SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જત પ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૨૮. અઠયાવીશમા મેાક્ષમા ૬૧૭ (મેાક્ષમા ગતિ ) નામના અધ્યયનના ટૂંક પરિચય અહીં શરૂઆતમાં આ અધ્યયનના ‘મેાક્ષમાગતિ' નામને લક્ષ્યમાં રાખીને અનુક્રમે મેાક્ષ શબ્દ, માર્ગ રાખ્યું અને ગતિ શબ્દના ચાર ચાર નિક્ષેપાઓની મીના કહીને આ અધ્યયનના એ અન્વયા જણાવ્યેા છે કે ઉત્તમ જ્ઞાન, દુશન, ચારિત્ર અને તપ રૂપ મેાક્ષમાર્ગીની સાધનાથી મેાક્ષગતિને પામવાની બીના અહી' કહી છે, તેથી આવું ૬ મેાક્ષમાગ ગતિ” નામ અને અનુસરતું વ્યાજબી છે, પણ ડિથ વગેરે નામેાની જેવુ નિરક ( અર્થ વગરનું) નામ નથી. પછી ક્રમસર માનું સ્વરૂપ અને ફળ, તથા પાંચ જ્ઞાન, તે દરેક જ્ઞાનના વિષય, દ્રવ્ય-ગુણ-પર્યાયનાં લક્ષણા, તેમજ ધર્માસ્તિકાયાદિની હૈયાતિવાળા ભાગનું લાકણું, અને તે ધર્માસ્તિકાયાદિનાં લક્ષણ, એકપણું અનેકપણું વગેરે હકીકતાને વિસ્તારથી સમજાવી છે. આ રીતે જ્ઞાનની ભીના જણાવ્યા પછી દર્શનની ભીના જણાવતાં અનુક્રમે (૧) સમ્યકત્વનાં લક્ષણ ને ભેટ્ઠા, (૨) નિસર્ગરુચિ વગેરે ૧૦ પ્રકારની રુચિનું સ્વરૂપ, (૩) સમ્યકત્વના ઉપશમ વગેરે પાંચ લિગા, (૪) સમ્યકત્વના મહિમા (૫) અને સમ્યકત્વના આચાર (નાચાર) વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. પછી ક્રમસર પાંચ ચારિત્રાનું ને એ પ્રકારના તપનુ વર્ણન કરીને અંતે જણાવ્યું છે કે જ્ઞાનાદિ ચાર પદ્યાર્થીની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરધના કરવાથી જે મેાક્ષનાં સુખા મળે, એ જ સંયમનુ` ને તપનું અંતિમ કુલ સમજવું, આ સક્ષિપ્ત તમામ હકીકતાને અહીં વિસ્તારથી સમજાવી છે, ૨૯. આગણત્રીશમા સમ્યકત્વ પરાક્રમ અધ્યયનના ટ્રૅક પરિચય અહી` શરૂઆતમાં સમ્યકત્વાદિના નામેા અને અપ્રમાઃ-શ્રુત શબ્દના નિક્ષેપા, તથા અધ્યયનના અથ, તેમજ ઉદ્દેશ વગેરે શ્રીનાએ સ્પષ્ટ સમજાવીને ક્રમસર સવેગ દ્વાર વગેરે ૭૩ દ્વારાનાં નામ અને ફૂલ વગેરેની હકીકતા વિસ્તારથી સમજાવી છે, તેના સારી ટૂંકામાં આ પ્રમાણે જાણવા : ૧. સવેગ—માક્ષની જે ઇચ્છા થાય તે સ ંવેગ કહેવાય. આ ગુણ પ્રકટ થયા પછી તેના કુલ રૂપે (૧) અનુક્રમે ધર્માંશ્રદ્ધા (૨) વૈરાગ્ય (૩) પ્રથમ કષાયની મંદતા (૪) સમ્યકત્વ શુદ્ધિ વગેરે લાભ જણાવ્યા છે, (૨) નિવે—કામભોગથી કે સાંસારિક આધિ, વ્યાધિ ને ઉપાધિથી જે આત્માને કાળા થાય એટલે આસક્તિ ઘટવા માંડે, તે નિવેદ કહેવાય. આ રીતે કઢાળેલા આત્મા આર’ભાદિને તજીને સંસારથી નિરાળા થઈ પરમશાંતિથી મેક્ષમાને આરાધી સિદ્ધિપદ્મને પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy