SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રીવિજયપદ્મસુરીધરકૃત જમાડી મેઘના દાહલા ઉપરથી મેઘકુમાર નામ પાડ્યું, સારી રીતે લાલનપાલન કરાતા તે ચેાગ્ય ઉમરે ૭૨ કલા શીખ્યા. ત્યારે રાજાએ કલાચા ના સત્કાર કર્યાં. તે મેઘકુમારને માટે જુટ્ઠા મહેલ બધાવી આપ્યા. તે માટા થયા, ત્યારે રાજાએ દાયજા સાથે ૮ કન્યાઓનુ... પાણિગ્રહણ કરાવ્યું, કેટલેાક સમય વીત્યા માઢ પ્રભુ શ્રીમહાવીરદેવ પધાર્યાં. શ્રેણિક રાજા વગેરે મેઘકુમાર સાથે પ્રભુને વાંદવા મહેલથી નીકળ્યા. મેઘકુમારે પાંચ ભિગમાદિ સાચવી વંદન કરી ધ દેશના સાંભળી મહેલમાં આવી દીક્ષા લેવાની વાત કરી માતિપતાની પાસે રજા માગી. માતા ખેદ પામી અનુકૂલાવિને કહીને અટકાયત કરવા લાગી. તે બાબતમાં ઢ વૈરાગ્યશાલી મેઘકુમારે સ્પષ્ટ ખુલાસા કરીને મહામહેનતે રજા મેળવી, એક દિવસ તેના રાજ્યાભિષેક કર્યાં. શ્રેણિકે કુત્રિકાપણથી આધા વગેરે ઉપકરા મગાવ્યાં. હજામને એટલાવી મુંડન કરાવી સ્નાન કરીને અલકાર પહેરી પાલખીમાં બેસીને વગેરે ક્રમે કરીને ધામધૂમથી મેઘકુમાર ગુણશીલ ઉદ્યાનમાં આવ્યા. તે વખતે માતા પિતાએ મેઘકુમારને દીક્ષા આપા, એમ પ્રભુને કહ્યું ને પુત્રને આશીર્વાદ આપ્યા. પછી મેઘકુમારે પ્રભુને કહ્યું કે “આ લેાક આધિ વ્યાધિ રૂપી દાવાનળથી સળગી રહ્યો છે. તેમાંથી બચાવનારી દીક્ષા મને આપેા. ” પ્રભુએ વિધિપૂર્વક દીક્ષા આપીને મેઘમુનિને સાધુમાં સ્વરૂપ સમજાવ્યું, રાતે તેમના સચારા જતા આવતા મુનિઓની પગની રજથી ભરાઈ ગયા. તેથી તેમને ઊંઘ ન આવી, સચમથી કંટાળેલા તે મુનિને પ્રભુએ પૂ ભવની બીના કહેવાપૂર્વક હિતાપદેશ દઈને સ્થિર કર્યાં. તેમાં પ્રભુએ મદ્યમુનિને કહ્યું કે તું પૂર્વભવે સુમેરૂપ્રભ નામના હાથી હતા. તે મીના અને ક્રીડાદિની હકીકત જણાવીને કહ્યું કે એક વખત દાવાનલને જોઈને જલાશય તરફ જતાં તું કાદવમાં ખેંચી ગયા. બીજા હાથીએ કરેલા પ્રહરાની વેદના ભેાગવી અંતે મરીને વિધ્યગિરિની ઉપર તું મેરૂપ્રભુ નામે હાથી થયા. ત્યાં તને દાવાનલ જોઇને જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થયુ. તેથી પાલા ભવની મીના જાણીને તે દાવાનલથી અચાવનારું માંડલું બનાવ્યું, એક વખત દાવાનલ સળગ્યેા, ત્યારે તું અને ખીજા સસલા વગેરે જીવા માંડલામાં આવ્યા, તે' ખણવાના ઈરાદાથી એક પગ ઊંચા કર્યાં, ત્યાં તે સ્થાને એક સસલેા ભરાયેા. તેની દયાની ખાત ્ તે અઢી દિવસ પગ અદ્ધર રાખ્યા. સસલાને બચાવતાં ઉત્તમ મનુષ્યાયુષ્ય બાંધ્યું, દાવાનલ શાંત થતાં તું જમીન ઉપર પડી ગયા. અંતે મરીને તું શ્રેણિક રાજાના પુત્ર થયા. એ યાનેા પ્રભાવ જાણવા, અહીં અજ્ઞાની તિય "ચપણામાં પાળેલી દયાનું તને આવું ઉત્તમ ફેલ મળ્યુ.... તે મુનિપણામાં જગપૂજ્ય મુનિવરોના પગની રજના સ્પર્શથી તારા જેવા સમજી આત્માએ કટાળવુ' ન જોઇએ, પણ અહાભાગ્ય માનવું, ઈત્યાદિ ઉપદેશ વચનો સાંભળીને મેઘન સયમમાં સ્થિર થયા. તે વખતે તેમને જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થયું. તેથી પ્રભુએ કહેલી તમામ છીના જાણીને તેમણે આંખ સિવાય તમામ શરીરને સિરાવ્યું, ત્યાર બાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy