SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦ ] આદિ આકરી તપશ્ચર્યાં કરનાર વકીલ મણીલાલ રતનચંદને મારી પાસે જૂદા જૂદા ચાતુમાંસાદિ પ્રસંગે સામાયિકમાં રહીને નિયુક્તિ આદિ સહિત અગીઆર અ’ગ વગેરે ( છેઃ સૂત્રો સિવાયના ) ૩૯ આગમા સભળાવતાં મને અગીઆર અગાની ઉપર સરલ ટીકાહિની રચના કરવાના વિચાર થવાથી મે` શ્રીઉપાસક દશાંગાદિ પાંચ અંગાની ટીકાઓને રચતાં ટીકાદિમાં કહેલા અને તે સિવાયના પણ જે જે મુદ્દાઓ મારી પાસે ક્રૂ'ક યાદી રૂપે ઉતારેલા હતા, તે બધા મુદ્દાઓને પણ વિસ્તારીને આ શ્રીપ્રવચન કિરણાવલી ગ્રંથમાં સ્પષ્ટ સમજાવ્યા છે. તથા હું છઠ્ઠાનુશાસનાદિમાં કહેલા છઢામાંના કોઈ પણ છંદમાં રચના કરી શકું છું, છતાં આ ગ્રંથમાં આર્યા છંદમાં લેાક રચના કરવાનું કારણ એ કેતે છંદમાં ધારણા પ્રમાણે અર્થની સકલના થઇ શકે છે, ને તેવા છંદના શ્લોકોને વાંચનારા તથા ભણનાર ભવ્ય જીવા સ્હેલાઈથી શ્લેાકના ભાવ સમજી શકે છે. આવા અનેક મુદ્દાઆને લક્ષ્યમાં રાખીને શ્રીહરિભદ્રસૂરિ વગેરે મહાપુરુષાએ પણ શ્રી પચાશક, ઉપદેશપ, ધ સંગ્રહણી વગેરે ગ્રંથામાં તેજ છંદના શ્લેકો પસંદ કર્યાં છે, અને ખાલ થવા પ્રસિદ્ધ (ગુજરાતી) ભાષામાં વધારે સમજી શકે છે, એમ વિચારીને મે આ ગ્રંથમાં તેની ટીકા ન મૂકતાં તેના સંપૂર્ણ ભાવ સાથે બીજી પણ ભીના પ્રસગાનુપ્રસંગે જણાવી છે. તથા ગ્રંથ માટા થઇ જાય તેથી ઘણાં સ્થલે ઢ કામાં પદ્મા તત્ત્વાદિની હકીકતાને જણાવી છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે આ શ્રીજૈન પ્રવચન કણાવલી નામના વિશાલ ગ્રંથ છપાવવાનું કાર્ય અશકય હતું, પણ દેવગુરુ ભક્તિકારક, બાર વ્રતધારી શ્રમણાપાસક શ્રીજિનાગમના પરમ ભક્ત શેઠ ભગુભાઈ ચુનીલાલ ભુતરીયાની અપૂર્વ જ્ઞાન ભક્તિ અને ઉદારતાથી જ આ ગ્રંથ પ્રસિદ્ધ થયા છે, અને શા. ઇશ્વરદાસ મૂલચંદની તથા શેરલાલ સારાભાઈ જેસંગભાઇની પણ શ્રુતભક્તિ તથા ગુરુભક્તિ અવિસ્મરણીય છે. કારણ કે આ ગ્રંથના મુદ્રણાદિ કાર્યોના વ્યવસ્થાપક તે અને શ્રાવક છે. છેવટે નમ્ર નિવેદન એજ કરું છુ` કે-ભવ્ય જીવે આ ગ્રંથના વાંચન પાઠન અને નિદિધ્યાસન ( અની ચિંતવના ) દ્વારા ૪૫ શ્રી જૈનાગમાના સંક્ષિપ્ત પરિચય, સાર, વગેરેને સમજીને અધ્યયનાદિ પ્રકારે શ્રુતજ્ઞાનની સાત્ત્વિકી ભક્તિ કરવા પૂર્ણાંક મોક્ષ માર્ગને પરમ ઉલ્લાસથી આરાધીને માહનીયાદિ ઘાતિ કર્મના ક્ષય કરી કેવલી થઈ ને સિદ્ધિપદને પામે, એમ હાર્દિક નિવેદન કરીને હું આ ટૂંક પ્રસ્તાવનાને સક્ષેપી લઉં છું, તથા છદ્મસ્થ જ્વાને જ્ઞાનાવરણીય કર્મના પ્રતાપે અનાભાગાઢિ જન્ય ભૂલ થવાના સ ́ભવ છે. કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy