SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિાવલી (શ્રી દશ પયન્નાના સંક્ષિપ્ત પરિચય ) અને ફૂલ તથા ભાલપડિત મરણનું તે પંડિતમરણાદિનું ફલ, તેમજ પતિમરણનુ સ્વરૂપ કહીને પરિક ના વિધિ ( અનશન કરવાની પહેલાંના વિધિ) અને પડિતમરણના વિધિ, તથા કાંપિક ભાવના વગેરે પાંચ ભાવનાની ીના, તેમજ સમાધિ પામવાને ચાગ્ય ( લાયક) જીવેાની અને અયાગ્ય જીવેની શ્રીના વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે ધર્મ પ્રાપ્તિનું દુલ ભપણું, કામભાગનું તુચ્છપણું અને વિષય તૃષ્ણાનું નીંદનીયપણું, તથા બાલમરણનું સ્વરૂપ જણાવીને કહ્યું છે કે માહાસિત મૂઢ વા પણ આલેાચના કરવાથી આરાધક બને છે. આ મીના સ્પષ્ટ સમજાવીને આલેાચના, સલેખના, ક્ષામણાદિની ભીના જણાવવાપૂર્વક મરણ વિધિ વિસ્તારથી વર્ણવ્યા છે. પછી અનુક્રમે વિનયનું સ્વરૂપ, ફૂલ, અને આલેાચનાદિથી આત્મશુદ્ધિને કરનારનુ તથા કરાવનારનું સ્વરૂપ, તેમજ કલ્પના ૧૮ ભેદ વગેરે મીના સ્પષ્ટ સમજાવી છે. પછી ક્રમસર આલાચક (આલેાચના કરનાર જીવ) ના ગુણા ઉપસ્થાપના કરવા લાયક ૧૯ સ્થાનેા કહીને જણાવ્યુ` છે કે શિષ્યે ગુરુની પાસે દ્રવ્ય શલ્યને અને ભાવ શલ્યને હડીને વ્રતાદિમાં અતિચાર જે રીતે લાગ્યા હોય, તે અતિચાર તે રીતે સરલભાવે કહેવા જોઈએ. આ મીના કહીને અનુક્રમે આરાધકનુ ને વિરાધકનું લક્ષણ લાચના કરવાના વિધિ અને તેનું લ સ્પષ્ટ જણાવીને કહ્યું કે કોઈને શરીરમાં શસ્ત્રાદિના ઘા લાગવાથી જે દુ:ખ થાય તેનાથી બહુ વધારે દુઃખ મનમાં શય રાખવાના પાપે ભાગવવું પડે છે. અને ભવાંતરમાં શ્રીજિન ધર્માંની પ્રાપ્તિ દુર્લભ થાય છે. એટલે શલ્યના ત્યાગ કરવાથી સુલભ»ાધિપણું, ને શલ્ય રાખવાથી દુલ ભખેાધિપણું થાય છે. તથા સંસારમાં ઘણેા કાલ ભટકવું પડે છે. આ બીના સ્પષ્ટ જણાવીને અનુક્રમે શલ્યના માયાશય, નિયાશય, મિથ્યાત્વશષ્યરૂપ ત્રણ ભે, અજાણતાં લાગેલા ઢાષાને ખમાવવાના વિધિ, અને આલેચના કરવાના પ્રસ ંગે તજવા લાયક ૧૦ દાષા, તથા પ્રાયશ્ચિત્ત દેવાના ને લેવાના ધિ વગેરે હકીકત સ્પષ્ટ જણાવી છે. પછી અનુક્રમે તપના ૧૨ શેટ્ટા, સ્વાધ્યાયની પ્રશંસા, અને મુત યાગનું ફૂલ, તથા સમ્યક્ત્વની ને ચારિત્રની પ્રશંસા, પ્રાયશ્ચિત્તાથી થતી આત્માની નિર્મૂલતા, તેમજ ઉપધિ વગેરેને વોસિરાવવાની ( દેહ, ઉપધિ, આહાર એ ત્રણની ઉપર રહેલી મારાપણાની ભાવનાને તજવાની) બીના સ્પષ્ટ સમજાવી છે. પછી તપ કરવાની સૂચના, પરિક`ના વિધિ, અને શબ્દાદિ વિષયાને તજવાની હકીકત, તથા સલેખનાનું સ્વરૂપ અનુક્રમે સમજાવ્યુ છે, પછી ઉપદેશ રૂપે ફરમાવ્યું છે કે વિષયકષાયના ત્યાગ કરીને આઠ પ્રવચનમાતાની આરાધના કરવી, અને રાગાઢિ ઢાપાને ભયંકર દુ:ખ દેનારા સમજીને જરૂર તજવા જોઈ ચે. નિયાણુ ૧ આ પ્રસંગને અનુસરતું શ્રી સુસઢમુનિનું ચરિત્ર યથા` મેધ દેનારું છે, મે તે સંસ્કૃતગદ્યમાં રચ્યું છે. તે સ્પષ્ટા સાથે છપાયું છે, Jain Education International For Private & Personal Use Only ૪૫૧ www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy