિર ભગવંતાએ રચના કરી. આ પ્રસંગે ખાસ જાણવા જેવી અગત્યની મીના એ છે કે જેમ દૂધમાં ઘી રહેલુ છે, તેને વિચક્ષણ પુરૂષા જૂદુ કરી શકે છે, તેમ ચાલુ પ્રસંગે અંગસૂત્રો દૂધ જેવાં છે, અને નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા આ ચાર શાસ્ત્રો એટલે મૂલ સૂત્રાના અને અનુક્રમે વધારે વધારે સ્પષ્ટ સમજાવનારાં સાધના (શાસ્ત્રો) થી જેવા જાણવા. ચૌદ પૂર્વ ધાદિ પ્રાચીન મહાપુરૂષાએ શ્રીઆચારાંગાદિ અંગસૂત્રાની સાથે અભિન્ન સ્વરૂપે રહેલા, પૂર્વે જણાવેલા નિયુક્તિ વગેરે ગ્રંથાને અલગ ગાઠવ્યા. એમ સર્વાનુયોગમય પ`ચમાંગ શ્રીભગવતી સૂત્રમાં કહેલી-સુત્તસ્થો ત્યજી વમો” ઇત્યાદિ વચનવાળી ગાથાથી જાણી શકાય છે. પ્રાચીન સમયે આ આગમરૂપ ગણાતાં સૂત્રોના દરેક પદનું ચારે અનુયોગ ગર્ભીિત વ્યાખ્યાન કરવામાં આવતું હતું. અનુયાગ એટલે વ્યાખ્યાન, તેના ચાર ભેદ તે આ પ્રમાણે–૧ દ્રવ્યાનુયાગ, ૨ ગણિતાનુયાગ, ૩ ચરણકરણાનુયાગ. ૪. ધર્મ કથાનુયોગ તેમાં ૧ દ્રવ્યાનુયાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy