SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિાવલી (૫. શ્રીભગવતીસૂત્રના પિરચય) ૧૯ અનગાર (સાધુ) બહારના પુદ્દગલાને લઈ ને વૈભારગિરને ઓળંગી શકે છે, વિકણાને કરનારો માચી છે, તેનું કારણ કહીને પ્રણીત ભાજનને અપ્રણીત ભાજનનુ સ્વરૂપ જણાવતાં કહ્યું કે પ્રણીત ભાજનથી માંસ અને લેાહી પાતળું પડે, ને હાડકાં મજબૂત અને છે. તેમજ અપ્રણીત સેાજનથી માંસ અને લેાહી ઘટ્ટ બને છે, હાડકાં પાતળાં પડી જાય છે, અંતે જણાવ્યું કે આલાચના નહિ કરનાર માયી વ વિરાધક અને છે, ને અમાયી આલેાચના કરી આરાધક અને છે, શ્રીભગવતીસૂત્રના ત્રીજા શતકના પાંચમા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીઁ કહ્યું કે અનગાર (સાધુ) બાહ્યે પુદ્ગલેાને લઈને સ્ત્રી વગેરેનાં રૂપા કરે. એવાં રૂપાથી જ મૂઠ્ઠીપને ભરી દેવાનું માત્ર સામ` તેનું હેાય છે. પણ તેવું કરતા નથી. પછી ચુવક, યુવતી, અસિચ પાત્ર, ધાડા, હાથી વગેરેને રૂપે અનગારની, ને પુદ્ગલાને ગ્રહણ કરવાની હકીકત કહીને આત્મઋદ્ધિ-પઋદ્ધિ વગેરેનું તથા વિકુવાનું સ્વરૂપ જણાવ્યુ છે. પછી કહ્યું માથી જીવ . મરીને આભિયાગિક થાય અને અમાયી જીવ અનાભિયાગિક ધ્રુવપણું પામે, અંતે આના સારને જણાવનારી સંગ્રહ ગાથા કહી છે. શ્રીભગવતીસૂત્રના ત્રીજા શતકના છઠ્ઠી ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં મિથ્યાદષ્ટિ અનગારની વિકૃણાનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે તેને તથાભાવને સ્થાને અન્યથાભાવ થાય એટલે રાજગૃહને વારાણસી સમજે, ને વારાણસીને રાજગૃહ છે એમ સમજે, આ રીતે મિથ્યાત્વના પ્રતાપે તેને ભ્રમ થાય છે. એમ જનપદ વર્ગોની વિણાને પણ તે મિથ્યાદષ્ટિ અણગાર સ્વાભાવિક માને છે. એ પણ એના ભ્રમ જ છે, એમ જાણવુ', પછી કહ્યું કે આર્થી વિપરીત હકીકત સમ્યગ્દષ્ટિ અનગારની વિકૃ ણામાં અને છે. તેમાં અન્યચાભાવ ન જ હેાય, કારણ કે સમ્યગ્દષ્ટિ છે, તેથી જે પદ્મા જેવા રૂપે હેાય તેને તેવા સ્વરૂપે તે જાણે છે. પછી વીય લબ્ધિનું, વૈક્રિયલબ્ધિનું, અવધિજ્ઞાનલબ્ધિનું તથા પુરુષકાર વગેરેનું, ને પુદ્ગલાના માદિત્તુ તથા ગામના રૂપ વગેરેનું સ્વરૂપ કહીને ચમરેન્દ્રના ને બીજા ઇન્દ્રના આત્મરક્ષક દેવાની ભીના જણાવીને છેવટે પ્રભુ મહાવીરના વિહાર વર્ણવ્યા છે, ભગવતીસૂત્રના ત્રીજા શતકના સાતમા ઉદેશાના ટ્રૅક પરિચય અહીં” રાજગૃહનગરમાં અનેલી ચાર લેાકપાલની હકીકત જણાવી છે. અનુક્રમે સામ, યમ, વરૂણ અને કુબેરનાં વિમાનાદિનું સ્વરૂપ દરેક લેાકપાલના તાબાના દેવા, તેમના તાબાની ઔત્પાતિક પ્રવૃત્તિએ જણાવતાં સેામ નામના લેાકપાલના સંધ્યાપ્રભ, વશિષ્ટ, સ્વયંવલ, વલ્ગુ આ ચાર વિમાન વગેરેના હેવાલ આપ્યો છે. પછી તેના તાબાના દેવા અને સેામના તાબાની ઔત્પાતિક પ્રવૃત્તિઓ વગેરેનુ વર્ષોંન કર્યુ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy