SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (ર. ઉપાંગ શ્રી રાયપસેણીય સૂત્રનેા પરિચય) ૩૪૩ છે, ને જુવાનનું શરીર કાંઠેન ને મેઢ છે. તેથી તે બાણ ફેંકે ત્યારે તે બહુ દૂર જાય છે. આ રીતે થવામાં શારીરિક શક્તિ વગેરે કારણેા સમજવાના છે, પણ સ જીવેા તા એક સર્ખા જ છે. કારણ કે અસંખ્યાતા પ્રદેશે! દરેક જીવના એક સરખા જ છે. નાના શરીરમાં જીવ સંકોચાઈને ને મોટા શરીરમાં ફેલાઈને રહે છે. કારણ કે આત્મપ્રદેશા સકોચાય છે ને ફેલાય પણ છે. પ્રદેશી રાજા—જીવતાના અને મરેલાના શરીરના વજનમાં ફેર પડતા નથી, માટે હું માનુ' છું કે ‘ જીવ નથી. ’ ' કેશી ગણધર પવનથી ભરેલી કોથળીનુ' વજન, અને ખાલી કોથળીનું વજન એક સરખું જ હાય છે, છતાં આપણે ‘પવન છે' એમ માનીએ જ છીએ. પવન તા રૂપી છે, જો તેનું વજન નથી, તેા પછી અરૂપી એવા જીવનું વજન હોય જ નહિ એ સમજાય એવી મીના છે. - પ્રદેશી રાજા—મેં ચારના શરીરને ચીરી ચીરીને (નાનાં નાનાં ટુકડા કરીને ) જોયાં છતાં જીવ દેખાયા નહિ, તેથી હું માનું છું કે ‘ જીવ નથી. ’ કેશી ગણધર અરણીના લાકડાંને ચીરી ચીરીને અગ્નિને શેાધનારો માણસ અગ્નિને જોઈ શકતા નથી. છતાં તેમાં અગ્નિ તા છે જ, કારણ કે અર્રણને માંહોમાંહે ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. અગ્નિ તા રૂપી છે, છતાં તે દેખાતા નથી. તે પછી અરૂપી જીવ શરીરમાં દેખાય જ કયાંથી ! અર્થાત્ ન જ દેખાય, પ્રદેશી રાજા—તમે દક્ષ થઈને મારું અપમાન કેમ કરે છે? આના જવાબ ઢતાં કેશી ગણધરે ક્ષત્રિય પદા વગેરેના નિયમેનુ વર્ણન કરીને ચાર પ્રકારના વ્યવહારનું વર્ણન કર્યું છે. પ્રદેશી રાજા——શુ આત્માને હથેળીમાં ન મતાવી શકાય ? કેશી ગણધર—જો મૃત એવા વાયુ પણ દેખાતા નથી, તેા પછી અમૃત આત્મા કેમ જોઈ શકાય ? એટલે તે ઢેખાય જ નહિ, એ વ્યાજબી છે. આની પછી હાથીના અનેક થવાના જીવની સમાનતાની મામતમાં પ્રદેશી રાજાએ પૂછેલા પ્રશ્નના કેશી ગણધરે ઉત્તર આપ્યા. ત્યારે પ્રદેશી રાજાએ પૂછ્યુ' કે મારી પરપરાને મારાથી કેમ છેડાય? આના જવાષમાં કેશી ગણધરે કહ્યું કે જે ખાટી પરંપરાને છેડે નહિ, તે મૂર્ખ કહેવાય. આ બાબત ભારવાહક માણસનું દૃષ્ટાંત દઈને સમજાવી, તેથી પ્રદેશીને ધમ સાંભળવાની ઇચ્છા થઈ. તેથી કેશી ગણધરે આચાર્યાંના પ્રકાર અને તેની સેવાની પદ્ધતિ સમજાવી, અંતે પ્રદેશી રાજાએ વિનયપૂર્વક ક્ષમા માગી. આ પ્રસંગે કેશી ગણધરે આપેલી ધમ દેશના સાંભળીને પ્રદેશી રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યાં, તે વખતે કેશી ગણધરે તેને હિતશિક્ષા ફરમાવી કે તું હવે રમણીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy