SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ક્રિયાવિષયક લબ્ધિના બે પ્રકાર ૧. ચારણપણું અને ર. આકાશગામિપણું તેમાં ચારણધિના જ ઘાચારણ અને વિદ્યાચારણ એવા બે ભેદ કહ્યા છે. જ ઘાચારણધિ—આ લબ્ધિના પ્રભાવે સૂર્યનાં કિરણાની મદદથી એક જ ઉત્પાતે (કૅલગે) તેરમા રૂચકવદ્વીપ સુધી તિી (વાંકી) ગતિ કરી શકાય. અને ઊર્ધ્વ માં મેરુ પર્વત ઉપર જવા ચાહે ત્યારે એક જ ઉત્પાતે પડકવન પર જાય, અને પાછા ફરે ત્યારે તેવી જ રીતે એક જ ઉત્પાતે નન્દનવનમાં આવે અને બીજા ઉત્પાતે સ્વસ્થાન આવે. ૫૧૭ વિદ્યાચારણલબ્ધિ—વિદ્યાચારણમુનીધરો નંદીશ્વરદ્વીપ સુધી સૂર્યનાં કિરણ આદિના આલંબનથી જઈ શકે છે. તેઓ એ ઉપાતે ચકદ્વીપે જાય અને પાછા ફરતાં એક જ ઉપાતે સ્વસ્થાને આવવા સમર્થ થાય છે, અને ઊધ્વગતિ કરે, ત્યારે મેરુની ઉપર જતાં, પહેલા ઉત્પાતે નંદનવનમાં અને બીજા ઉત્પાતે પડકવનમાં જાય. ત્યાં ચૈત્યવંદનાદિ કરી પાછા ફરે, ત્યારે એક જ ઉત્પાતે સ્વસ્થાને આવી શકે. પ્રશ્ન-જ ઘાચારણને પાછા ફરતાં વધારે વખત લાગે તેનું શું કારણ ? ઉત્તર- જંઘાચારણ મુનિઓને પાછા ફરતાં લબ્ધિની આછારા સભવે છે, માટે વધારે વખત લાગે છે, અને જઘાના ખલથી તે ગતિ કરે છે, માટે પાછાં ફરતાં જવાના પરિશ્રમને લઈને પણ તેમ સંભવે છે. અને વિદ્યાચારણ મુનિઓને તેમ નથી, તે તેા વિદ્યાના ખલે ગતિ-આગતિ કરે છે. આકાશગમનલધિ—આથી પ"કાસને બેઠા બેઠા અથવા કાયાત્સર્ગાદિ સ્વરૂપે, પગ ઉપાડયા વિના અદ્ધર આકાશમાં ચાલી શકાય, એના જલચારા શ્રીજા પણ અનેક ભેા સમજવા. વૈક્રિયલબ્ધિના અનેક ભેા છે. તે આ પ્રમાણે-અણિમા, લિથમા, ગરિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિવ, શિત્વ વગેરે, તાબ્ધિના ઉગ્ર તપસ્યાલબ્ધિ વગેરે સાત ભેટ્ટા છે. મળલબ્ધ—૧. મનેાખલીપણું', ૨. વચનમલીપણું અને ૩. કાયમલીપણું એમ અલલબ્ધિ ત્રણ પ્રકારે જાણવી. ઔષધિલબ્ધિના ૮ ભેદા—૧. આષષષધિલબ્ધિ, ર્. ખેલૌષધિબ્ધિ, ૩. જલ્લૌષધિલબ્ધિ, ૪. મલૌષધિલબ્ધિ, પ. વિડ્યુડૌષધિલબ્ધિ, સવૈષિધિલબ્ધિ, ૭. આશીવિષલબ્ધિ અને ૮. દૃષ્ટિવિષલબ્ધિ, રસલબ્ધિના ક્ષીરાશ્રવ, માશ્રય, અમૃતાશ્રય, ધૃતાશ્રવ વગેરે ૬ ભેદ્યા સમજવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy