SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય ) શાંતિમય સિદ્ધપદને પામ્યા. બાકીની મીના પ્રથમ ગણધરની માફ્ક જાણવી. ૧૦. શ્રીમેતા ગણધર. C આ શ્રી દશમા ગણધર વચ્છદેશાન્તગ ત તુ`ગિક નામના ગામમાં રહેનાર કૌડિન્ય ગાત્રના પિતાશ્રી દત્ત બ્રાહ્મણ અને માતાશ્રી વરૂણદેવાના પુત્ર થાય, તેમની જન્મશ મેષ હતી અને તેમનું જન્મનક્ષત્ર અશ્વિની હતું. તે મહાસમ પંડિત અને ૩૦૦ શિષ્યાના અધ્યાપક હતા. તેમને · પલાક છે કે હુ? આ સંશય હતા. પ્રભુ શ્રીવીરે તે દૂર કર્યાં, એટલે ૩૭ વર્ષની ઉંમરે તેઓ દીક્ષા લઇ ગણધર પદવી પામ્યા. ૧૦ વ છદ્મસ્થપણામાં રહી, ૪૭મા વર્ષની શરૂઆતમાં તે કેવલી થયા. તેઓશ્રી ૧૬ વર્ષ કેવલીપણે વિચરી છેવટે (૩૬+૧૦+૧૬) ૬૨ વર્ષીનું સર્વાંચુ પૂર્ણ કરી જન્મ જરાઢિ ઉપદ્રવહત પરમ પદને પામ્યા. બાકીની ત્રીના પ્રથમ ગણધરની માફ્ક જાણવી. ૧૧. બાલસંયમી શ્રીપ્રભાસ ગણુધર P પ૩ રાજગૃહી નગરીમાં કૌડિન્ય ગાત્રમાં જન્મેલા શ્રીખલ નામના બ્રાહ્મણ રહેતા હતા, તેને અતિભદ્રા ( અતિખલા ) નામની સ્રી હતી. તેમને ત્યાં કઈ રાશિ અને-પુષ્પ નક્ષત્રમાં એક પુત્રના જન્મ થયા. તેનું નામ ‘પ્રભાસ ' પાડયું. તે અનુક્રમે સ શાસ્ત્રોમાં નિષ્ણાત બન્યા. આ શ્રીપ્રભાસ બ્રાહ્મણ ૩૦૦ શિષ્યાના અધ્યાપક હતા. તેમને “ મેાક્ષ છે કે નહિ ?” આ સંશય હતેા. તે ભાવ કરુણાના ભંડાર ભગવત શ્રીમહાવીરે યથાર્થ ીના સમજાવી દૂર કર્યાં, એટલે પ્રભુની પાસે ૧૬ વર્ષની ( બીજા ગણધરો કરતાં નાની ) ઉંમરે દીક્ષા લઈ ગણધરપઢ પામ્યા. ૮ વર્ષી છદ્મસ્થપણામાં રહી, ૨૪ વર્ષની ઉંમર વીત્યા બાદ ૨૫મા વષઁની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષો સુધી કેવળીપણે વિચરી સર્વાંયુ ૪૦ વષનું પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં જ તેઓ આત્મસ્મણતારૂપ મેાક્ષને પામ્યા. Jain Education International ઉપસ હાર આવશ્યકસૂત્ર, વિવિધ તી' કપ વગેરે ગ્રંથાને આધારે આ પ્રમાણે અગિયાર ગણધરાની જીવનરેખા ટૂંકામાં જણાવી. દરેક ગણધરના સંશયા અને તે દરેકનુ પ્રભુએ કરેલ વિવેચન અને સમાધાનગભિત વિચારો અલગ ગ્રંથમાં આપવા ભાવના હોવાથી અહીં તે સંબધી ટૂંકમાં જ ઉલ્લેખ કર્યાં છે. આ અગિયારે ગણધરાના જીવનની બાબતમાં હજી ઘણું જણાવવું બાકી કહ્યું છે, જે અવસરે જણાવવા ભાવના છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy