SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ २७० શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત સૂચના કરી છે. એક વખત એક દેવ આ ચુલ્રશતકને વ્રતાદિ છેડવાની ધમકી આપતાં કહે છે કે જો તું તારો ધર્મી નહિ છેડે, તા હું તારુ તમામ ધન હરી લઇ તને ભિખારી જેવા બનાવી દૃઈશ, એમ ત્રણ વાર કહે છે, અંતે તે શ્રાવક દેવને પકડવા ઢાડે છે. આ વાત જાણી તેની શ્રી સાચી મીના કહ્રીને તેને શાંત કરે છે. "C ૬. છઠ્ઠા કુંડકાલિક અધ્યયનમાં કુંડાલિક શ્રાવકનુ' વૃત્તાંત જણાવ્યું છે, તેની ઋદ્ધિ, જન્મ સ્થાનાદિની મીના પહેલાં અહીં શરૂઆતમાં જણાવી છે. તેણે એક દેવની સાથે પુરુષાની બાબતમાં ચર્ચા કરેલી, તે વાત ટૂંકામાં આ પ્રમાણે જાણવી-એક વખત મધ્યરાતે તે શ્રાવક પેાતાની અરોાકવાડીમાં પૃથ્વીશિલા પટ્ટકની પાસે આવ્યા. ત્યાં આવીને પાતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાસંગ વર્લ્ડ્સને રાખી ધર્મધ્યાનની ઉત્તમ ચિંતવના કરવા લાગ્યા. આ અવસરે એક દેવ પ્રકટ થયા. તેણે તેની મુદ્રા અને વજ્રાદિ ત્યાંથી ઉપાડી આકાશમાં અદ્ધર રહી આ પ્રમાણે કહ્યું કે હું કુંડકાલિક ગાગાલ મખલિપુત્રે કરેલી ધમ પ્રરૂપણા સારી છે. કારણ કે તેમાં ઉદ્યમાદિક કાંઈ પણ માન્યું નથી. તે એમ કહે છે કે જીવા ઉદ્યમ કરે, છતાં પુરુષાની સિદ્ધિ થતી નથી, માટે સ` ભાવા નિયત છે. શ્રીવીરપ્રભુની પ્રરૂપણા સારી નથી, કારણ કે તેમાં ઉદ્યમ વગેરેને માનવાનુ કહ્યુ છે, ” આ પ્રમાણે દેવ કહી રહ્યો, એટલે કુંડકાલિકે ચુક્તિ જણાવવા પૂર્ણાંક પ્રશ્ન કર્યાં કે હે દેવ, જો તારૂ કહેલું સાચુંજ હેાય તેા તને આ દેવતાઈ ઋદ્ધિ મળી છે, તે ઉદ્દમાદિક સાધનાની સેવનાથી મળી છે? એના જવાબ આપ. આના જવાખમાં ધ્રુવે કહ્યું કે હું કંકાલિક ! ઉદ્યમાદિક સાધનેાની મદદ સિવાય હું દેવતાઈ ઋદ્ધિ પામ્યા છું. તે સાંભળી કુડકાલિકે કહ્યું કે જો ઉદ્યમાદિક સાધનાની મદદ સિવાય તને આ ઋદ્ધિ મળી હોય તા તેવા બીજા જીવાને પણ તેવી ઋદ્ધિ કેમ મળતી નથી? ઉદ્યમાદ્રિ રહિત જીવાને તારા મતે દેવપણુ જરૂર મળવુ. જોઈ ચે, પણ તેમ તેા મનતું નથી, અને જો તું એમ કહીશ કે મને ઉદ્યમાદિથી ધ્રુવ ઋદ્ધિ મળી, તેા પછી “ગાશાલાના મત સારા છે 22 એમ તારાથી કહી શકાય જ નહિ. આ વચના સાંભળી દેવ કાંઈ પણ ખેલી શકયા જ નહિ. મુદ્રાદિ જ્યાં હતું, ત્યાં મૂકીને સ્વસ્થાને ગયા. કેટલાક સમય વીત્યા બાદ પ્રભુ શ્રીમહાવીરદેવ સરવાર અહીં પધાર્યાં, ત્યારે કુંડૂકાલિક શ્રાવક પ્રભુને વંદન કરવા ગયા, તે ટાઇમે પ્રભુએ સભામાં કડકાલિક દેવને નિરૂત્તર કર્યાની બીના જણાવી તેની પ્રશંસા કરી અને કહ્યું કે હે ભવ્ય થવા ! તમારે પણ શ્રીજિન પ્રવચનમાં આ રીતે દૃઢ રહી સચાટ ઉત્તરા આપી સ્વધ પરાયણ અનવું, શ્રાવક કુંડકાલિકે ૧૪ વર્ષો સુધી દેશિવતિની આરાધના કર્યાં બાદ પ્રતિમાવહન કર્યું", અ'તે એક માસનું અનશન કરીને સમાધિમરણ પામીને પહેલા દેવલાકમાં અરૂણજ વિમાનવાસી દેવ થયા. અહીનું ચાર પચાપમ પ્રમાણ આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહે સિદ્ધિપદ પામશે. બાકીની મીના પહેલા અધ્યયનની માક જાણવી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy