SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ શ્રીવિજયપધસૂરીશ્વરસ્કૃત " अंतरावि से कप्पइ, नो से कपइ तं रणि उवायणावित्तए" આ વચનથી એથે સંવછરી કરાય. શાલિવાહન રાજાએ અને શ્રીસંઘે એમ કરવાનું કબૂલ કર્યું. આ રીતે શાલિવાહન રાજાના રાજ્યમાં સંઘના આદેશથી કાલિકાચાર્ય મહારાજે સંવછરી પ્રતિક્રમણ કરવા માટે ભાદરવા સુદ ચોથ નકકી કરી. આ નિયમ પ્રમાણે માસી પ્રતિક્રમણ કરવા માટે ચૌદશ નકકી કરી. એટલે શ્રી સંઘ લી. સંo ૯૩ માં પાક્ષિક પ્રતિક્રમણના દિવસે ચાતુર્માસિક (ચોમાસી) પ્રતિક્રમણને કરવા લાગ્યો. આનું નામ આચરણ કહેવાય, ને તે જિનાજ્ઞાની જેવી ગણીને પ્રમાણ કરવી (સ્વીકારવી). એટલે જિનાજ્ઞાની માફક આચરણ આરાધવી. પણ તેની વિરાધના ન કરવી. તે બે ગાથા આ પ્રમાણે જાણવી :– | | આર્યા છે सालाहणेन रणा, संधाएसेण कारिओ भयवं ॥ पज्जोसवण चउत्थी, चाउम्मासं चउद्दसीए ॥१॥ चउमास पडिक्कमणं, पक्खियदिवसम्मि चउविहो संधो । नबसयतेणएहि, . आयरणं तं पमाणंति ।। २ ॥ (આ બે ગાથાઓને અર્થ ઉપર જણાવી દીધું છે.) તથા અહીં વલભીપુરને નાશ કઈ રીતે થયો? તે બીના પણ ટૂંકામાં જણાવી છે. અને અવાજગંડિયાની પદ્ધતિના જેવી પદ્ધતિએ અહીં પદાર્થોની હકીકત કહી છે તે આ પ્રકીર્ણક વાંચતા તે ગંડિકા જરૂર યાદ આવે છે. શ્રીવીરનિર્વાણ પછી ર૧૦૦૦ વર્ષો સુધી શ્રીદશવૈકાલિક સૂત્રને અર્થ, શ્રીઆવશ્યક સૂત્ર, અને શ્રીઅનુયાગદ્વાર સૂત્ર તથા શ્રીનંદીસૂત્ર અખંડિત રહેશે. અને જ્યારે શ્રીદુપસહસૂરિ કાળધર્મ પામશે ત્યારે શ્રીદશવૈકાલિક સૂત્રનો અર્થ નાશ પામશે. આ શ્રીતીર્થંગારિક પ્રકીર્ણકમાં ર૩ ઉદયમાંના બે યુગપ્રધાનોનાં નામ કહ્યાં છે. મધ્યકાલીન પ્રાકૃત રચનાને વિચાર કરતાં અનુમાન સંભવે છે કે વીનિ સં૦ ૧૦૦૦ ની આસપાસના સમયે આની રચના થઈ હોય. અહીં કહેલી કરકીની બીના વગેરે સાધનોને આધારે શ્રીહેમચંદ્રસૂરિ મહારાજે ૧૦ મા પર્વના ૧૩ મા સર્ગમાં કદકીનું વર્ણન કર્યું છે. ૧૫. તિથિપ્રકીર્ણ ક–આમાં તિથિને અનુસરતી બીના કહી છે. ૧૬. દ્વીપસાગરપ્રાપ્તિ–જેમાં કંપની ને સમુદ્રોની બીના કહી છે, તે દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ કહેવાય. આનું બીજું નામ “દ્વિપસાગરપ્રતિસંગ્રહણી - શ્રીસ્થાનાંગ ૧ આ ચંડિકામાં ઘણી જાણવા જેવી જરૂરી હકીકત જણાવી છે. સુરત જૈનાનંદ પુસ્તકાલયમાં આની એક પ્રત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy