SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (પશ્રીભગવતીસૂત્રને પરિચય) ચાલુ હકીક્ત વગેરે જણાવી છે. પછી પૂછયું કે અસંગી છ અકામ વેદના વેરે છે ? સમર્થ છતાં પણ અકામ વેદના કેમ વેદે ? આના સકારણ ખુલાસા જણાવીને સમર્થ જીવ તીરછાપૂર્વક વેદનાને ભોગવે તેનું શું કારણ? આ બાબત તથા બીજી પણ જરૂરી બીના સ્પષ્ટ સમજાવી છે. શ્રીભગવતીજીના સાતમા શતકના આઠમા ઉદ્દેશને રંક પરિચય અહીં પૂછવું છે કે છઠ્ઠસ્થ મનુષ્ય કેવલ સંયમ વડે સિદ્ધ થાય? આનો ઉત્તર દઈને કહ્યું કે હાથીને જીવ ને કુંથુઆને જીવ સખો છે, પછી પૂછયું કે પાપકર્મ દુઃખરૂપ છે? આનો ખુલાસો કરતાં એ પણ જણાવ્યું કે પાપકર્મના બંધથી જીવને દુ:ખ ભોગવવું પડે છે, ને તેની નિજેરાથી સુખ મળે છે. પછી દશ સંજ્ઞાની તથા નરકમાં રહેલી દશ પ્રકારની વેદનાની બીના કહીને જણાવ્યું કે હાથીના જીવન અને કુંથુંઆના જીવને અપ્રત્યાખ્યાની ક્રિયા સરખી લાગે છે. પછી આધાકમીઆહારાદિને વાપરવાનું ફૂલ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. શ્રીભગવતીજીના સાતમા શતકના નવમાં ઉદ્દેશાને ટ્રક પરિચય અહીં પૂછયું છે કે અસંવૃત અનગાર બહારના પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના એક વર્ણવાળું એક રૂપ વિકૃવવા (બનાવવા) સમર્થ છે? આને ઉત્તર દેતાં તેની વેકિય રચના સમજાવીને, મહાશિલાકંટક સંગ્રામનું સ્વરૂપ તથા વ્યાખ્યા સમજાવતાં કહ્યું કે તેમાં ૮૪ લાખ જનોને ક્ષય થયો હતો, તે બધા જ મરીને ઘણું કરીને નરકમાં કે તિર્યંચમાં ઉપજ્યા છે. પછી રથમુશલ સંગ્રામની વ્યાખ્યા સ્વરૂપ વગેરે જણાવતાં કહ્યું કે તેમાં ૯૬ લાખ જનોનો ક્ષય થયો હતો. અહીં મરીને તેઓ ઘણું કરીને નારક કે તિર્યંચ થયા હતા. અહીં કોને જય ને કોને પરાજય (હાર) થયા? તે જણાવીને કહ્યું કે લડાઈમાં મરેલા જી સ્વર્ગે જાય એ વાત ખોટી છે. તથા દેવેન્દ્ર કેણિક રાજાને (પાછલા ભવન) મિત્ર હતો, ને ચમરેન્દ્ર પૂર્વભવે સાધુપણામાં તેના સહચારી હતા. પછી વરૂણની બીના જણાવતાં કહ્યું કે તે નાગ (સાર્થવાહ) ને પત્ર થાય. તે તૈયારી કરી અભિગ્રહ લઈ રથમુશલ સંગ્રામમાં લડતાં સખ્ત ઘાયલ થઈ પાછા ફર્યા, ને સર્વ પ્રાણાતિપદિનું વિરમણ કરી સમાધિથી કાલધર્મ પામ્યા ત્યારે તે સ્થલે સુંગધિપાણીની તથા ફૂલોની વૃષ્ટિ થઈ કાલધર્મ પામી તે મહદ્ધિક દેવ થયાત્યાંથી ચવીને મોક્ષે જશે. તેના મિત્ર મરીને મનુષ્ય થય વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. શ્રીભગવતીજીના સાતમા શતકના દશમા ઉદેશાને રંક પરિચય અન્યતીથિકોએ પંચાસ્તિકાયનો પ્રશ્ન પૂછતાં શ્રીગૌતમસ્વામીએ તેનો સ્પષ્ટ ઉત્તર સમજાવ્યો, પછી કાલાદાયી શ્રીગોતમ ગણધરને પૂછે છે કે ૧. પુદ્ગલાસ્તિકાયને વિષે કામ લાગે? ૨, શું પાપકર્મ અશુભવિપાક સહિત હોય છે ? ૩, પાપકર્મો અશભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy