SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રી જ્ઞાતા ધર્માં કથાંગ સૂત્રના પિરચય) ૨૪૩ વગેરે બીના કહેવા રૂપ ઉપાાત જણાવીને પહેલા શ્રુતસ્કંધનાં ૧૯ અધ્યયના જણાવીને, પહેલા ઉક્ષિપ્ત નામના અધ્યયનની હકીકત વર્ણવી છે. તેમાં અભયકુમારની અને તેની માતાની મીના કહીને, ( મેઘકુમારની માતા) ધારિણી રાણીનું અને તેના વાસઘર ( સૂવા બેસવાના હાલ )નું વર્ણન કર્યું છે, પછી એક વખત ધારિણી રાણીએ હાથીનુ સ્વપ્ન જોયું, તેણે તે બીના શ્રેણિક રાજાને જણાવીને સ્વપ્નનું ફલ પૂછ્યુ. રાજા શ્રેણિકે સ્વપ્નને વખાણીને તેનું ફૂલ ( પુત્રને લાભ) કહ્યું, તે સાંભળી રાજી થયેલી રાણી ધારિણીએ ધાર્મિ ક કથા કરવા પૂર્વક સ્વપ્ન જારકા કરી. જે સ્વપ્ન આવ્યું હોય, તે આવ્યા માદ જાગવાથી ને ધર્મકથાદિ સાંભળીને કે કરીને રાત પૂરી કરવાથી સ્વપ્નનું પૂર્ણાં ફૂલ મળે છે. આ કારણથી સ્વપ્નને સાચવવા નિમિત્તે જે જાગવું તે સ્વપ્નજાગરિકા કહેવાય. શ્રેણિક રાજા સ્નાનાદિ ક્રિયા કરીને કચેરીમાં આવ્યા, તે વખતે સ્વપ્નપાઠકોને મેાલાવ્યા, તેમને પહેલાં ગાઢવીને તૈયાર કરેલા ભદ્રાસના પર બેસાડયા. રાજાએ સ્વપ્નનુ ફલ પૂછતાં તેમણે કહ્યુ કે “ તમને પુત્રના લાભ થશે. '' શ્રેણિક રાજાએ સત્કારાદિ કરી વીદાય કર્યા. રાણીને એ હકીકત જણાવી. તે સાંભળી સતેષ પામી ધારિણી રાણી શયનઘરમાં ગઈ. ઉત્તમ ગના પ્રભાવે રાણીને ચાગ્ય અવસરે મેઘને ( વાદળાંને ) જોવાના ઢાલેા થયા. તે વખતે વર્ષા ઋતુ ન હોવાથી દાહલા પૂરવાના અવસર ન્હોતા, તેથી રાણીએ કોઈને આ વાત કરી નહિ, ને કહ્યા વિના બીજા શ્રેણિક રાજા વગેરેને ખબર શી રીતે પડે ? આવી પરિસ્થિતિમાં દાહલેા પૂરાયા નહિ, તેથી રાણી ઉદાસ થઇ, તેનું કારણ બીજાએ પૂછે, તે પણ મેલે નહિ. નાકરેએ આ મીના રાજાને કહી. તેણે ઉદાસ થવાનુ કારણ સાગન ખાઈને પૂછ્યું, ત્યારે રાણીએ તે ઢાહલાની વાત રાજાને કહી. તેણે રાણીને દાલા પૂરવાની કબૂલાત આપી. પછી ત્યાંથી શ્રેણિક રાજા કચેરીમાં આવ્યા, ત્યારે અભયકુમાર પિતાશ્રીને મળવા આવ્યું. છતાં શ્રેણિકે તેના અનાદર કર્યો. અભયકુમા૨ે હાથ જોડીને વિનયથી પૂછ્યું, ત્યારે દાહલાની બીના જણાવી, અભયકુમાર પિતાની પાસે દાહલેા પૂરવાની પ્રતિજ્ઞા કરી પાતાના સ્કેલમાં આવ્યા. અહીં પૂ સંતિક ( મિત્ર ) દેવને આરાધવા તેણે અર્જુમ કર્યાં, તે દેવનુ` આસત ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી કારણ જાણીને અહીં અભયકુમારની પાસે તે પૂર્વભવના સ્નેહી વ આવ્યા ને તેણે આરાધવાનું કાણું પૂછ્યું', અભયકુમારે મેઘના ઢાલા પૂરવાની હકીકત જણાવી, ધ્રુવે વૈભારગિરની ઉપર આકાશમાં મેઘની વિણા કરી એટલે વૈિ લબ્ધિથી વાદળાં વિકૃર્થા, અભયકુમારે નગર શણગાયુ., ને સેચનક હાથીની ઉપર ધારિણી રાણીને બેસાડી બગીચા વગેરે સ્થલે ફેરવી વાદળાં દેખાડીને દાહલા પૂર્યાં, ને તે દેવના સત્કાર કર્યાં. પછી તેણે ( ધ્રુવે ) મેઘને આટાપી લીધા, અભયકુમારને કહીને તે સ્વસ્થાને ગયા. ગન સાચવતી ધારિણી રાણીએ અવસરે પુત્રને જન્મ આપ્યા. દાસીએ રાજાને પુત્ર જન્મની વધામણી આપી. તેણે કુલમર્યાદા સાચવી મિત્રાદિને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy