SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૭ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અનુયાગદ્વારના સૂત્રના સક્ષિપ્ત પરિચય) સૂક્ષ્મ-માદર પાપમનુ' ને સાગરોપમનું સ્વરૂપ વિસ્તારથી જણાવતાં ૨૪ દડકના વાનું આયુષ્ય વગેરે બીનાએ પણ કહી છે. તેમજ ભાવપ્રમાણના વર્ણનમાં તેના (૧) ગુણ, (૨) નય, (3) સંખ્યા-ભાવપ્રમાણ, આ રીતે ત્રણ બેટ્ટાનું સ્વરૂપ જણાવતાં અજીવના વર્ણાદિની મીના, ચુણેા, અને છત્રના જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણાની બીના પણ ભેદ પ્રભેદ્યાદિને કહેવાપૂર્વક વિસ્તારથી સમજાવી છે. અહીં જ્ઞાનના પ્રત્યક્ષ અનુમાન ઉપમા અને આગમરૂપ ભેઢા, દનના ૪ ભેદેા, તથા ચારિત્રના પાંચ ભેદાનું સ્વરૂપ વગેરે હકીકતા સમજાવી છે. અહીં ગુણાની બીના પૂરી કરીને નયની મીના પ્રસ્થકાદિ ત્રણ દૃષ્ટાંતા સાથે સ્પષ્ટ સમજાવી છે. પછી સખ્યાપ્રમાણના વર્ણનમાં નામ-સંખ્યાદિનુ સ્વરૂપ જણાવતાં સંખ્યાતાનુ' ને અસ`ખ્યાતાનું તથા અનંતાનું સ્વરૂપ તેના ભેદપ્રભેદાદિ જણાવવાપૂર્વક વિસ્તારથી સમજાવ્યુ છે. આ રીતે શાસ્રીય ઉપક્રમના ત્રીજા ભેદ રૂપ પ્રમાણદ્વારનું વર્ણન પૂર્ણ કરીને ચેાથા એક રૂપ વક્તવ્યતા કાર્યનું સ્વરૂપ શરૂ કર્યુ છે. તેમાં સ્વસમયવક્તવ્યતા વગેરે ત્રણ ભેઢાનું સ્વરૂપ સમજાવીને કર્યા નય તે ત્રણ ભેઢામાંથી કયા ભેદને માને છે? આ પ્રશ્નના પણ ખુલાસેા વિસ્તારથી સમજાવ્યેા છે. પછી અર્થાધિકાર' નામના પાંચમા ભેદના વનમાં હું આવયકામાંના દરેક આવશ્યકમાં કહેલી બીના ટૂંકમાં જણાવીને શાસ્રીય ઉપક્રમના છઠ્ઠા ભેદ્ય રૂપ સમવતાર્ ઉપક્રમના વર્ણનમાં નામસમવતાર વગેરે ૬ ભેદ્યાદિનું સ્વરૂપ જણાવ્યુ` છે. અહીં અનુયાગના પહેલા ભેદ રૂપ ઉપક્રમનું વર્ણન પૂર્ણ થાય છે. નિક્ષેપન્નારનુ સક્ષિપ્ત વર્ણન અહી` શરૂઆતમાં નિક્ષેપના (૧) આદ્યનિષ્પન્ન નિક્ષેપ, (૨) નાનિષ્પન્ન નિક્ષેપ, (૩) સૂત્રના આલાવાથી બનેલા નિક્ષેપ, આ રીતે મુખ્ય ત્રણ બેટ્ટા કહીને આનિષ્પન્ન નિક્ષેપના વર્ણનમાં (૧) અધ્યયન, (ર) અક્ષીણ, (૩) આય, (૪) ક્ષપણા, આ ચાર શબ્દાના ૪ નિક્ષેપાની બીના વિસ્તારથી વર્ણવી છે. પછી નામનિષ્પન્ન નિક્ષેપાના વનમાં સામાયિકમાં ૪ નિક્ષેપા ઘટાવીને કહ્યું છે કે જ્યારે સૂત્રને કહેવાના અવસર આવે, ત્યારે તેના દરેક પદના નિક્ષેપાનું જે વર્ણન કરવું તે સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપ કહેવાય. આ તમામ બીનાએ અહીં વિસ્તારથી સમજાવી છે, અહીં. અનુયાગના બીજા ભેદરૂપ નિક્ષેપનું વર્ણન પૂર્ણ થાય છે. અનુગમનું સંક્ષિપ્ત વર્ણન સૂત્રના અની સાથે જે અનુગમ કરવા એટલે સબંધ જોડવેા, તે અનુગમ કહેવાય, તેના નિક્ષેપ, નિયુક્તિ, અનુગમ વગેરે મુખ્ય ત્રણ ભેટ્ટામાંના પહેલા ભેદના વનમાં કહ્યું છે કે પહેલાં જે સામાયિક વગેર્ પદ્માનુ ં યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy