________________
[ ૨૧ )
|| અબ્દુવૃત્તમ્ ॥
अवश्यं भाविनो दोषाः छद्मस्थत्वानुभावतः । समाधिं तन्वते सन्तः किंनराश्वात्र वक्रगाः ॥ १ ॥
તેથી આ સ્પષ્ટાઢિ સહિત શ્રીજૈન પ્રવચન કિાવલી ગ્રંથની રચના, મુદ્રણ, સ’શાધન વગેરેમાં ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિશાલી વાચક વર્ગને જે કાંઈ યાગ્ય ભૂલચૂક જણાય, તેને તે મહાશયા સુધારીને વાંચશે, ને કૃપા કરીને જણાવશે તા બીજી આવ્રુ ત્તિમાં સુધારો પણ જરૂર થઈ શકશે.
Jain Education International
નિવેદક ઃ—
પરમગુરુ-સુગૃહીતનામધેય–પરમાપકારી આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર ચરણકિંકર વિનયાણુ વિજય પદ્મસૂરિ.
(પ્રથમ આવૃત્તિમાંથી યથાવત્ ઉષ્કૃત )
For Private & Personal Use Only
www.jainelibrary.org