SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત ૫૫૮ ભાવૈષણાનું તથા નવ કોટીનું સ્વરૂપ વિસ્તારથી જણાવીને કહ્યું છે કે સાધુ-સાધ્વીએ જ્યારે ભિક્ષા લેવા જવાના સમય થાય, ત્યારે વ્યાક્ષેપ વગેરેના ત્યાગ કરીને શાંત ચિત્તે ઇર્યાંસમિતિ સાચવીને ગૃહસ્થના ઘેર ગાચરી લેવા નિમિત્તે જાય, અને વેશ્યાના મહાલ્લામાં કે જ્યાં દુરાચારી-અધમી થવા રહેતા હેાય, તેવા અનાયતનમાં ગાચરી માટે જાથ નહિ. તથા વચમાં કૂતરા વગેરે પશુએ બેઠાં હોય, તે તેમને ઉલ્લધીને ( કૂદીને) જવું નહિ, તેમજ ગાચરી જતાં મહુ ઉતાવળથી ચાલવું વગેરે દાષા સેવવા નહિ, આ તમામ હકીકત સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે મુનિએ ગૃહસ્થના ઘરે ચેાગ્ય સ્થાને ( અનુન્નત=.હુ ઊંચા નહિ, વગેરે ગુણાવાળા સ્થાને) ઊભા રહીને નિર્દોષ ગાચરી વહેારવી જોઇએ, તે વખતે ઉપર કે આડી-અવળી નજર કરાય નહિ. પ્રભુએ જેમના ઘેરથી ગાચરી વહેારવાનો નિષેધ કર્યાં છે, તેવાં નિષિદ્ધ ઘરામાં ગેાચરી લેવા જવુ નહિ, તથા ગૃહસ્થના ઘરનું બારણું બંધ હાય, તે। સુનિ પાતે ઉઘાડે નહિ. તેમજ હલ્લા માત્રાની માધાને દૂર કરીને જ મુનિએ ગાચરી જવુ જોઈએ. કાચ ઉપાશ્રયથી નીકળ્યા બાદ રસ્તામાં લઘુનીતિ (પેશાબ, માત્રા )નુ કે વડી નીતિ (લા)નું કારણ જણાય તા લાયક ગૃહસ્થને તે બીના જણાવી તેણે કહેલા નિર્દોષ સ્થાને મુનિધની મર્યાદા ખરાખર સાચવીને જ લા-માત્રાની બાધા દૂર કરે, પણ તેવી ખાધાને (વેગને) શકે નહિ, આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે જે ઘરનું દ્વાર (ભારણું) બહુજ નીચું હાય, જ્યાં ચાલવાના માર્ગ ફૂલ, અનાજના દાણા, ચિત્ત માટી, જલ વગેરે ચિત્ત પદાર્થા વેરાયલા હોય કે પથરાએલા હોય, ત્યાં પ્રુનિએ ગાચરી નિમિત્તે જવું નહીં, વચમાં બેઠેલાં બકરાં વગેરેને ઉલંધીને ગાચરી જવુ` નહિ, પણ બીજા માર્ગે જવુ, ગાચરી વહેરતાં જ્યાં ગૃહસ્થના પરિવાર સ્નાનાદિ ક્રિયા કરતા હોય તે તરમ્ જોવું નહિ. જે અકલ્પ્ય હોય, ભૂમિ પર વેરાયું હોય, જીવહિંસા કરતાં શ્રાવિકાઢિ વહેારાવે તે ગાચરી વહેારાય નહી', તથા સચિત્ત પદાર્થોની ઉપર વહેારવા લાયક પદાર્થો મૂકયા હોય અથવા તેવા પદાર્થોની ઉપર ચિત્ત પદાર્થો મૂકયા હોય, તેા તેવી ગાચરી ખપે નહિં. તેમજ ચિત્ત પાણીમાં થઈને કે હાળીને વહેારાવે, તા તેવી ગાચરી ખપે નહીં, વળી મુનિને વહેારાવતાં પહેલાં તેમના નિમિત્તે જ સચિત્ત જલાદિના આરંભ કરી સાફ રાખેલા કડછી વગેરેથી વહેારાવાતી ગાચરી ખપે નહીં. આ તમામ બીનાએ વિસ્તારથી સમજાવીને જણાવ્યું છે કે શ્રાવકાદિના હાથ વગેરે ચિત્ત જલથી ભીના થયા હોય, તે મુનિએ તેના હાથે ગોચરી વહેારવી નહીં. જે સ્ત્રી ગર્ભવતી હોય, બાલકને ધધરાવતી હૈાપ, તેના હાથે મુનિએ ગોચરી લેવી નહીં, તથા ભિખારી વગેરેને દેવા માટે તૈયાર રાખેલા પદાર્થા મુનિને ખપે નહીં. તેમજ ઔદ્દેશિકાદિ દોષવાળા પદાર્થો, વળી જેમાં ચિત્ત ફૂલ વગેરે મેળવ્યા હોય તેવા પદાર્થોં મુનિએ વહેારાય નહીં. માળ ઉપર ચઢીને નીચે લાવેલા પદાર્થો, તથા ઘણા ઠળિયા કઠિન બીજ વગેરે જેમાં હાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy